SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ ૪૫ રયણતણી પરિ થાઈ વિશુદ્ધ, નિત્ય આતમા કેવલ બુદ્ધા રાગ વિના નવિ પ્રથમ પ્રવૃત્તિ, તો કિમ ઉત્તર હુઈ નિવૃત્તિ ? ૩૧ નિત્ય આત્મા માનિઈં તિવારઈં જ પ્રથમ અશુદ્ધ હતો તે કેવલજ્ઞાનઇં વિશુદ્ધ થઈ શુદ્ધ થાઇં, જિમ રત્ન પહિલા અશુદ્ધ હોઈ તે ઉપાયથી પછૐ શુદ્ધ હોઈ | આત્મા નિત્ય છઈ તે ઊપરિ રાગ હોઈ તો જ ધમર્થનઈં દુઃખક્ષયનઈં અર્થિ પહિલાં પ્રવૃત્તિ હોઈ, તે ન હોઈ તો નિવૃત્તિ પછઈ કિહાંથી હોઈ ? If ૩૧ / ? આત્મા નિત્ય છે એમ માનીએ ત્યારે જ તે પહેલાં અશુદ્ધ હતો ને પછી કેવલજ્ઞાનથી શુદ્ધ થયો – જેમ પહેલાં અશુદ્ધ હોય તે રત્ન પછીથી ઉપાય કરતાં શુદ્ધ થાય – એમ માની શકાય. આત્મા નિત્ય હોય તો જ એના પર રાગ થાય અને જીવ ધર્માર્થી બનીને દુઃખક્ષયને માટે પહેલાં પ્રવૃત્તિ કરે; આત્મા નિત્ય ન હોય તો દુઃખમાંથી નિવૃત્તિને માટે સ્થાન ક્યાંથી રહે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy