SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ સમ્યકત્વ જસ્થાન ચઉપઈ જિમ કટકદિવિકારી હેમ સત્ય, બ્રહ્મ ગજાલે તેમા જે પરણામી તેહ અસંત, અપરિણામ સત કહિ વેદત II ૩૬ II - જિમ કટક-કેયૂપ્રમુખ સુવર્ણના વિકાર છઈ તે જૂઠા, તે કાર્યપણઈ છઈ જેહના એહવું હેમ છઇં તે સાચું છૐ તિમ ગજાલરૂપ વિકાર જૂઠા છઇં તે મળે અવિકારી બ્રહ્મ સત્ય છઇં ! જે પરિણામી તે અસતુ, જે અપરિણામી તે સતુ, ઈમ વેદાંત કહી, કાલવૃન્તભાવપ્રતિયોગિત્વમસત્યત્વમ્, તક્રિભન્નત્વ સત્યત્વમ્” ( ) ઉક્ત ચ – આદાવજો ચ યનાસ્તિ મધ્યડપિ હિ ન તતુ-તથા. વિતવૈઃ સદશાઃ સન્તો વિતથી ઈવ લક્ષિતા: || (ગૌડપાદકારિકા ૬) // ૩૬ // સોનું મૂલ છે અને કડાં, બાજુબંધ વગેરે આભૂષણો એના વિકારો છે – કાર્ય છે. કડાં વગેરે મિથ્યા છે અને સોનું સત્ય છે તેમ જગતજાળરૂપ વિકાર તે મિથ્યા છે અને અવિકારી બ્રહ્મ તે સત્ય છે. જે પરિણામી – કાર્યરૂપ તે અસત્ છે અને અપરિણામી – મૂળ છે તે સત્ એવો વેદાંતનો અભિપ્રાય છે : “ત્રણે કાળમાં ક્યારેય પણ જેનો અભાવ જોવા મળે તે અસત્યત્વ અને જેનો અભાવ જોવા ન મળે તે સત્યત્વ.” વળી, ગૌડપાદકારિકામાં કહ્યું છે કે – “આદિમાં ને અંતે જે નથી તે મધ્યમાં પણ નથી. એવા આકાશકુસુમ જેવા અસત્ પદાર્થોના જેવા આ જગતના પદાર્થો પણ આદિમાં ને અંતે ન હોવાથી અસત્ જ ગણાય.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy