SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ સમ્યકત્વ ભટ્રસ્થાન ચઉપઈ તિહાં અભ્યાસ મનોરથપ્રથા પહિલા આગિ નવિ પરકથા! ચંદ્રચંદ્રિકા શીતલધામ જિમ સહજઇ તિમ એ સુખઠામાં ૮૭ | તે ઉપશમસુખમાંહિ પહલાં અભ્યાસ અનઇ મનોરથ તેહની પ્રથા કટ વિસ્તાર હોઇ, દષ્ટ ચાભ્યાસિક માનોરથિક ચ સુખ લોકેડપિ, પછઈ નિર્વિકલ્પક-સમાધિ, પરદ્રવ્યની કથા જ ન હોઇં ! ઉક્ત ચ જ્ઞાનસારે – પરબ્રહ્મણિ મગ્નસ્ય શ્લથા પૌગલિકી કથા ક્વામી ચામીકરોન્માદા: ફારા દારાદરાઃ ક્વ ચ ? II (૨, ૪) અભ્યાસમાશ્રિત્યાયુક્ત પ્રશમરતો – યાવતું પરગુણદોષપરિકીર્તને વ્યાકૃત મનો ભવતિ | તાવત્ વર વિશુદ્ધ ધ્યાને વ્યગ્રં મન: કર્તમ્ II (૧૮૪) ચંદ્રની ચંદ્રિકા જિમ સહજઈ શીતલ તિમ આત્મસ્વભાવરૂપ ઉપશમ છઇ તે સહજઈ સુખનું ઠામ છે || ૮૭ || લોકવ્યવહારમાં સુખ અભ્યાસ પુનઃપુનઃ પ્રવૃત્તિઓ અને મનોરથના ગુણવાળું જોવામાં આવે છે. ઉપશમસુખમાં પણ પહેલાં તો અભ્યાસ અને મનોરથનો વિસ્તાર ચાલે છે. એટલે કે ઉપશમ સુખનો અનુભવ, એ પછી એને ફરી પ્રાપ્ત કરવાની ઇચ્છા, એ પછી એ માટે પ્રવૃત્તિ, એ પછી ઉપશમસુખનો ફરી અનુભવ, ફરી ઇચ્છા, ફરી પ્રવૃત્તિ એમ ચક્ર ચાલ્યા કરે છે. પણ આગળ ચાલતાં નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ થાય છે. ત્યારે પછી બીજી કોઈ વસ્તુની તો વાત જ રહેતી નથી. “જ્ઞાનસારમાં કહ્યું છે કે, “પરબ્રહ્મમાં મગ્ન થયેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy