Book Title: Pratikraman Sutra Vivechana Part 02
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan
Catalog link: https://jainqq.org/explore/005317/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભાગ-બીજે ૭ DYNOR છે મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજી કરી કમલ Uકાશન ટ્રસ્ટ Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ Jain Educationa International પ્રતિક્રમણ-સૂત્ર-વિવેચના bs]]a [ +9×× 3319tted P® JT ] 16170 For Personal and Private Use Only W Graz9ipJeus# PE Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : કમલ પ્રકાશન ટ્રસ્ટ ૫૦૮૨/૩ બીજે માળે, યાજ્ઞિક ઈન્સ્ટિટયૂટ સામે, રતન વાળના નાકે, ગાંધી રોડ, અમદાવાદ-૧ ફોન : ૩૮પ૭૨૩ લેખક પરિચય : સિદ્ધાન્ત મહોદધિ સચ્ચારિત્રચૂડામણિ સ્વ. પૂજ્યપાદુ આ. ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબના વિનય મુનિશ્રી ચન્દ્રશેખરવિજ્યજી પ્રથમ સંસ્કરણ : નકલ : ૨૦૦૦ વિ. સં. ૨૦૩૫ વસંતપંચમી તા. ૧–૨–૭૯ મુક : જયતિલાલ મણિલાલ શાહ ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રોડ, અમદાવાદ Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ કમદર્શન કમ પૃષ્ઠ (૧) પાઠ : ૧૧ સામાયિક–દડક સૂત્ર (૨) પાઠ : ૧૨ સામાયિક-પારણ સૂત્ર .... ૨૨ (૩) પાઠ : ૧૩ ચૈત્યવંદન સૂત્રે લેતા પહેલાં () પાઠ : ૧૪ તીર્થવન્દન સૂત્ર (૫) પાઠ : ૧૫ શક–સ્તવ સૂત્ર ... ૭૧ [ પ્રણિપાત–દંડક સૂત્ર (૬) પાઠ : ૧૬ સર્વ-ચૈત્યવંદન સૂત્ર ... ૮૮ (૭) પાઠ: ૧૭ સર્વ—સાધુવન્દન સૂત્ર (૮) પાઠ: ૧૮ સંક્ષિપ્ત પરમેષ્ટિ–નમસ્કાર સૂત્ર .... (૯) પાઠ : ૧૯ ઉપસર્ગહર–રત્ર .... ૯૯ (૧૦) પાઠ : ૨૦ પ્રાણિધાન સૂત્ર ..૧૧૧ [ પ્રાર્થના સૂત્ર ] (૧૧) પાઠઃ ૨૧ ચિયસ્તવ ....૧૨૭ (૧૨) પાઠઃ ૨૨ પંચ-જિન-સ્તુતિ (૧૩) પાઠઃ ૨૩ શ્રી મહાવીર-સ્તુતિ ..૧૪૮ (૧૪) પાઠઃ ૨૪ શ્રુત-સ્તવ ૧૫૭ (૧૫) પાઠઃ ૨૫ સિદ્ધસ્તવ ...૧૭૦ (૧૬) પાઠઃ ૨૬ વૈયાવૃત્યકર–સૂત્ર ....૧૭૭ (૧૭) પાઠ : ૨૭ ભગવદાદિ–વન્દન ....૧૮૧ (૧૮) સંસ્થાકીય માહિતિ ફર્મો છેલ્લે ૧૪૨ Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય ઓફિસ : કમલ પ્રકાશન સ્ટે ૫૮૨/૩, બીજે માળે, યાજ્ઞિક ઈન્સ્ટિટ્યૂટ સામે, રતનપાળના નાકે, ગાંધીરેડ, અમદાવાદ--1 Phone : 385723 Jain Educationa International કેમ પ્રકાશન ટ્રે તરફથી બહાર પડતાં પુસ્તકાનાં પ્રાપ્તિસ્થાને આમદ ડી. શાહ સુધાષા કે ચાંલય જીવનનિવાસ સામે પાલિતાણા (સૌરાષ્ટ્ર) જૈન પ્રકાશન મદિર જસવંતલાલ ગિરધરલાલ ઢોશીવાડાની પોળ, કાળુપુર અમદાવાદ-૩ સેવ તીલાલ વી. જૈન ૨૦, મહાજનગલી, ૧લે માળે ઝવેરીબજાર, મુંબઈ ૨ શ્રી સર્વોદય સાહિત્ય મદિર રેલવે સ્ટેશન, પ્લેટફામ'ન. ૧ ઉપર અમદાવાદ-૧ શ્રી શખેશ્વરપાર્શ્વનાથ જૈન પુસ્તક ભડાર ધમ શાળા પાસે, શખેશ્વર ( વાયા-હારીજ ) For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ \\\\\\\\\\\\\\\\0000 0000 00 0 S સા.૧ ૨ સામાયિક સૂત્રેાનું ઝુમખું સૂત્રો : બે ૧. કરેમિ ભંતે Jain Educationa International [સામાયિક સૂત્ર ] ૨. સામાઈઅ વય-જુત્તી [સામાયિક—પારણુ સૂત્ર ] \\\\00 For Personal and Private Use Only KO KS0000S 00 00 00 00 00 00 00 0 Page #7 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૧૧ સામાયિક-દુર્ણાક સૂત્ર ભૂમિકા [૧] સૂત્ર-મહિમા : સર્વ સૂત્ર!માં શિરોમણિ સૂત્રેા બે : શ્રી પંચ પરમેષ્ઠી નમસ્કાર સૂત્ર અને આ સામાયિક—દણ્ડક સૂ Jain Educationa International નવકાર મન્ત્રના ‘ન’ અને કરેમિ ભ ંતે સૂત્રને ‘કુ’ જ્યારે દ્રવ્યથી પણ ખેલાતા કે સંભળાતા હૈાય ત્યારે પણ તે ખેલનાર કે સાંભળનાર આત્માના પ્રદેશ ઉપર જે મેાહનીય કર્માંની સત્તા છે તે માહનીય કર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ એક કે. કા. સાગરેાપમથી અધિક તે ન જ હાઈ શકે. એટલુ જ નહિ પણ તે પળેામાં જે કોઈ પાપ અધ્યવસાયાદ્વિ પ્રવત માન હેાય તે પણ તેથી મેાહનીય કમની સવિશેષ સ્થિતિને ઉગ્ર બંધ થઈ શકતા પણ નથી. આવા એવડા લાલ જે સુત્રાના દ્રવ્ય શ્રવણાદિમાં છે તે સૂત્રેાના મહિમા કેટલા માંએ પણ ગાઈ શકાય ? For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ આવું છે; પ્રસ્તુતમાં આ મહાન સૂત્ર; જેનું શાસ્ત્રીય નામ છે; સામાયિક–દણ્ડક સૂત્ર. પરમેષ્ઠી નમસ્કાર કરતાં પણ સામાયિકનું મહત્ત્વ અપેક્ષાએ ઘણું વધારે કહી શકાય. માનવજીવનનું એકમેવ કર્તવ્ય જે કઈ હોય તો તે સામાયિક–ભાવની સાધના છે. એ સાધનાને સિદ્ધ કરવા માટે એના સાધકને અને સિદ્ધોને –પંચ પરમેષ્ઠી ભગવંતોનેત્રિકરણને નમસ્કાર છે. ગુણએને વંદન કર્યા વિના તે તે ગુણની પ્રાપ્તિ સંભવિત નથી એટલે સામાયિક ભાવના સાધકે સામાયિકભાવના સ્વામીઓને વંદન અવશ્ય કરવું જોઈએ. - આ ઉપરથી સમજાશે કે સામાયિકભાવ તે મુખ્ય છે, અને તેની સિદ્ધિ માટે પરમેષ્ઠી નમસ્કાર તે પ્રથમ મંગલ છે. મુખ્ય તે મુખ્ય અને પ્રથમ તે પ્રથમ. પ્રથમ તે મુખ્ય નથી અને મુખ્ય તે પ્રથમ નથી. કબજીઆતના દદી માટે શક્તિ માટે દૂધપાન તે જ મુખ્ય છે પણ પ્રથમ તો મગનું પાણી જ છે. ભૂખ્યા માણસ માટે ભેજન મુખ્ય છે પણ પ્રથમ તે ચૂલે અને કોલસા જ છે. વિદ્યાર્થીને પરીક્ષામાં ઉત્તીર્ણ થવું તે મુખ્ય છે પણ પ્રથમ તે માતા દ્વારા મંગલરૂપે દહીંનું થોડુંક પણ સેવન છે. સામાયિકમાવની સાધના જ આપણા જીવનનું એકમેવ કર્તવ્ય છે તેના માટે પ્રથમ પરમેષ્ઠી નમસ્કાર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ * આવું આ સર્વેîત્કૃષ્ટ સુત્ર છે તેથી જ છ આવશ્યકામાં તેને ‘વિશેષાવશ્યક' કહેવામાં આવે છે. આથી જ આ સૂત્ર ઉપર · વિશેષાવશ્યક–ભાષ્ય ’ વગેરે હજારા શ્ર્લેાક-પ્રમાણ ગ્રન્થાનું પૂર્વ મહષિ એ.એ નિર્માણ કર્યું છે. સામાયિક-સૂત્રનું મૂળ સ્થાન : જ્યારે જે તારક તીથંકરદેવાના આત્માની સાધના પૂર્ણ થાય છે : ઘનઘાતી કર્માંના તે નાશ કરે છેઃ વીતરાગ અવસ્થા અને લેાકાલેાકપ્રકાશક કૈવલ્યની પ્રાપ્તિ થાય છે ઃ ત્યારે ટૂંકા જ સમયમાં તે તારક તીર્થંકરદેવે વિશ્વકલ્યાણકર ધર્મ શાસનની સ્થાપના કરે છે. તે વખતે તે ધ શાસનની ધુરાને વહન કરવાને ચાગ્ય આત્માએને ગણધરપદ ઉપર આરૂઢ કરે છે. તેઓને પરમિપતા પરમાત્મા ત્રિપદીનું ઉપન્નઈ વા, વિગમેઈ વા, ધ્રુવેઈ વા] દાન કરે છે. આ ત્રણ પદો ઉપર ઊહાપેાહ કરતાં જ તે પ્રમેપાસ્ય ગણધર ભગવંતાના આત્મામાં દ્વાદશાંગીના જ્ઞાનપ્રકાશ પ્રગટ થઈ જાય છે. પરમાત્મા તે જ્ઞાન-પ્રકાશ ઉપર – વાસક્ષેપ કરવા દ્વારા મહેારછાપ મારીને, તેને સૂત્રબદ્ધ કરવાની અનુજ્ઞા આપે છે. આમ સક્ષિપ્ત એવી ત્રિપદીમાંથી પ્રગટ પામી; વિરાટ એવી દ્વાદશાંગી. [ ખાર અંગાનાં નામ : [૧] આચારાંગ [૨] સૂયગડાંગ [૩] ઠાણાંગ [૪] સમવાયાંગ [૫] વિવાહપ્રજ્ઞપ્તિ [ ભગવતીજી] [૬] સાતા ધર્મ કથાડ્રગ [૭] ઉપાસક દશાંગ [૮] અંતકૃદ્ દશાંગ [૯] અનુત્તાપાતિક દશાંગ [૧૦] પ્રશ્નવ્યાકરણ [૧૧] વિપાકશ્રુત [૧૨] દૃષ્ટિવાદ ] Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાત્મક આ દ્વાદશાંગીને જો કાઈ સાર હેય તા તે છે, ક્રિયાત્મક, છ આવશ્યક.’ 6 જ્ઞાનના સાર ક્રિયા છે. દ્વાદશાંગીના સાર છ આવશ્યક છે. આ છ આવશ્યામાં અત્યંત પ્રધાનભૂત આવશ્યક : પહેલું સામાયિક આવશ્યક છે. ટૂંકમાં, ત્રિપદીમાંથી દ્વાદશાંગી; દ્વાદશાંગીને સાર પડાવશ્યક; અને ષડાવશ્યકમાં પ્રધાન સામાયિક-અવશ્યક... એટલે ત્રિપદીને, દ્વાદશાંગીને અને ષડાવશ્યકના સાર સામાયિક સૂત્ર કહેવાય. છ આવશ્યકમાં કરેમિ ભંતે, કરેમિ ભંતે 'માં છ આવશ્યક જેમ છ આવશ્યકેમાં ‘કરેમિ ભ ંતે' નામનુ સામાયિક નામનું આવશ્યક છે; તેમ કેવી કમાલ છે કે, સામાયિક નામના આવશ્યકમાં છે ય આવશ્યકે! સમાઈ ગયાં છે. [૧] સામાયિક આવશ્યક [૨] દેવ-વંદન આવશ્યક : : : તે ’ષદમાં. < પડિક્કમામિ ’પદ્મમાં. [૩] ગુરુવંદન આવશ્યક [૪] પ્રતિક્રમણ આવશ્યક • [૫] કાયોત્સર્ગ આવશ્યક • ‘વેસિરામિ 'પદમાં. [૬] પચ્ચકખાણુ આવશ્યક : ‘ પચ્ચક્ખામિ ’પદ્મમાં. Jain Educationa International : " 6 સમાઈ ’પદ્મમાં. ભંતે ” પદ્મમાં. For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ છ આવશ્યકેની “હોસ્પિટલ ઉપર ઘટના : અહીં પ્રસંગતઃ છ આવશ્યકોમાં છુપાયેલી રહસ્યમય ગંભીર ઘટના ઉપર વિચાર કરીએ. [૧] એક હેપિટલ [ રૂણાલય ] છે. કઈ રેગી તેમાં દાખલ થવા માટે જાય છે ત્યારે. [૨] સૌ પ્રથમ હેસ્પિટલના મુખ્ય મેનેજરને મળે છે. તેને નમસ્તે-વગેરે કહેવા રૂપે સન્માનને પિતાની વાત કરે છે. [૩] મેનેજર તેના રોગને ખ્યાલમાં લઈને તે અંગેના નિષ્ણાત સર્જન ડોકટર પાસે તે દદીને મોકલે છે. જો તે ડોકટર તેને ઓપરેશન થીએટરમાં દાખલ કરે છે, અને વાઢકાપ કરીને દર્દ દૂર કરે છે. [૫] પછી પાટાપીંડી થાય છે. ]િ છેલ્લે, પિષણ વગેરે માટે જરૂરી દવાઓ આપે છે અને તેનું ભવિષ્યમાં સેવન ચાલુ રાખવાનું કહે છે જેથી તે રેગ ફરી ન થાય. અહી [૧] સામાયિકની સાધનામાં બેસવું એ હરિપટલમાં પ્રવેશ બરાબર છે. [૨] મેનેજર તે “ભતે પદથી સૂચિત મુખ્યત્વે ગુરુ છતાં સાપેક્ષ રીતે પરમગુરુ પરમાત્મા પણ છે. તેમને વંદન છે. Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ [૩] ડેકટર તે બીજા ‘ભ ંતે 'પદ્મથી સૂચિત ગુરુદેવ છે: તેમનું શરણુ છે. [૪] એપરેશન તે પ્રતિક્રમણ દ્વારા પાપ-રંગનું નિવારણ છે. [૫] પાટાપીંડી તે “ વર્દિત્તા સૂત્ર પછીના દૈવસિક પ્રતિક્રમણની અપેક્ષાએ ] એ, એક, અને એક લેાગરસના કાયાત્સગ સ્વરૂપ છે. [૬] ભાવી રેગમુક્તિ માટે પાષક-પદાર્થ નુ સેવન તે પચ્ચક્ખાણુ કરવું એ છે, હવે મૂળ વાત ઉપર આવીએ. ‘ આવશ્યક ’ને! અ જ એ છે કે સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકાએ તે તે શાસ્ત્રાક્ત કાળે અવશ્ય કરવા જેવી આરાધના, ખીજું કાંઈક ઓછુ પણ થાય તે ય આ ચારે ય વર્ગાએ ઉભયટક છ આવશ્યક તા કરવા જ જોઈ એ. છ આવશ્યકમાં વધુ વિસ્તાર અને મહત્ત્વ ‘ પ્રતિક્રમણ ’ નામના ચેાથા આવશ્યકને અગે છે માટે વ્યવહારમાં ઉભયટંકની આવશ્યક–ક્રિયાને ‘ પ્રતિક્રમણ ’ [રાઈ, દેવસી....વગેરે] કહેવામાં આવે છે. ચાર પ્રકારના સામાયિક સામાયિકના ચાર પ્રકાર છેઃ [૧] સ`વિરતિ [૨] દેશવિરતિ [૩] સમ્યકત્વ અને [૪] શ્રુત સામાયિક. (૧) જિનાજ્ઞા મુજબ સંસારના ત્રિવિધે ત્રિવિધે ત્યાગ Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ કરતી વખતે જે સામાયિકભાવ સ્વીકારવામાં આવે છે તે સર્વવિરતિ સામાયિક કહેવાય છે. (૨) શ્રાવકે કે શ્રાવિકાઓ “કરેમિ ભંતે” ઉચ્ચારવા સાથે જે સામાયિક કરે છે તે દેશવિરતિ સામાયિક કહેવાય છે. (૩) સુખમય સંસાર પણ--આખો ય ખૂબ જ ભંડે લાગવે તેનું નામ સમ્યકત્વ છે. આ સમ્યકત્વને હાર્દિક ભાવ એ સમ્યકત્વ નામનું સામાયિક છે. (૪) જિનવાણીનું શ્રવણ-મનન વગેરે કરવું તે શ્રુત-સામાયિક કહેવાય છે. - આ ચાર પ્રકારના સામાયિકમાં અહીં પહેલા બે પ્રકારના-વિરતિરૂપ સામાયિક પ્રસ્તુત છે. આ બે સૂનું ઝૂમખું સામાયિક અંગેનાં બે સૂત્રે છે : કરેમિ ભંતે અને સામાઈઅ વય–જુતો. પહેલાં સૂત્રથી સામાયિકભાવની આરાધનામાં બેસવાનું છે. બીજા સૂત્રથી તે આરાધનાને વિધિપૂર્વક પાર ઉતારવાની છે. બે સૂત્રોના આ ઝૂમખામાં પહેલું સૂત્ર–કરેમિ અંતે –મુખ્ય સૂત્ર છે. રે! આ ઝૂમખામાં જ તે મુખ્ય નથી; છ આવશ્યકમાં અને સમગ્ર દ્વાદશાંગીમાં પણ સાપેક્ષ રીતે તે જ પ્રધાન સૂત્ર છે. તીર્થકર દેવેનું સામાયિક સૂત્ર ઉરચારણું : સંસારના સર્વસંગને મનસા, વાચા, કર્મણ–ત્રિવિધે Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ વિવિધ પરિત્યાગ કરતી વેળાએ ભાવમાં જે વિશ્વમાત્રના તરણતારણહાર જિનેશ્વર ભગવાન બનવાના છે તે તારકને આત્મા તેવા પરિત્યાગની પુણ્યવંતી વેળાએ સર્વ સિદ્ધ ભગવંતોને “નમે સિદ્ધાણં' પદ બોલીને નમસ્કાર કર્યા બાદ “સામાયિક–દંડક ઉચ્ચરે છે. અને તે રૂપે ચાવજીવના સામાયિકભાવની પ્રતિજ્ઞા કરે છે. આ અંગે તત્ત્વાર્થસૂત્રની ભાષ્ય-કારિક ગાથા ૧૫ અને ૧૬ માં કહેવામાં આવ્યું છે કે– જન્મજરામરણd જગદશરણમભિસમય નિઃસારમ ફતમપહાય રાજ્ય શમાય ધીમાન પ્રવત્રાજ ! ૧૫ પ્રતિપદ્યાશુભશમન, નિઃશ્રેયસાધક શ્રમણલિમ . કૃતસામાયિકકર્મા, વ્રતાનિ વિધિવત્ સમારેષ્ઠ છે ૧૬ . અર્થ -“જન્મ, જરા અને મરણથી પીડાતા જગતને અશરણુ અને નિસાર જેઈને એ મેધાવી પુરુષે વિશાળ રાજ્ય-સુખનો ત્યાગ કરીને પરમ-સમતા પામવા માટે પ્રવજ્યા ગ્રહણ કરી. તે વખતે તેમણે અશુભને શમાવનારે અને કલ્યાણ માર્ગને સાધક એ શ્રમણને વેષ ધારણ કર્યો, તથા સામાયિક વ્રતને સ્વીકાર કરીને વ્રતને વિધિપુર:સર સ્વીકાર્યા.” જે સામાયિક તારક તીર્થંકરદેવે ઉચ્ચરે છે તે જ સામાયિક આપણે ઉચ્ચરી શકીએ છીએ. કેવું પરમોચ્ચ કેટિનું આપણું સદ્ભાગ્ય! Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ o સર્વસંગને વિવિધ ત્યાગ કરતાં તીર્થકરદેવના તારક આત્માઓને પણ બાહ્ય ક્રિયારૂપ સામાયિક-વતની જે ફરજીઆત પ્રતિજ્ઞા કરવાની રહેતી હોય [અને તે ય વિધિપૂર્વક તે આજના અલ્પતમ શકિતસંપન્ન આત્માઓ પ્રતિજ્ઞા કર્યા વિના જ મનના દૃઢ (!) સંકલ્પથી જ પાપત્યાગાદિ કરવાની જે વાત કરે છે તે કેટલી ટકી શકે તેવી છે? અસ્તુ. Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧ [૧] સૂત્રનુ શાસ્ત્રીય નામ : સામાયિકર્ણાક સૂત્ર. [૨] લાકપ્રસિદ્ધ નામ : ‘કરેમિ ભ ંતે' સૂત્ર. [૩] વિષય : યથાશક્તિ પાપ [સાવધ] ચેાગેાના ત્યાગ કરવાપૂર્વક સમભાવની સાધનામાં સ્થિર થવું, અર્થાત્ રાગ દ્વેષની વિષમતા ટાળવી, સુખ-દુઃખ પ્રત્યે સમદ્રષ્ટા બનવું, અને જીવમાત્ર પ્રત્યેના કટુ પરિણામને! ત્યાગ કરીને મધુર પિરણામ પેદા કરવેા. [૪] મહત્ત્વના ફલિતાર્થી : સમભાવની સાધના એ જ આપણું જીવન છે. સકળ શાશ્ત્રાને આ જ આદેશ, સ ંદેશ યા ઉપદેશ છે કે રાગાદિની વિષમતા ટાળવાને; સુખ દુઃખમાં સમવૃત્તિ ધારણ કરવાને અને જીવમાત્ર પ્રત્યે મધુર [મૈત્રી] પરિણામ ધારણ કરવાને પ્રતિજ્ઞાપૂર્ણાંકના અને વિધિસહિતના સામાયિક ભાવમાં જ શકય તેટલા વધુ સ્થિર રહે! Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ [૫] સૂત્ર કરેમિ ભન્તે ! સામાઇઅ સાવજ જોગ પચ્ચક્ તિિમ જાવ નિયમ પજજુવાસામિ દુવિહં તિવિહેણ મણેણું વાયાએ કાએણુ ન કરેમિ ન કારવેમિ તસ Jain Educationa International ભ! પડિમામિ નિદામિ ગરિામિ અપાણ વાસિરામિ. For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ [૬] ઉચ્ચારશુદ્ધિ અને સૂચને (૧) બે ય “ભંતે પદ સંબંધનરૂપ છે. માટે આપણે કેઈને બૂમ પાડીને બેલાવતા હોઈએ તે માટે લહેકાથી આ બે પદોને પાછળથી લંબાવીને (હુતમાં) બેલવાં જોઈએ. (૨) સાવજ, પચ્ચખામિ, તસ્મ, પડિકામિ, અખાણું વગેરે પદોમાં જે બેવડા અક્ષરે છે માટે તેની પૂર્વના અક્ષર ઉપર ભાર દઈને બેલવું, તેમાં ય ખાસ કરીને પચ્ચકખામિ પદમાં બે વાર સંયુક્ત અક્ષરે છે તેને. ખ્યાલ વિશેષ શખવે. [૭] સામાન્યાર્થ–નામાર્થ તથા સ્વાર્થ : [૧] નામા સામાયિક એટલે સમભાવની શાક્ત આરાધના; દંડક એટલે મહાપાઠ. [તે આરાધના અંગે મહાપાઠ. ] [૨] હે ગુરુ ભગવંત! હું સામાયિકભાવની આરાધનાને સ્વીકાર કરું છું. [ એ માટે ] હું પાપગેને પરિત્યાગ કરું છું. જ્યાં સુધી હું મારા [ધારેલા) નિયમને સેવીશ ત્યાં સુધી.. [સાવદ્ય વેગને મારે આ ત્યાગ) દ્વિવિધxત્રિવિધ રહેશે. [ ત્રિવિધ એટલે ] મનથી, વચનથી અને કાયાથી. [ દ્વિવિધ એટલે ] પાપ નહિ કરું, નહિ કરાવું. Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ પૂર્વે મેં જે કાંઈ સાવદ્ય કર્યું હોય તેનાથી : હે ગુરુ ભગવંત! હું પાછો ફરું છું. કરેલા તે પાપની હું મારા આત્માની સાક્ષીએ નિંદા કરું છું. - તથા ગુરુની સાક્ષીએ પણ નિંદા કરું છું. મારા એ પાપસ્વરૂપ અશુભ આત્માને હું ત્યાગ કરી - દઉં છું. [૮] વિશેષાર્થ અને ઊહાપોહ : [૧] “સામાઈએ' સામાયિક એટલે સમભાવની - શાસ્ત્રનીતિપૂર્વકની આરાધના. આત્મામાં એકબીજા સાથે સંકળાએલી ત્રણ વિષમતાઓ પડેલી છે. (૧) આત્મા રાગાદિભામાં વિષમ બની જાય છે. (૨) સુખ, દુઃખે વિષમ સ્થિતિમાં મુકાઈ જાય છે. (૩) જીવમાત્ર પ્રત્યે કડવાશને પરિણામ એ તેને વિષમભાવ છે. આ ત્રણે ય વિષમતામાંથી મુક્ત થવા માટે સમભાવની સર્વજ્ઞ– શાક્ત આરાધના કરવી જોઈએ. * ચિત્તની અંદર સમતાનું નિર્માણ થાય નહિ ત્યાં સુધી આરાધનાને પૂરેપૂરો લાભ પ્રાપ્ત થાય નહિ. સમભાવની આરાધનારૂપ સામાયિક એ શ્રી જિનશાસનને અતિ અદ્દભુત ગ છે; અતિ સુંદર અને અમેઘ પ્રયોગ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ - આ સામાયિક સૂત્રને “દંડક” કહેવામાં આવે છે. દંડક એટલે મહાપાઠ. આ સૂત્ર સામાયિકભાવની પ્રતિજ્ઞા લેવા માટે મહાપાઠ છે. . [૨] “ભતે” : બે વખત આવતા આ પદથી મુખ્ય – “ગુરુભગવંત” લેવાના છે. જો કે તીર્થકરભગવંત એ પરમગુરુ ભગવંત છે તેથી તેમને પણ યથાગ્ય લઈ શકાય. [૩] “જાવ નિયમ” નિયમ એટલે કાળને નિયમ. કેટલા સમય સુધી આ સામાયિકભાવમાં રહેવું? તેને કાળ–નિયમ. ઓછામાં ઓછો પણ કાળનિયમ અડતાલીસ મિનિટ = બે ઘડીને છે. વીસ કલાકનાં ત્રીસ મુહૂર્ત થાય છે. એક મુહૂર્તની ૪૮ મિનિટ થાય છે. “હે જીવ! છેવટે એક મુહૂર્તનું તે તું સામાયિક કર !” એવી પ્રેરણું દ્વારા ઓછામાં ઓછું સામાયિક ૪૮ મિનિટનું તે હોવું જ ઘટે. આથી વધુ સમયનું પણ કાળ–નિયમન કરી શકાય? પરંતુ તે સમયમર્યાદાને આ મહાપાઠ ઉશ્ચરતી વખતે પિતાના ધ્યાનમાં લઈ જ લેવી જોઈએ. વ્યાખ્યાનાદિ ચાલતું હોય ત્યારે તેની વચ્ચે ૪૮ મિનિટ પૂરી થઈ જતાં પારવાની ક્રિયા કરવી પડે તે વ્યાખ્યાનની ધાર તૂટે; એથી એક કાળે બે શુભક્રિયા કરવાને દેષ લાગે. તેમ ન થાય તે માટે સમય પૂરો થઈ જતાં સામાયિક પારવું નહિ પરંતુ માત્ર ધારણ કરી લેવી કે, Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૬ “ મારું સામાયિક પૂરુ થઈ ગયું છે. ” આવી ધારણા કરી લઈ ને વ્યાખ્યાનાદિ ધર્મ પ્રવૃત્તિમાં અખંડિતપણે લીન રહેવું એ જ ઉચિત છે. આવી ધારણા પણ કરવી ન હોય તે આ મહાપાઠ ઉચ્ચરતી વખતે એવા કાળનિયમ કરવા કે, “ જ્યાં સુધી વ્યાખ્યાન ચાલે [ ૪૮ મિનિટથી તે વધુ જ ] ત્યાં સુધી મારું એક જ સામાયિક રહેશે. ” હા....આવું દીર્ઘકાલીન સામાયિક કરનારને બે કે ત્રણ સામાયિક ન ગણાય પરન્તુ એક જ સામાયિક ગણાય. પરન્તુ વચ્ચે વચ્ચે સામાયિક પારવા કરતાં અખ ંડિત રીતે વ્યાખ્યાનાદિમાં લીન રહેવું તે વધુ ઉચિત ગણાય. • નિયમ ' પદની જગાએ પૂર્વે, અવસરે ‘ સાહૂ ’ પદ્મ પણ ખેલાતું હતું. તેના અર્થ એ થતા હતા કે, જ્યાં સુધી હું સાધુભગવંતેાની પાસે [ વ્યાખ્યાન, સ્વાધ્યાય કે સેવા સુશ્રુષાદ્રિ નિમિત્તે ] રહું ત્યાં સુધી મારા સામાચિકની કાળમર્યાદા. ’’ સૂત્રની રચના કેવી ખૂબીમય છે તે જુઓ. ‘ સામાઈઅ` ' એટલે શું ? તેના ઉત્તર સૂત્રમાં જ આપ્યા છે. સાવજ જોગ' પચ્ચક્ખામિ. સામાયિક એટલે સાવદ્યયેાગનુ પચ્ચક્ખાણુ. ત્યાર બાદ તે સામાયિકની કાળમર્યાંઢા પણ જણાવી. Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭ [૪] દુવિહ` તિવિહેણ : હવે આગળ વધીને તે સાવદ્ય ચેાગના પ્રકારો જણાવે છે કે દુદ્ધિ તિવિહેણ – દ્વિવિધ × ત્રિવિધ, સાવદ્ય કરવું, કરાવવું અને અનુમેદવું એ ત્રણ પ્રકારના સાવદ્ય છે અને તે સાવદ્ય કરવા માટેનાં ત્રણ સાધના છેઃ મન, વચન અને કાયા. સૂત્રકાર ભગવત કહે છે કે ગૃહસ્થાને સાવદ્ય કરવુ' અને કરાવવું – તે એની પ્રતિજ્ઞા આપી શકાય; પરન્તુ ‘અનુમેદવુ’ અશની પ્રતિજ્ઞા તેમના માટે લગભગ અશકય છે. માટે તે ન આપી શકાય. આથી દૈહિ કહ્યુ . તેનાં ત્રણેય સાધન લઈ લીધાં : મણેષુ, વાયાએ, કાએણું. અર્થાત્ મન, વચન અને કાયાથી સાવદ્ય કરવું નિહ અને કરાવવું પણ નહિ. આમ ગૃહસ્થને નવ કોટિમાંથી મન, વચન અને કાયાની એ ત્રણ અનુમેાદના અગેની પ્રતિજ્ઞા ન અપાતાં છ કોટિની પ્રતિજ્ઞા થઈ. 6 , અહીં સવાલ થશે કે દુવિદ્યુત તિવિહેણ પાઠ જે ક્રમથી મૂકવામાં આવેલ છે તે જ ક્રમથી તેા પહેલાં દુવિ હુના વિસ્તાર ન કરેમિ ન કારવેમિ ’ આવવા જોઇએ ને ? અને ત્યારબાદ ‘ તિવિહેણું ' પદ્મના વિસ્તાર ‘ મણેણુ', વાયાએ, કાએણું ’ મૂકવા જોઈએ ને ? એને બદલે ઊલટુ કેમ કર્યુ′′ ? તેના ઉત્તર એ છે કે કરવું અને કરાવવુ એ સાવદ્યના પ્રકાર છે. જ્યારે મન, વચન, કાયા એ સાવદ્યનાં સાધના છે. તે સાધન હોય તો જ તે સાવદ્ય સેવી શકાય; તે વિના સા.-૨ Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ 6 તે નહિ જ. આમ સાધન જ સાવદ્ય સેવવામાં મહત્ત્વની વસ્તુ છે. આ વાત બતાડવા માટે ક્રમનુ ઉલ્લ ંઘન કરીને પ્રથમ તિવિહેણ ના વિસ્તાર મણેણં, વાયાએ, કાએણ જણાવ્યા અને પછી ધ્રુવિહુના વિસ્તાર ન કરેમિ, ન કારવેમિ જણાવ્યો. ‘દુવિડું ’પાડના સ્થળે સંસારત્યાગીએ · તિવિદ્યું ? પાઠ ખેલે છે. કેમકે તેમને મન, વચન, કાયાની ત્રણે ચ અનુમોદનાના પણ ત્યાગ કરવાના છે. આથી તેમનુ પચ્ચખાણ ગૃહસ્થની જેમ ૨૪૩ = ૬ કોટિક નથી પણ ૩ × ૩ = ૯ કોટિક હોય છે. આથી જ ન કરેમિ, ન કારવેમિ ” પાઠની સાથે તે ત્યાં કરંત પિ અન્ન ન સમજાણામિ ’ ખેલે છે. વળી ‘ સાજ' જોંગ ' અને ‘જાવ નિયમ' ને બદલે સવ્વ સાવજ' અને ‘જાવજીવાએ’ પાઠ બેલે છે. < " તીથ કરદેવાના તારક આત્મા સર્વવિરતિ સામાયિક ઉપરોક્ત સાધુભગવંતેાના પાઠ પ્રમાણે જ ઉચ્ચરે છે; પરન્તુ તેઓ સ્વયં સંબુદ્ધ છે: તેમને કોઈ ગુરુ નથી માટે અન્ને ૮ ભતે ’પદ્મ તે ખેલતા નથી એટલ' વિશેષ છે. કેમ ? [૫] મણેણુ' પદ સાથે વાયાએ, કાએણું પદ સવાલ : મનઃશુદ્ધિ એ જ આત્મશુદ્ધિનુ મુખ્ય કારણ છે તે મનથી જ સાવધના ત્રણે ય પ્રકારોના કે એ પ્રકારાને ત્યાગ જરૂરી નથી ? વાણી અને કાયાથી પણ તે ત્યાગની કોઈ જરૂર ખરી ? Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઃ આસ્તે જૈનશાસનની ખૂબી છે. મનશુદ્ધિથી આત્મશુદ્ધિ; અને આત્મશુદ્ધિથી મેક્ષએ વાત તે અન્ય દાર્શનિકેએ પણ કહી. પરંતુ તે મન શુદ્ધિ શી રીતે કરવી? તે તે વિગતથી જૈન શાસોએ જ જણાવ્યું છે. તેમણે જ કહ્યું છે કે, “વાણી અને કાયાના નિયત્રંણ વિના મન ઉપર નિયન્ત્રણ આવી શકતું નથી. માટે એકલા મનથી કામ ન ચાલે, તેની સાથે વાણી અને કાયાનું નિયત્રંણ પણ આવશ્યક છે. મન એ નિશ્ચય છે તે વાણી અને કાયા વ્યવહાર છે. વ્યવહારશુદ્ધિ વિના નિશ્ચયશુદ્ધિ નહિ; અને નિશ્ચયશુદ્ધિ એ સર્વનયમય આત્મશુદ્ધિ છે. તે વિના મિક્ષ નહિ. મન એ તેફાની ઘેાડે છે તે વાણી અને કાયા તેની બે લગામ છે. જેનાં વાણી અને કાયા કબજામાં તેના મનને કબજામાં આવી જતાં ઝાઝી વાર ન લાગે. આથી કેકે સાચું જ કહ્યું છે કે, “મન જાય તે જાને દે, મત જાને દો શરીર.” રે! કદાચ વાણી અને કાયા કબજામાં હશે અને મન કબજામાં નહિ આવ્યું હોય તો ય તેથી તે આત્માને જ નુકસાન થશે. પણ જે વાણી અને કાયા બેકાબૂ હશે તે સમગ્ર પ્રજા કે સંઘને તેના બાહ્ય અશુભ આચરણ-દર્શનથી પારાવાર અધર્મ પામવાનું થશે. [૬] “તસ્સ” તસ્સ એટલે પૂર્વે કરેલા સાવઘાનું. Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ વર્તમાનમાં જેને અટકાવ થ; ભાવી માટે જેની પ્રતિજ્ઞા થઈ તેનું ભૂતકાળમાં જે સેવન થયું તેનું પ્રતિક્રમણ તેનાથી પાછા હઠી જવાનું–પશ્ચાત્તાપરૂપ પ્રતિક્રમણ થયું. - ભવિષ્ય માટે જે પાપની પ્રતિજ્ઞા કરવામાં આવે તે જે પાપ, ભૂતકાળમાં કર્યા છે તેના તરફ જ નિંદા, તિરસ્કાર કે ધિક્કારાવ જાગે નહિ; બલકે કૂણી લાગણી રહી જાય તે ભાવી માટે કરેલી પ્રતિજ્ઞાને તૂટી જતાં વાર ન લાગે. સિનેમાની બાધા તે જ સારી રીતે અને સહેલાઈથી તે યુવાન પાળી શકશે; જેને ભૂતકાળમાં જેએલા સિનેમા બદલ પારાવાર ખેદ થતું હશે તે સિનેમા પ્રત્યે ધિક્કારભાવ પેિદા થયે હશે. અહીં જે આત્મા સાવદ્યાગનો ત્યાગ કરે છે તે આત્મા ભૂતકાલીન સાવદ્યાનું પ્રતિક્રમણ કરવારૂપે તેના પ્રત્યે નફરત પેદા કરે છે. [૭] ભંતે : ગુરુની સાક્ષીએ સામાયિક ઉચ્ચરવાનું હોય છે તેથી પ્રથમ “સંત” પર મુખ્યત્વે છ0 ગુરુવાચક છે. તેમ ગુરુની સાખે જ પાપનું પ્રાયશ્ચિત્ત કરવાનું છે માટે બીજું “ભક્ત” પદ પણ ગુરુવાચક છે. [૮] પડિમામિ, નિંદામિ, ગરિહામિ? હું પ્રતિક્રમણ કરું છું...તેને જ વિસ્તાર આ બે પદો છે : નિંદામિ અને ગરિહામિ. . સાવોનું પ્રતિક્રમણ કરું છું એટલે મારી જાતે તે Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ સાવોની નિંદા કરું છું અને ગુરુની પાસે ગહ (નિંદા) કરું છું. જાતે કરેલી નિદા ગુરુ પાસે કરાય તે તે ગહ કહેવાય છે. ગુરુ પાસે પાપને એકરાર કરતી વેળા નિંદા તીવ્ર બનીને વધુ કર્મક્ષય કરાવે છે માટે નિંદા કરવા સાથે ગોં પણ કરવી જ જોઈએ. આમ કહીને તે પાપવાળા આત્માથી છૂટકારે લઈને વિશુદ્ધ આત્મા સાથે અભેદ સાધવા માટે એ આત્મા કહે છે કે, “હું મારા તેવા અશુદ્ધ આત્માને વસરાવી દઉં છું ? ત્યાગી દઉં છું. અને વિશુદ્ધિથી ભરપૂર આત્મા વડે સામાયિકભાવની આરાધનામાં બેસું છું. Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૧૦ સામાયિક -પારણ સૂત્ર ભૂમિકા જેણે જે મર્યાદિત કાળ–નિયમ કર્યો હોય તે કાળનિયમ પૂર્ણ થયા બાદ તે સામાયિકમાં થઈ ગએલી અવિધિની ક્ષમાપના કરવી જોઈએ અને તેમ કરીને વિધિવત્ બનેલું તે સામાયિક પાર ઉતારવું જોઈએ. આવી સામાયિકને વિધિવિત પાર ઉતારવાની ક્રિયા કરવા માટે હવે સામાયિકપારણ સૂત્રનું અવતરણ થાય છે. [૧] શાસ્ત્રીય નામ : સામાયિક-પારણ સૂત્ર. [૨] લોકપ્રસિદ્ધ નામ : સામાઈઅ વયજુત્તો. [3] વિષય : સામાયિકની અવિધિનું મિથ્યાદુકૃત કરીને તેને વિધિપૂર્વક પાર ઉતારવું. [૪] મહત્ત્વને ફલિતાર્થ બને ત્યાં સુધી અવિધિ ન આચરે; પણ કેઈ કારણસર અવિધિ થઈ જાય તે તેનું મિથ્યાદુક્ત કરી લે; આથી તમારે અવિધિદોષ દૂર થઈ જશે. પછી તે કિયા વિધિવત જ કહેવાશે. આમ દરેક ક્રિયાને વિધિવત્ પાર ઉતારવી [પારવી ] જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ [૫] સૂત્ર સામાઈઅ—વય--જુત્તો, જાવ મળે હાઈ નિયમ–સંજુત્તો, છિન્નઈ અસુહું કમ્મ, સામાઈઅ જત્તિયા વારા. ૧. સામાઈઅશ્મિ ઉ એ. સમણેા ઈવ સાવએ હવઈ જમ્હા, એએવુ કારણેણુ મહુસા સામાઈઅ કુબ્જા. સામાયિક વિધિએ લીધું; વિધિએ પાયું, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુએ હાય, તે સિવ હુ મન, વચન, કાયાએ કરી . મિચ્છા મિ દુક્તે.... દસ મનના, દસ વચનના, મારે કાયાના એવં અત્રીસ દોષમાંથી જે કોઈ દોષ લાગ્યા હોય તે વિમન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં, Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ [૬] ઉચ્ચાર વગેરે અંગે સૂચને [૧] સામાઈ જત્તિ વાર – અહીં “સામાઈ” પાઠ છે પણ પ્રથમ વિભક્તિને લેપ થતાં “ સામા” પાઠ બરોબર સમજે. r૨] આ સૂત્રની સાથે જે ગુજરાતી પાઠ છે સામાયિક વિધિએ લીધું...વગેરે. તે સંબંધમાં શ્રીવર્ધમાનસૂરિકૃત આચાર-દિનકર, શ્રીમહિમાસાગરજી વિરચિત ષડાવશ્યક–વિવરણ વગેરેમાં પાઠ આવે છે. તેના કેટલાક અશેનું આ ગુજરાતીકરણ છે અને પ્રાયઃ ૧૯મી સદીથી સામાઈ–વય–જુત્તો સૂત્ર પછી તે બેલવાની પરંપરા શરૂ થઈ હોય તેમ જણાય છે. [] સામાન્યાર્થ: . • જ્યાં સુધી મનથી પિતાના સામાયિક અંગેના નિયમમાં સંયુક્ત છે, ત્યાં સુધી તે આત્મા સામાયિક-વ્રતથી યુક્ત ગણાય છે. વળી જેટલી વાર તે સામાયિકમાં છે ત્યાં સુધી • અશુભ કર્મોનો નાશ કરે છે. • સામાયિક કર્યો છતે તે શ્રાવક કેમકે સાધુ જે જ થઈ જાય છે - તે શ્રાવક વારંવાર સામાયિક કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૮] વિશેષ સીધું તે અને કાયાને "" [૮] વિશેષાર્થ અને ઊહાપોહ : તે આત્મા સાથે સીધું તે મનનું જોડાણ જ અતિ મહત્ત્વનું છે ને? એથી જ અહીં વાણી અને કાયાને નિર્દેશ ન કસ્તાં “જાવ મણે હેઈ.” પાઠ મૂક્યો છે. સામાયિક કેટલું મહાન છે? એ વાત ભૂમિકામાં આપણે જોઈ. આવા મહાન સામાયિકને શા માટે પારવું જોઈએ? રે ! જે મુનિ–જીવન માટે શ્રાવક વલખાં મારતો હિય છે કે, “સસનેહી પ્યારા રે, સંયમ કબ હી મીલે.” તે મુનિ–જીવનની સૌથી નિકટમાં ગૃહસ્થને જે કંઈ ધર્મ હિય તે તે દાન, શીલ કે તપ નથી, પરંતુ સામાયિકની આરાધના છે. આથી જ “ સામાયિક ભાવમાં બેઠેલે આરાધક લગભગ સાધુ જેવું થઈ જાય છે. તેવું આ સૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અને એથી જ એવી જોરદાર પ્રેરણું કરવામાં આવી છે કે, “ભાઈ! તારે સામાયિક પારવું જ છે તે તું જાણે, પરંતુ વારંવાર આ સામાયિભાવમાં – તારા ઘરમાં – આવીને તું બેસજે. શાસ્ત્રકાર પરમર્ષિઓએ જણાવ્યું છે કે, “જીવને જે સમય સામાયિક અને પૌષધમાં વ્યતીત થાય છે તે જ તેના જીવનને સફળ સમય છે. બાકીને સમય તો તેના સંસારની વૃદ્ધિનું કારણ છે. [ સામા–પિસહ-સંકિસ્સ જીવલ્સ જાઈ જે કાલે; સો સફલે બેધ સેસે સંસાર -ફલ-હેલ.] સામાયિક વ્રત એ ચાર શિક્ષાવતેમાંનું એક વ્રત છે. Jain Educationa International lonal For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ એને અર્થ એ થાય કે આ વ્રતને વારંવાર અભ્યાસ પાડવાથી – સેવન કરવાથી – તેમાં વધુ ને વધુ રસ, ઉલ્લાસ, આનંદ પેદા થતાં જાય છે. આથી આ સૂત્રમાં શ્રાવકને વારંવાર સામાયિક કરવાનું જણાવવામાં આવ્યું છે. સામાયિકભાવના તે શા ગુણ ગાવા? તેની પ્રત્યેક મિનિટે આત્મા લગભગ બે ક્રેડ પલ્યોપમનું દેવાયુનું સુખ જમા કરી દે છે. જીવનભર કાળે પુરુષાર્થ કરીને ય માણસ કેટલા અબજ રૂપીઆ કમાય ? અને આ ધર્મ–પુરુષાર્થની એક જ પળમાં દેવાયુનાં કેવાં મૂર્ધન્ય સુખ કમાઈ જવાય? - સામાયિકને મહિમા વર્ણવતાં મહાપુરુષેએ કહ્યું છે કે, “રેજ એક લાખ સેનાની ખાંડનું એક માણસ દાન દે અને બીજો માણસ જ એક (વિધિવત ) સામાયિક કરે તે તેના સામાયિકને પિલું દાન આંબી શકે નહિ. વળી અન્યત્ર કહ્યું છે કે, કેડે જન્મ સુધી તીવ્ર તપ કરતાં પણ જીવ જે કર્મોને ખપાવી શકતા નથી તે કર્મને સમભાવથી યુક્ત આત્મા અધી ક્ષણમાં ખપાવી શકે છે. સામાયિકમાં જવાના ૩૨ દેશે ? [૧] મનના દસ દેષ. (૧) અવિવેક દેબ-સામાયિકના સમય દરમિયાન આત્મ- હિત સિવાય અન્ય વિચાર કરવા, તે અવિવેકી દોષ છે. (૨) યશકીતિ દેષ-લકે વાહ વાહ બેલે એવી - ઇચ્છાથી સામાયિક કરવું, તે યશકીતિ દોષ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ (૩) લાભ-વાંછા દેષ–સામાયિક દ્વારા કોઈ પણ જાતના ધન-લાભની ઈચ્છા રાખવી, તે લાભ-વાંછા દોષ છે. (૪) ગર્વ દેષ-અન્ય લોકો કરતા હું સારું સામાયિક કરું છું અને તેથી હું બધા કરતાં ચડિયાત છું, એ વિચાર કરે તે ગર્વ દોષ છે. (૫) ભય દેષ-હું સામાયિક નહિ કરું તો અન્ય લેક શું કહેશે ? એવા ભયથી સામાયિક કરવું તે ભય દોષ છે. (૬) નિદાન દેષ-સામાયિક કરીને તેના ફલ તરીકે સાંસા રિક સુખની ઈચ્છા કરવી તે નિદાન દેષ છે. (૭) સંશય દુષ–સામાયિકનું ફલ મળશે કે કેમ ? એ વિચાર કરવો તે સંશય દોષ છે. (૮) રેગ દેષ-કોઈ પણ કારણથી ઉત્પન્ન થયેલા રેષમાં ને રેષમાં સામાયિક કરવા બેસી જવું તે રેગ દેષ છે. (૯) અવિનય દેષ-જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તેના ધારક કે સાધુ પ્રત્યે શ્રદ્ધા અને વિનય વગર સામાયિક કરવું તે અવિનય દેષ છે. (૧૦) અબહુમાન દેશ-ભક્તિમાન, બહમાન અને ઉમંગ સિવાય સામાયિક કરવું તે અબહુમાન દેષ છે. [૨] વચનના દસ દેષ. (૧) કુવચન દેશ-કડવું, અપ્રિય કે અસત્ય વચન બેલવું તે કુવચન દેષ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૮ (૨) સહસાકાર દેષ-વગર વિચારે એકાએક વચન કહેવું તે સહસાકાર દોષ છે. (૩) સ્વછંદ દેષ-શાસ્ત્રની દરકાર રાખ્યા વિના કોઈ પણ વચન બોલવું તે સ્વચ્છેદ દેષ છે. (૪) સંક્ષેપ દેષસામાયિક લેતી વખતે તેની વિધિના પાઠ તથા સ્વાધ્યાય દરમ્યાન અન્ય કેઈ સૂત્રસિદ્ધાંતના પાઠ ટુંકાણમાં બોલી જવા તે સંક્ષેપ દોષ છે. મત લબ કે સ્કુટ અને સ્પષ્ટાક્ષરે બોલવા જોઈએ. (૫) કલહ દેષ–સામાયિક દરમિયાન કોઈની સાથે કલહ કારી વચન બોલવું તે કલહ દોષ છે. (૬) વિકથા દેષ-સામાયિક દરમિયાન સ્ત્રીનાં રૂપલાવણ્ય સંબંધી, ખાન-પાનના સ્વાદ–સંબંધી, લેકચાર સંબંધી કે કેઈની શેભા યા સૌન્દર્ય સંબંધી વાત ચીત કરવી તે વિકથા દેષ છે. (૭) હાસ્ય દુષ-સામાયિકમાં કેઈની હાંસી કરવી કે હસવું એ હાસ્ય દેષ છે. (૮) અશુદ્ધ દેષ–સામાયિકના સૂત્ર–પાઠમાં કાને, માત્રા કે મીંડું ન્યૂનાધિક બલવાં અથવા હૃસ્વને દીર્ઘ કે દીર્ઘને હસ્વ ઉચ્ચાર કરે, અથવા તો સંયુક્તાક્ષરેને તેડીને બેલવા અને છૂટા અક્ષરેને સંયુક્ત બોલવા તે અશુદ્ધ દોષ છે. (૯) નિરપેક્ષ દેષ-અપેક્ષાહિત વચન બેલવું એટલે Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ર૯ કે નિશ્ચયકારી ભાષાનો ઉપયોગ કરે તે નિરપેક્ષ દોષ છે. આ કાર્ય હું જરૂર કરીશ, તમારું કામ થશે જ.” વગેરે વાક્યપ્રયોગ નિરપેક્ષ છે. જ્યારે આ કાર્ય માટે હું બનતે પ્રયત્ન કરીશ. તમારું કામ થવાને સંભવ છે.” વગેરે વાક્ય-પ્રયાગ સાપેક્ષ છે. આ જાતની ભાષામાં જૂઠા પડવાને સંભવ રહેતું નથી. (૧૦) મુમુણ દેષ–સામાયિકના સમય દરમિયાન ગણ ગણ્યા કરવું અથવા સૂત્ર-પાઠમાં ગરબડગેટા વાળવા તે મુમુણ દોષ છે. [] કાયાના બાર દેષ (૧) અગ્યાસન દેજ-સામાયિકમાં પગ પર પગ ચડાવીને બેસવું તે અગ્યાસન દેષ છે. અસ્થિરાસન દેષ-ડગમગતા આસને અથવા જ્યાંથી ઊઠવું પડે તેવા આસને બેસીને સામાયિક કરવું તે અસ્થિરાસન દોષ છે. (૩) ચલદષ્ટિ દોષ–સામાયિકમાં બેડા છતાં ચારે બાજુ નજર ફેરવ્યા કરવી તે ચલદષ્ટિ દોષ છે. (૪) સાવધ ક્રિયા દેષ–સામાયિકમાં બેઠા છતાં કોઈ પણ ઘરકામની કે વેપાર-વણજને લગતી વાતને સંજ્ઞાથી ઈશારે કરે તે સાવદ્ય કિયા દોષ છે. (૫) આલંબન દેષ સામાયિક વખતે કઈ ભીંત કે થાંભલાનું આલંબન લઈને બેસવું તે આલંબન દેશ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ܘ: (૬) આકુંચન-પ્રસારણુ દોષ-સામાયિક ચાલુ છતાં હાથ-પગને લાંબા-ટૂંકા કરવા, તે અકુચનપ્રસારણ દોષ છે. (૭) આલસ દોષ સામાયિકના સમયમાં આલસ મરડવુ તે આલસ દ્રેષ છે. (૮) મેટિન દોષ–સામાયિકના સમય દરમિયાન હાથ-પગની આંગળીના ટાચકા ફેડવા-ટચાકા વગાડવા [ શરીર મરડવું] તે મેટન દોષ છે. (૯) મલ દોષ–સામાયિકના વખતે શરીરને મેલ ઉતારવા તે મલ દોષ છે. (૧૦) વિમારણ દોષ-સામાયિકના સમયમાં એદીની માફ્ક એસી રહેવુ', તે વમારણ દોષ છે. (૧૧) નિદ્રા દોષ–સામાયિકમાં ઊંઘવું તે નિદ્રા દોષ છે. (૧૨) વજ્ર સકોચન દોષ–સામાયિકના સમયે ટાઢ વગેરેના કારણથી [ કે વિના કારણે ] વસ્ત્રને સંકારવા તે વસ્ત્ર સ'કેાચન દોષ છે. સામાયિક લેવાની વિધિ: કેઃ આપણે એ વાત જોઈ ગયા (૧) મન્ત્રાધિરાજ શ્રી નવકાર એ મંગલ છે. (૨) કોઈ ક્રિયા ગુરુસાક્ષીએ કરવી જોઇએ. Jain Educationa International -: તે માટે ગુરુ-સ્થાપના કરવામાં આવે છે. (૩). પછી લઘુ ગુરુ–વંદન થાય છે. For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ 31 (૪) પછી ગુરુ-સુખશાતા–પૃચ્છા થાય છે. (૫) બાદ ગુરુ-ક્ષમાપના થાય છે. (૬) હવે કોઈ પણ કિયાના આરંભ પહેલાં જીવરાશિ સાથે ક્ષમાપન કરાય છે. (૭) બાદ પિતાની જાતને શલ્યાદિરહિત કરવા માટે તથા વિશેષ શુદ્ધિ માટેની અભિલાષા વ્યક્ત કરીને તે માટે કોત્સર્ગ કરાય છે. (૮) પણ કાર્યોત્સર્ગ કરવા પૂર્વે તેના આગારોનું સૂત્ર અવતરે છે. (૯) પછી વિશિષ્ટ પ્રાયશ્ચિત્તરૂપે કાર્યોત્સર્ગ થાય છે. (૧૦) ત્યાર બાદ શુદ્ધિ કર્યાના આનંદરૂપે પરમાત્મસ્તવના રૂપે લોગસ્સ બેલાય છે. અહીં સુધી તે પૂર્વભૂમિકા જ થઈ હવે આવું શુદ્ધીકરણ કરીને સામાયિકભાવની આરાધના કરવાની છે. તે માટેની પ્રતિજ્ઞા કરવા માટે સામાયિક-દક ઉચ્ચરવાનું છે, પરંતુ તે પહેલાં પૂર્વવિધિ જરૂરી છે. પહેલાં જે મુહપત્તિને અને શરીરને એ આરાધનામાં ઉપયોગ કરવાનું છે તેનું પ્રત્યેકનું–૨૫, ૨૫ બેલથી પ્રતિલેખન કરી લેવું જોઈએ. શરીરના ૨૫ બેલ પુરુષને હેય છે. સાધ્વીજીને શરીરના ૨૫ બેલને બદલે ૧૮ [ છાતીના ત્રણ + ખભા કાંખના ૪ = ૭ સિવાય ] બેલ હોય છે અને સ્ત્રીઓને ૧૫ [ છાતીના ત્રણ + ખભા કાંખના ૭+ મસ્તકના ૩ સિવાય ] બેલ હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ મુહપતિ અંગેના ૨૫ બેલ તે બધાયને સરખા હેય છે. આ રીતે બેલ બેલવા દ્વારા આંતરશુદ્ધિ અને પ્રતિલેખન કરવા દ્વારા બાહ્ય(જીવાણુ શુદ્ધિ કરવી જરૂરી છે. એ માટે જ ખમાસમણું દઈને આદેશ માંડીને મુહપત્તિ અને શરીરનું કુલ ૫૦ (પુરુષની અપેક્ષાએ) બેલથી પ્રતિલેખના કરવામાં આવે છે. આ પછી જે સામાયિકની પ્રતિજ્ઞાપૂર્વક આરાધને હવે કરવાની છે તે ગુરુની આજ્ઞા લેવા માટે પૂર્વવત્ ખમાસમણું દઈને “હે ગુરુદેવ! આપ મને સામાયિકની આજ્ઞા આપે છે?” (સામાયિક સંદિસાહ૬) એમ પુછાય છે. ગુરુ કહે છે કે “સંદિસાહ!” એટલે ફરી શિષ્ય ખમાસમણું દઈને પૂછે છે કે હું હવે સામાયિકમાં સ્થિર થાઉં !” (સામાયિક ઠાઉં?) ગુરુ કહે છે. “ડાએહ.” ત્યારે મંગલ તરીકે નવકાર મન્ત્ર ભણીને શિષ્ય કહે છે, “ઈચ્છાકારિ ભગવન ! પસાય કરી, સામાયિક દંડક ઉચ્ચરાજી.”—હે ગુરુદેવ! આપની ઈચ્છાપૂર્વક મારી ઉપર કૃપા કરીને મને સામાયિકને મહાપાઠ ઉચ્ચરજી.” આ વખતે ગુરુદેવ અથવા પૂર્વે સામાયિકમાં બેઠેલા શ્રાવક તે મહાપાઠ ઉચ્ચરાવે. તે ન હોય તે છેવટે સ્વયં તે મહાપાઠ ઉચ્ચરે. " હવે સમભાવની આરાધનાની પ્રતિજ્ઞા થઈ ગઈ એટલે તે આરાધનામાં અપ્રમત્તપણે રહેવું જોઈએ. ખાસ કરીને Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ 33 તે અપ્રમત્તભાવ સ્વાધ્યાય દ્વારા આવે છે માટે સ્વાધ્યાયમાં રહેવુ જોઈ એ. પણુ અપ્રમત્તભાવ લાવવા માટે બેસવાને બદલે આખી આરાધના ઊભા રહીને જ કરવી જોઈ એ, જેની તેવી ઊભા રહેવાની શક્તિ ન હેાય તેા બેસીને પણ અપ્રમત્તભાવે સ્વાધ્યાય કરી શકે છે. ન પરન્તુ આ માટે ગુરુ પાસે ચાર આદેશ માગવાના છે. એમાં એ આદેશ બેસીને પણ સ્વાધ્યાયદિ કરવાની રજા અંગેના છે. જ્યારે બીજા એ આદેશ સ્વાધ્યાય કરવાની આજ્ઞા મેળવવા અંગેના છે. આ ચાર આદેશે! માંગ્યા પછી સ્વાધ્યાય શરૂ થાય. તે સ્વાધ્યાય એટલે પ્રથમ તેા મન્ત્રાધિરાજના ત્રણ વાર પાઠ. એ પછી જે સ્વાધ્યાયાદિ કરવા હાય તે વિધિપૂર્વક કરી શકાય. આ થઈ; સામાયિક લેવાની વિધિ. સામાયિક પારવાની વિધિઃ સામાયિકમાં જે કાંઈ સાવદ્ય – સ્થૂલ કે વહિ સૂમ - સેવાઈ ગયુ. હાય તેની શુદ્ધિ માટે ઇરિયાવની વિધિ કરવી જરૂરી છે. ત્યાર બાદ મુહપત્તિનું પ્રતિલેખન કરાય છે. : સામાયિક લેવાની વિધિમાં મુહપત્તિ પ્રતિલેખનના આદેશ માંગતા · સામાયિક-મુહપત્તિ પડિલેહું' જે આદેશ મોંગાય છે. તેમાં અહી તેમાંનું ‘ સામાયિક ” પદ્મ ખેલાતું નથી. મુહપત્તિના પ્રતિલેખન બાદ સામાયિક પારવાની ગુરુ 21.-3 Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પાસે રજા માંગવા માટે શિષ્ય ખમાસમણું વગેરે દઈને પૂછે છે, “સામાયિક પારું ?”: હે ગુરુદેવ ! હું મારું સામયિક વિધિવત્ પાર કરું?” પણ ગુરુ શી રીતે “હા” એમ કહે? કેમ કે સામાયિક પાર્યા પછીની જે કાંઈ સાવદ્ય પ્રવૃત્તિઓ તે આત્મા આચરે તેના દોષના ભાગી ગુરુ બની જાય ? આથી ગુરુ તેને ગર્ભિત રીતે, જાણે કે જવાબ આપે છે કે, “ભાઈ! પારવું કે નહિ એ તું જાણે; પરન્તુ આ સામાયિક તારે ફરી કરવા જેવું તે છે જ. આમ ગુરુ કહે છે-“પુણરવિ કાયવ્યં.” પછી બીજી વાર ખમાસમણું વગેરે દઈને શિષ્ય કહે છે કે, “સામાયિક પાયું–હે ગુરુદેવ! સામાયિક પાયું છે.” ત્યારે ગુરુદેવ કહે છે કે “તારે શુભ આચાર તું છેડીશ નહિ.” “આયારે ણ મેત્ત !” જે શુભ આચારે છે તે સંસારની પ્રવૃત્તિમાં પણ જીવંત રાખવા જ જોઈએ. સામાયિક પારીને ઊઠતા આત્માને ગુરુ કેવી સરસ ચીમકી આપે છે ? આ પછી ચરવળા ઉપર હાથ ઠાવીને અંતિમ મંગલ તરીકે નવકાર મન્ત્ર ભણીને સામાઈઅવય–જુત્તો તથા દશ મનના સૂત્રે બેલાય છે. ત્યાર બાદ જે સ્થાપની મુદ્રાથી ગુરુ–સ્થાપના કરી હોય તે ઉત્થાપની-મુદ્રાપૂર્વક નવકાર બેલ જેથી તે ગુ-સ્થાપનાનું ઉત્થાપન થયું કહેવાય. Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે જે સામાયિક પારતી વખતે બીજું સામાયિક લેવાની ભાવના હોય તે પાર્યા વિના જ ઈણ્યિા. પડિકમીને, “સામાયિક મુહપત્તિ પડિલેહું ?” વગેરે વિધિ કરવી. તે વખતે પહેલા સામાયિકમાં સ્વાધ્યાયમાં હતા જ; જે ચાલુ છે એટલે ચાર ખમાસમણામાં ચેથા આદેશના સ્થાને “સઝાયમાં છું” એમ કહેવું અને માત્ર સ્થાનની અશુન્યતા માટે એક નવકાર ગણવે. આ રીતે ત્રીજું સામાયિક પણ પૂર્વનું સામાયિક પાર્યા વિના લઈ શકાય; પણ ચોથું લઈ શકાય નહિ. ત્રીજું સામાયિક પૂરું થતાં તે પારીને જ આગળનું સામાયિક લઈ શકાય. આનું કારણ એ છે કે વધુ સમય સુધી સામાયિકમાં રહેવામાં ક્યારેક કેઈ લઘુ, ગુરુ-શંકા થઈ જાય છે ? - એટલે ત્રીજા સામાયિકના છેડે પાર્યા બાદ જ તેવી શંકા વગેરે ન હોય તે ફરી સામાયિક લઈ શકાય. સામાયિક લેવા અને પારવામાં સમયવિધિ સામાયિક પૂરેપૂરું લેવાઈ જાય -અર્થાત્ ત્રણ નવકાર ગણાઈ જાય પછી જ ઘડિયાળને સમય જે. તે સમયથી પૂરેપૂરી ૪૮ મિનિટ થઈ જાય તે પછી જ સામાયિક પારવા માટેની વિધિ શરૂ કરવી. સામાયિકમાં નવું ગોખવું કે પાછલું પાકું કરવું વગેરે સ્વરૂપ, સ્વાધ્યાય કરે એમ કહ્યું છે. સ્વાધ્યાયમાં જપ, Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ તવનાદિને કઠસ્થ કરવાં; મહાપુરુષોનાં જીવન–ચરિત્રે વાંચવા, અનાનુપૂર્વી ગણવી, વ્યાખ્યાન સાંભળવું, ધર્મચર્ચા કરવી વગેરે ગણું શકાય. પિતાના ઘરમાંથી બહાર નીકળી ગએલા આત્માએ પાછું પિતાના ઘરમાં આવીને પ્રસન્નતાથી બેસવું તેનું નામ સામાયિક. સામાયિક પ્રતિક્રમણની ક્રિયામાં હજી કટાસણ વિના ચાલી શકે; કેમકે ઊભડક પગે કે ઊભા ઊભા પણ આરાધના સુંદર રીતે થઈ શકે છે. પરંતુ ચરવળા વિના તે ન જ ચાલે. તેના વિના શરીરને પૂજવા–પ્રમાર્જવાનું શી રીતે સંભવિત બને ? આ ક્રિયામાં ભાઈઓની ચરવાળાની દાંડી ગેળ જ હોવી જોઈએ અને બંનેની ખૂઆવાળી ચપટી જ હોવી જોઈએ. એમાં ફેરફાર કે સગવડીઓ ધર્મ ચાલી શકે નહિ. મુહપત્તિના ૫૦ બેલ અને તેનાં સ્થાનેની સમજ ૧. ઉભડક બેસે. ૨. બે હાથ બે પગ વચ્ચે રાખો. ૩. મુહપત્તિ ઉકેલો. ૪. બન્ને હાથથી બને છેડા પકડે. પ. મુહપત્તિ સામે દષ્ટિ રાખે અને બેલે : સૂત્ર, અર્થ : તત્વ કરી સકું. ૬. પછી જમણા ભાગને ખંખેરવા સાથે બોલે Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૭ સમકિત માહનીય, મિશ્ર મેહનીય, મિથ્યા ત્વ મેાહનીય પરિહ ૭. પછી ડામા ભાગને ખંખેરવા સાથે ખેલેા : કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ પરિહરુ, ૮. પછી ત્રણ વાર મુત્તિને ફેરવીને તેને એવડી વાળા. ફરી તેને મધ્યભાગથી વાળે! અને આંગળીઓમાં ૩ હપ્તે સેગી કરીને એલે! : ૯. પછી ડાણા હાથના કાંડા ઉપર ત્રણ હપ્તે ખેલતાં કાંડા સુધી લઈ જાએ.. સુદેવ, સુગુરુ, સુધર્મ આદરું ૧૦. પછી હાથને અડે તેવી રીતે કાંડેથી હથેલી સુધી ત્રણ ટપે લઈ કાંઈક કાઢી નાંખત! હા તેમ ત્રણ ટપે કરા અને એલે. કુદેવ, ગુરુ, ધમ પરિહરુ ૧૧. વળી ત્રણ ટપે હથેલીથી કાંડા સુધી મુહપત્તિ અદ્ધર રાખી અંદર લે અને બેલે : જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું, ૧૨. વળી ત્રણ ટપે બહાર કાઢે! અને એલે : જ્ઞાન, દર્શીન, ચારિત્ર વિરાધના પરિહરુ. ૧૩. વળી એ રીતે ત્રણ ટપે અંદર લે! અને એલે ઃ Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૮ મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગતિ આદર્શ ૧૪. વળી એમ જ ત્રણ પે બહાર કાઢે. મનદંડ, વચનદંડ, કાયદંડ પરિહરું. શરીરની પડિલેહણને વિધિ અને ૨૫ બોલ. ૧ એમ આંગળામાં ભરાવેલી મુહપત્તિથી ડાબા હાથની વચ્ચે, અને બન્ને બાજુ એમ ત્રણ વાર પ્રમાજો ને બેલ– હાસ્ય, રતિ, અરતિ પરિહરું. ૨ એવી જ રીતે ડાબા હાથની આંગળીઓના આંતરામાં મુહપત્તિ રાખી, જમણા હાથે એ પ્રમાણે વચ્ચે અને બન્ને બાજુએ પ્રમાર્જન કરે અને બોલે ભય, શોક, દુગછા પરિહરુ. ૩ પછી આંતરામાંથી મુહપત્તિ કાઢી લઈ બેવડીને બેવડી મુહપત્તિના બને છેડા બંને ય હાથથી પકડી માથા ઉપર વચ્ચે અને બે બાજુએ ત્રણ પ્રમાર્જના કરતાં અનુક્રમે બોલે કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપતલેશ્યા પરિહરુ ૪ વચ્ચે અને બે બાજુએ ત્રણ વાર ન્હો ઉપર પ્રમાર્જના કરે, અને અનુક્રમે બોલે રસગારવ, ત્રાદિગારવ, સાતાગાર પરિહરુ ૫ એમ જ અને બે બાજુએ છાતી ઉપર ત્રણ વાર પ્રમાર્જના કરે અને બેલ Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ માયાશલ્ય, નિયાણુશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરુ ૬ હવે મુહપત્તિ બે હાથે પકડીને ક્રમશઃ જમણા અને ડાબા ખભા ઉપર પ્રમાજો અને બેલે– ક્રોધ, માન પરિહરુ. ૭ એમને એમ હાથમાં રાખીને કમઃ જમણી ડાબી કાંખમાં પ્રમાર્જના કરે, અને બેલે-- માયા-લેભ પરિહરું. ૮ પછી જમણા પગની વચ્ચે અને બન્ને બાજુએ એમ ચરવળ વતી ત્રણ વખત પ્રમાર્જતી વખતે બોલ– પૃથ્વીકાય, અપકાય, તેઉકાયની જયણું કરું, ૯ એ જ પ્રમાણે-ડાબે પગે-વચ્ચે અને બન્ને બાજુએ પ્રમાર્જન કરે અને બેલો— વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની જયણું કરું, T Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭૭ ચૈત્યવદન સૂત્રોનું ઝૂમખું સૂત્ર : ૧૧ ૧. જગચિંતામણિ ૨. જે કિંચિ ૩. નમું છું ૪. જાવંતિ ચેઈઆઈ ૫. જાવંત કે વિ સાહૂ ૬. નમોડહંતુ ૭. ઉવસગ્ગહરં ૮. જયવીરાય ૯. અરિહંત-ચેઈઆણું ૧૦. કલ્યાણકંદ ૧૧. સંસાર દાવાનલ ૭૭૭૭૭૭૭ SALAVALAVACALAVALAVALAVALAVALAVAVAVASOS Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ • ચૈત્ય શબ્દાર્થ : પાઠ : ૧૩ [૧] ચૈત્યવંદન સૂત્રો લેતાં પહેલાં સૂત્રોની પ્રપૂર્વ ભૂમિકા ચૈત્યવંદન અંગેનાં અગીઆર સૂત્રો ઉપર પરામર્શ કરતાં ‘ ચૈત્યવદન ’ શબ્દ ઉપર આપણે થોડેક વિચાર કરીએ. ચૈત્ય એટલે જિનબિંબ અથવા દેરાસર અ કરવામ આન્યા છે. દેરાસર શબ્દ દેવ + ગૃહ + ઈશ્વર = દેવગૃહેશ્વર મૂળ શબ્દમાંથી બનેલે છે. ચિત્ ધાતુને અ છે; સંવેદન પેદા થવું. જેનાથી સંવેદ્દન [શુભ સ ંવેદન] પેદા થાય તે ચૈત્ય, Jain Educationa International ઉપર જણાવ્યા મુજબ તેના એ ३८ અર્થા જણાવ્યા તેમ બીજા પણ અર્ધાં નવિશેષાથી કરતાં કુલ પાંચ અ થઈ શકે. For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ચિત્ય એટલે ? [૧] તીર્થ. [૨] તીર્થમાં રહેલું કે અન્યત્ર રહેલું] દેરાસર [૩] દેરાસરમાં રહેલી પ્રતિમા. [૪] પ્રતિમાથી સૂચવાતા અરિહંત પરમાત્મા. [૫] અરિહંત પરમાત્માના ગુણો. તીર્થ, દેરાસરજી અને પ્રતિમા દ્વાર–અને તે પરમાત્મા અને તેમના ગુણોને વંદન કરીને વિપુલ શુભ સંવેદન પેદા કરવાનું છે. ચિત્યના આલંબનની અનિવાર્યતા અધ્યાત્મસાર ગ્રંથમાં મહામહોપાધ્યાય શ્રીમદ્ યશેવિજયજી મહારાજાએ આલંબનને મહિમા ગાતાં જણાવ્યું છે કે, “જે આલંબન શુભ હોય તો પ્રાયઃ ભાવ શુભ જ જાગે છે; આથી જ વિકાસની પ્રાથમિક કક્ષાઓમાં આલંબનની ખૂબ જરૂર છે. જે અશુભ આલંબન – જડ હોય તે પણ — વિકાર ઉખન્ન કરી શક્તા હોય તે શુભ આલંબનો – જડ હેઈને પણ – સંસ્કાર કેમ ઉત્પન્ન ન કરી શકે ? - શ્રી દશવૈકાલિક સૂત્રમાં, “ચિત્તભિત્તિ ન નિક્ઝાએ ગાથા દ્વારા સાધુને ભીંત ઉપર સુંદર રીતે દેરવામાં આવેલું Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૩ નારીનું ચિત્ર જોવાની મનાઈ કરી છે, તે આ જ સિદ્ધાંતને પુષ્ટ કરે છે, કે જડમાં પણ વિકાર (કે સંસ્કાર) ઉત્પન્ન કરવાની પ્રચંડ તાકાત પડેલી છે. ચૂંટણી અંગેના મતપત્રકમાં મત આપવા માટે પિતાની ચેકડી મારવા માટે જે ખંડમાં મતદાતા જાય છે ત્યાં છેલ્લે રાજકીય પુરુષને એક પણ ફેટો રાખવામાં આવતો નથી; કેમકે તે ફેટો જોઈને પણ કઈ મને ભાવ પેદા થવાની શક્યતા સ્વીકારવામાં આવી છે. એમ થાય તે મતદાતા સમતલ અને સ્વસ્થ રીતે પિતાનો મત આપી શકે નહિ. સિનેમાને ટોકિઝમાં દેખાડવામાં આવતાં તમામ દ કચકડાની પટ્ટી ઉપર કંડારેલાં સર્વથા જડ છે, છતાં તેની કેટલી પ્રચંડ અસર થાય છે, એ વાત આજે કેનાથી અજાણી રહેવા પામી છે? એવી દલીલ કરવામાં આવે છે કે, “પથ્થરની ગાય કદી દૂધ દેતી હશે ખરી? ” આ દલીલ પોતે જ સ્થાપનાનિપાનો સ્વીકાર કરે છે. કેમકે જેણે પથ્થરને પથ્થરની. ગાય કહી તેણે પથ્થરમાં ગાયનો સ્થાપના-નિક્ષેપ તે સ્વીકારી જ લીધે ને ? - વળી એવું કેણ કહે છે કે, “પથ્થરની ગાય દૂધ દે છે?” ના..ન જ દે..પણ પરતુ પથ્થરની ગાય દેખાહવા દ્વારા નાના બાળકને સાચી ગાયની ઓળખ તે કરાવી શકાય છે ને? બસ...ત્યારે અમારું પણ એ જ કહેવું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૪ કે પ્રતિમાજીનું દન સાચા પરમાત્માની અને આપણા આત્માના સાચા પરમાત્મભાવ સ્વરૂપની એળખ આપે છે. "" ગાય.... ગાય.... ગાય.... વળી જે પથ્થરની ગાય દૂધ નથી દેતી તે શું એવા કાઈ નામ–જપ કરે તે તે માળામાંથી દૂધ ઝરવા લાગે ખરુ' ? જેમ પથ્થરની ગાય જડ છે તેમ ગાયનું નામ પણ જડ છે ? વીર પ્રભુની પ્રતિમા જડ છે માટે જો કાંઈ ન કરતી હેાય તે વીર વીર.... કરી એવું નામ પણ જડ છે તે! તે શી રીતે “ કાંઈક શકે? તમે નામ--જપ [ નામ-નિક્ષેપા ] ને કેમ આદર કરા છે ? 66 જે દલીલ તમે ‘નામ' અંગેના બચાવમાં કરશે તે જ દલીલ ‘ સ્થાપના ’ના બચાવ કરવા માટે પૂરતી છે. "" ધમમાત્માના જે ભાવનિક્ષેપ છે, જે સાચા પરમાત્મા છે—એવા ને એવા જ કાંઈ-પ્રતિમારૂપ પરમાત્મા નથી. આ તે તેમના પ્રાણ પૂરેલા સ્થાપના નિક્ષેપ છે. તેના વડે તેમના અને આપણા વાસ્તવિક સ્વરૂપને આપણે એળખવાનુ છે. અને તેમ કરતાં જે કક્ષયાદ્ધિ થાય તે આપણા લાભમાં પરિણમે છે. દયાન સરસ્વતી આ ભેદ્ન પારખી શકયા ન હતા એટલે એક વાર કોઈ પ્રતિમા ઉપર ફરતા મ કાડાને જોઈ ને તેમણે હાંસી ઉડાવી હતી કે, “ જે ભગવાનમાં મકાડો દૂર કરવાની પણ તાકાત નથી અને શુ' પૂજવાના ? ’’ આમ કહીને તેમણે જડ એવા ભગવાનને પથ્થર કહ્યા હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ બેશક, આ સ્થાપના નિક્ષેપ એ આંતર શુભભાવની શુદ્ધિ અને વૃદ્ધિ માટે અમેઘ આલંબનરૂપ છે; પણ જે આલંબનને સ્પશીને ય આંતરભાવની શુદ્ધિ અને વૃદ્ધિ થતી જ ન હોય અને તે કરવી પણ ન હોય તે આ આલંબન જરૂર જડ બની જાય. જેના ભાવમાં ચિતન્ય; તેની પ્રતિમામાં પણ ચૈતન્ય જેને ભાવ જડ તેની પ્રતિમા ય જડ. અંતે તે આલંબન દ્વારા શુભ ભાવનું જાગરણ અને અશુભ ભાવનું વિસર્જન જ કરવાનું છે. પ્રાથમિક કક્ષામાં આલંબન વિના કદી ન ચાલી શકે. પરંતુ ઉત્તમ કક્ષા સુધી પહોંચી ગએલા કેક ધર્માત્માને આલંબનની પણ જરૂર ન રહે તો તે તદ્ધ સહજ છે. આલંબન જડ છે કે ચેતન? તેનું જેટલું મહત્વ નથી તેટલું મહત્વ આત્માના શુભ ભાવે જડ છે કે ચેતન? તેનું મહત્વ છે. આથી જ “આલંબનમાં આપણા પ્રત્યેને શગ હવે જરૂરી છે” એવું જૈનદર્શન માનતું નથી. આલંબન વીતરાગ હેય તે ય તેને પ્રત્યેના આપણા ચૈતન્યભરપૂર ભાવ આપણું કામ કરી આપે છે. આવા ચૈતન્યભરપૂર ભાવની ઉત્પત્તિ માટે રાગી નહિ; પણ વિરાગી કે વીતરાગી આલંબનની જ જરૂર પડે છે, જે અત્યંત પરાર્થ રસિક હાય, કરુણાથી પરિપ્લાવિત હોય; અત્યંત વિશુદ્ધ હોય. Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ એક્લવ્યનું દષ્ટાન્ત સુપ્રસિદ્ધ છે. દ્રોણાચાર્યની મૂર્તિ સામે રાખીને –તેનું આલંબન લઈને – તેણે ધનુવિદ્યા શીખવાનું શરૂ કર્યું. એ તો સહુ જાણે છે કે દ્રોણાચાર્ય એકલવ્યને મહાન ધનુર્ધર બનવા દેવા માંગતા ન હતા. આમ સામી વ્યક્તિ તેવું ઈચ્છતી ન હતી છતાં પિતાની ગુરુ પ્રત્યેની પરા–ભકિતના ભાવથી એકલવ્ય સવાઈ અર્જુન બની ગયે. આ જ રીતે સામેનું આલંબન વિતરાગ છે તેથી તે આપણું શું કરે ?” એ સવાલ ઉપસ્થિત થતું નથી. તેવા વિશિષ્ટ આલંબનને પામવાથી વિશિષ્ટ ભાવનું ઉત્પાદન અને કાર્યસિદ્ધિ અત્યન્ત સહજ રીતે–પર પ્રભાવથી–થાય છે. જ્યાં સહજ રીતે કાર્યસિદ્ધિ થઈ જતી હોય ત્યાં સામા આલંબનને કરુણાસ્વરૂપ ૨:ગ કરીને આપણું કાર્ય કરી - આપવાની જરૂર પણ ક્યાં રહે છે ? સ્થાપના નિક્ષેપે ? ખવાઈ ગયેલા રમેશને ઓળખી કાઢવા માટે પોલીસ ખીસામાં તેનો ફેટો રાખીને ફરે છે. આ ફેટો તે ફેટો જ છે; જડ છે, છતાં સાચા રમેશને ઓળખી કાઢવા જેવું બીજુ કેઈ સાધન ઉપયોગી બની શકે તેમ નથી. જે આ ફેટ છે, તેવી જ મંદિરમાં પ્રભુજીની પ્રતિમા છે. - સાચાની ઓળખ કરી આપતી ચીજ “સાચી” કેમ ન કહેવાય? Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ४७ જેના દ્વારા અસીમ ઉપકાર થયા છે તેવા ગુરુ આપણા માટે તા જેમ ભગવાન—ભગવાન બરાબર જ છે; તેમ જે સ્થાપનાનિપેક્ષા દ્વારા સાચાની ઓળખ થાય; અશુભ કર્માંના વિગમ થાય; શુભ કર્માના બંધ થાય યાવત્ સ્વભાવરમણતાના આનંદ પ્ર!પ્ત થાય તેવી જિનપ્રતિમા આપણા માટે તે જિન સારીખી – જ છે. આમાં લેશ પણ અતિશયાક્તિ કયાં છે ? જેએ સ્થાપના નિક્ષેપને માનતા જ ન હેાય તેમનાથી ♦ પથ્થરની ગાય ” એટલુ પણ શે એલી શકાશે ? રાજકારણના રંગમંડપમાં ઊણા થતાં ગાંધીજી વગેરેના માવલા કે આઝાદીના દિને જેને સલામી અપાય છે તે ધ્વજ વગેરે શુ છે ? એ ય સ્થાપના-નિક્ષેપ જ છે ને ? રે ! લગ્નાદિ સમયના પેાતાના સજોડે ફોટા વગેરે ય શુ છે ? જે તફાવત કારા અને લખેલા દસ્તાવેજમાં છે; જે તફાવત કાગળમાં અને કરન્સી નેટમાં છે; તે જ તફાવત પૃથ્થરમાં અને પ્રતિમામાં છે. છતાં જો તે નિશ્ચેષે! માન્ય ન હેાય તેા કોઈ પૂજ્ય મહારાજની ગાદીના દર્શને હજારા ભાઈ–એને કેમ જાય છે ? તે શાસ્ત્રાને કેમ માને છે? તે ય અક્ષરાની આકૃતિ-સ્થાપના—સિવાય બીજુ શું છે? જે તે જડ હોવા છતાં તેના વાંચન દ્વારા આત્મામાં બેધ પેઢા થતા હાય; તે પરમાત્માની આકૃતિરૂપ પ્રતિમા જડ છે છતાં તેના દર્શન, Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૮ વંદનાદિ દ્વારા આત્મામાં પ્રકાશ કેમ ન થાય ? તેમ માનવામાં વાંધા શુ છે ? રે ! સમવસરણમાં બિરાજમાન પ્રભુ તેા માત્ર પૂર્વ દિશા સન્મુખ બિરાજમાન પ્રભુ છે; બાકીના ત્રણ દિશામાં તે પ્રભુનાં દેવકૃત પ્રતિબિ ંબે જ છે; તેને શી રીતે સ્વીકારશે ? તેને ચદન વંદન કરીને જવા પામે છે જ ને ? જો મૃત્યુ ( કાળધર્મ ) પામેલા સાધુ કે મહાસતીજીના નિર્જીવ શખનું દર્શન, પૂજન થઈ શકતું હાય, જે કાખાના પથ્થર સામે નમાઝ પઢી શકાતી હૈાય તે તે લેાકેાથી મૂતિ પૂજાના વિરોધ ‘ જડ છે” એમ કહીને શી રીતે થઈ શકે? મૂર્તિ પૂજા : ભક્તની સહજ નીપજ : વસ્તુતઃ જેણે અસીમ ઉપકાર કર્યાં છે તેના વિરહમાં તા તેની પ્રતિકૃતિ બનાવીને તેનું સ્મરણ કરવા માટે બીજો કોઈ જ વિકલ્પ નથી. પતિના વિરહમાં પત્ની એના ફાટાનુ જ ધ્યાન ધરતી નથી શું? પત્નીના વિરહમાં પતિ કેાટના દરેક બટનમાં પત્નીના ફોટો ગાઢવીને કરે તે તેમાં કાઈ ને નવાઈ લાગે તેવી વાત છે ? રે ! વિરહુકાળની આ સહેજ નિપજ પામતી પ્રક્રિયા છે. આથી જ પૂજ્ય દેવચન્દ્રજી મહારાજાએ એક જગાએ પેાતાને ‘વિરહકાતર ' કહીને જણાવ્યુ` છે કે, “હે પ્રભુ ! તારા વિરહથી કાય અની ગયેલા હું તારી પ્રતિમાનું વદન પૂજન કરવા સિવાય ખીજું શું કરું ? ” Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ અરે ! જેઓ પરમાત્માની ભક્તિ કરે છે તેઓ જ તે વાત સમજી શકે છે કે એ પ્રતિમા–પૂજનથી દુઃખ કેટલાં હળવા બને છે? આનંદ કેટલે ઊભરાવા લાગે છે? ચિત્તની પ્રસન્નતા અને આત્મરમણતાને કે મનમોહક સ્પર્શ થવા લાગે છે? - જે વસ્તુ સ્વાનુભવસિદ્ધ હોય ત્યાં તર્કના હડા. ગમે તેટલા પછાડાય; શુષ્ક દલીલના પ્રહાર ગમે તેટલા કરાય પરંતુ તે કદાપિ કારગત નીવડી શકે તેમ નથી. જિનમૂર્તિ અને જિનાગમ – આ બે જ આ કાળમાં તરવાનાં સાધન છે. તેમાં ય જિનાગમ તે પૂજનીય સાધુ ભગવંતે વિના સાંભળવા ન મળી શકે; જ્યારે આ જિનમૂર્તિ તે બારમાસી ધર્મસાધુ ભગવંતના વિરહકાળમાં ય રેજ ત્રિકાળ મેહનો ક્ષય કરનારી, પુણ્યની વૃદ્ધિ કરનારી સાધના ઘરઆંગણે મળ્યા જ કરે. સંસ્કૃતિને મૂલાધાર મંદિરે ? એક ચિંતકે સાચું જ ગણિત કર્યું છે કે, જે તમારે કઈ પ્રજાને ખતમ કરી નાખવી હોય તે તમે તેની, જીવાદોરી સમી સંસ્કૃતિને જ ખતમ કરી નાંખે. જે તમારે સંસ્કૃતિને ખતમ કરવી હોય તો તમે તેની જીવાદોરી સમાં મંદિરને જ ખતમ કરી નાંખે.” મંદિરને તેડ્યા વિના સંસ્કૃતિને નાશ કદાપિ સંભવિત નથી, સંસ્કૃતિને ખતમ કર્યા વિના પ્રજાને નાશ કદી થઈ. શકનાર નથી, તે કહે છે, “કીલ સંસ્કૃતિ ટુ કીલ પીપલ એન્ડ કલ ટેમ્પલ્સ ટુ કીલ સંસ્કૃતિ.” સા–૪ Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સ્થાપના-નિક્ષેપાની પૂજ્યતા: કેટલાક કહે છે કે, અમને સ્થાપના-નિક્ષેપે તે માન્ય છે પણ તેની પૂજા માન્ય નથી; કેમકે તેની પૂજા કરવાથી હિંસા થાય છે. ' આ બંધુઓને એક વાર એ કહેવું છે કે, “ભલે! તે પૂજા ન કરજે; દર્શન, વંદન કરવાનું તે ચાલુ કરી દે.” - વસ્તુતઃ તે ય કરવા તેઓ તૈયાર નથી. વળી હિંસાથી તેઓ પૂજા ન કરતા હોય તો હિંસા ક્યા છસ્થના ધર્મમાં નથી ? પછી તે આ જ મુદ્દા ઉપર બધા જ ધર્મો છેડી દેવા પડશે. વિહાર, વ્યાખ્યાનશ્રવણ, વ્યાખ્યાનકરણ, સ્થાનકનું નિર્માણ, સ્વામીવાત્સલ્ય, સાધર્મિકને અનાદિની સહાય, ગુરુવંદન, તપશ્ચર્યા વગેરે તમામ પ્રવૃત્તિમાં હિંસા તે છે જ, તે શું બધું ય બંધ કરી દેવું છે? રે! તેમ કરીને ય હિંસામાંથી છૂટકારો મળી જશે ? વસ્તુતઃ જેમાં દેખીતું થોડું નુકસાન હોય પણ પછી લાભ ઘણે હોય તે તેને ગીતાર્થો નુકસાન જ કહેતા નથી. ચાર આના દઈને મેળવેલે માલ જે કાલાન્તરે આઠ આનામાં વેચાઈ જતું હોય તે ત્યાં પહેલાં ચાર આના બયા” તેમ કદી કઈ બોલતું નથી; “બકે ચાર આના કમાયે” એમ જ કહેવાય છે. આવું ખોયા વિના પણ કમાણી થઈ શકતી હોય તે જરૂર કરવી જોઈએ. પણ શું તે સંભવિત છે? ખરેખર તે જેને ભાવનિક્ષેપે પૂજ્ય તેના નામાદિ Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ પર ત્રણે ય નિક્ષેપા પૂજ્ય બની જાય છે. જેને ભાવનક્ષેપે અપૂજ્ય તેના બાકીના ત્રણે ય નિક્ષેપા અપૂન્ય થાય છે. પિતાજીના ફોટા ઉપર કોઈ થૂકે તેા દુઃખ થાય જ એ હકીકત સ્થાપના-નિક્ષેપાની પૂયતાને સાબિત કરે છે. મૂર્તિને પથ્થર કહેનારાઓના ગુરુના ફોટાને ગધેડાના પૂછડે બાંધીને લાતા મરાવી ત્યારે ગુરુભક્તો ક્રોધે કંપી ઊઠયા હતા. આ હકીકત સ્થાપના–નિક્ષેપ! રૂપ સ્વગુરુના ફોટાની પૂજ્યતાને સાબિત નથી કરતી શું? વળી જો પૂજ્ય એવા ભાવનિપક્ષેના સ્થાપનાનિક્ષેપે પૂજ્ય ન મનાતે! હાય તેા નામનિક્ષેપા[ નામ ]ને કેમ પૂજ્ય માને! છે ? શુ પગ નીચે વીર–પ્રભુનુ નામ તમે કચડવા દેશે! ? શું એઠા માંએ તમે તેમનુ નામ જપશે! ખરા ? વળી ત્રીસ ગમશાસ્રા તા આત્મામાં રહેલા ભાવશ્રુતજ્ઞાનના સ્થાપનનિક્ષેપ! જ છેને? તે તે શાસ્ત્રાને કેમ પૂજ્ય માનવામાં આવે છે ? વસ્તુતઃ કેટલાક અનુયાયી વર્ગને સ્થાપનાનિક્ષેપ અને તેની પૂન્યતા માત્ર ચોવીસ તીર્થકરદેવા પૂરતી જ માનવી નથી; ખાકી સાંસારિક કારણેસર ઘંટાકર્ણ, હનુમાનજી, માતાજી કે મુસલમાનના પીર સાહેબેની દરગાહ વગેરે સ્થાપના-નિક્ષેપોને અને તેની પૂજાને માનવામાં કેટલાક અમૂર્તિ પૂજકા(!)ને લેશ પણ વાંધે હેતા નથી. આ ય કેવી કમાલ છે? Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ [૨] ચૈત્યવંદન સૂત્રની પૂર્વભૂમિકા ૧૧ સૂનું સ્થૂલ સંકલન : [૧] અહીં સહુ પ્રથમ “જગચિંતામણિ સૂત્ર અવતાર પામે છે. આ સૂત્રમાં કેટલાંક તીર્થોને, ચિત્યને, પ્રતિમાને, વિહરમાન અરિહંતને અને યત્ર તત્ર તેમના ગુણોને વંદના કરવામાં આવી છે. આમ અહીં બધા જ પ્રકારના ચૈત્યને વંદન આવી જય છે. આ સૂત્ર ત્રિલોકગુરુ પરમાત્મા મહાવીરદેવના પ્રથમ શિષ્ય ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામીજીનું બનાવેલું છે. ૨] ત્યાર બાદ જે કઈ તીર્થો હોય અને તેમાં જે કેઈ જિનપ્રતિમાઓ હોય તેને સામાન્યથી વંદના અર્પતું જે કિંચિ” સૂત્ર અવતાર પામે છે. જગચિંતામણિમાં સઘળા તીર્થોને વદના નથી તેથી અહીં તેમાં રહી ગએલા સઘળા ય તીર્થોને સામાન્યથી વંદના કરી છે. જિનશાસનમાં પ્રતિમાજીની જેમ તીર્થો અને ચેત્યે પણ પૂજનીય છે કેમકે તે ક્ષેત્રે આધ્યાત્મિક અણુ–પરમાણુથી ભરપૂર હોઈને એટલા બધા ઉત્તેજિત હોય છે કે તેમાં પ્રવેશતે આત્મા એક્ટમ સહેલાઈથી શુભ-ભામાં ભાવિત બનવા લાગી જાય છે. વળી ત્યાં અનેક આત્માઓ તર્યા હેઈને તે સઘળી ભૂમિ અત્યન્ત પવિત્ર ગણાય છે. આથી જ આ સૂત્રમાં સઘળા તીર્થોને પણ વંદના કરવામાં આવી છે. [૩] ત્યાર બાદ શકસ્તવ–નમુત્યુ શું સૂત્ર અવતરે છે; જેમાં પ્રથમ સાક્ષાત્ ભાવ-અરિહંત ભગવં તેના ગુણેને Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૩ અને તે દ્વારા સાક્ષાત્ અરિહંત પરમાત્માને વંદન કરવામાં આવ્યું છે. અને છેલ્લે “જે અઈઓ સિદ્ધા” વગેરે પાઠથી હાલ સિદ્ધ ભગવંત થઈ ચૂકેલા કે ભવિષ્યમાં સિદ્ધ ભગવંત થનાર-તેવા દ્રવ્ય અરિહંતોને પણ વંદના કરવામાં આવી છે. [૪] જાવંતિ ચેઈઆઈ સૂત્રમાં વિશેષથી ગ્રેને વંદના આવે છે. “જે કિંચિ” સૂત્રમાં સામાન્યથી તીર્થ વંદના હતી. તીર્થ કરતાં ચેત્ય એ વિશેષ (સૂક્ષ્મ) છે. અહીં આ સૂત્રમાં તે વિશેષરૂપે ચેને વંદન છે. આથી જ આ સૂત્ર બાદ વિશેષરૂપે વંદના કરવા માટે ખમાસમણું (ઈચ્છામિ ખમાસમણે.....) દેવામાં આવે છે. [૫] સ્થાવર તીર્થો અને ચ વગેરેના સંરક્ષક અને દર્શક; જે જંગમતીર્થ સ્વરૂપ છે તેવા મુનિ–ભગવંતોને તે કેમ વીસરાય? શાસનરક્ષામાં તેમને ફાળે કેટલે જમ્બર છે! આથી હવે તેમને વંદના અર્પતું સૂત્ર “જાવંત કે વિ સાહૂ” અવતરે છે. [૬] આટલું થયા બાદ પિતાની સ્વયંસ્કૃતિથી બનાવેલા સ્તવને દ્વારા કે બીજી કઈ સંવિગ્ન, ગીતાર્થ ગુરુભગવંતે વગેરેએ બનાવેલા જિનભક્તિરૂપ સ્તવન વગેરે બેલાય છે. આ સ્તવને બોલતાં પહેલાં પંચ પરમેષ્ઠિ ભાગવંતના સ્મરણનું મંગલ “નમોહસિદ્ધા” બોલીને કરવામાં આવે છે. - પૂજ્યપાદ સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજાએ નવકાર મન્ટનું સંસ્કૃતીકરણ કર્યું તે જ આ સૂત્ર. આમ કરીને Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરદેવેની આશાતનાને તેમને દેષ લાગે અને તેનું પારાચિત્ પ્રાયશ્ચિત્ત પણ તેમણે કર્યું. આવા મહાન શાસનપ્રભાવકની એક ભૂલનું આ પરિણામ! પણ શ્રીસંઘે તેમના આ સૂત્રને ન તરછોડતાં કે ત્યાગતાં તેને સ્થાન આપ્યું. સામાન્યતઃ એમ જાણ્યું છે કે સૂત્રે પૂર્વ નવકાર મન્ત્રથી મંગલ કરવું જોઈએ પણ જે સૂત્ર ન હોય તેવા ગુજરાતી સ્તવનાદિ વખતે આ “નમેSëત્ ” બોલીને મંગલ કરી શકાય. [] ત્યાર બાદ પાર્શ્વનાથ સ્વામીજીની સ્તવના રૂપ ઉવસગ્ગહર” સ્તવ અવતરે છે. [૮] આવી સ્તવના કર્યા બાદ લાક્ત આત્મા પ્રભુની પાસે પ્રાર્થના કરવા દ્વારા પ્રશસ્ત માંગણીઓ મૂકે છે અને તેમાં છેલ્લે, પિતાની ઉપર વર્તમાનમાં સાક્ષાત્ જેને ઉપકાર થયે છે તે જિનશાસનને યાદ કરવા રૂપ મંગલ કરે છે. [] આ બધી પોતે ભાવ–સ્તવના કરી; પરન્તુ જગતમાં અષ્ટપ્રકારી પૂજા વગેરે રૂપ જે દ્રવ્ય–સ્તવનાઓ થઈ રહી છે તે બધાયને પોતે લાભ લેવા માટે તેની અનુમદનારૂપે –વધતી જતી શ્રદ્ધા વગેરે સાથે – એક નવકારને કાન્સર્ગ કરવા પૂર્વે અરિહંત-ચેઈઆણું સૂત્ર બેલે છે. [૧૦, ૧૧] કાત્સર્ગ પાર્યા પછીની થય માટે જરૂરી કલ્યાણકની સ્તુતિ અને પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મહારાજાની વીર–પ્રભુની સંસાર-દાવાનલની સ્તુતિ અવતરે છે. આમ અગીઆર સૂત્રનું ઝૂમખું પૂરું થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૫ હવે આપણે ચૈત્યવંદન અંગેનાં અગીઆર સૂત્રામાં પહેલું જચિંતામણિ સૂત્ર લઈ એ. [૧] શાસ્ત્રીય નામ : ચૈત્યવંદન સૂત્ર. [૨] લેાકપ્રસિદ્ધ નામ : જગચિંતામણિ સૂત્ર. [૩] વિષય : ચૈત્યો, જિનબિંબે, વિહરમાન અરિહંત ભગવતાને વંદના. [૪] મહત્ત્વના ફલિતા : જેમના વડે વિશ્વમાત્રન ત્રણે ય કાળના સર્વ જીવા ઉપર ઉપકારાની હેલી વરસાઈ છે તે તારક તીથંકરદેવાને, તેમના તીર્થા, ચૈત્ય અને અ ંબાને વંદન, પૂજન કરવું એ કૃતજ્ઞતાગુણને વ્યક્ત કરવા માટેનુ અને વિકાસ કરવા માટેનું શ્રેષ્ઠ અનુષ્ઠાન છે. માટે જ વારંવાર તે પૂજનીય-તત્ત્વાને વંદન કરો. Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ [૫] સૂત્ર : ચૈત્યવન્દના કરવાના આ રીતે પ્રથમ આદેશ માંગવેા. શિષ્ય : ઇચ્છાકારે સદિસહ ભગવન્ ! ચૈત્યવન્દન કરું? [ગુરુ : કરેહ. ] શિષ્ય : ઇચ્છ અષ્ટાપદના ૨૪ જિનને વદન ૧. જગ-ચિન્તામણિ ! ૨. જગ-નાહ ! ૩. જગ-ગુરુ ! ૪. જગ-રખણુ ! ૫. જગ-અન્ધવ ! ૬. જગ-સત્યવાહ ! ૭. જગ-ભાવ-વિશક્ષણુ ! ૮. અવય-સંવિઅ-રૂવ ! Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૯. કમ્પ-વિણસણુ! ચઉવીસ પિ - ૧૦. જિણવર ! જયંતુ ૧૧. અપડિહય-સાસણ! I૧. હું છે વિચરતા ઉત્કૃષ્ટ ૧૭૦ અને જઘન્ય ર૦ | જિનેશ્વરેને વંદન કશ્મભૂમિહિ કશ્મભૂમિહિ પઢમ–સંઘયણિ ઉકાસય સત્તરિય જિણવરાણુ વિહરત લઈ નવ-કેડિહિં કેવલિણ કોડિ–સહસ્સ નવ સાહૂ ગમ્મઈ. સંપઈ જિણવર વીસ, મુણિ બિહું કેડિહિં વરનાણુ , Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ રકમ સમગુહ કોડિ–સહસ-દુઆ શુણિજઈ નિશ્ચવિહાણ મારા છે ભરતનાં પાંચ પ્રસિદ્ધ તીર્થોના ના તીર્થંકરદેવેને વંદન છે જયઉ સામિએ, જ્યઉ સામિના ૧. રિસહ સત્તેજિ, ૨. ઉજજતિ પહુ નેમિ–જિણ, ૩. જ્યઉવીર! સચ્ચઉરિ-મંડણ! ૪. ભરૂઅચ્છહિં મુણિ–સુવય! ૫. મહુરિ-પાસ! દુહ-દુરિઅ-ખંડણ! મહાવિદેહાદિના સર્વ તીર્થંકરદેવને વંદન છે અવરવિહિં તિત્યયરા ચિહું દિસિ, વિદિસિ તીઆણુગય–સંપઈ અ Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ વંદુ જિષ્ણુ સવ્વ વિ. ત્રણેય લાકનાં સવ ચૈત્યાને વંદન સત્તાણવઈ સહસ્સા લકખા છપ્પન્ન અર્જુ કેડિ અત્તિસ ય બાસિયા તિએ લાએ ચૈઇએ વદે ।।૪। પનરસ-કેાડિ સયાઈં કેડિ ખાયાલ લકખ અડવના છત્તીસ સહસ અસિ સાસય બિમા Jain Educationa International પણમામિ નાણા For Personal and Private Use Only ાપા Page #65 -------------------------------------------------------------------------- ________________ [૬] ઉચ્ચારશુદ્ધિ વગેરે અંગે સૂચને [૧] ગાથા પહેલી અને ત્રીજીમાં ઘણુંખરાં પદે પરભાને સંબધનરૂપ છે, માટે “હે રમેશ !” જે લહેકાથી બેલાય છે તે રીતે આ પદો બેલવાં. [૨] બીજી ગાથામાં “સમણહ” પદ છે ત્યાં “સમણ” - ન બોલવું. [૩] ત્રીજી ગાથામાં મુણિસુવય” પદ છે; “મુણિસુવયં” નથી તે ધ્યાનમાં રાખવું. [૪] મુહરિ-પાસ”. અહીં પ્રાચીન પ્રતમાં “મહરિ– પાસ” પાઠ છે. અને તે જ એગ્ય જણાય છે. મથુરામાં પાર્શ્વનાથ ભગવંતનું જે પ્રસિદ્ધ તીર્થ હતું તેને અહીં ઉલ્લેખ છે. પણ હાલ તે “મુહ—િપાસ” પાઠ બોલાય છે અને ઈડર [ ગુજરાત ] પાસે પાસે આવેલા ટીટેઈ ગામના મુહ—િ પાર્થપ્રભુના તીર્થનું સૂચન થાય છે. તત્ત્વ તે જ્ઞાની ભગવંતે જાણે. [૭] સામાન્યર્થ : હે ભગવંત! આપ ઈચ્છાપૂર્વક આજ્ઞા આપશો? જેથી હું ચઢ્યને વંદન કરું ? ગુરુ : કરે. શિષ્ય : હું એ જ ઈચ્છું છું. Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬૧ અષ્ટાપદગત ૨૪ જિનને વંદન હે જગના ચિન્તામણિ રત્ન સમાન ! હે જગતના નાથ ! હે જગતના ગુરુ ! હે જગના રક્ષક ! હે જગના બધુ ! હું જગતના સાથે વાહ ! [ મેાક્ષમાગ ના સાથવાહ ! ] હે જગતનું સ્વરૂપ જાણવામાં વિચક્ષણ ! હું અષ્ટાપદ પૂત ઉપર જેમની પ્રતિમા સ્થપાઈ છે તે ભગવંત! હે અષ્ટ–કના નાશક ! હું અપ્રતિહત [ જેને કયાંય અટકાવી ન શકાય તેવા ] શાસનવાળા ! ચાવીસે ય જિનેશ્વર ! આપ જગમાં સર્વોત્કૃષ્ટપણે વિજયવંતા છે. વિચરતા ઉત્કૃષ્ટ અને જઘન્ય જિનેશ્વરાને વંદન : ઉત્કૃષ્ટને વંદન દરેકે દરેક કર્મ ભૂમિઓમાં,-બધું મળીને વધારામાં વધારે વિચરતાં પહેલા સંઘયણવાળા એકસો સિત્તેર તીથંકરદેવા મળી શકે છે. તથા તેમના નવ ક્રોડ કેવળજ્ઞાનીઆ અને નવ હજાર ક્રેડ સાધુએ મળે છે. જઘન્યને વંદન હાલમાં વીસ તીથંકર ભગવંતા, [ તથા તેમના ] એ ક્રાડ કેવળજ્ઞાનીઓ અને બે હજાર ક્રોડ સાધુઓ [છે; તેમની ] હંમેશ સવારમાં [ વહાણામાં ] સ્તુતિ કરવી જોઈ એ. ભરતક્ષેત્રના પાંચ પ્રસિદ્ધ તીર્થાંના ચૈત્યાના જિનેશ્વરાને વંદન : જય મામા; હે સ્વામી ! જય પામે. [૧] શત્રુંજય ઉપરના ઋષભદેવ; [૨] ગિરનાર ઉપરના નેમનાથ પ્રભુ [૩] સાચાર—નગરના આભૂષણરૂપ વીરપ્રભુ Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ જય પામે; [૪] ભરૂચમાં મુનિસુવ્રતસ્વામીજી, પિ દુઃખ તથા પાપનું ખંડન કરનારા ઈડરના ટીટોઈને ! કે મથુરાના ? ] મહુરિ–પાસ [ જય પામે. ] મહાવિદેહાદિના સર્વ જિનેશ્વરેને વંદન : મહાવિદેહક્ષેત્રમાંના તીર્થકર ભગવંતે, તથા ચારે દિશાઓ અને વિદિશાઓમાં જે કઈ ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળમાં હોય તે સર્વે જિનેશ્વરેને હું વંદન કરું છું. ત્રણે ય લેકનાં સર્વશાશ્વત ચિત્યને વંદન સત્તાણું હજાર, છપ્પન લાખ, આઠ કેડ, બત્રીસ ને ખાસી [ કુલ ૮,૫૭,૦૦,૨૮૨ ] ત્રણ લેકના શાશ્વત જિનમંદિરને નમસ્કાર કરું છું. ત્રણ લોકની સર્વશાશ્વત પ્રતિમાને વંદન પંદરસે કેડ, બેંતાલીસ કેડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર અને એંસી [ કુલ ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦] શાશ્વત પ્રતિમાઓને હું વંદન કરું છું. [૮] વિશેષાર્થ અને ઊહાપેહ : [૧] અષ્ટાપદઃ જે અષ્ટાપદ પર્વત ઉપર પરમાત્મા આદિનાથે ઉપવાસના તપ સહિત, દસ હજાર મુનિઓ સાથે પાદપાગમન અનશન કરીને નિર્વાણપદ પ્રાપ્ત કર્યું હતું; જ્યાં ભરત ચક્રવતીએ સિંહનિષઘાનામના જિનમંદિરનું નિર્માણ કરીને આ અવસર્પિણી કાળના ૨૪ તીર્થકરની રત્નમયી પ્રતિમાઓની સ્થાપના કરી હતી; અને જેને આઠ પગથી Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩ કરવામાં આવ્યાં તે અષ્ટાપદ્મ પતનું બીજુ નામ કૈલાસ છે. [ જુઆ અભિધાન ચિંતામણિ, ચેાથેા ભૂમિકાંડ ] ૩૫માં આ જ વાતનું સમર્થન અષ્ટાપદ્ધગિરિ શ્રી જિનપ્રભસૂરિ મહારાજાએ કરતાં કહ્યું છે કે, “ તે "a અયેાધ્યાનગરીની ઉત્તર દિશામાં બાર યોજન દૂર અષ્ટાપદ નામના રમ્ય પર્વતરાજ આવેલા છે, જેની ઊંચાઈ આડ ચેાજન છે અને જેનુ' બીજુ નામ કૈલાસ છે. આ જ અભિપ્રાયનું સમ`ન જૈન તત્ત્વાદ માં પૂ. આત્મારામજી મહારાજાએ કરેલુ છે. અહીં બૃહત્સંગ્રહણિકારના મતે [ નગપુઢવી વિમાણાઈ મિત્સુ પ્રમાણ ગુલે તું] ચેાજનના માપ, પ્રમાણાંગુલથી લેવા જોઈ એ. એ રીતે એક ચેાજનના ૩૨૦૦ માઈલ ગણાય. જૈન મતે ચરમશરીરી જ તે તીથ યાત્રા કરી શકે છે. [૨] કમભૂમિ : જે ભૂમિમાં કૃષિ, વાણિજ્ય, તપ, સંયમ અને ધર્માનુષ્ઠાન કર્યાં પ્રધાન હાય તેને કમભૂમિ કહેવાય છે. અથવા જ્યાં તીર્થંકરદેવાના જન્મ થતા હાય તેને કમ ભૂમિ કહેવાય છે. આવી કમ ભૂમિએ પંદર છે ઃ ૫ ભરત. ૫ ઐરાવત. ૫ મહાવિદેહ, એમ એક ભૂમિએ ત્રીસ છે Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫ હૈમવત ૫ હૈરણ્યવત. પરિવ ૫ રમ્ય. ૫ દેવકુ. ૫ ઉત્તરકું. ૪ આ અકમ ભૂમિએમાં યુગલિકા હોય છે. અહી' સૂત્રમાં બે વાર ‘ કમ્મભૂમિહિ’ કમ્મભૂમિહિ'' એવા પાડે છે તે પ્રત્યેક અર્થીમાં છે. તેથી તેને અ દરેક ક ભૂમિમાં ’ એ મુજબ કરવાના છેઃ 6 [3] સ`ઘયણ : સંઘયણ એટલે શરીરનાં હાડકાંની રચના. તે છ પ્રકારની હેાય છે. ૧. વઋષભનારાચ સંઘયણ. ૨. ઋષભનારાચ સંઘયણુ. ૩. નારાચંદ્યયણ. ૪. અનારાચ સંઘયણુ. ૫. કીલિકા સંઘયણુ. ૬. છેવ સંધયણુ. ઉત્તરાત્તર અસ્થિ રચના નબળી હોય છે. હાલ આપણને ઃ > દરેકને માત્ર અેવડું સંઘયણુ હોય છે. તી કરદેવા તા માત્ર પ્રથમ સંઘયણવાળા હોય છે. [૪] ૧૭૦ જિનેશ્વરા : ઉપ`ક્ત પંદરે ય ક – ભૂમિમાં વધુમાં વધુ વિચરતા તીથ કરદેવા -ક્યારેક -૧૭૦ હાય છે. આથી વધુ એક જ કાળે પદર કમ ભૂમિમાં તે Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ઓ હોઈ શકતા નથી. પરમાત્મા અજિતનાથ સ્વામીજીના * સમયમાં ૧૭૦ તીર્થકરદે પંદર કર્મભૂમિમાં વિચરતા હતા. તે આ રીતે ? ૫ ભારતમાં ૫ અરવતમાં ૫ ૫ મહાવિદેહમાં ૧૬૦ [1 મહાવિદેહની ૩૨ વિજ્યામાં ૩૨ ૫ , , , ૫X૩૨ = ૧૬૦] આમ છતાં તેમાંના કેઈ પણ બે તીર્થંકરદેવ તે કાળે ભેગા થતા નથી; કેમકે ભૌગોલિક અંતર પણ પુષ્કળ હોય છે. [] ૨૦ વિહરમાન જિનેશ્વરે ? ઉપર્યુક્ત પંદર કર્મભૂમિમાં ઓછામાં ઓછા વીસ જિનેશ્વરે તે હોય જ. હાલ તેમ જ છે. તે આ રીતે ? - ભરત-૪ મહાવિદેહ-૨૦ * અરવત-૪ [પ મહાવિદેહમાં દરેકમાં ૪]. જબૂદ્વીપના મહાવિદેહમાં : ૪ - ૧. સીમંધરસ્વામી ૩. બહુસ્વામી. - ૨. યુગમંધરસ્વામી ૪: સુબાહુસ્વામી... " મહાવિદેહની ૮, ૯, ૨૪ અને ૨૫મી વિયામાં ઉપર્યુક્ત જિનેશ્વદેવે વિચરે છે. સા-૫ Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ તકીાડના બે મહાવિદેહમાં : ૯ ૫. સુજાતસ્વામી ૬. સ્વયં પ્રભસ્વામી ૭. ઋષભાનનસ્વામી ૧૧. વાધરસ્વામી ૮. અનંતવીય સ્વામી ૧૨. ચન્દ્રાનનસ્વામી અધ પુષ્કરાવના એ મહાવિદેહમાં : ૮ ૧૩. ચન્દ્રબાહુસ્વામી ૧૪. ભુજ ગસ્વામી ૧૫. ઈશ્વરદેવસ્વામી ૧૬. નમિપ્રભસ્વામી ૯. સુરપ્રભસ્વામી ૧૦. વિશાલસ્વામી ૧૭. વીરસેનસ્વામી ૧૮. મહાભદ્રસ્વામી ૧૯. દૈવયશાસ્વામી ૨૦. અજિતવીય સ્વામી. [૬] શાશ્વત બિમ્બે! : સદાકાળ રહેનારી પ્રતિઋષભ, ચદ્રાનન, વારિયેણ અને વમાન સ્વામીજી. મા આ ચાર નામા પ્રવાહરૂપે શાશ્વત છે. એટલે કે દરેક કાળમાં આ ચાર નામાવાળા તીથ 'કદેવા કચાંય ને કયાંય તા હોય જ. તેમજ જ્યાં જ્યાં શાશ્વત ચૈત્યેા છે ત્યાં આ ચાર નામનાં બિમ્બ હાય છે. Jain Educationa International ભરતમાં પ્રથમ અને છેલ્લા જિન તે ઋષભદેવ અને વમાન સ્વામીજી; તથા અરવતક્ષેત્રમાં થએલી ચાવીસીમાં ચન્દ્રાનન અને વારિષેણે એ નામના પહેલા અને છેલ્લા જિન છે. [આ ચાવીશીનાં નામે સમવાયાંગ સૂત્રના ૧૫૮ મા સૂત્રમાં આપેલાં છે.] For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ પાઠ: ૧૪ તીર્થં વન્દન સૂત્ર ભૂમિકા પૂર્વીના ચૈત્યવન્દન સૂત્ર દ્વારા મુખ્યત્વે ચૈત્યાને વિવિધ પ્રકારના ચૈત્યેને પણ-વન્દના કરી. હવે એ ભક્ત આત્મા તેટલાથી સંતાષન પામતાં સ તારકતીર્થાને પણ વન્દના કરવા ઇચ્છે છે. આથી જ આ સૂત્રને અવતાર થાય છે. આ સૂત્ર એક ગાથાનુ છે. આ ગાથારૂપ સૂત્રને હાલ સ્વતન્ત્ર-સૂત્ર તરીકે ગણવામાં આવે છે; પરન્તુ પ્રાચીન તેમાં તે જગચિંતામણિ સૂત્રની છઠ્ઠી ગાથા રૂપે જોવા મળે છે. Jain Educationa International [૧] શાસ્ત્રીય નામ : તીવન્તન સૂત્ર. [૨] લેાકપ્રસિદ્ધ નામ ; જ કિચ સૂત્ર. [૩] વિષય : સર્વ તીર્થાને વન્દન. For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૮ [૪] મહત્ત્વને ફલિતા ; તારક તીર્થાંને વન્દના કરીને તૃપ્ત થવા મથતા ભતાત્મા.... પાપાનુ નિકન્દન, વન્દન વિના શું થાય ? એ જાણીને એક પણ તીને ખાકાત રાખવાની સંપૂર્ણ લાચારી દર્શાવતા સઘળા ય તીર્થાંને વન્દન કરાવતાં આ સૂત્રની રચના ભકતાત્માના હૈયાના ભાવને હૂબહૂ રીતે પ્રગટ કરે છે. Jain Educationa International 卐 For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ [૫] સૂત્ર : જ કિંચિ નામ તિર્થં, સગે, પાયાલિ, માણસે લોએ; જાઈ જિણબિંબાઈ, તાઈ સવાઈ વંદામિ. Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચારશુદ્ધિ વગેરે અંગે સૂચને ? જાઈ, તાઈ અને સવાઈ આ ત્રણ પદો ઉપર જે મીંડુ છે તે ભૂલવું નહિ. [૭] સામાન્યર્થ : જે કઈ પણ તીર્થ છે; ઊર્વીલોકમાં, અધેલકમાં કે તિછલોકમાં અને જેટલા જિનબિંબે છે; તે સર્વને હું વંદન કરું છું. [૮] વિશેષાર્થ અને ઊહાપોહ : [૧] “નામ” : સૂત્રમાં આ “નામ” પદ વાક્યના અલંકારરૂપે છે, તેથી તેને બીજે કઈ અર્થ નથી.. ૨] સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલેકથી ઊÖલેક અલેક અને તિછલેક જ લે. ઊર્ધલેકમાં દેવનાં વિમાને છે; તિરછલકમાં રાહ દ્વીપરૂપ મનુષ્ય લેકની બહાર આવેલા નન્દીશ્વર વગેરે દ્વીપ છે. વળી જ્યોતિષ્કનાં વિમાને પણ છે. અને અલકમાં ભવનપતિના દેના ભવને છે. આ બધાયમાં જે જિનબિંબ છે તે સર્વને વન્દન કરવાનું છે માટે સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલકથી ઊર્ધ્વલક, અધેલક અને તિર્કીલક લેવા. આ સૂત્રમાં સર્વ તીર્થોને અને સર્વ જિનબિંબોને વન્દન કરવામાં આવ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૧૫ શક-સ્તવ સૂત્ર અથવા [પ્રણિપાત-દંડક સૂત્ર ભૂમિકા સામાયિકની ક્રિયામાં જેમ “કરેમિ-ભન્ત” સૂત્ર પ્રધાન છે તેમ ચૈત્યવન્દનની ક્રિયામાં આ શક–સ્તવ સૂત્ર પ્રધાન છે. પ્રત્યેક તીર્થકરદેવના તારક આત્માનું ચ્યવન થતાં ઈન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય છે. અવધિજ્ઞાનને ઉપગ મૂકીને તે જાણે છે કે, “અમુક તારકાસ્મા વીને મનુષ્યલેકમાં કઈ સ્ત્રીરત્નની કુક્ષિમાં આવ્યા છે.” તરત જ શક્રેન્દ્ર સિંહાસન ઉપરથી ઊઠીને તે દિશામાં સાત-આઠ ડગલાં આગળ વધીને ધરતી ઉપર ડાબે ઢીંચી ઊભે રાખીને, પેટ ઉપર હાથની કેણી ટેકવીને, અંજલિ Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૨ અદ્ધ નમસ્કારપૂર્વક આ સૂત્ર ખેલવા વડે તે તારકાત્માની સ્તવના કરે છે. આથી જ આ સૂત્રને શક્રસ્તવ કહેવામાં આવે છે. યદ્યપિ શક એટલે [ કોઈ પણ] ઈન્દ્ર અર્થ થાય છે; તા પણ અહીં સૌધમેન્દ્રને જ લેવાના છે. આ સૂત્રને પ્રણિપાત-દંડક સૂત્ર પણ કહેવામાં આવે છે; કેમકે તેની ચાજના શ્રી અરિહંતદેવાને વિશિષ્ટ રીતે પ્રણિપાત [વંદના ] કરવા માટે થએલી છે. લલિત–વિસ્તરા ટીકા : આ સૂત્ર ઉપર સૂરિપુર ઠેર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ લલિત–વિસ્તરા નામની અદ્ભુત ટીકા રચી છે. તેમાં અન્યમતમાન્ય ઈશ્વરસ્વરૂપ અને તે અ ંગેના પ્રવાહનુ આ સૂત્રમાં જણાવેલા અરિહ તદેવનાં વિશેષાથી કેવી રીતે ખંડન થાય છે તેનુ અદ્ભુત નિરૂપણ કર્યું છે. આ તે જ લલિત-વિસ્તરા ગ્રન્થ છે; જેનુ વાંચન કરીને, ૌદ્ધમત તરફ વારવાર આકર્ષાઈ જતા શ્રીસિદ્ધ િમહારાજા જિનમતમાં અત્યન્ત સ્થિર થયા હતા. દક સૂત્ર ઉત્કૃષ્ટ પ્રકારના ચૈત્યવન્દનની વિધિમાં જે પાંચ દણ્ડક સૂત્રો – શક્રસ્તવ, અહિં ́ત ચેઈઆણું [ચૈત્યસ્તવ, લેગસ્સ [નામસ્તવ], પુખરવર [શ્રુતસ્તવ] અને સિદ્ધાણું [સિદ્ધસ્તવ] આવે છે તેમાં સૌથી પ્રથમ પ્રસ્તુત શક્રસ્તવ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમાં કહેલી મુદ્રા વડે અખલિત રીતે જે બેલવામાં આવે તે સૂત્રને દડક સૂત્રો કહેવામાં આવે છે. વિભાગીકરણ આ સૂત્ર નવ સંપદા અને તેત્રીસ આલાપમાં વહેંચાએલું છે. સંપદા એટલે અર્થનું વિશ્રામસ્થાન અને આલાપક એટલે સંબંધ ધરાવતા શબ્દવાળે પાઠ. અહીં જે સૂત્ર–પાઠ આપ્યું છે તેમાં આ નવ સંપદા અને તેત્રીસ આલાપકે જુદા પાડીને બતાવ્યા છે. આ શસ્તવને મૂળપાઠ કલ્પસૂત્રમાં, ઔપપતિક સૂત્રમાં. રાજપ્રશ્નીયસૂત્રમાં આવે છે. પરંતુ તે મૂળપાઠ નમે જિણાણે, જિઅભયાણું....સુધીના જ છે. પરન્તુ જે અ અઈઆ સિદ્ધા...વગેરે પાઠ આગમ-સંબંધિત નથી છતાં પૂર્વ ધૃતધરે તે રચના કરેલી હોવાથી તેને તે સ્થાને પૂર્વના મહાપુરુષેએ સ્વીકારેલ છે. કલિકાલસર્વજ્ઞ ભગવંત શ્રી હેમચન્દ્રાચાર્યસૂરીશ્વરજી મહારાજા સાહેબે એગશાસ્ત્રના ત્રીજા પ્રકાશના પજ્ઞ વિવરણમાં જણાવ્યું છે કે, “ પ્રણિપાત–દંડક પછી અતીત, અનાગત અને વર્તમાન જિનેને વંદન કરવા માટે કેટલાક, જે અ અઈઆ સિદ્ધા” વગેરેથી પાઠ બોલે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ [૧] શાસ્ત્રીય નામ શકસ્તવ અથવા પ્રણિપાત-કડક સૂત્ર[૨] પ્રસિદ્ધ નામ: નમુત્યુ | સૂત્ર [3] વિષય : પરમાત્મા તીર્થંકરદેવની તેમના ગુણ દ્વારા સ્તવના. [૪] મહત્ત્વને ફલિતાર્થઃ સમગ્ર જગત્ ઉપર જેમને અસીમ ઉપકાર છાઈ ગયા છે તે તારક તીર્થંકરદેવેની સ્તવના દ્વારા કૃતજ્ઞતાગુણને વિકાસ કરે Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ [૫] સૂત્ર [ ૯ સંપદા અને ૩૩ આલાપકેના નિદેશ સહિત ] સ્તતવ્ય-સંપદા (1) છે. નમુત્યુ | I અરિહંતાણું (૧), ભગવંતાણું (ર), તે હેતુ-સંપદા (2) આઈગરાણું (૩), તિસ્થયરાણું (), સયંસંબુદ્વાણું (૫) ઇતર હેતુ-સંપદા (3) આ પુરિસુત્તરમાણું (૬), પુરિસ-સીહાણું છે . (૭), પુસિ -વર-પુંડરિયાણું (૮), પુરિસ-વર-ગંધહસ્થીર્ણ (૯).. ઉપયોગ-સંપદા (4) * લાગુત્તમાણું (૧૦), લગન્નાહાણું કે (૧૧), લોગ-હિયાણું (૧૨), કે Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ લાગ–પઈવારૢ (૧૩), લાગ—પજ્જોઅગરાણુ (૧૪). તદ્દતુ–સ'પદા (5) અભય-યાણ (૧૫), ચકભુ-યાણુ (૧૬), મગ-યાણ (૧૭), સરણદયાળુ (૧૮), ખેાહિ—દયાણું (૧૯). સવિશેષ પચેાગ–સપદા (6) ધમ્મ—યાણું (૨૦), ધમ્મ—દેસયાણુ (ર૧), ધમ્મ-નાયગાણું (૨૨), ધમ્મ સારહીગ (૨૩), ધર્મ-વરચાઉર’ત-ચવટ્ટીણુ (૨૪) સ્વરૂપ-સંપદા (7) અપ્પડિહય-વર-નાણુ-દ સણુ ધરાણુ (૨૫), વિયઙ્ગ–છઉમાણુ Jain Educationa International Desox કા For Personal and Private Use Only 20 000\\\ © S Page #82 -------------------------------------------------------------------------- ________________ નિજ-સમ-લદ–સ’પદા (8) (૨૬) જિણાણુ જાવયાણુ (૨૭), તિન્નાણું તારયાણ (૨૮), મુન્દ્રાણુ મેહંચાણું (૨૯), મુત્તાણુ માઅગાણું (૩૦) મેાક્ષ–સંપદા (9) સવન્ત્રણ સન્નદરસીણુ (૩૧), સિવમયલમરૂવમણુ તમકખયમન્ત્રાબાહમપુરાવિત્તિ, સિદ્ધિગઈ-નામધેય, ઠાણુ સંપત્તાણુ (૩ર), નમેા જિણાણું, જિઅ-ભયાણુ, (૩૩), ૧. જે અ અઈઆ સિદ્ધા જે આ ભવિસતિ ણાગયકાલે સંપઈ અ વમાણુ સન્થે તિવિહેણ વામિ. Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ [૬] ઉચ્ચારશુદ્ધિ વગેરે અંગે સૂચને ? [૧] આ સૂત્રની તે તે નવ સંપદાઓને બરોબર ધ્યાનમાં લેવી જોઈએ, જેથી સૂત્ર અત્યન્ત સુંદર રીતે બેલી શકાય. દરેક સંપદા પૂરી થાય એટલે થોડુંક અટકીને–પછી જ બીજી સંપદા બોલાવી જોઈએ. તેની વચમાં ક્યાંય વધુ અટકવું ન જોઈએ; સંપદા પૂરી થાય ત્યારે જ કંઈક વધુ અટકવું જોઈએ. - દા. ત. નવમી સંપદા “સવનૂણું” પદથી શરૂ થાય છે તે “જિઅ-ભયાણું” પદ આવે ત્યાં સુધી વ્યવસ્થિત રીતે અને અખલિત રીતે સઘળે પાઠ બેલે અને પછી જ વધુ અટકવું જોઈએ, આ સૂત્ર બેલતી વખતે સૌધર્મેન્દ્રની જે મુદ્રા પૂર્વે જણાવી છે તે જ મુદ્રામાં બેસવું જોઈએ. [૨કેટલાકે વ્યાકરણની દૃષ્ટિએ નમુત્થણું” ને સ્થાને “નમેલ્થણું” પાઠ શુદ્ધ કહે છે. [૩] “જે આ અઈઆ સિદ્ધા” અને “જે અ ભવિસંતિ” આ બે પાઠમાં “અ” ચુકાઈ ન જવાય તેની ખાસ કાળજી કરવી. [૭] સામાન્યર્થ : આ સૂત્ર એક ગાથાનું છે. તેમાં નવ સંપદા અને તેત્રીસ આલાપકે છે. જે - અ આઈઆ સિદ્ધા” વગેરે પાઠ આગમિક ન છતાં પૂર્વધર, કૃત હેઈને સ્વીકૃત થયેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ વ નમસ્કાર થાઃ અહિ ત-ભગત્રતાને. સ ંપદા : ૧ જેઓ આઈગરાણું... [ શ્રુત ધર્માંની ] આદિ કરનારા છે. [ ચતુર્વિધ શ્રમણ સંઘરૂપી ] તીને પ્રયત્તત્ત્તવનારા છે. સ્વય' જ્ઞાની છે. સપદા : ૨] જેઓ : પુરિસત્તમાણુ... [ પરોપકારાદિ ગુણા વડે ] પુરુષામાં ઉત્તમ છે; [આંતરશત્રુને હણવા માટેના શૌયાદિ ગુણ્ણા વડે] પુરુષામાં સિહુ સમાન છે; [ સંસાર-કાદવ વગેરેથી નિલેષ જીવનવાળા હાવાથી ] પુરુષામાં ઉત્તમ કમલ સમાન છે. [ સ્વચક્ર, પુચક્રાદિ સાત પ્રકારની ઇતિઓને દૂર કરવામાં ] પુરુષોમાં શ્રેષ્ઠ ગન્ધહસ્તિ સમાન છે. [સ’પદા : ૩] જેઓ : લેગુત્તમાણુ...... [ભવ્ય પ્રાણીરૂપ ] લેાકમાં વિશિષ્ટ કોટિનાં તથા— ભવ્યત્વાદ્ધિ ધારણા કરતા હોવાથી] ઉત્તમ છે. [ રાગાદિ ઉપદ્રવથી રક્ષણીય ] ભવ્યલાકના [યાગ અને ક્ષેમ કરવા દ્વારા ] નાથ છે. [ વ્યવહાર–રાશિમાં આવેલા જીવાના ] લાકનું [સમ્યક્ પ્રરૂપણા દ્વારા] હિત કરનારા છે. [સની પ્રાણીરૂપી ] લોકના હૃદયમાં [ પડેલા મિથ્યાત્વના અન્ધકારને દૂર કરવામાં] દીપક સમાન છે. Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ co [ ચૌદ પૂર્વધર મહાત્માઓરૂપી ] · લેાકમાં સૂક્ષ્મ સદેહાને દૂર કરતા પ્રકાશ જેવા છે. [સંપદા : ૪ ] જે : અભયયાણ' : અભયને આપનારા છે; શ્રદ્ધારૂપી નેત્રાનુ દાન કરનારા છે. કર્મીના વિશિષ્ટ ક્ષયાપશમરૂપ માને દેખાડનારા રાગ– દ્વેષથી પરાજય પામેલા પ્રાણીઓને શરણ આપનારા છે. મેાક્ષ-વૃક્ષના મૂલરૂપ એધિ-ખીજના લાભ આપનારા છે. [ સ’પદા ઃ ૫] અભયદયાણ'ની સ`પદી આ સંપદાના ભાવ અતિશય અદ્ભુત છે. જો આ ભાવ આપણા હૈયે બરોબર ઊતરી જાય તો પરમાત્મા પ્રત્યેની આપણી ભક્તિમાં સંપૂર્ણ જીવંતતા આવી જાય. ચાલે, આ ભાવને સ્પવા માટે આપણે અહીં યત્ન કરીએ. વિકરાળ જ ગલમાંથી કોઈ સાથે પસાર થઈ રહ્યો છે. એકાએક ધાડપાડુઓ તેની ઉપર ત્રાટકથા, મુખ્ય માણસાની આંખે લાખંડી પટ્ટા આંધીને તેને તાળું મારી દીધું. તેમને ખૂબ માર્યાં. તે પછી લૂંટ ચલાવી અને માલ ઉઠાવીને ચાલી ગયા. અગ્રણીએ ગભરાટથી ચીસા પાડતા આમતેમ ભાગવા લાગ્યા. આમે ય રાત્રિ જામી હતી. વળી આંખે પટ્ટો હતા, તાળુ' ખૂલે તેમ ન હતું. Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧ • એક માણસ અચાવા ખચાવા ’ની ચીસા પાડતા જ ંગલના કોઈ ભાગમાં આવી ચઢયો. તેની ભૂમા સાંભળીને સામેથી કોઈ માણસ આણ્યે. તેણે વળતા જવાબ આપ્યા. અને.... કોઈક છે ! ’ ધરપત થઈ ગઈ. ' હું ગભરાઈશ નહિ, હું છું.” એટલી જ વાતે અને ભારેથી ભારે ૮ મા બેઠી છે ' એટલી ખબરમાત્રથી બાળક કેવુ નિય બનીને રમ્યા કરતુ. હાય છે! પછી ખાવા આવે તા ય ગભરાતું નથી, તેની જેમ.... * પેલા સજ્જન નજદીકમાં આવ્યે અને તેણે તરત પેાતાની પાસેની માસ્ટર-કી 'થી આંખના પટ્ટાનુ તાળુ ખાલી નાંખ્યું. એને દેખતા કરી દીધા. પહેલાં ‘ અભય ' આપ્યું; પછી આંખેા આપી— દેખતા કર્યાં. પછી તે સજ્જને તેની સઘળી વાત સાંભળી. ત્યાર ખા નગર તરફ જવાના તે સજ્જને માર્ગ ખતાન્યા, કે, અમુક દિશા તરફ તમારો નગર-માર્ગ છે.” 66 આથી પેલા આદમીને ખૂબ શાન્તિ થઈ પણ એ માગે એકલા જવાથી તે ખૂબ ડરતા હતા એટલે સજ્જને તેને સાથ આપ્યા; શરણ આપ્યું. માર્ગ ઉપર આગળ કદમ માંડતા પહેલાં સજ્જને પેાતાની પાસે રહેલું ભાથું ખાવા માટે આપ્યુ. ભાજન કર્યાં બાદ તેની સાથે સજ્જન ચાલવા લાગ્યા. સા.-૬ Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ આથી પેલા આદમીને પરમ-શાનિ થઈ ગઈ. આપણુ દેવાધિદેવ તે સજજન શિરોમણિ છે. પરમાત્મા છે; મહાકરુણાના સાગર છે. આપણે આ સંસારનાં દુખેથી ભયભીત છીએ, તેમ કરેલાં પાપના ભાવી અંજામની કલ્પનાથી પણ ભયભીત છીએ. મોહરાજાએ આપણું ઉપર હમલે કર્યો છે. સમ્યજ્ઞાનનાં ચક્ષુઓને આવરી લઈને મિથ્યાત્વને પટ્ટો ચડાવી દીધું છે. આવી ભયાનક સ્થિતિમાં આપણને સહુ પ્રથમ તે પરમાત્મા તરફથી અભય મળી જાય છે. આ જગતમાં “પ્રભુ [ ઉપલક્ષણથી સશુરુ] છે” એ જ આપણું માટે ખૂબ જ રાહતની બાબત છે. હવે ભલે તે બેલતા; ચાલતા ન પણ હોય. રે ! તે ય તેમનું અસ્તિત્વ માત્ર આપણું માટે બાળકને બાની જેમ અત્યંત રાહતજનક બને છે. તે પછી પ્રભુ આપણું અજ્ઞાન ટાળે છે; મેક્ષને માર્ગ ચારિત્ર્ય” બતાડે છે....સ્વયં આજ્ઞાશાસન દ્વારા આપણને શરણભૂત-સહાયભૂત-બને છે અને એ ચારિત્ર્યમાર્ગે ચાલવાની શરૂઆત કરતાં પહેલા સમ્યફલ [બંધ ] રૂપી ભાથું આપે છે. આ ભાથું વાપર્યા વિના ચારિત્ર્ય-માગે કદમ માંડી શકય જ નહિ. કેવા છે, જિનેશ્વરદે? એમની કેવી મહાકરુણ સમગ્ર જગત ઉપર વરસી રહી છે ! Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ કેવા હશે, એ અભાગી જને! જેઓ ભેગસુખના તુચ્છ પુણ્યમાં આંધળોભીંત બની જઈને આ મહાકરુણાને સ્પર્શતા નથી; એ સ્પર્શ કરવાનું ભાગ્ય પણુ પામ્યા નથી; હાય ! એવાં પુણ્ય પણ શા કામના ? જેઓ ઃ ધમ્મદયાણું... જેઓ દેશ અને સર્વ—બે ય પ્રકારના ચારિત્રધર્મને દેનાર છે, અથવા ચારિત્ર્યધર્મ અને મૃતધર્મને દેનારા છે. મુખ્ય તે એક જ ચારિત્ર્ય ધર્મ છે. પરંતુ તેને પામવાની અભિલાષાપૂર્વકને શ્રાવકધર્મ અને મૃતધર્મ પણ ધર્મ સ્વરૂપ બને છે; અન્યથા નહિ. ૩૫ ગુણયુક્ત વાણી વડે ધર્મદેશના આપનારાં છે. ધર્મના સાચા સ્વામી છે; ધર્મરૂપી રથને ચલાવવામાં નિષ્ણાત સારથિ છે; ધર્મરૂપી ચક–કે જે શ્રેષ્ઠ છે અને ચાર ગતિના સંસારને અન્ત લાવનાર છે તેના ધારણ કરના ચક્રવતી છે. [સંપદા ઃ ૬] જેઓ ઃ અપડિહય વરનાણઃ સર્વત્ર અખલિત કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનારા છે તથા સર્વ પ્રકારનાં ઘાતકર્મોથી મુક્ત છે. [ સંપદા : ૭] જેઓ ઃ જિણાણું જાવયાણું.. - રાગ અને તેનો જય કરવાથી સ્વયં જિન છે તથા ઉપદેશ વડે બીજાઓને જિન બનાવનારા છે, સમ્યગ્દર્શનાદિ Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૪ વહાણ વડે સ’સારસમુદ્રને સ્વયં તર્યાં છે અને ખીજાઓને તારનાર છે. પાતે યુદ્ધ છે અને બીજાઓને બાધ પમાડનારા છે. સ્વયં ક થી મુક્ત છે અને ખીજાઓને કમ થી ચુકાવનારા છે. તીર્થંકરદેવાની જ આ વિશેષતા છે કે તે જાવયાણ, તારયાણુ, બેહયાણું અને મેાઅગાણ છે. વિશ્વમાત્રના સર્વ જીવાને રાગાદિથી જીતાડવાની, તારવાની, બેધ પમાડવાની અને રાગાદિથી સવ થા છેડાવવાની શક્તિ તે જ ધરાવે છે. આથી જાવયાણું, તારયાણુ, બેયાણું અને માઅગાણું વિશેષણેા તે તેમને જ લાગુ થઈ શકે. હા, ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામીજી વગેરે સ્વયં જિન, તી, યુદ્ધ અને મુક્ત થવાની તાકાત ધરાવી શકે અને તેવા થઈ પણ શકે. પણ સકળ વિશ્વની તારકશક્તિ તે તેમાંના કેાઈમાં ય ન સ ંભવે. માટે જ ખીા જિન બને છે; પણ જિનેશ્વર (જિનેાના રિ = સ્વામી) તે માત્ર તીથ કરદેવા જ છે. જ્યારે આપણને આ વાત સમજાશે કે જિનેશ્વરદેવાએ આપણા માટે કેવી તારકશક્તિ પ્રાપ્ત કરી અને તેને કેવી સાર્થક કરી ? ત્યારે જ આ કરુણાના સ્વામી; અકારણવત્સલ, અશરણશરણ, પરમતારક દેવાધિદેવ પ્રત્યે આપણું શિર ભાવપૂર્વક ચૂકી જશે. બાકી તે સિવાય તે – આપણી જિનભક્તિ સદ્દાની જડ જ રહે તેા જરાય નવાઈ નહિ. [સંપદા : ૮] Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૫ જેએ : સવ્વન્ત્રણ... સર્વજ્ઞ છે અને સદશી છે તથા એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલા છે કે જે સ્થાન : શિવ છે, સ્થિર છે, વ્યાધિ અને વેદનાથી રહિત છે, અનન્ત છે, અક્ષય છે અને વ્યાબાધા રહિત છે; જ્યાંથી કદી પાછા સંસારમાં જન્મ લેવા રૂપે આવવાનું નથી. [તેવા સ્થાનને પામેલા તે જિનેશ્વરદેવાને – જેમણે સ છે તેમને અમારો નમસ્કાર થા. જેઓ ભવાને જીતી લીધા [સંપદા ઃ ૯] અતીત કાળમાં સિદ્ધ થયા છે; ( આદિનાથ વગેરે). ભવિષ્યકાળમાં સિદ્ધ થવાના છે. (નરકગતિસ્થ શ્રેણિક વગેરે ). વ માનકાળમાં તીથંકરરૂપે વિદ્યમાન છે (સીમ ધર સ્વામીજી વગેરે) તે સને – Jain Educationa International મન, વચન અને કાયા વડે – ત્રિવિધે – વંદન કરું છું. [૮] વિશેષાથ અને ઊહાપેાહ : નવ સંપદા અગે પહેલી સ્તાન્ય–સ પદાથી આપણે કોની સ્તવના કરવા માંગીએ છીએ તે જણાવવામાં આવ્યુ છે : આપણે ભાવ અરિહંત – ભગવંતની સ્તવના કરવા માંગીએ છીએ. - For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ક બીજી હેતુ-સંપદામાં એ અરિહંતની સ્તવના કરવાનું કારણ શું છે ? તે જણાવાયું છે. તેઓ આદિકર તીર્થકર અને સ્વયંસબુદ્ધ છે એ કારણથી તેમની સ્તવના કરાય છે. ત્રીજી ઇતરહેતુ–સંપદામાં એ સ્તવનાનાં બીજા પણ કારણે દર્શાવ્યાં છે કે તે અરિહંત પુરુષમાં ઉત્તમ વગેરે છે. ચેથી ઉપગ-ન્સપદામાં એ અરિહંતનાં આદિકર વગેરે સ્વરૂપ મુમુક્ષુઓને શી રીતે ઉપયોગી છે તે બતાવતાં જણાવ્યું છે કે તેઓ ભવ્યલોકમાં ઉત્તમ વગેરે હેઈને બીજાને ઉત્તમ વગેરે બનાવવામાં ઉપયોગી છે. પાંચમી તત સંપદામાં ઉપર્યુક્ત ઉપગિતા. જે હેતુઓ દ્વારા સિદ્ધ થાય તેમ છે તે હેતુઓ લાયમાંથી મુક્તિ આપવી – અભયદયાણું – વગેરે દ્વારા જણાવાયા છે. છઠ્ઠી સવિશેષપગ સંપદામાં જે વિશિષ્ટ કારણોસર શ્રી અરિહંતદેવેની ઉપયોગિતા છે તે વિશિષ્ટ કારણે - ધર્મદાન વગેરે બતાડવામાં આવ્યાં છે.. સાતમી સ્વરૂપ–સંપદામાં શ્રી અલ્ડિંતદેવનું સ્વરૂપ બતાડવામાં આવ્યું છે. - આઠમી નિજસમલદ સંપદામાં શ્રી અરિહંત દેવ જેવા પિતે છે તેવા જ બીજાઓને બનાવી શકે છે તે બતાવાયું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૭ નવમી મેાક્ષ–સંપદામાં તે શ્રી અરિહં તદેવે આયુષ્ય પૂર્ણ કર્યાં બાદ જે મેાક્ષને – સિદ્ધિગતિને પામે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ રીતે ભાવ જિનેશ્વરાની સ્તુતિ કર્યાં બાદ તે ભાવ જિનેશ્વરાની પૂર્વની જિનનામનિકાચિત કર્યાં પછીની ] અવસ્થાના અને પછીની [ આયુષ્ય પૂર્ણાહૂતિ બાદની સિદ્ધયુદ્ધની ] અવસ્થાના તેમના દ્રવ્ય તીથ કરપણાને વંદના કરવા માટે જે આ અઈઆ સિદ્ધા' વગેરે પાઠ અવતાર પામે છે.. Jain Educationa International ' For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૧૬ Jain Educationa International સર્વ–ચૈત્યવંદન સૂત્ર ભૂમિકા પૂર્વે જ કિચિ ’ દ્વારા સ તીર્થાને સામાન્ય વંદના થઈ અહી. ‘ જાવતિ' દ્વારા સવ ચૈત્યાને વિશેષ વદ્યના કરવામાં આવે છે. આ વિશેષ વશ્વના હોવાથી જ માત્ર વઢેટ કે વંદામિ' કહીને વંદન ન કરતાં તે-પછી • ઇચ્છામિ ખમાસમણા ’–વગેરે દ્વારા ખમાસમણું દઈ ને વન્દના [ થેાલ–વંદન] કરવામાં આવે છે. [૧] શાસ્ત્રીય નામ : સચૈત્યવન્દન સૂત્ર. [૨] લાક પ્રસિદ્ધ નામ : જાવતિ ચેઈઆઈ સૂત્ર, [૩] વિષય : સર્વાં ચૈત્યાને ચૈત્યવંદન. [૪] મહત્ત્વના ફલિતા ; ભક્તના હૈયે ઊભરાએલા જિનભક્તિના ભાવનું અહી જીવંત પ્રકટીકરણ છે કે ભક્ત આત્મા એક પણ ચૈત્યને અકાત રાખવામાં માંગતા નથી માટે ઊર્ધ્વ, અર્ધા અને તિાંલાકને ખાસ શબ્દથી યાદ કરીને તેનાં સવ ચૈત્યાને વઢના કરે છે. For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ [૫] સૂત્ર : જાવતિ ચેઈઆઈં ઊર્દૂ અ, હે અ, તિરિયલાએ અ સવાઈં તાઇ ઇહુ સતા વઢ તત્ય સંતાઇ. Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ o [૬] ઉચ્ચાર અંગે સૂચના : [૧] એઆઈ, સવાઈ, તાઈ, સતાઈ....આ બધાં પદામાં જે અનુસ્વારા છે તેને સ્પષ્ટપણે ખેલવા. [૨] જ્યાં હું પાડે છે; ત્યાં કેટલાક ઈઅ ખેલે છે તે ખરાબર નથી. [૭] સામાન્યા : જેટલા ચૈત્યેા છે; ઊર્ધ્વ ગૂલેાકમાં, અપેલેાકમાં અને તિય લેાકમાં.... તે બધા ય અહી રહેલે હું ત્યાં રહેલાં તે તે સ્થળે રહેલાં ચૈત્યાને વન્દેન કરું છું. [૮] વિશેષાથ : અહી ચૈત્યથી ચૈત્યાની જેમજિનબિંબને પણ સમજવાં. Jain Educationa International 卐 For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૭ સર્વ સાધુવન્દન સૂત્ર --- ભૂમિકા: વિશિષ્ટ ગુણા તથા ભિન્ન ભિન્ન અવસ્થાઓને લીધે સાધુએ અનેક પ્રકારના હાય છે. દા. ત., કેવલી, ઋજુમતિ, વિપુમલમતિ, પરમાધિ, અવિધજ્ઞાની, ચૌદ પૂર્વધર વગેરે, જિનકલ્પી, સ્થવિરપ્પી, વિદ્યાચારણ, જઘાચારણ, નિગ્રન્થ, સ્નાતક, આચાય વગેરે. Jain Educationa International આ સર્વ પ્રકારના સાધુ ભગવંતાને અહીં વંદન કરવામાં આવે છે. ચૈત્યવન્દનનાં સૂત્રામાં સાધુ [ સાધ્વીજી] ભગવતાને વંદના કેમ આવી ? એવા સવાલ થાય તે સ’ભવિત છે.. તેના ઉત્તર એ છે કે આ મુનિ ભગવંતા ચૈત્યરક્ષાદિમાં પ્રખળ ઉપકારક છે. ભવ્યાત્માઓને ચૈત્યાદિના દશક, વઢક અને પૂજક પણ તે જ મનાવે છે, તેા કૃતજ્ઞ એવા. For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ “ભવ્યાત્મા તેમને કેમ ભૂલી શકે? આથી જ અહીં સર્વ સાધુ ભગવંતને વન્દના કરવામાં આવી છે. [૧] શાસ્ત્રીય નામ : સર્વ–સાધુવન્દન સૂત્ર. [૨] લોકપ્રસિદ્ધ નામ : જાવંત કે વિ સાહૂ [3] વિષય : સર્વ સાધુ ભગવતેને વંદન. [૪] મહત્ત્વનો ફલિતાર્થ કે ગમે તે સ્થિતિમાં કે વિધિમાં અત્યન્ત હિતકારી, ઉપકારી તને ભૂલવા ન જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ [૧] સૂત્ર જાવંત કે વિ સાહૂ, ભરહેરવય-મહાવિદેહે અ સવૅસિં તેસિં પણુઓ; તિવિહેણુ તિદંડ- વિરયાણું. Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ [૬] ઉચ્ચારશુદ્ધિ અંગે સૂચને [૧] અહીં પણ તેસિં પદને અનુસ્વાર ભૂલે નહિ. [૨] ઘણા ખરા વિરીયાણું' બેલે છે; જે બરોબર નથી. “વિરયાણું” બેલવું, [9] સામાચાથ જે કઈ પણ–જેટલા–સાધુ ભગવંતે છે [પાંચ] ભરત [પાંચ ] અરવત અને [પાંચ ] મહાવિદેહમાં. તે સર્વને મન, વચન અને કાયાના ત્રણ કરણથી હું નમેલે છું. જેઓ મન, વચન અને કાયાના ત્રણ દંડથી વિરત થએલા છે [તેમને ]. [૮] વિશેષાર્થ : ગમે તે સાધુ વેષધારી–સાધુને પણ અહીં નમસ્કાર કરવામાં આવ્યા નથી. તે નમસ્કાર થઈ શકે પણ નહિ. - જેઓ મન, વચન અને કાયાના દંડથી વિરામ પામેલા - શાક્ત ભાવસાધુ હોય તેમને જ–સઘળાય ને–અહીં વંદન કરવામાં આવ્યું છે. આ ઉપરથી વેષને જોઈને સદા નમસ્કાર કરનારાઓએ બધ લેવું જોઈએ, જેથી તેવા દ્રવ્ય સાધુ-જીવનને પિષણ આપવાની ભૂલ તેઓ હવે પછી ન કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૧૮ સંક્ષિપ્ત પરમેષ્ઠિ-નમસ્કાર સૂત્ર ભૂમિકા મન્નાધિરાજ શ્રી નવકારના પ્રથમના પાંચ પદોનું સંરકૃત કરવાની ભૂલરૂપે આ સૂત્રને પૂજ્ય પદ આ. ભગ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજા દ્વારા અવતાર થયે છે. તેમના જેવા શાસનમાન્ય મહાપુરુષની આ કૃતિ ઉપેક્ષિત ન કરવી જોઈએ, એમ સમજીને ખાસ કરીને ગુજરાતી સ્તવને વગેરેની પૂર્વે કરવામાં આવતા મંગલરૂપે આ સૂત્રને ગોઠવીને તે મહાપુરુષની કૃતિની ઉપેક્ષા ટાળવામાં આવી છે, એમ લાગે છે. પિતાના હાથે થએલી અર્ધમાગધી સૂત્રને સંસ્કૃત ભાષામાં ફેરવવાની વિચારણારૂપ ભૂલને અતિ ઉગ્ર–પારચિત–પ્રાયશ્ચિત્ત વડે નિર્મૂળ કરવા સજ્જ બનેલા તે મહાત્મા કેવા ભવભીરૂ હશે? કેટલી ઊંચી કોટિના હશે? તે આપણે કલ્પી શકીએ છીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૬ આથી જ એમની આ કૃતિને આગમસુત્રા સિવાયનાં ગુજરાતી વગેરે પદા, સ્તવના આદિ પૂર્વે મંગલરૂપે શ્રીસઘ ખેલે છે. પ્રાચીન પેાથીઓમાં સંસાર–દાવાનલ સ્તુતિ ખેલતાં પહેલાં આ સૂત્ર ખેલવાનું સૂચન છે. [ પ્ર. ટીકા પે. ૪ર૯ ] સાધ્વીજી મહારાજો કે શ્રાવિકાઓને આ સૂત્ર ખેલવાતુ હાતુ નથી. [ ધ સંગ્રહ ભા. ૧–પૃ. ૫૮૫] [૧] શાસ્ત્રીય નામ : સ ંક્ષિપ્ત પરમેષ્ઠી-નમસ્કાર સૂત્ર, [૨] લેાકપ્રસિદ્ધ નામ : નમાãત્ સૂત્ર. [૩] વિષય : પંચ પરમેષ્ઠી-નમસ્કાર. [૪] મહત્ત્વના ફલિતાર્થ : વિશિષ્ટ કેટિના મહાત્માએની સૂક્ષ્મ પણ આશાતના-નાના કાઈ Jain Educationa International નિમિત્તને પકડી લઈ ને-કોઈ કરજો મા ! ભૂલ જોવા સાથે તેમ નાથી થએલે પશ્ચાત્તાપ અને તેનું કરેલું પ્રાયશ્ચિત્ત પણ સહુ જોજો. 卐 For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ [૫] સૂત્ર SIC નમાવહત-સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ ' Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ટ [] ઉચ્ચાર અંગે : " આ આખું સૂત્ર અટકયા વિના જ ખેલવાનુ છે માટે ‘સિદ્ધાચાર્યાં’– ખેલીને અટકવુ; પછી પાધ્યાય ' એલવુ પછી અટકીને ‘ સર્વ સાધુલ્યઃ ' ખેલવુ તે ખરાખર નથી. [9] સામાન્યા અને [૮] વિશેષાથ : નમસ્કાર થાએ, અહિંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને સર્વ સાધુ--ભગવંતાને. Jain Educationa International 卐 For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૧૯ ઉપસર્ગો હર—સ્તાત્ર ભૂમિકા ચતુ શ પૂર્વાં ધર સૂરિભગવંત શ્રીમદ્ ભદ્રબાહુ સ્વામીજીએ રચેલુ આ સ્તોત્ર છે, તે સમયે જૈન સંઘમાં વ્યાપેલ અન્તર [ ભૂતપૂર્વ વરાહમિહિર ] ના ઉપદ્રવને નિવારવા માટે આ સ્નેાત્ર બનાવવામાં આવ્યું હતું. એમ કહેવાય છે કે આ સ્તેાત્રના પ્રભાવના એકદા એક બાઈ એ તુચ્છ કાય માટે ઉપયોગ કર્યાં. ત્યાર પછી આ સ્તોત્રના મૂળભૂત પ્રભાવને તેમાંથી તેઓએ સહરી લીધા. ખેર....તા ચ આજે પણ આ સ્તંત્ર અત્યન્ત પ્રભાવક બની રહ્યું છે. એનામાં ખરેખર વિધ્નાને હરવાની પ્રચ અને જીવતી જાગતી શક્તિ પડેલી છે. આ સ્તંત્રમાં દેવાધદેવ પાર્શ્વનાથ પ્રભુની સ્તવના છે તેથી તે સ્તવનરૂપ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પોતાના ધર્મપ્રધાન જીવનમાં એવા કોઈ વિકટ સવાલવિઘ્નો ઉપસ્થિત થાય ત્યારે માત્ર મેાક્ષના અથી જૈન નિશ્ચિત આ પાઠ કરે તેા એનાં વિઘ્નનુ નિવારણ થવાની ભારે મેટી શકયતા ઊભી થઈ જાય. વિઘ્નનાશ માટે જે તે આરાધના કરવી તે જૈને માટે જરા ય ઉચિત નથી. વસ્તુતઃ મેક્ષાથી આત્માએ વિઘ્નાને, દુઃખાને આપત્તિરૂપ માનવાને બદલે સ ંપત્તિરૂપ માનીને વધાવવા જોઈ એ; તેવી માનસિક સ્થિતિ ન પેદા થઈ હેાય તે આ! સ્તંત્રને જય તેવી સ્થિતિ પેદા થવાની કામના સાથે જ કરવા જોઈ એ. આ સ્તાત્રમાં ગેાઠવાએલી અર્થ ઘનતા અત્યન્ત અદ્ભુત છે. એક વાર સકટના આગમનથી ભડકી ઊઠેલા એકાન્ત માક્ષાથી આત્મા પણ કેવી ઇચ્છા કરી બેસે ? પણ ત્યાર પછી સાવધાન બની જઈ ને તે ઇચ્છાનુ નિવારણ કરીને શું માગે ? એને છેલ્લે તે માગણીથી પણ નિવૃત્ત થઈને શું માગે ? તેમ ત્રણ તબક્કામાં સમ્યગ્દષ્ટિ આત્માની સંભવિત માનસી સ્થિતિનુ અદ્ભુત વિશ્લેષણ કરવામાં આવ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ - આ પાઠમાં વિશેષાર્થ કરતી વખતે આપણે તે જોઈશું. [૧] શાસ્ત્રીય નામઃ ઉપસહર સ્તોત્ર. [૨] લોકપ્રસિદ્ધ નામ : ઉવસગ્ગહરં સ્તોત્ર. [3] વિષય : ધર્મમાર્ગમાં અન્તરાયભૂત થતાં ધાર્મિક કે સાંસારિક વિનિના નિવારણની પ્રભુ પાસે પ્રાર્થના-ગર્ભિત પાશ્વનાથ પ્રભુની સ્તવના. T૪] મહત્ત્વને ફલિતાર્થ [૧] દુઃખ જરૂર ખરાબ હશે. પરતુ [૨] દુર્ગતિ તે તેથી પણ વધુ ભયંકર છે.વળી દુર્ગતિ ભયંકર છે તે સદ્ગતિ ડી સારી છે? તે ય છેડવા જેવી છે માટે ક્યાંય પણ જન્મ લે એ ભયંકર છે. દુઃખ ન જોઈએ; અને દુર્ગતિ પણ ન જોઈએ; રે! સદ્ગતિ પણે ન જોઈએ... જે જન્મ જ મટી જાય, જે પાંચમી ગતિ -સિદ્ધિપદ-જ પ્રાપ્ત થઈ જાય તે બેડ પાર થઈ જાય. ચાલે, ત્યારે હવે દુઃખ કે દુર્ગતિના નિવારણ ઈચ્છવા કરતાં જન્મનું જ નિવારણ ઈચ્છીએઃ પ્રભુ પાસે પ્રાર્થીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ [૫] સૂત્ર : ઉવસગ્ગહર – પાસ, પાસ વદ્યાત્મિ કમ્ભઘણુ મુક્યું; વિસહર-વિસ-નિન્દાસ, મંગલ – કલ્લાણુ - આવાસ. ૧ વિસહર – ફુલિંગ - મત, કઠે ધારેઈ, જો સયા મણુ; તરસ ગહ-રાગ-મારિ-દુર્દુજરા જંતિ વસામ ર ચિદ્બેઉ રે મા, તુજ્જ પણામા વિ બહુલા હાઈ; નર-તિરિએસુવિ જીવા, પાવત ન દુકખદાગચ. Jain Educationa International For Personal and Private Use Only ૩ Page #108 -------------------------------------------------------------------------- ________________ છે તુહ સમ્મરે લઢે, ચિંતામણિ-કપાયવક્ષહિએ; પાવતિ અવિવેણું, જીવા અયરામ ઠાણું. ૪ ઈ. સંયુઓ મહાયસ! ભત્તિ-ભર- નિર્ભરેણ હિયએણુ - દેવ! દિજજ, હિં, જે ભવે ભવે છે. પાસ જિણચંદ! ૫ છે Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ [૬] ઉચ્ચાર વગેરે અંગે સૂચને ? . [૧] મંગલ-કલ્યાણ-આવાસં અહીં કલ્યાણ બેલિવું; પણ કલ્યાણ ન બોલવું. [૨] મહાયસ ! દેવ ! પાસ-જિણચંદ! આ બધાં ય સંબોધન રૂપે [હે મહાયશ! હે દેવ !....વગેરે ] પદે છે માટે તેને તે જ રીતે બેલવાં. [૩] કેટલક “જિણચંદ” પદને બદલે “જિણચંદ” બોલે છે તે અશુદ્ધ છે. [૭] સામાન્યાર્થ : ઉપસર્ગને હરનારા એવા પાર્શ્વયક્ષવાળા પાર્શ્વનાથ સ્વામીજીને હું નમસ્કાર કરું છું. જેઓ કર્મના સમૂહથી મુક્ત થયેલા છે. જેઓ વિષધર [સર્પ ના વિષને નાશ કરનાર છે. જેઓ સઘળાં મંગલ અને સઘળાં કલ્યાણના નિવાસસ્થાન રૂપ છે. [૧] વિસહર–કુલિંગ” નામના મન્ચને જે માણસ સદા કચ્છમાં ધારણ કરે છે તેને ગ્રહની પીડાઓ, રેગે, મારિ– મરકી વગેરે સાત ઉપદ્ર [ સાત ઈતિઓ] તથા ભયાનક [ દુષ્ટ ] જવર-ટાઈફેઈડ, મેલેરીઆ વગેરે જેવા–શાન્ત થઈ જાય છે. [૨] હે પ્રભુ! આપને આ “વિસહર-કુલિંગ' મન્ચ તો દૂર રહો; રે! આપને કરવામાં આવેલે ભાવભર્યો એક પ્રણામ Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ પણ બહુ ફળ આપનારે બની જાય છે, કેમકે તે પ્રણામથી નર અને તિર્યંચગતિમાં જીવ જાય તે પણ ત્યાં તેને દુઃખ અને દુર્ગતિ [ વિષમ સ્થિતિ ] પ્રાપ્ત થતાં નથી. [૩] [અને જો...] તારુ સમ્યકત્વ જ અમને મળી જાય; કે જે ચિન્તામણિ રત્ન અને કલ્પવૃક્ષ કરતાં પણ ઘણું મહાન છે. [તે તે ] તે જે કશા ય વિન વિના અજરામર સ્થાન મેક્ષપદ પામી જાય. [૪] [એટલે જ હવે ] આ રીતે હે મહાયશના સ્વામી પાર્શ્વ–પ્રભુ ! મેં આપની સ્તવન કરી ઃ ભક્તિથી ભરાએલા : ઊભરાએલા હદયથી, તે હે દેવ ! આ ભક્ત આપની પાસે એટલી જ [ આજીજીપૂર્વક 3 યાચના કરે છે કે – મને સમ્યક્ત્વ [ જ] આપો....જ્યાં સુધી મને મોક્ષપદ ન મળે ત્યાં સુધી મને ભભવ સમ્યકત્વ મળતું રહે.... હિ, પાર્શ્વનાથ સ્વામી! હે જિનેમાં ચન્દ્ર સમાન ! સામાન્ય કેવલિઓમાં શ્રેષ્ઠ કેવલજ્ઞાની ભગવાન ! - [૮] વિશેષાર્થ : - ભાવાર્થ સમ્યગ્દષ્ટિ ભક્તાત્માની માનસિક સ્થિતિનું આ સ્તોત્રમાં આબેહૂબ વિશ્લેષણ કરવા સાથે પાર્શ્વનાથ પ્રભુની અદ્ભુત ભાષાથી સ્તવન કરવામાં આવી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સંસારમાં જેને રહેવુ' પડયુ છે; છતાં જેર્ની નજર સતત સ`વિરતિ ધર્મીના સ્વીકાર તરફ મડાએલી છે; જે એકમાત્ર મેાક્ષના અભિલાષી છે; જેને સંસારનાં સઘળા ચ સુખા – નિરપવાદ રીતે – જુલમગાર લાગે છે એવા આત્મા પણ પાપકમના ઉદયે કયારેક એવી વિષમ સ્થિતિમાં મુકાઈ જાય જેથી તેની ધર્મારાધનામાં મોટા વિક્ષેપ પડી જાય. આ વિક્ષેપ તેના માટે અસહ્ય પણ બની જાય તે સવિત છે. - એવા જ કોઈ શેઠની એને નોકરી કરવી પડે, જેમાં રાત્રિભોજન કરવું જ પડે; એવી જ કોઈ શારીરિક બિમારી લાગુ પડે જેથી કેટલીક આરાધનાએને ગૌણ કરવી પડે. આવી સ્થિતિમાં તેનુ અંતર જ્યારે ખૂબ લાવાય ત્યારે પરમાત્મા પાસે દોડી જઈ ને એ પુકાર કરે કે, “ પ્રભુ ! મારા ધમ-ધ્યાનમાં વિક્ષેપ પડી રહ્યો છે તે! તે ખાતર મને બીજી નોકરી મળે કે શરીર સારું થાય તે ખૂબ સારુ’’ સભ્યષ્ટિ આત્મા આવી જ કોઈ સ્થિતિમાં આવીને જાણે કે આ સ્વેત્રમાં પાર્શ્વ-પ્રભુને જણાવે છે કે, તારા મન્ત્રજપ મારા દુઃખનો નાશ કરશે....તે શું હું મન્ત્રજપ કરું ? પણ જાણે કે અંદરથી સત્વ છંછેડાય છે અને તેનુ અંતર દુઃખનાશની માંગણી સામે ના....ના.... પાકારે છે. એટલે જ....પછી દુ:ખનાશને બદલે તે દુર્ગતિનાશની ઇચ્છા કરે છે કે જે પરમાત્માને ‘પ્રણામ ' કરવા માત્રથી સિદ્ધ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ આ લોકના દુઃખ કરતાં ય દુર્ગતિ તે ચક્કસ વધુ ખરાબ છે જ. પણ તે વખતે ય જાણે કે તે આત્મા વિચારે છે કે, “સદ્ગતિમાં જઈને ય મારે શું કામ છે? હું તે પરમ ગતિ–મેક્ષ–માં જ જવાની વાત કેમ ન કરું?” આથી જ છેલ્લે, તે આત્મા અજરામર સ્થાન મેક્ષપદની તરફ નજર કરે છે કે જેની પ્રાપ્તિ પાર્શ્વ–પ્રભુએ પ્રકાશેલા સમ્યફવથી જ શકય છે. પ્રણામ તો મારા પુરુષાર્થથી થઈ શકશે પણ સમ્યક્ત્વ તે પ્રભુની કૃપાનો પ્રભાવ પડે તે જ પ્રાપ્ત થઈ શકે...એમ વિચારીને ભક્તિની ભાષામાં ભક્તિથી ઊભરાએલા હૃદયપૂર્વક તે ભક્તાત્મા છેલ્લે “સમ્યકત્વ જ માગે છે, જેના દ્વારા જન્મનો જ નાશ થાય છે. - જન્મ જ ગયે પછી દુઃખ પણ ક્યાં રહ્યું ? અને દુર્ગતિ પણ કયાં રહી? " હવે આપણે ક્રમશઃ વિશેષાર્થ વિચારીએ. [૧] ઉવસગ્ગહરં–પાસંઃ આ પદ સામાસિક પત્ર છે અને બીજા “પાસ” પદનું આ વિશેષણ છે. “ઉવસગ્નહર” પદમાં જે અનુસ્વાર છે તે બીજી વિભક્તિને અનુસ્વાર નથી; પરન્તુ તે અલાક્ષણિક છે. આથી હવે અર્થ એ કર. કે, “ઉપસર્ગોને હરનારા પાર્શ્વયક્ષવાળા પાર્શ્વનાથ ભગવંતને” હું વન્દન કરું છું. Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ અહીં સવાલ થશે કે શું ઉપસર્ગોને હરનારા પાર્થ પ્રભુ નથી? એને ઉત્તર એ છે કે પાર્થ–પ્રભુ તો ઉપસર્ગહર છે જ પણ તેમને દાસ પાWયક્ષ પણ ઉપસર્ગોને હરવાની તાકાત ધરાવે છે. આ વાત અહીં સ્પષ્ટ કરવી છે. [૨] વિસહર – કુલિંગ – મત : જે નમિઉણ મન્ત્ર કહેવાય છે તે “વિસહર વસહ જિણ કુલિંગ” છે. આ સત્રમાં વિહર” અને “કુલિંગ” બે પદો આવતાં હેવાથી આ મન્ચને વિસર-કુલિંગ મન્ત્ર કહેવાય છે. [3] કઠે ધારેઈઃ મત્રના જપ રૂપે અને મન્નનું માદળિયું બનાવીને – બે ય રીતે – તેને કંઠમાં ધારણ કરી શકાય છે. [૪] નર– તિરિએસુ પાર્શ્વપ્રભુને પ્રણામ કરનારા આત્માને મનુષ્ય કે તિર્યંચગતિમાં જવાનું થાય તે ત્યાં તેને દુઃખ અને દુર્ગતિ પ્રાપ્ત થતી નથી. એ અહીં જે અર્થ થાય છે તેની સામે બે સવાલ ઊભા થાય છે? [૧] શું પ્રણામ કરનારે સમ્યગ્દષ્ટિ આત્મા હોય તે તેને નર કે તિર્યંચનું આયુષ્ય બંધાય કે માત્ર વૈમાનિક દેવનું આયુષ્ય બંધાય ? [૨] જે તિર્યંચગતિમાં જાય છે તે દુર્ગતિમાં જ ગયે ને? તે પછી પ્રણામ કરનારાને તિર્યંચગતિમાં જાય તે ય દુર્ગતિ પ્રાપ્ત થતી નથી. એમ કહેવું તે વદતે વ્યાઘાત નથી? Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ આ એ સવાલેના જવાબ આ પ્રમાણે છે; (૧) ભાવભર્યા પ્રણામ કરતા આત્મા સમ્યક્ત્વી હાય; અથવા છેવટે સમ્યક્ત્વની પ્રાપ્તિની એક્દમ તૈયારીરૂપે પૂર્વાવસ્થામાં હેાય; સમ્યક્ત્વની હાજરીમાં તા આ કાળમાં ભરતક્ષેત્રમાં માત્ર વૈમાનિક દેવનુ આયુષ્ય અંધાય પણ નર કે તિય`ંચનુ ન જ બંધાય. પરન્તુ જે આત્માએ સમ્યક્ત્વની પ્રાપ્તિની પૂર્વે જ નર, તિયંચનું આયુષ્ય બાંધી દીધુ હોય તે તેને તે ભવામાં જવું જ પડે. (૨) હવે જેને તેવા તિય ચ વગેરે ભવમાં જવું પડે તેને પરમાત્માના ‘પ્રણામ ’ના પ્રભાવથી ત્યાં તે ગતિનાં હલકાં દુઃખા ન મળે; તે ગતિ જે રીતે સામાન્યતઃ ક્રુતિ કહેવાય છે તેવી દુર્ગતિરૂપે તે આત્માને અનુભવ ન થાય. એ આત્મા ગાય, કૂતરા વગેરેનું જીવન કદાચ પામે તા ચ તેના માલિક વગેરેથી તેને ઘણું સુખ અને શાન્તિ જ મળે. [૫] પાવતિ અવિüણ' : સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયા બાદ તેની હાજરીમાં તે જ્યાં સુધી મેાક્ષ-પદ્મ ન મળે ત્યાં સુધી સસ્પેંસારમાં જન્મા કરવા પડે; આ જન્મમાં ભાગસુખની ઉત્તમ સામગ્રીઓ પ્રાપ્ત થયા કરે. જો આ ભાગ–સામગ્રીમાં તે જીવ આસક્ત થઈને સંસાર વધારી. મૂકે તો મેાક્ષ દૂર જાય જ ઠેલાઈ ને ? Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આવા સવાલને ઉત્તર અહીં “અવિઘેણું” પદ દ્વારા આપે છે. તેત્રકાશ પરમર્ષિ ફરમાવે છે કે, “સમ્યકત્વની સતત હાજરીમાં જે ભેગસામગ્રીનાં સુખ મળે તેમાં આસક્તિ પામીને પતન થઈ જવાનું વિશ્ન આવતું નથી. એ આત્મા તેવી સ્થિતિ વચ્ચે પણ અનાસક્ત રહેતા રહે-કશા ય વિન વિના મોક્ષપદને પામી જાય છે. દિ0 તા, દેવ! દિજ બહિં ? આ પદોમાં • ભક્ત આત્માની સમ્યક્ત્વ પામવાની આજીજી કાકલૂદી : - તમન્ના : તલસાટભરી વૃત્તિનું હૂબહૂ દર્શન થાય છે. આ પદ વારંવાર બેલવા જેવું છે. પ્રશ્ન—જે સાધુ ભગવંતો વગેરે સમ્યકત્વ પામ્યા છે તેમણે સમ્યકત્વ શી રીતે માંગવાનું હોય ? ઉત્તર–તેમણે “વધુ નિર્મળ સમ્યકત્વ'ની અહીં માંગણી કરવી જોઈએ. અથવા સાતમા ગુણસ્થાનના નિશ્ચયસમ્યક્ત્વની પુનઃ પુનઃ પ્રાપ્તિની માગણી કરવી જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૨૦ પ્રાણિધાન સૂત્ર અથવા પ્રાર્થના સૂત્ર ભૂમિકા કઈ પણ ધર્મક્રિયા કરતાં ચિત્ત [આશય ] શુદ્ધ હેવું જોઈએ. ચિત્તની શુદ્ધિમાં વિધિ, ભાલ્લાસ, આરાધકભાવ વગેરેની જેમ લક્ષ પણ કારણ છે. જે આપણું લક્ષ શુદ્ધ હોય તે ચિત્ત શુદ્ધ કહેવાય. અન્યથા અશુદ્ધ કહેવાય. આ લક્ષને [ અથવા ધ્યેયને] પ્રણિધાન કહેવામાં આવે છે. અત્યાર સુધીમાં જે ચૈત્યવન્દનની ક્રિયા કરી તેની પાછળ અનેક લક્ષ હોઈ શકે છે. આ પ્રણિધાન સૂત્ર આપણા લક્ષની વાત કરે છે. આપણે જે ચૈત્યવદન કર્યું તેમાં અમારાં પ્રણિધાનરૂપે મુખ્યત્વે માત્ર મોક્ષ છે અને તેને આંબવા માટે ૧૩ બાબતે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પાંચ અનુષ્ઠાન : આ લેકના સુખાદિના લક્ષથી જે ચૈત્યવંદન, સામયિક, પૂજા, યાત્રા, વિરતિની ધર્મક્રિયા કરવામાં આવે તે તે ધર્માનુષ્ઠાનેને વિષાનુષ્ઠાન કહેવામાં આવે છે. આ લોકનાં સુખાદિનું ચિત્તમાં જે લક્ષ છે તે ઝેર છે, તેનાથી શુભ-ચિત્તને તત્કાળ નાશ થાય છે. જે પાકના સુખાદિના પ્રણિધાનથી ધર્મ કરાય તે તે ગરાનુષ્ઠાન બને છે. જે શુભ-ચિત્તને હણું તે નાંખે જ છે; પણ તત્કાલ હણું નાંખતું નથી. આ લોક કે પરલક-એકેયન સુખાદિનું લક્ષ ન હેય અને મોક્ષનું ય લક્ષ ન હોય તેવા ધર્માનુષ્ઠાનેને અનનુષ્ઠાન કહેવામાં આવે છે; જે સંમૂર્ણિમ જીવની પ્રવૃત્તિ જેવા છે. જેને કેઈ વિશેષ અર્થ નથી. છતાં કયારેક બાળ-જીને વિકાસમાં કથંચિત્ ઉપાદેય બની શકે છે ખરું. પણ જે ચૈત્યવન્દનાદિ ધર્મક્રિયાઓ મેક્ષના પ્રણિધાનથી–મેક્ષના હેતુથી કરવામાં આવે છે તે તેનું અનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાનમાં અસકિયા પ્રત્યે તીવ્ર અનાદર . અને સકિયા પ્રત્યે ભારે આદર હોય છે. આનાથી પણ ચડીઆતું જે અનુષ્ઠાન છે તેને અમૃત-અનુષ્ઠાન કહેવામાં આવે છે. જેમાં ચિત્તની એવી પરમાનંદ-સ્થિતિ પેદા થાય છે કે તેમાં મેક્ષના પણ પ્રણિધાનને તે વિસરી જાય છે. ધર્મ કરતાં પ્રાપ્ત થતા આત્માનંદમાં જ એ ચિત્ત સંપૂર્ણતઃ ગરકાવ થઈ જાય છે. ” Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ આવાં પાંચ અનુષ્ઠાનમાં છેલ્લાં બે જ ઉપાદેય છે. આ પ્રાર્થના-સૂત્રમાં ચૈત્યવન્દનને કરતા જીવની આશયશુદ્ધિ માટે પ્રણિધાન [ લશ, ધ્યેયને નિર્ણય વીતરાગદેવને પ્રાર્થના કરવા દ્વારા જાહેર કરાયેલ છે. અહીં મોક્ષના પ્રણિધાનને પ્રાપ્ત કરી આપતાં તેર પ્રણિધાને લિવું જણાવવામાં આવ્યાં છે. ભક્તાત્મા કહે છે કે, “મેં જે ચૈત્યવન્દનની ધર્મકિયા કરી તેની પાછળ મારું આ જ લક્ષ પ્રિણિધાન છે કે મને આ તેર વસ્તુઓ પ્રાપ્ત થાઓ.” પ્રણિધાનાદિ પાંચ : આરાધકની આશયશુદ્ધિ માટે સૌ પ્રથમ પ્રણિધાનશુદ્ધિ જરૂરી છે. આ પછી જ તેણે આરાધનામાં પ્રવૃત્તિ કરવી જોઈએ. એ પ્રવૃત્તિમાં જે કાંઈ વિદને આવે તેની ઉપર તેણે વિજય મેળવે જોઈએ. વિનજ્ય થયા બાદ તેને ધર્મગમાં સિદ્ધિ પ્રાપ્ત થાય. સિદ્ધિ થયા બાદ તે ધર્મગને તેણે વિનિગ– અન્ય ગ્ય જેને તે ધર્મગનું પ્રદાન, પ્રેરણા વગેરે– કરવો જોઈએ. પ્રણિધાન વિનાની પ્રવૃત્તિ વગેરે (ઉત્તરોત્તર) સફળ થઈ શક્તા નથી. સા–૮ Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પિતે સિદ્ધિ પામ્યા વિનાને વિનિયોગ અન્ય જીવેનું સાચું હિત કરવામાં કારગત નીવડી શકતું નથી. [૧] શાસ્ત્રીય નામ : પ્રણિધાનસૂત્ર અથવા પ્રાર્થનાસૂત્ર. [૨] લોકપ્રસિદ્ધ નામ : જયવીયરાય સૂત્ર. [3] વિષય ઃ ૧૩ લનું [ પ્રણિધાનેનું] પ્રાર્થનારૂપે પ્રગટીકરણ. [૪] મહત્ત્વને ફલિતાર્થ : હરેક ધર્માનુષ્ઠાન મેક્ષના અને મોક્ષને લગતા અંગોના પ્રણિધાન સાથે જ કરવું જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ [૫] સૂત્ર જ્ય વિયરાય ! જગ-ગુરુ! હઉ, મર્મ તુહ પભાવ, ભયવં (૧) ભવનિર્વે (ર) મગાણુ સારિઆ, (૩) ઈકુફલસિદ્ધિ પા (૪) લેગવિરુદ્ધચ્ચાઓ (૫) ગુરુ જણપૂઆ (૬) પરત્યકરણ ચ, (૭) સુહગુરુજોગો (૮) તયણ સેવણું આભવમખંડ રા ૧ વારિજઈ, જઈ વિનિયાણુ-બંધણું વિયરાય ! તુહ સમએ; Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ છે તહ વિ, (૯) મમ હુજજ સેવા ભવે ભવે તુહ ચલણણું. ૩ (૧૦) દુખ-ખએ, (૧૧) કમ્મુ ખ (૧૨) સમાહિમરણું ચ, ન (૧૩) બહિલાભો અ– સંપજજઉ મહ એજં, તુહ નાહ ! પણમકરણ. ૪t સર્વ મલામાલ્ય, સર્વકલ્યાણું કારણુમૂ! આ છે. પ્રધાન સર્વધર્માણું, જૈનં જયતિ શાસનમ્ પા Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ [૬] ઉચ્ચારશુદ્ધિ વગેરે અંગે ૧. પહેલી કડીમાં તથા ચેથી કડીમાં વીયરાય ! જગગુરુ ! ભયવં! નાહ! વગેરે પદો સંબંધનરૂપ હેવાથી તેને તે રીતે જ છેલ્લે સ્વર લંબાવીને બોલવાં. ૨. પહેલી કડીમાં મમ પાઠ છે ત્યાં મમ નહિ બલવું. ૩. મગ્ગાણુસારિઆ સાથે જ બેસવું પણ મગ્ગા બેલીને અટકવું અને પછી મુસારિઆ બોલવું તે બરાબર નથી. ૪. આભવમખંડા સુધી પાઠ બોલતી વાતે કમળના ડોડાની જેમ બે હાથની અંજલિ કરવી; જે અંદરથી પિલી હોય; જેમાં દરેક આંગળી સામી આંગળી સાથે બરોબર લાગેલી છે. આવી અંજલિ નીચા નમાવેલા મસ્તકના લલાટ સાથે જોડવી. આભવમખેડા પછીના પાઠ વખતે તે અંજલિની આંગળીઓ એક બીજી આંગળીઓની વચમાં લાવી દેવી -અને તે અંજલિ લલાટેથી છેડીને લલાટ ઊંચું કરીને નીચે લાવવી. “આભવમખંડા” સુધીના પાઠ વખતની મુદ્રાને મુક્તા-ગુક્તિ-મુદ્રા કહેવામાં આવે છે. આ મુદ્રા “ જાવંતિ ચેઈ આઈ” અને “જાવંતિ કેવિ સાહૂ” પાઠ વખતે પણ રાખરવાની હોય છે. - પ. “વારિજઈ જઈ” એમ બેલીને અટકવું નહિ, પણ “વારિજઈ જઈ વિ” એમ બોલવું. Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ૬. છેલ્લી ગાથામાં સવ માંગલ્યમાંગલ્ય ન ખાલવુ સ મોંગલમાંગલ્ય ખેલવું. ૭. સ ધર્માંણું ન બોલતાં સધર્માણાં ખેલવુ. [9] સામાન્યા : હે વીતરાગ ! હું જગદ્ગુરુ ! આપ જય પામે. હે ભગવન્ ! આપની અસીમ કરુણાના પ્રભાવથી મને [આ તેર વસ્તુઓ] પ્રાપ્ત થાઓ. ૧. સંસાર પ્રત્યે નફરત. ૨. સમ્યગ્દર્શન; જ્ઞાન અને ચારિત્રના માની પ્રાપ્તિ. ૩. મારી ધ-ચિત્ત-સમાધિમાં અનિવાર્ય રૂપે જરૂરી ભૌતિક ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ. ૪. શિષ્ટજનાને અસંમત આચરણના ત્યાગ. ૫. માતાપિતાદિ તમામ ગુરુજના પ્રત્યે બહુમાન, પૂજા.. ૬. દુઃખી અને પાપી જીવાના દુ:ખ અને પાપના નાશ કરવારૂપ પુરા કરણ. ૭. સાચા ધર્મગુરુના સતત સમાગમ. ૮. તેમની તમામ આજ્ઞાઓનું અખંડિતપણે આજી વન પાલન. ૯. હે વીતરાગ ! [ હું ઋણું છું કે ] આપના સિદ્ધાન્તામાં કાઈ પણ [ ભૌતિક ] પ્રકારની યાચના કરવાનુ નિવારવામાં આવ્યું છે તેા પણ મારે એક વાતની તા Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૮ ચોક્કસપણે આપની પાસે યાચના કરવી છે કે, “ તમારાં ચરણેાની મને ભવેાભવ સેવા પ્રાપ્ત થજો.” [૩] ૧૦. દુઃખેાના ક્ષય. ૧૧. સર્વ કર્મના ક્ષય. ૧૨. સમાધિ–મરણ. : ૧૩. સમ્યકત્વની પ્રાપ્તિ. આ [ તેર વસ્તુઓ ] મને પ્રાપ્ત થાએ. હે નાથ ! તમને પ્રણામ કરવાથીસ્તા જે સઘળા મંગલાનું માંગલ્ય છે; 4 જે સઘળા કલ્યાણાનું કારણ છે; જે સ ધર્માંમાં પ્રધાન છે; તે જૈન – શાસન જગતમાં સાંસ્કૃષ્ટપણે જયવંતુ વર્તે છે. [૮] વિશેષાથ અને ઊહાપોહ : જય વીયરાય ! જગગુરુ ! જે ભક્તાત્માએ ઉછળતા ભક્તિભાવપૂર્વક ચૈત્યવન્દન કર્યું છે તે ખૂબ આનંદમાં છે એટલે જ ‘જય' શબ્દથી પેાતાના આંતર આનંદને તે વ્યક્ત કરે છે. આ જયજયકાર વીતરાગ પરમાત્માના જ હોય; જે વીતરાગ હાય તે જ જગદ્ગુરુ ' પદને લાયક હાય તે વાત સૂચિત કરવા માટે અહી વીતરાગ ' અને‘ જગગુરુ' એ સખાધન સ્વરૂપ ‘ પદા મૂકવામાં આવ્યાં છે. Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ તુહ પભાવ: ભક્તામા કહે છે કે મારા શુભ-ભાવોથી તે મને આધ્યાત્મિક-વિકાસમાં હજી સુધી કશી વિશિષ્ટ પ્રાપ્તિ થઈ નથી; કેમકે મારા તે ભાવે અહંકારાદિથી મિશ્રિત હતા.... મારા તપ, ત્યાગ, વ્રત અને જપના સઘળા ય શુભ ભાવેભેગા થઈને પણ–મા ભાવદારિદ્રય ફેડી શકે તેમ નથી. હવે તે મારા નાથ ! તારે કઈ કરુણાને કે શુદ્ધિનો પ્રભાવ મારી ઉપર પડી જાય તો જ મારા દુર્ભા ખતમ થાય અને સદ્ભાવ પ્રગટ થાય; જેથી છેલ્લે મને સ્વભાવ-રમણતા પ્રાપ્ત થાય. એટલે હવે મારા શુભ-ભાવની વાત બાજુ ઉપર મૂકીને હું તારા પ્રભાવની અમીવર્ષાની નીચે ઊભે રહી જવા આવ્યું છું એક માત્ર તારે પ્રભાવ જ મારો સ્વભાવ પ્રગટ કરવા માટે સમર્થ છે એમ મને સ્પષ્ટપણે જણાયું છે.” “આવું નિવેદન કરીને ભક્તાત્મા પરમાત્માના પ્રભાવથી તેવી તેર વસ્તુઓ માંગે છે કે જેના વડે પોતાના દુર્ભાને નાશ થાય; સદ્દભાવ પ્રગટ થાય અને છેલ્લે સ્વભાવ-રમણતા સિદ્ધ થાય. [૧] ભવનિર્વેદ સૌ પ્રથમ તેની માંગણી કરવામાં આવી છે કે જે તે પ્રાપ્ત ન થાય તે ઘર અને ઉગ્ર તપની સાધનાઓ પણ સ્વભાવદશા પ્રગટ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ જાય. Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ ધર્મક્રિયાઓથી સ્વર્ગ મળે છે; પણ તે ધમ ક્રિયાઓને જો ધમ બનાવી દેવામાં આવે તે! તે જ ધર્મક્રિયા મેક્ષ આપી શકે છે. ધર્મક્રિયાના કરનારના હૈયામાં તીવ્ર ભવનવેદ્ય હાય તે જ તેની ધર્મક્રિયા ધ સ્વરૂપ બનીને મોક્ષ આપી શકે. અને ન છૂટકે કરવી પડતી પાપક્રિયાએ પાપસ્વરૂપ ન બનતાં દુર્ગંતિમાં લઇ જવા માટે અસમર્થ અની જાય. માટુ હવે સમજાશે કે ધક્ષેત્રમાં ભવનિવે દનુ કેટલુ વજન છે ? ભવ એટલે સસાર. જે સ'સાર પાપકર્માયે દુ:ખમય છે, તેના પ્રત્યે નિવેદ્ય [ તિરસ્કાર ] તે ને નથી ? એ જ સવાલ છે. દુઃખમય ભવથી નિવેદ્ય તા સ્વતઃસિદ્ધ છે . એટલે તેવા નિવેદની અહીં માંગણી કરવામાં આવી નથી. પણ પુણ્યના ઉદયકાળમાં જે ભોગસુખમય સંસાર પ્રાપ્ત થાય છે; તેના પ્રત્યે તિરસ્કાર પેદા થવા એ આસમાનના તારા તોડવા કરતાં ય વધુ વિકટ કામગીરી છે. સુખમય અનતા સ'સાર પણ દુ:ખમય સંસાર જેટલેા જ – તેથી પણુ વધુ તિરસ્કારને પાત્ર છે એ વાત જચવી ખૂબ મુશ્કેલ છે. આ સિદ્ધિ આપણા ઉગ્ર તપાચરણથી કે શુભ ભાવેથી પેઢા થવી મુશ્કેલ છે માટે જ પ્રમાત્માના પ્રભાવથી આ સિદ્ધિની ચાચના કરવામાં આવી છે કે, હે પ્રભુ ! તારી વિશુદ્ધિના પ્રભાવથી મને સઘળા ય સુખમય સંસાર ઉપર સદા માટે સંપૂર્ણ નફરતને ભાવ પેદા થાએ. Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ [૨] મગાણુસારિઆ સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્ર્ય એ મેક્ષ માર્ગ છે. એની ઉપર ચાલવાની – અનુસરવાની શક્તિ – રત્નત્રયીનું પાલન. ભવનિર્વેદ જાગ્યા પછી સૌ પ્રથમ જે કાંઈ કરવાનું હોય તે તે રત્નત્રયીની આરાધના જ છે. અહીં તત્વતઃ રત્નત્રયીની આરાધના તે માર્ગોનુસરિતા છે; અને એઘથી તેવી આરાધનાની ભૂમિકાનું જે જીવન તે પણ માર્ગોનુસાતિા કહી શકાય. [૩] ઇષ્ટદ્દસિદ્ધિ : ચગશાસ્ત્રમાં તૃતીય પ્રકાશમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહાજાએ કહ્યું છે કે ઈષ્ટફલસિદ્ધિ એટલે આ લેકમાં ઉપયોગી એવા કોઈ ઇચ્છિત અર્થની સિદ્ધિ. દા. ત., નેકરી કરવામાં રાત્રિભોજન કરવું પડતું હોય તે વેપાર કરવાની પુણ્યાઈ તે ઈચ્છલ તેની પ્રભુ પાસે માંગણી. વસ્તુતઃ વેપાર કરવા માટેની આ માંગણી નથી; પરન્તુ તેના દ્વારા પ્રાપ્ત થતા ત્રિભેજનના ત્યાગની– કેત્તર, ધર્મારાધનની જ આ માંગણી છે. ટૂંકમાંજેની પ્રાપ્તિથી ધર્મારાધન ખૂબ સારી રીતે થાય અને તેથી ચિત્તસમાધિ જળવાઈ રહે તેવા ભૌતિક પદાર્થોને અહીં ઈષ્ટફલ તરીકે કહ્યા છે. તેવા ઈષ્ટફલની સિદ્ધિ મને થાઓ” તેવી અહીં પ્રાર્થના કરવામાં આવી છે.. Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ [૪] કવિરુદ્ધને ત્યાગ : અહીં શિષ્ટ કાને જે સમાજ કે સંઘ, તેને જ લેક ગણવામાં આવ્યો છે. તેવા શિષ્ટજનની દ્રષ્ટિથી જે વિરુદ્ધ – અકર્તવ્યરૂપ આચરણ હોય તેને ત્યાગ કરે જોઈએ દા. ત., પરનિંદા, ગુણીજન –ઈર્ષ્યા, અપમાનકરણ, કુસબત, ઉદ્વે ષનું પરિધાન વગેરે શિષ્ટજનની દષ્ટિએ અનુચિત પ્રવૃત્તિ છે. અશિષ્ટ – દેશકાળવાદી, જમાનાવાદી, બુદ્ધિજીવી લોકે શાસસંમત બાળદીક્ષાદિને જે વિરોધ કરે તે તેને ત્યાગ કરી દેવાનું જણાવ્યું નથી. [૫] ગુરુજનપૂજા ? માતાપિતા, મોટા ભાઈ-બેન, દાદા, દાદી વગેરે વડીલે લૌકિક શિક્ષક વગેરે પ્રત્યેનું આદરભાવ એ ગુરુજનપૂજા છે. [૬] પરાર્થકરણ : પાર્થ બે પ્રકારના છે. અન્ન, વસ્ત્રાદિનું દાન કરવું તે લૌકિક પદાર્થ છે; જ્યારે આત્માનું વાસ્તવિક હિત કરવું તે લકત્તર પદાર્થ છે. અહીં બે ય પ્રકારના પદાર્થ અભિમત છે. [૭] સુહગુરુજોગો : પંચ મહાવ્રતધારી જિનાજ્ઞાપાલક ગુરુને શુભગુરુસદ્ગુરુ-કહેવાય છે. તેમને સતત સમાગમ તે શુભ ગુરુ ગ. Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ કહેવાય. સદ્દગુરુને સતત વેગ અનેક પાપથી બચાવનાર અને ધર્મમાં પ્રેરનાર બને છે. [૮] તદ્રવચનસેવા, આભવ; અખંડ : તેવા સદ્દગુરુની આજ્ઞા અને ઇંગિત–આકારચેષ્ટા-નું બહુમાન કરીને પાલન કરવાની જીવનભર માટે અખંડિતપણે શક્તિ. [૯] વારિજજઈ : અહીં ભક્તનું ભક્તિભર્યું હૃદય કેવું છલકાઈ ઊભરાઈ જાય છે તેનું અદ્ભુત નિરૂપણ કરવામાં આવ્યું છે. નિયાણું– આશંસા-પ્રાર્થના કરવાની શાસ્ત્રમાં ના હોવા છતાં ભક્તાત્મા પ્રભુ પાસે માંગણી ક્યા વિના રહેતું નથી કે, “મને ભવોભવ તારાં ચરણેની [પાદકમલની અને ચારિત્ર્યની ] સેવા પ્રાપ્ત થશે.” વસ્તુતઃ ભૌતિક સુખની સામગ્રીની પ્રાર્થના તે જ નિયાણું છેઃ બંધન છે. એનું જ નિવારણ શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે, પણ મિક્ષપ્રાપક ચરણ-સેવાની માંગણી તે કદી નિયાણું નથી, માટે તેની પ્રાર્થના કરવી તેમાં કશું અનુચિત નથી. [૧૦] દુઃખક્ષય: જિનેશ્વર ભગવાનના શાસનની સાચી સમજણ આવી જાય તે જ દુઃખ આવવા છતાં દુઃખનું સંવેદન ન થાય. આ જ વાસ્તવિક રીતે દુખBય છે. આથી અહીં દુ:ખનાશ Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ એટલે દુઃખને પિદા કરનાર અણસમજ કે ગેરસમજને જ નાશ વસ્તુતઃ અભિપ્રેત સમજવું જોઈએ. [૧૧] કર્મક્ષય ? સર્વ કર્મને ક્ષય, જેથી સિદ્ધિગતિ પ્રાપ્ત થાય. [૧૨] સમાધિમરણઃ પલકમાં સદ્ગતિ તેની જ થાય જેનું મરણ સમાધિથી થાય. આથી અહીં સમાધિમરણની પ્રાર્થના કરવામાં આવી છે. પણ સબૂર ! મરણ વખતે સમાધિ રહેશે કે અસમાધિ તેને નિર્ણય તે આયુષ્યના થઈ ચૂકેલા બંધ ઉપર થાય છે. એટલે ખરેખર તે આખું જીવન સમાધિમય વિતાવવું જોઈએ, જેથી ગમે તે પળે આયુષ્યને બંધ પડે તે તે સારો જ પડે અને તેથી મરણ વખતે સમાધિ જ મળે. [૧૩] બાધિલાભ ? બધિ એટલે સમ્યકત્વ અથવા જન્માતમાં જિનધર્મની પ્રાપ્તિ. સર્વમંગલ : પ્રણિધાનસૂત્રની છેલ્લી કડી સંસ્કૃત ભાષામાં છે. આ ખૂબ જ અદ્ભુત કડી છે; અત્યન્ત અર્થગંભીર છે. જગતમાં જેટલા મંગલ છે તે મંગલે તે જ મંગલરૂપ છે, જે તેમનામાં મંગલપણું હેય. નવકાર મન્ત એ. મંગલ જરૂર છે, પણ તેમાં મંગલપણું – માંગલ્ય તે હેવું જ જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ કરદ દીકરામાં દીકરાપણું જ ન હોય તો તે દીકરાની આપને શીકોંમત ? , સ૦ સ’મંગલામાં ‘મંગલપણું કાણુ છે? ઉત્તર જિનશાસન, 1 મંગલામાં – મગલાના આરાધકોમાં જે જિનશાસનરૂપ માંગલ્ય જ ન હોય તેા તે મગલાના આઝએ અથ રહેતા નથી. આ રીતે સ કલ્યાણેાનું કારણ પણ જિનશાસન છે. સવિરતિ ધ કલ્યાણ કરે છે પણ તેનુ કારણ તે ધર્માંના આરાધકમાં તે જિનશાસનનુ રહેવાપણું છે. એ જ રીતે આયંબિલ, ઉપવાસાદિ સર્વ જિનાક્ત ધર્માં પણ તે જ મેાક્ષપ્રદ બની શકે તેમ છે, જો તેમના આરાધકના હૈયે તે ખધાથી પ્રધાન એવુ જિનશાસન બેઠેલુ હાય. જિનશાસન એટલે રાગાદિ દોષાનુ` માંઢા પડવું; નબળા પડવું કે મરી જવું. અથવા છેવટે રાગાદિ દોષો મઢ પડે અને મરી જાય તેવી તીવ્ર ભાવનાશાલિતા એ પણ જિનશાસન છે. આથી જ આયખિલાદિ સર્વ ધર્મોમાં તે જિનશાસન જ પ્રધાન છે, જેના અસ્તિત્વના કારણે ધમ ક્રિયાઓ ધમ અની જાય છે અને તેના આરાધકોને મેક્ષ અપાવે છે. 卐 Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૩૧ ભૂમિકા અનાદિ કાળથી જીવને લાગેલા સહેજમળના કારણે જીવના કમ સાથે સબંધ થતા જ રહ્યો છે. અનેક પ્રકારની વાસનાઓ કમ સ્કંધાને ખેંચે છે અને જીવ સાથે બાંધે છે. આ કર્માં ઉદયકાળમાં આવીને વાસનાઓને પેદા કરે છે. જ્યાં સુધી આ ચક્ર ચાલતુ રહેશે ત્યાં સુધી જીવ પેાતાની આનંદમય અવસ્થાને અનુભવી શકશે નહિ. ચૈત્યસ્તવ વાસનાઓના વિયેાગ શે કરવા ? વાસનાઓના માક્ષ સાથે ચેાગ શે કરવા ? Jain Educationa International જે માગે જઈને તીથ કરદેવાના તારક આત્માઓએ વાસનાઓના સથા વિયાગ કર્યાં; અને તેમાંથી મેાક્ષ સાથે જે યાગ સાધ્યું. તે આરાધનાના માર્ગ તા એટલા બધા કઠોર છે કે ત્યાં ડગ માંડવા એ અધ્યાત્મની પ્રારંભિક કક્ષાના For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આત્મા માટે તે અત્યન્ત મુશ્કેલ છે. એ માની કઠોરતાને સાંભળતાં ય ચક્કર આવી જાય તેવું છે. તો શું કરવું? એક જ ઉપાય છે કે તે પરમ પવિત્ર દેવાધિદેવ સાથે ભક્તિ દ્વારા સંબંધ મધવા, તેઓ કઠોર આરાધનાથી વાસનામેાક્ષ પામ્યા, આપણે તેમની ભક્તિથી મેક્ષ પામીએ. શુ એ તારકોની ભક્તિ આપણા હૈયે પેદા ન થઈ શકે ? રે! જેણે એ વાત જાણી છે કે આ તે તારક છે, જેમણે વિશ્વમાત્રની ઉપર પેતાની મહાકરુણાથી જોઇને સર્વ દુઃખ અને સઘળા પાપમાંથી ઉગારી લેવાની જીવંત ભાવના ભાવી છે; ના....માત્ર ભાવના જ ભાવી નથી; પરન્તુ સખત સાધના કરીને તે ભાવનાને સફળ બનાવતાં સાધના પ્રાપ્ત કર્યાં છે. અહા ! જેમણે પોતાની મહાકરુણામાં આપણને ય લક્ષ બનાવ્યા તેવા અકારણુવત્સલ આત્મા પ્રત્યે આપણી ભક્તિ કેમ ઉછાળા ન મારે ? બસ....તા કઠોર સાધનાથી જે વાસના—વિયેાગ અને મેાક્ષ-યાગ પ્રાપ્ત થાય છે તે જ તે પરમાત્માની ભક્તિ દ્વારા સહેલાઈથી હાંસલ થઈ જશે. આમ રાગાત્મકભક્તિ દ્વારા એક વાર પરમાત્મા આપણા હૈયે ખરાખર પધારી જાય તા એ હૈયે વાસનાઓના કાળા નાગશે રહી શકે? Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ યું છે; બાવનાચંદનનું વન. વાસનાઓ છે; કાળા ભેરીંગ નાગ. પણ પરમાત્મા છે. મનમોહન માલે. એ મોરલાના આગમનમાત્રથી પેલા બધા ય નાગનાસી જ જાય; આપણે તેમને નસાડવાને લગીરે યત્ન કરે ન પડે. વાસ–મેક્ષને આ સૌથી સરળ ઉપાય છે. માત્ર સ્વ–પુરુષાર્થે વાસનાઓને દૂર કરવા જતાં કદાચ બમણું જેથી તેના હુમલા થવા લાગશે. એલા એરલાના પ્રભાવે તે પૂરી સફળતાથી જરા ય ઓછું નહિ જોવા મળે. આથી જ ધર્મબિન્દુ પ્રકરણમાં પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મહારાજાએ કહ્યું છે કે, “હદિ સ્થિત ચ ભગવતિ, કિલષ્ટકર્મવિગમઃ(અ. ૬૪૮) જ્યાં જલ આવે ત્યાં અગ્નિ શે ઊભું રહી શકે ? હૈયાના રાગભાવથી પ્રભુ હૈયે પધાર્યા. પછી તેમના ભક્તિભાવથી તે રાગ સમરસમાં રૂપાન્તર પામે છે અને છેલ્લે ભાવસમાષ્ટિમાં લય પામે છે. આ રીતે અરિહંત પરમાત્માને ચિત્તમાં સ્થાપન કરીને તેમની અનેક રીતે સ્તવના કરવી તે ચૈત્યસ્તવ કહેવાય છે. અહીં ચિત્યને અર્થ જિનપ્રતિમા કરે. - જેમણે પિતાની જે કાયા દ્વારા આ જગતના સર્વ જીવો ઉપર ઉપકારની હેલિ વરસાવી છે તે કાયાની પણ સા.-૯ Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ભક્તાત્મા પૂજા કરે તે તેના ચિત્તનું તદ્દન સાહજિક પરિણામ છે. [અંગપૂજા]. આવા પરમકૃપાલુ પરમાત્મા સમક્ષ ભક્તાત્મા ઉત્તમઉત્તમ દ્રવ્યોનું સમર્પણ કરે તો તેમાં ય શી નવાઈ છે? [અગ્રપૂજા]. અને છેલ્લે તે કૃપાલુની સામે ભાવવિભોર બનીને સ્તવનાદિ કરે છે તે ય તદ્દન વાસ્તવિક છે. [ભાવપૂ]. આ ભાવપૂજાની પરાકાષ્ઠારૂપે કાત્સર્ગરૂપે અરિહંત પરમાત્માનું આલંબન લેવામાં આવે છે. જાણે કે ભક્ત અને ભગવાન હવે એકરસીભાવ પામી રહ્યા છે. આલંબન” એ ચોથા નંબરનો ગ છે. પાંચ પ્રકારના રોગ જે ધર્મવ્યાપારોથી આત્માને મેક્ષ સાથે એગ થાય તે ધર્મવ્યાપારને વેગ કહેવાય છે. સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને નિરાલંબન એ વિશિષ્ટ પ્રકારના પાંચ ગ છે. એના સંબંધથી આત્મા કર્મક્ષય કરીને મોક્ષ પામે છે. [૧] સ્થાનગઃ સ્થાન–વેગ એટલે આસનસિદ્ધિ. આ યોગ પદ્માસન, પર્યકાસન, દંડાસન વગેરે આસને ઉપર વિજય મેળવવાથી સિદ્ધ થાય છે. [૨] ઊણુગઃ ઊણું એટલે જપ અથવા સ્વાધ્યાય. ગક્રિયામાં ઉપયોગી સૂત્રને વિધિસર જપ કરવાથી કે સૂત્ર–પાઠેને પદ્ધતિસર ઉચ્ચાર કરવાથી આ વેગ સિદ્ધ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ [૩] અયાગ : અર્થ એટલે તત્ત્વમેધ. સૂત્રના ભાવ યથા પણે વિચારવાથી આ ચેગ સિદ્ધ થાય છે. [૪] આલ`બન-યોગ : આલંબન વડે ચિત્તનું સ્થિરીકરણ તે આલ બન-ચેાગ છે. વીતરાગ પરમાત્માની પ્રતિમાનું આલંબન લેવાથી આ ચેાગ સિદ્ધ થાય છે. [૫] નિરાલંબન-યાગ બાહ્ય આલખન વિના ચિત્તનું સ્થિરીકરણ કરવું તે નિરાલંબન-યાગ. સિદ્ધભગ વંતના સ્વરૂપનું ધ્યાન કરવાથી આ યોગ સિદ્ધ થાય છે. આ પાંચ યોગામાં પહેલા એ ચેાગમાં ક્રિયાની પ્રધાનતા હાવાથી તે ક્રિયાયેાગ કહેવાય છે, જ્યારે બાકીના ત્રણમાં ચિંતન, ભાવ કે જ્ઞાનની મુખ્યતા છે; એટલે તે જ્ઞાનયોગ કહેવાય છે. આલબન-યાગમાં રૂપસ્થ ધ્યેય પિ’ડસ્થ, પદ્મસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ચાર પ્રકારના ધ્યેચેા છે. જે ધ્યાનની સિદ્ધિ માટે - ચિત્તને સ્થિર કરવા માટે - ઉપયાગી છે. આમાં જે રૂપસ્થ ધ્યેય છે તે આલ ખન. ચાગમાં મુખ્ય છે. આ ચાર ધ્યેય : તીથ કરદેવની કૈવલ્ય-પ્રાપ્તિ પૂર્વેની છદ્મસ્થ અવસ્થા તે પિ'ડસ્થ અવસ્થા છે. સુજ્ઞ એવા તીર્થંકરદેવની પદસ્થ અવસ્થા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ જિનેન્દ્ર ભગવંતની પ્રતિમા તે રૂપસ્થ અવસ્થા છે. અને તેમની સિદ્ધાવસ્થા તે રૂપાતીત અવસ્થા છે. પ્રસ્તુત સૂત્રમાં અરિહંત પરમાત્માની પ્રતિમાનું આલ અન લેવાનુ છે એટલે આ આલંબન નામના ચેાથે ચેાગ અને છે તથા તે રૂપસ્થ અવસ્થાના ધ્યાનસ્વરૂપ થાય છે. અહુ પ્રતિમાનું આલંબન લઈ ને [આ સૂત્રથી] કાચાત્સર્ગ કરવાના સંકલ્પ કરાય છે. આ કાર્યાત્સગ વંદન, પૂજન, સત્કાર, સન્માન, ખેાધિલાભ તથા નિરુપસર્ગ -મેાક્ષ-નું નિમિત્ત લઈ ને કરવામાં આવે છે. તે વંદનાદિનો લાભ પામવા માટે આ કાયાત્સગ કરવાના છે. અર્થાત્ તે વંદનાદિથી જે લાભ થાય તે લાભ મળે તે માટે હું આ કાર્યોત્સર્ગ કરું છું. જેમ આ રીતે વન્દનાદિના લાભ ભક્તાત્મા લે છે તેમ આ જગમાં જિનેશ્વરદેવના જે દ્રવ્યભક્તિરૂપ વન્દના, પૂજનાદિ થઈ રહ્યા છે તેની પણ અનુમોદનારૂપે લાભ લેવા માટે આ કાર્યોત્સર્ગ કરવાના છે. આથી ખ્યાલ આવશે કે સવિરતિધા પણ આ કાયોત્સર્ગી કરવા દ્વારા જગતમાં ચાલતી જિનેશ્વરદેવાની અંગપૂજા, અગ્રપૂજાદિ દ્રવ્યપૂજા પણ તેની અનુમોદના રૂપે તો કરે જ છે. આવા વન્દનાદિ પણ વધતી જતી ઉત્કૃષ્ટ શ્રદ્ધા વગેરેપૂર્ણાંક જ કરવા જોઈ એ તે વાત પણ આ સૂત્રમાં જણાવવામાં આવી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ [૧] સ્ત્રીય નામ: ચિત્ય-સ્તવ [૨] લેકપ્રસિદ્ધ નામઃ અરિહંત ચેઈઆણે [3] વિષય : વધતી જતી શ્રદ્ધા વગેરે સાથે જિનવંદનાદિને લાભ પામવા માટે જિનનું આલંબન લઈને તેમની સ્તવનારૂપ કોન્સર્ગ કરીને ચૈત્યવન્દનની પરાકાષ્ટાએ આરોહણ. [૪] મહત્ત્વને ફલિતાર્થ : પ્રાથમિક કક્ષામાં જિનશાસનનું સર્વોત્કૃષ્ટ અંગ જિનનું આલંબન છે. તેમનું રૂપસ્થ ધ્યાન છે. જગતના સર્વ ભક્તિપ્રકારેને લાભ તમારે જોઈ તે હોય છે તેવા સંકલ્પપૂર્વક તમે કાર્યોત્સર્ગને વેગ સાધે. ધર્મ કરવાનું અને કરાવવાનું કેટલું બની શકે ? જ્યારે અનમેદવાનું ક્ષેત્ર તે સફળ જગત્નું સઘળું ય ધર્મતત્વ છે. સાચી અનુમોદના દ્વારા સઘળા ય ધર્મને લાભ પામી શકાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ [૫] સૂત્ર અરિહંત ચૈઇયાણ અભ્યુપગમ સંપદા–૧ કરેમિકાઉસગ્ગ નિમિત્ત સંપદા–ર (૧) વદણ-વત્તિયાએ (૨) પૂઅણુ-વત્તિયાએ (૩) સમ્રાર-વત્તિયાએ Jain Educationa International (૪) સમ્માણ-વત્તિયાએ (૫) આહિલાભ-વત્તિયાએ (૬) તિરુવસર્ગ-વત્તિયાએ હેતુ સપદા–૩ (૧) સહાએ (૨) મેહાએ (૩) ધિઈએ (૪) ધારણાએ (૫) અણુપ્તેહાએ વજ્રમાણીએ હામિ કાઉસ્સગ . For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩પ [૬] ઉચારશુદ્ધિ વગેરે અંગે સૂચને? ૧. જે રીતે ત્રણ સંપદાઓ સૂત્ર-પાઠમાં છૂટી પાડી છે તે જ રીતે આ સૂત્ર બોલવું જોઈએ. દરેક સંપદા પૂરી, બેલ્યા બાદ ડેક વિરામ લેવું જોઈએ. ૨. આ સૂત્ર–પાઠ વખતે હાથ ભેગમુદ્રામાં [બે હાથ જેડીને, એકબીજી આંગળી એકબીજામાં પરેવીને, કેણી પિટ ઉપર રાખીને ] અને પગ જિનમુદ્રામાં [પગ આગળના ભાગમાં ચાર આંગળ પહેલા અને પાછળ તેથી કાંઈક ઓછા.] [૭] સામાન્યાથઃ અરિહંતદેવની પ્રતિમાઓના આલંબન વડે હંકાર્યોત્સર્ગ કરવા ઈચ્છું છું. વંદનનું નિમિત્ત લઈને, પૂજનનું નિમિત્ત લઈને, સત્કારનું નિમિત્ત લઈને, સન્માનનું નિમિત્ત લઈને, બેલિના લાલાનું નિમિત્ત લઈને, તથા મોક્ષનું નિમિત્ત લઈને, મારી ઉત્કટ ઈચ્છા વડે, યથાર્થ સમજણ વડે, ઉત્તમ ચિત્ત-સ્વસ્થતા વડે, પ્રખર ધારણા વડે, Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ અને વધતી જતી અનુપ્રેક્ષા વડે કાત્સગ કરુ છું. [૮] વિશેષાથ અને ઊહાપેાહઃ આ સૂત્રમાં ત્રણ સંપદા છે. ' [૧] ચૈત્યવન્દનમાં સ્તુતિ, સ્તવન અને પ્રણિધાન કર્યાં આદ હવે કાયોત્સર્ગ કરવામાં આવે છે, આ કાર્યોત્સર્ગ કરવાની ઇચ્છા, ‘ અરિહંત–ચેઈયાણ કરેમિ કાઉસ્સગ્ગ ' પદો વડે દર્શાવાઈ છે માટે તેને અષ્ટુપગમ સંપદા કહેવાય છે. [૨] કાયાત્સ`માં જે નિમિત્તો છે તે વંદન, પૂજનાદિને દર્શાવતી પ્રક્તિએ વઢણ-વત્તિયાએ....વગેરે....તે નિમિત્ત સયદા છે. [૩]સદ્ધાએ વગેરે સાત પદોની હેતુ સંપદા છે કેમ કે તેમાં કાયોત્સર્ગીની સિદ્ધિ કરનારા હેતુએ જણાવવામાં આવ્યા છે. ૧. અરિહંત-રોયિાણું ; અહીં ચૈત્ય શબ્દને અર્થ પ્રતિમા કરવાને છે; કેમ કે તેનાથી ચિત્તમાં સમાધિભાવ પ્રગટ થાય છે. ચિત્ત એટલે અન્તઃકરણ; તેના ભાવ તે ચૈત્ય કહેવાય. ૨. કૅરેમિ ફાઉસ્સગ્ગ : આ સૂત્રના છેડે 'ટામિ કાઉસ્સગ્ગ ' પાઠ આવે છે. એ વાર એકસરખા અના પાર્ડના સમન્વય કરવા માટે ‘કમિ' નો અર્થ ‘કરીશ’ એવા કરવા. જેથી ‘ઠામિ’ નો અર્થ કરું છું [હવે-તરત જ કરુ છું. એમ કરવામાં કાઈ ખાય ન આવે, Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ વંદણ-વત્તિયાઓ વગેરે છ પદ ? (૧) વંદન : જ્યારે અહંતુ એટલે તીર્થકરને જીવ દેવલેકમાંથી ચવીને માતાના ગર્ભમાં આવે છે, ત્યારે ત્રણ ભુવનમાં આનંદની એક અપૂર્વ લહરી ફરી વળે છે અને દિવ્ય પ્રકાશ વગેરે ઉત્પન્ન થાય છે. આ વખતે અવધિજ્ઞાન વડે તે ક્ષેત્રનું નિરીક્ષણ કરી રહેલા કેન્દ્ર અત્યંત રાજી થાય છે અને મસ્તકે અંજલિ કરીને બે હાથ જોડીને હૃષ્ટતુષ્ટ મન વડે “નમોધુ મહૂિંતા માવંતા આદિ શબ્દો વડે વિધિપૂર્વક વંદના કરે છે. આવી ઉત્કૃષ્ટ વંદના કરવાને લાભ મને આ કાર્યોત્સર્ગ વડે મળે, એમ અહીં વિચારવાનું છે. (૨) પૂજન : જ્યારે તીર્થકરને જન્મ થાય છે, ત્યારે વિશ્વભરમાં આનંદનું વાતાવરણ છાઈ જાય છે અને ઈદ્રાદિ દેવે પિતાના કલ્પ મુજબ તેમને મેરુપર્વત ઉપર લઈ જાય છે. ત્યાં રત્નમયી શિલા પર સ્નાત્ર (જિનાભિષેક) વડે જે પૂજન કરે છે, તે ઉત્કૃષ્ટ પૂજન કરવાને લાભ મને આ કાર્યોત્સર્ગ વડે મળે, એમ અહીં વિચારવાનું છે. (૩) સત્કાર : તીર્થંકર પ્રભુ ઊંચા રાજવંશી ક્ષત્રિય કુલમાં જન્મે છે અને પુણ્યપ્રકૃતિ ઉત્કૃષ્ટ હોવાથી સર્વત્ર સત્કાર પામે છે. વસ્ત્રાભૂષણ વડે આ પ્રકારને ઉત્કૃષ્ટ સત્કાર કરવાને લાભ મને આ કાત્સર્ગ વડે મળે એમ વિચાકરવાનું છે. (૪) સન્માન : કમલપત્ર જલમાં રહેવા છતાં તેનાથી Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ લેપાતું નથી, તેમ તીર્થકરદે સંસારમાં રહેવા છતાં તેના ભેગેથી લેપાતા નથી. તાત્પર્ય કે તેઓ સંસારમાં વિરક્તભાવે રહે છે અને “ભગવંત ! તીર્થ પ્રવર્તાવે. એવી લેકાંતિક દેવેની વિનંતીપૂર્વક સંસારનો ત્યાગ કરીને પવિત્ર પ્રવ્રજ્યા ધારણ કરે છે, તે વખતે દેવે આવીને તેમનું ભારે-સન્માન (દીક્ષા – મહોત્સવ) કરે છે. આવું ઉત્કૃષ્ટ સન્માન કરવાને લાભ મને આ કાર્યોત્સર્ગ વડે મળે એમ અહીં વિચારવાનું છે. (૫) બધિલાભ? પ્રત્રજિત થયેલા તીર્થંકરદેવે દર્શનબોધિ, જ્ઞાનધિ અને ચારિત્રબોધિ વડે અનુક્રમે શુકલધ્યાનમાં આરૂઢ થઈને ચાર ઘાતકર્મને નાશ કરી કેવલ્યની પ્રાપ્તિ કરે છે. જે બોધિ વડે તીર્થકરે યાવત્ કૈવલ્યની પ્રાપ્તિ કરે છે, તે બોધિનો લાભ મને આ કાત્સર્ગ વડે મળે, એમ અહીં વિચારવાનું છે. (૬) નિરૂપસર્ગઃ ધર્મની આરાધના બરાબર ચાલુ રહે અને તે વડે જગતનાં જ પિતાનું કલ્યાણ સાધી શકે તે માટે તીર્થકરદે ધર્મસંઘની–ધર્મતીર્થન–સ્થાપના કરે છે અને તીર્થકર નામકર્મને ઉપભેગ કરે છે. ત્યાર પછી નિર્વાણ નજીક જાણીને શેલેશીકરણ દ્વારા સર્વ યોગને ૨ધીને “યોગી કેવલી” નામનું ચૌદમું ગુણસ્થાન પ્રાપ્ત કરે છે અને ધનુષ્યમાંથી બાણ છૂટે તેમ શરીરમાંથી આત્મા છૂટીને ઊર્ધ્વગતિ વડે સિદ્ધશિલામાં પહોંચીને નિરુપસર્ગ Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ સ્થિતિને પ્રાપ્ત કરે છે, તેવા નિરુપસના લાભ મને આ કાયાત્સગ દ્વારા મળે એમ અહી વિચારવાનું છે. ૮ સદ્દાએ * વગેરે પાંચ પદોઃ " (૧) સહાએ : કાયાત્મની સિદ્ધિ કરવાને પહેલે ઉપાય ‘ શ્રદ્ધા ’ છે.શ્રદ્ધા એટલે ચિત્ત સંપ્રસાદ. આના તાત્ત્વિક અર્થ એ છે કે જ્યાં સુધી કાચા સ દ્વારા ધમ ધ્યાન કરવા માટે પેાતાની ઈચ્છા ન થાય અને એ રીતે ચિત્તમાં. પ્રસન્નતા પ્રકટે નહિ, ત્યાં સુધી કાયેટ્સની પ્રવૃત્તિ સંભવી શકે નહિ. વળી આવી ઇચ્છા થઇને નાશ પામતી હાય કે સામાન્યરૂપે પ્રકટતીહાય તેા તેટલા માત્રથી ઇષ્ટ પરિણામ આવી શકે નહિં, તેથી એ ઇચ્છા વસ્તુ માના ’ એટલે ઉત્કટ સ્વરૂપની ોઇએ. ચોવિશારદાએ આવી શ્રદ્ધાને માતાની ઉપમા આપી છે, કારણ કે તે ગમે તેવી વિષમાવસ્થામાં સાધકનુ રક્ષણ કરે છે. ' (૨) મેહાએ : કાયાટ્સની સિદ્ધિ કરવાના બીજે ઉપાય ઃ મેધા ’છે. મેધાના સામાન્ય અર્થ ધારણાવતી બુદ્ધિ થાય છે, પરંતુ અહીં પ્રકરણવશાત્ તેના અ બુદ્ધિ કે નિ લબુદ્ધિ સમજવાના છે. જે બુદ્ધિ કાયને સમજી શકે તેના સ્વરૂપને ખ્યાલ કરી શકે અને તેના હેતુને યથાપણે ગ્રહણ કરી શકે તે પટુ કે નિર્મલ કહેવાય છે. જે સાધક ધ્યાનના વિષય સ્વરૂપ કે ફળ વગેરેને ખરાખર જાણતા નથી, તે ધમ ધ્યાનમાં સ્થિર કેમ રહી શકે ? સૂક્ષ્મ Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ અને વિશદ સમજણથી ચિત્તનું એક પ્રકારનું સમાધાન પ્રાપ્ત થાય છે, જે પ્રવૃત્તિની સ્થિરતા માટે અતિ ઉપયાગી છે. આ સમજણુ પણ વ માના એટલે યથાર્થ જોઈ એ. " (૩) ધિઈ એ : કાયે!ત્સર્ગની સિદ્ધિને ત્રીજો ઉપાય 4 કૃતિ છે. ધૃતિ એટલે ધૈર્ય, સંતાષ કે ચિત્તની સ્વસ્થતા. આના પરમાર્થ એ છે કે જે ચિત્ત લાભનુ કારણ મળતાં ના આવેશમાં આવતું નથી કે હ નું કારણ ઉપસ્થિત થતાં શેકમાં ગરકાવ બની જતું નથી; પણ સદા સંતુષ્ટ અને સ્વચ્છ રહે છે, તે જ ચિત્ત ધમ ધ્યાનમાં સારી રીતે સ્થિર રહી શકે છે. ધૃતિ જેટલી ઉત્તમ, તેટલી ધ્યાનની સિદ્ધિ વધારે નજીક. (૪) ધારણાએ : કાયોત્સર્ગની સિદ્ધિના ચોથા ઉપાય ‘ધારણા' છે. ધારણા એટલે ધ્યેયની અવિસ્મૃતિ. પૂ કાલે ચિત્તમાં પડેલા સંસ્કારનુ ઉદ્ધેધન થાય તેને સ્મૃતિ કહેવાય અને તેનાથી વિપરીત સ્થિતિને વિસ્મૃતિ કહેવાય. જ્યાં આવી વિસ્મૃતિના અભાવ હેાય ત્યાં ધારણાની ઉપસ્થિતિ ગણાય અને તે ચિત્તવૃત્તિના પ્રવાહને એકસરખા ધ્યેય તરફ લઈ જાય છે. ધારણાશક્તિ જેમ જેમ પ્રખર થતી જાય છે, તેમ તેમ ધ્યાનસિદ્ધિ નજીક આવતી જાય છે. (૫) અણુપેહાએ : કાયોત્સર્ગની સિદ્ધિના પાંચમા અને છેલ્લા ઉપાય ‘ અનુપ્રેક્ષા ' છે. અનુપ્રેક્ષા એટલે તત્ત્વચિંતન. વધારે કહીએ તે ચિત્ત જ્યારે ધ્યેયનું સૂક્ષ્મા Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ તિસૂક્ષ્મ ચિંતન કરવા લાગે છે અને એ રીતે તેમાં લીન થતુ જાય છે, ત્યારે અનુપ્રેક્ષા વિશદ થઈ કહેવાય છે. આવી અનુપ્રેક્ષા જ્યારે વૃદ્ધિ પામતી ઉત્કૃષ્ટ કોટિએ પહેાંચે છે, ત્યારે ચિત્તની વૃત્તિએ ધ્યેયમાં તદાકાર થઈ જાય છે અને તે જ ધ્યાન- સિદ્ધિ છે. કાયાત્સ` પારીને એક પુણ્યાત્મા જે સ્તુતિ માલે છે તે બાકીના બધા કાયાત્સમાં રહીને જ સાંભળે છે; એટલે તે પરમાત્મસ્તુતિ પણ ચૈત્યસ્તવરૂપ કાયાત્સગનું જ એક અંગ ખની રહે છે. Jain Educationa International 卐 For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૨ પંચ-જિન-સ્તુતિ ભૂમિકા સ્તુતિ અને સ્તવન અને ય–પ્રભુપૂજાનાં મહત્ત્વનાં અંગા છે. આથી જ પ્રભુપૂજન બાદ સવારે અને સાંજે સ્તુતિ અને સ્તન્ત્રગ્રંથીયુક્ત વિધિવત્ , શુદ્ધ ચૈત્યવંદન કરવામાં આવે છે. સ્તુતિ અને સ્તવન અરિહંતદેવના ગુણાત્કીન રૂપ હાવાથી તાત્ત્વિક દૃષ્ટિએ એક જ છે છતાં વ્યવહારમાં તે અને જુદા છે. જેનું પ્રમાણ એક જ શ્લોક જેટલું હોય; જે ચૈત્યવંદનની ક્રિયા પછી કાયોત્સર્ગ ખાદ એલાય તે સ્તુતિ છે. અને જે પ્રાયઃ ચૈત્યવંદનની મધ્યમાં બેલાય અને બહુશ્લાક પ્રમાણુ હાય તે સ્તવન છે. Jain Educationa International ચાર થાયરૂપ સ્તુતિનું સામાન્ય ધારણ આ રીતે દેવવંદન ભાષ્ય ગાથા પર ]માં જણાવવામાં આવ્યુ છે. For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ જે મૂળનાયક ભગવંત સમક્ષ ચૈત્યવંદન કરવામાં આવે તે મૂલનાયકજી અધિકૃત–ભગવંત કહેવાય. તેમને ઉદેશીને પહેલી સ્તુતિ બોલાય. અહીં પાંચ જિનેને અનુલક્ષીને પહેલી સ્તુતિ રચાઈ છે. બીજી સ્તુતિ સર્વ જિનને ઉદ્દેશીને બેલાય; કેમ કે બધા ય જિનેશ્વરે સરખા છે. ત્રીજી સ્તુતિ જ્ઞાનની બેલાય. કેમ કે જિનેશ્વરદેવેએ જે જ્ઞાન પ્રરૂપ્યું છે તેના દ્વારા જગતના જનું હિત થાય છે. ચોથી સ્તુતિ વૈયાવૃત્ય કરનાર દેવેના ઉપયોગ માટે બેલાય. શ્રુતદેવીને ઉદ્દેશીને આ સ્તુતિ બોલાય છે, કેમ કે તેમનું સ્મરણ જ્ઞાનાવરણીય કર્મને લપેપશમ કરનાર હોય છે. આથી અનેક મહાપુરુષએ તેમની આરાધના પણ કરી છે. [૧] શાસ્ત્રીય નામ : પંચ-જિન–સ્તુતિ [૨] લોકપ્રસિદ્ધ નામઃ કલ્યાણકંદં સ્તુતિ. [3] વિષયઃ અધિકૃતજિન, સર્વજિન, શ્રુતજ્ઞાન અને મૃતદેવીની સ્તુતિ [૪] મહત્ત્વને ફલિતાર્થ : જિન, જિનાગમ અને જિનાગમધમાં પ્રકાશક શ્રુતદેવી ભવ્યજી માટે ઉપકારક છે માટે તેમની સ્તવના કરવી જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ છે. [૫] સૂત્ર છે. કલ્યાણકંદ પઢમં જિણિંદ, સંતિં તઓ નેમિજિણ મુણદ; પાસે પયાસ સુગુણિકઠાણું, ભાઈ વંદે સિવિદ્ધમાણે.પા અપાર-સંસાર સમુદ્ર-પારં, પત્તા સિવં કિંતુ સુઈક્કસાર; સવે જિણિંદા સુરવિંદવંદા કલાણુવલ્લીણ વિસાલ કંદા રા Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ નિવ્વાણુમન્ગે વરજાણુકલ્પ, પણાસિયાસે સ-ફુવાઈ-૬૫; મય જિણાણ' સરણું ખુહાણ', નમામિ નિચ્ચતિજગપહાણુ ગા કુર્દિ દુ-ગાક્ખીર-નુસાર-વન્ના, સરાજહત્યા કમલે નિસન્ના; વાઈસરી પુત્થય-વર્ગ-હત્યા, સુહાય સા અમ્હે સયા પસા॥૪॥ સા.-૧૦ Jain Educationa International For Personal and Private Use Only * Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ [૬] ઉચ્ચારશુદ્ધિ અંગે સૂચનાઃ ૧. પહેલી ગાથામાં કલ્યાણ ન ખેલતાં કલાણુ બેલવુ’. જિષ્ણુ દ ન ખેલતાં જિષ્ણુદેં. એલવું. ભત્તી ન ખેલતાં ઊત્તીઈ ખેલવુ. વમાન ન ખેલતાં વદ્ધમાણું ખેલવુ. ૨. ત્રીજી ગાથામાં પણાસિસે, મેલીને સકુવાદ્વિપ ~~~~આ રીતે ન મેલવુ' પણ પણાસિઆસેસ એટલીને કુવાઈ૪૫ બેલવું, ૩. ચેાથી ગાથામાં કુદિ દુગા બેલીને કખીર-તુસારવન્ના એમ ન બેલવું પણ કુદ્વિદુગાકખીર ખેલીને તુસારવન્ના એલવુ. વાએસીરી ન ખેલતાં વાઈસરી જ ખેલવું. [૭-૮] સામાન્યા અને વિશેષા : કલ્યાણના કારણરૂપ પ્રથમ-તીથંકર શ્રી ઋષભદેવને, શ્રી શાંતિનાથને, મુનિઓમાં શ્રેષ્ઠ એવા શ્રી નેમિનાથને, પ્રકાશસ્વરૂપ તથા સર્વ સદ્ગુણાના :સ્થાનરૂપ શ્રીપાર્શ્વનાથને તથા પરમપૂજ્ય શ્રી મહાવીરસ્વામીને અનન્ય ભક્તિથી હુ વંદન કરું છું. ૧ અપાર ગણાતા એવા સંસાર–સમુદ્રને પામેલા દેવસમૂહ Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ વડે પણ વંદન કરવાને ચાગ્ય, કલ્યાણના પરમ કારણભૂત એવા સર્વે જિનેન્દ્રો મને શાસ્ત્રના અનન્ય સારરૂપ અથવા પૂર્ણ પવિત્ર મોક્ષ-સુખ આપે. ર. શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલ શ્રુતજ્ઞાન જે નિર્વાણુપ્રાપ્તિ સાટે ઉત્તમ સાધન છે, જેણે એકાંતવાદીઓના સિદ્ધાંતાને ખાટા સાબિત કરી ખતાવ્યા છે, જે વિદ્વાનાને પણ શરણ લેવાને યોગ્ય છે, તથા ત્રણે લેાકમાં શ્રેષ્ઠ છે, તેને હું નિત્ય નમું છું. ૩. મચકુંદ (મેગરા)ના ફુલ જેવી, પુનમના ચંદ્ર જેવી, ગાયના દૂધ જેવી કે હિમના સમૂહ જેવી શ્વેત કાયાવાળી, - એક હાથમાં કમલ અને બીજા હાથમાં પુસ્તક ધારણ કરનારી, 1 ક્રમલ ઉપર બેઠેલી અને સર્વ રીતે પ્રશસ્ત એવી વાગીશ્વરી --સરસ્વતીદેવી અમને સદા સુખ આપનારી થાઓ. ૪. Jain Educationa International 卐 For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૨૩ શ્રી મહાવીર-સ્તુતિ ભૂમિકા આ સ્તુતિમાં એક પણ સંયુક્ત અક્ષર નથી એ તેની અદ્ભુત વિશિષ્ટતા છે. સૂરિ ગવ શ્રીમદ્ હરિભદ્રસૂરિજી મહારાજાએ પ્રાયચ્ચિત્તરૂપે રચેલા ૧૪૪૪ ગ્રંથામાં આ તેમની છેલ્લી ચાર થાય રૂપ ચાર કૃતિ છે. આ રચના કરતાં તેઓ મૃત્યુની મ જ નજદીક આવી ગયા હતા એટલે આમલાલેાલ....લીટીની રચના થતાં જ તેમની વાચા અટકી ગઈ હતી. આથી ઉપસ્થિત શ્રીસધે તે કડીના ભાવને યથાવત્ જાળવીને બાકીની ત્રણ લીટીએ બનાવીને આ રચના પૂર્ણ કરી. આથી જ આજે પણ એ છેલ્લી ત્રણ લીટી પ્રતિક્રમણમાં શ્રી સંઘ સાથે જ આલે છે. ― પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મહારાજાની કૃતિઓના છેડે તેમના ઉપનામરૂપ ‘ ભવ – વિરહ ’શબ્દ જોવા મળે છે. આ રચનામાં પણ છેલ્લી લીટીમાં । ભવ–વિરહ ' પદ્મ ચેાજાયા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ આ સ્તુતિમાં પણ કલાકંદંની માફક ચાર માં ક્રમશઃ અધિકૃત જિનઃ મહાવીર પ્રભુ સર્વજિન, શ્રુતજ્ઞાન અને શ્રીદેવીની સ્તવના કરવામાં આવી છે. શ્રાવિકાઓ દૈવસિક અને રાત્રિ પ્રતિકમણમાં “નમે તુ વર્ધમાનાય” અને “વિશાલચનદઉં” ના સ્થળે “સંસારદાવાનલ સ્તુતિની પહેલી ત્રણ ગાથાઓ બોલે છે. સાધુઓ અષ્ટમીના દિવસે દૈવસિક પ્રતિકમણના દેવવંદનમાં આ સ્તુતિની ચારે ય થાય કમશઃ બોલે છે. તથા પકખી વગેરે પ્રતિકમણમાં સક્ઝાયના સ્થળે મુખ્ય સાધુ ભગવંત ઉવસગ્ગહરં અને સંસારદવાનલ – છેલ્લી ત્રણ લીટી [ ચરણ સિવાય – બેલે છે. ત્યાર બાદ સકળ સંઘ છેલ્લી ત્રણ લીટી તાર સ્વરે બોલે છે. [૧] શાસ્ત્રીય નામ : શ્રી મહાવીરસ્તુતિ. [૨] લોકપ્રસિદ્ધ નામ : સંસારદાવાનલ સ્તુતિ. [3] વિષય : વીરપ્રભુ, સર્વજિન, શ્રુતજ્ઞાન અને શ્રુત દેવીની સ્તવના. [8મહત્ત્વને ફલિતાર્થક ઉપારીજનેનું સ્મરણ, સ્તવન કરવું એ કૃતજ્ઞતા છે. તેને વિકાસ યથાશક્ય કરતા જ રહે. તે માટે આવી સ્તવનાઓ કરવી. Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ T [૫] સૂત્ર [ સંસારદાવાનલ-દાહ-નીર, સંમોહધૂલિ-હરણે સમીરે, માયારસા-દારણુ-સાર સીરે, નમામિ વીર ગિરિસારધી. હું ભાવાવનામસુરદાનવમાનવેન, ચૂલાવિલાલ કમલાવલિ માલિતાનિ; નો સંપૂરિતાસિનતકસમીહિતાનિ, આ કામ નમામિ જિનરાજ પદાનિ તાનિ. તારા છે બધાગા સુપપદવી નિરપૂરાભિરામ, જીવાહિંસાવિરલલહરીસંગમા ગાહદે, હજ S S Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ચૂલાવેલં ગુરુગમમણિસંકુલંદુરપાર, કે સારં વીરાગગજલનિધિં સાદર સાધુ ! સેવે. આવા જ [ આમૃલાલધૂલિબહુલ પરિમલાલીઢ લોલાલિમાલા. આ ઝંકારારાવસારામલદલકમલગાર ભૂમિ નિવાસે.. ર. છાયા સંભાર સારે!વરકમલકરે ! . તારહારાભિરામે !, વાણ સંદેહદેહે ભવવિરહવરં દેહિ મે દેવિ! સારમું છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર [૬] ઉચ્ચારશુદ્ધિ વગેરે અંગે ૧. આ સૂત્રનું નામ “સંસારદાવાનલ” છે. પણ સંસારદાવા” નથી કેમ કે તેમાં દાવાનલ શબ્દ તૂટી જાય છે. પહેલી ગાથામાં નર, સમી, સીરે, ધીરે પદોમાં છું દીર્ઘ છે માટે તે સ્વર લંબાવીને બેલ. [૭] સામાન્યર્થ : સંસારરૂપી દાવાનળના દાહને શાન્ત કરવામાં પાણી સમાન અજ્ઞાન [સમેહ રૂપી ધૂળને દૂર કરવામાં પવન સમાન– માયારૂપી જમીન [સા ને તોડવામાં ઉત્તમ [સાર) હળ [સીર) સમાન શ્રી વીર પ્રભુને– કે જેઓ મેરુપર્વત [ગિરિઓમાં શ્રેષ્ઠ] જેવા ધીર છે તેમને હું નમસ્કાર કરું છું. માળા ભાવથી નમી ગયેલા સુર, દાનવ અને માનવના જે . ઈન્દ્રો, [ઈન તેમના મુગટ ચૂિલામાં રહેલી ચપળ [વિલેલ) કમલની શ્રેણિ વડે પૂજાએલા સંપૂર્ણ કર્યા છે, નમન કરેલા લોકોના ઇચ્છિત જેમણે તેવા જિનેશ્વરદેવના તે ચરણને Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ | હું ખૂબ સારી રીતે-ઉત્કટ ભાવથી (કામ) નમું છું. મારા [સવાલ: વીરને આગમરૂપી સાગર કે છે? ઉત્તર ] જે જ્ઞાન વડે અગાધ-ઊંડે છે. જે સુંદર પદ-રચનારૂપ પદવી) જલના સમૂહ [પૂરી વડે મને હર છે, જે જીવદયા (જીવહિંસાના સિદ્ધાન્તોની અનેક [અવિરલ] લહરીઓના સંગમથવાને લીધે ગંભીર દેહસ્વરૂપ છે. જેમાં ચૂલિકાઓ રૂપ ભરતીઓ છે; [ચૂલાવેલ] જે ઉત્તમ (ગુરુ) આલાપક (ગામ) રૂપ મણિથી ભરપૂર [સંકુલ છે. જેને કિનારે ઘણે દૂર છે, દરપાર) જે ઉત્તમ છે [સારં] તે વીર પ્રભુના આગમરૂપી સમુદ્રને હું આદરપૂર્વક [સાદ] અને સારી રીતે [સાધુ સેવું છું. ૫૩ મૂળપર્યન્ત ડેલી ઊઠવાથી [આમૂલ–આલેલી ખરી પડેલા મકરન્દની અત્યન્ત સુગંધમાં માન થયેલા [લીઢ]. જે ચપેલ લિલ) ભમરાના વૃન્દ, [આલિ માલા] Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ [એ ભમરાના વૃન્દ]ને “ઝંકાર એવા અવાજ [ અંકારારાવ ]થી ઉત્તમ બનેલા નિર્મળ પાંખડીવાળા કમલઘરની [અમલકમલાગાર ભૂમિમાં વાસ કરનારી હિ શ્રુતદેવી! કાન્તિના પુંજથી અત્યન્ત તેજસ્વીપણાને લીધે રમણીય દેખાતી [ હે મૃતદેવી ! ] [ છાયાસંભાવસારે !] જેના હાથમાં સુંદર કમળ છે તેવી [ હે મૃતદેવી!] [વર કમલ કરે ] દેદીપ્યમાન હાર વડે સુશોભિત [. મૃતદેવી!] [ તારહારાભિરામે !] વાણના સમૂહરૂપ દેહવાળી [હે શ્રુતદેવી !] [વાણું સંદેહદેહે!] - મને એવું વરદાન આપ કે જેથી આ સંસારથી મારે સંપૂર્ણ વિરહ થાય ? મારે મિક્ષ થાય. [ દેહિ મે દેવિ ! સાર.] –૪. કતા Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ દેવવન્દન-સૂત્રોનું ઝૂમખું સૂa : ચાર ૧. પુખરવર... ૨. સિદ્ધાણું બુદ્વાણું ૩. યાવચ્ચગરાણું.. ૪. ભગવાનહે. Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ દેવવન્દન–ભૂમિકા ચૈત્યવન્દન અને દેવવન્દનમાં ફ્ક છે. જો કે ચૈત્યવન્દ્રન પણ એક પ્રકારનુ દેવવન્દ્રન જ છે; પરન્તુ ચૈત્યવન્દનમાં એક જ શકસ્તવ, એક નવકારના કાઉસ્સગ્ગ અને એક થાય આવે છે. જ્યારે દેવવન્દન બાર અધિકાર સહિત હાય છે. તેને દેવવન્દન કહેવાની પરપરા છે. આ દેવવન્દન જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારના હેાય છે. રાઈએ પ્રતિક્રમણમાં તથા પચ્ચક્ખાણ પારતાં, દેવસિઅ પ્રતિક્રમણમાં ચઉસાય પછી અને સ્નાત્રપૂજાતિમાં જયવીયરાય સુધીનું' ચૈત્યવન્તન થાય છે. જ્યારે દેવસિઅ પ્રતિક્રમણમાં શરૂઆતમાં અને રાઈઅ પ્રતિક્રમમાં વિશાળ લેાચન પછી ચાર થાયના દેવવન્દ્રન આવે છે. પૌષધ વગેરેમાં પાંચ શક્રસ્તવ અને આઠ થાયના દેવવંદન આવે છે. ચામાસી ચૌદશે ૨૪ જિનના, જ્ઞાનપંચમીએ પાંચ જ્ઞાનની પ્રધાનતાવાળા, મૌન એકાદશીએ તીથ કરાના ૧૫૦ કલ્યાણકાવાળા દેવવન્તન થાય છે. વળી આયખિલની ઓળી કે અન્ય તપની ક્રિયાઓમાં દેવવન્તન કરવાના હાય છે. 卐 Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ પાઠ: ૨૪ શ્રુત-સ્તવ ભૂમિકા શ્રીતી કરદેવાએ જે ઉપદેશ આપ્યા હતા, તે તેમના અતિ બુદ્ધિશાળી અને લબ્ધિ–સંપન્ન આદ્ય શિષ્યાએ સારી રીતે ઝીલી લીધા હતા, અને તેને સાહિત્યના રૂપમાં. વ્યવસ્થિત કર્યાં હતા. આ રીતે જે સાહિત્યનું નિર્માણ થયું, તેને શ્રુતજ્ઞાન તરીકે આળખાવવામાં આવે છે અને તેની સ્તુતિ કરવી તેના ગુણાનું વર્ણન કરવુ. એ પ્રસ્તુત સૂત્રને હેતુ છે, તેથી તે શ્રુતધમ, સ્તુતિ કહેવાય છે. આ શ્રુતના ઉદ્ભવ શ્રી તીથ કરદેવા દ્વારા થયેલેા હાવાથી પ્રથમ સ્તુતિ તેમની કરવામાં આવે છે, જે લેાકે એમ માને છે કે અમુક શાસ્રા અથવા વેદો અપૌરુષેય છે, એટલે કે તેની ઉત્પત્તિ કોઈ પુરુષ દ્વારા થઈ નથી તે માન્યતા આ રીતે નિરાધાર ઠરે છે. વાણીરૂપી શબ્દનુ Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પ્રવન પુરુષ વિના થઈ શકતું નથી, તે સાહિત્યની રચના તા થાય જ કયાંથી ? એટલે કે વેદો પણ કોઈ એ અનાવેલા જ છે અને તેની રચના જોતાં એ વાત સહેજે જણાઈ આવે છે. તેનાં જુદાં જુદાં સૂકતેા જુદા જુદા ઋષિઓએ બનાવેલાં છે, જેમાંનાં કેટલાંક નામે તેમાંથી જ પ્રાપ્ત થાય છે. શ્રી તીથંકરદેવા અત્ અને કેવલજ્ઞાની થાય છે, ત્યાર પછી તેઓ દેશના દે છે અને તેમની વાણી શ્રુત તરીકે ઝીલાય છે એટલે એ વચના અં–ગંભીર, મધુર, નિરવદ્ય તથા પરમહિતકારી હાય એ સ્વાભાવિક છે. આવું સાહિત્ય તેમણે દર્શાવેલા વિચારોની પરપરા ચેાગ્ય રીતે જાળવનારું હાઈ ને અતિપવિત્ર ગણાય છે, અને તેથી જ તેને ભગવાનનું વિશેષણ આપવામાં આવ્યું છે. ભગવાન મહાવીરદેવના ઉપદેશ તેમના અગિયાર ગણધરાએ ઝીલ્યા હતા અને તેઓએ તેના પરથી ખાર અગાની રચના કરી હતી, જે દ્વાદશાંગીના નામથી એળખાય છે. આ ઉપરાંત અન્ય શ્રુત-સ્થવિરાએ પણ સૂત્રોની રચના કરી છે, જે ગણધરોની રચનાને અનુસરીને હાવાથી તેમની કૃતિઓ જેટલી જ માન્ય ગણાય છે. આ પ્રકારે રચાયેલા સાહિત્યને માટે આગમ સત્તાના પ્રયાગ થાય છે. શ્રી મહાવીર નિર્વાણ પછી તેમની છઠ્ઠી પાટે ચતુ શ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી થયા. તેમના સમયમાં જૈન Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ શ્રમની મુખ્ય વિહારભૂમિ-સમા મધ્યદેશમાં બારવણી દુકાળ પડયે, એ દુકાળના કારણે સાધુઓ દૂર દૂર ચાલ્યા ગયા. કેઈ પર્વતની ગુફાઓમાં ગયા તે કઈ નદીઓના તટ પર ગયા. વળી કેટલાક સમુદ્ર-કિનારે ગયા અને કેટલાક સાધુઓએ અનશનપૂર્વક દેહત્યાગ કર્યો. [૧] પાટલીપુત્રી-વાચનાઃ આ દુકાળ બાર વર્ષ ચાલ્યું. ત્યાર બાદ સાધુઓ પાછા ફરવા લાગ્યા. પરંતુ એ વખતે જણાયું કે દુકાળના સમયમાં સ્વાધ્યાય બરાબર નહિ થઈ શકવાથી કેટલાંક સૂત્રે તદ્દન ભુલાઈ જવાયાં હતાં, એ પરથી પાટલીપુત્રમાં શ્રમણસંઘને એકત્ર કરવામાં આવ્યું, ને બચેલું શ્રુત એકઠું કરવામાં આવ્યું, તેમાં અગિયાર અંગે બરાબર મળી આવ્યાં, પણ બારમું અંગ દષ્ટિવાદ મળ્યું નહિ. શ્રી ભદ્રબાહુસ્વામી દષ્ટિવાદના જાણકાર હતા, પણ તેઓ એ સમયે નેપાળમાં રહીને મહાપ્રાણ નામનું ધ્યાન ધરી રહ્યા હતા કે જે બાર વર્ષે સિદ્ધ થતું હતું. તેથી કેટલાક સાધુઓને તેમની પાસે મોકલવામાં આવ્યા અને તેમાંથી શ્રીસ્થૂલભદ્રજી ૧૦ પૂર્વા સુધીનું જ્ઞાન પામી શક્યા. ત્યાર બાદ શ્રી ભદ્રબાહુસ્વામી પાછા ફર્યા, પરંતુ એ વખતે એ ઘટના એવી બની ગઈ કે જેણે તેમને બાકીના પૂર્વેનું જ્ઞાન આપતા રેકી દીધા. શ્રી ક્યૂહાભદ્રજીની સાતે બહેને એ દીક્ષા લીધી હતી, તેઓ તેમને આવ્યા જાને વંદન કરવા ચાલી. આ વખતે શ્રી સ્થૂલભદ્ર પ્રાપ્ત કરેલી Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ વિદ્યાને કાંઈક ચમત્કાર બતાવવાના હેતુથી સિંહનું રૂપ ધારણ કર્યું. બહેને સ્થૂલભદ્રજીના સ્થાન પર સિંહને જોઈને ખેદ પામી અને તે વાત તેમણે શ્રી ભદ્રબાહુસ્વામીજીને જણાવી. ચતુર્દશ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજીને આ વાત સમજાતાં વાર ન લાગી. તેમણે એ બહેન (સાદેવીઓ)ને કહ્યું કે, “તમે ફરી ત્યાં જાઓ, તમને શ્રી સ્થૂલભદ્રનાં દર્શન થશે.” શ્રી સ્થૂલભદ્ર આ વખતે પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા હતા. સાવી–બહેનોએ તેમનાં દર્શન ક્યાં અને પ્રસન્નતા અનુભવી. આ બનાવને શ્રુતમ લેખીને શ્રી ભદ્રબાહુસ્વામીએ બાકીના પૂર્વેનું જ્ઞાન શ્રી સ્થૂલભદ્રજીને ન આપ્યું. તે માટે સ્થૂલભદ્ર માફી માંગી, સંઘે વિનંતી કરી પણ શ્રી ભદ્રબાહુસ્વામીજી પિતાના વિચારમાં મક્કમ રહ્યા. છેવટે સંઘના અતિ આગ્રહથી બાકીના પૂર્વે માત્ર શબ્દથી આપ્યા. આ બનાવ પછી પૂર્વેનું જ્ઞાન લુપ્ત થતું ગયું. [૨] માથુરી-વાચના વિક્રમના બીજા સૈકામાં ફરી એક બારવણી દુકાળ પડ્યો. તેના લીધે પુનઃ મૃત અવ્યવસ્થિત થઈ ગયું, પરંતુ વિ. સં. ૧૫૩ માં શ્રી આર્યસ્કંદિલાચા મથુરામાં શ્રમસંઘને એકત્ર કર્યો અને તેમાં સૂત્રની પુનઃ વ્યવસ્થા કરી. [૩] વલભી–વાચના બરાબર આ જ અરસામાં સૌરાષ્ટ્રમાં વલભીપુરમાં Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ સ્થવીર નાગાર્જુને પણુ સૂત્ર-વ્યવસ્થાનું કામ હાથ ધર્યું ? અને પુનઃ ટના કરી. એટલે જૈન-સૂત્રેાની કુલ ત્રણ વાચના થઇ. એક પાટલીપુત્રી, બીજી માથુરી અને ત્રીજી વાલભી. કાલક્રમે પહેલાના સ`ઘયણા (શરીર--બંધારણેા) અને સ્મૃતિ આછાં થઈ ગયાં હતાં, તેથી સૂત્રેા કંઠસ્થ રાખવાં ભારે મુશ્કેલ જણાવા લાગ્યાં. એટલે વીર–નિર્વાણ પછી ૯૮૦ મા વર્ષે વલભીપુરમાં દેવદ્ધિ ગણિ શ્રમાશ્રમણે જૈન શ્રમણુસંઘને એકઠો કર્યાં અને સૂત્રોને ગ્રંથારૂઢ કરવાનો નિર્ણય કર્યાં. એ નિર્ણય અનુસાર શ્રી દેવદ્ધિ ગણિ શ્રમાશ્રમણે સૂત્રને ફરી વ્યવસ્થિત કર્યાં ને તેને પુસ્તકારૂઢ કરાવ્યાં. આ વખતે પાટલીપુત્રી-વાચના તેા રહી જ ન હતી, પરંતુ માથુરી અને વાલભી અને વાચનાએ હયાત હતી અને તેમાં થોડા ફેર જણાતા હાવાથી સૂત્રો માથુરી-વાચના પ્રમાણે રાખ્યાં અને પાઠ~ ભેદોને તેમાં સમાવેશ કર્યાં. આજે ઉપલબ્ધ થતાં આગમા આ રીતે શ્રી દેઢિ ગણિ શ્રમાશ્રમણ દ્વારા સંપાદ્રિત થયેલાં છે. આગમા ઉપર નિયુક્તિએ, ભાષ્યા, ચણિ`એ અને ટીકાએ રચાયેલી છે. મૂળ સૂત્ર સાથે તેને પંચાંગી કહેવામાં આવે છે. આ સાહિત્ય પૈકી નિયુક્તિઓ, ભાષ્યા અને ચૂણિ એ પ્રાકૃત ભાષામાં છે, જ્યારે ટીકાઓ મુખ્યતયા સંસ્કૃત ભાષામાં છે. સા.-૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ [૧] શાસ્ત્રીય નામ : શ્રુત–સ્તવ. [૨] લોકપ્રસિદ્ધ નામ : મુફખરવર-દીવ. [3] વિષય : શ્રુતજ્ઞાનરૂપી ભગવાનની સ્તુતિ. ૪] મહત્ત્વનો વિશેષાર્થ : જિનશાસનમાં જેટલું મહત્ત્વ તીર્થંકરદેવેનું છે; જેટલા તેઓ પૂજનીય છે તેટલું જ મહત્વ તેમણે પ્રરૂપેલા તારક શ્રુતજ્ઞાનનું છે અને તેટલું જ તે પૂજનીય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ 06 200 a 0000002 [] સૂત્ર ઃ પુક્ખરવર-દીવ‰, ધાયઈસ ડે ય જંબૂદીવેચ; ભરહેરવય-વિદેહે, ધમ્માઇગરે નમસામિ. ૧. ત્તમતિમિરપડલવિધ્વંસણસ, સુરગણનરિંદમહિયસ; સીમાધરસ વદે, પપ્ફાડિયમેાહાલસ. Jain Educationa International જાઈ-જરા-મરણ-સાગ-પણાસગુસ્સ, કલ્લાણ-પુસ્ખલ-વિસાલ ૐ. સુહાવહસ્સ; For Personal and Private Use Only me: 0000 00 00 00 કે દેવ-દાણવ-નિરંદ-ગણુચ્ચિઅસ્સ, ધમ્મસ સારમુવલબ્ન કરે પમાય ?૩ \\\\\\\\\0I03 SOOR X Page #169 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ ભે! પયઓ ણમે જિમએ, નંદી સયા સંજમે, 3 દેવ–નાગ-સુવન્ન-કિન્નર-ગણ સભૂ-ભાવચ્ચિએ, લોગ જલ્થ પઈટ્રિએ જગમિણું છે તેલુકમથ્યાસુરં હું ધમે વઉ સાસએ વિજય, જૂ ઘમ્મુત્તર વઉ. ૪. સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ન, ...વંદભુવત્તિયાએ. Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ [૬] ઉચ્ચારશુદ્ધિ અંગે : ૧. પુખરવરી બેલીને વઢું... એમ ન ખેલવુ" પણ પુખરવર બેલીને દીવટ્ટુ મેલવું. ૨. ખીજી ગાથામાં તમતિમિરપડવિદ્વ' બેલીને સગુસ્સ ન ખેલવું પણ તમતિમિરપડલવિદ્ધ સગુસ્સે એમ સાથે જ ખેાલવું. ૩. ત્રીજી ગાથામાં કલ્યાણ ન ખેલતાં કઠ્ઠાણુ ખેલવુ . ૪. ચેાથી ગાથામાં નમા જિમએ ન બોલતાં હુમ જિણમએ બેલવુ. તીથ‘કરદેવાને નમસ્કાર : [૭] સામાન્યા : અહં પુષ્કરવરદ્વીપમાં તથા ધાતકીખંડ અને જાંબુદ્રીપમાં એમ કુલ રા દ્વીપમાં આવેલા [પાંચ ] ભરત [પાંચ ] અરવત અને [પાંચ] મહાવિદેહમાં થએલા શ્રુતધર્મની આદિ કરનારા [તીથંકરદેવા] ને – હું નમસ્કાર કરું છુ ૧. શ્રુતધર્મને નમસ્કાર : જે અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર છે; જે દેવાના તથા રાજાએના સમૂહથી પૂજાએલ છે; જે મેાહનીયકની સઘળી જાળને તેડી નાંખનાર છે; તે મર્યાદાવંત [સીમાધર] શ્રુતધર્મને હું વંદન કરું છું - Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ પ્રેરણું : જે જન્મ, વૃદ્ધાવસ્થા, મરણ અને શેકરૂપી સાંસારિક દુઃખેને નાશ કરનાર છે, જે ઘણાં કલ્યાણ અને વિશાળ સુખને આપનાર છે, જે દેવ, દાન અને રાજાઓના સમૂહથી પૂજાએલ છે, તે મૃતધર્મને સાર જાણ્યા પછી કયે માણસધર્મની આરાધના કરવામાં પ્રમાદ કરે ? ૩. હે મનુષ્ય ! નિયનિક્ષેપથી જગતમાં શ્રેષ્ઠ અને પૂર્ણ તરીકે] સિદ્ધ થઈ ચૂકેલા એવા જૈન દર્શનને હું નમસ્કાર કરું છું કે જે સદા સંયમમાર્ગમાં વૃદ્ધિ કરનારું છે; વળી જે દેવ, નાગકુમારે, સુવર્ણકુમારે, કિનારે આદિથી સાચા ભાવે પૂજાએલ છે. વળી જેમાં – સકલ પદાર્થો તથા ત્રણ લેકના મનુષ્ય અને અસુરાદિકને આધારરૂપ જે- જગત્ તે વર્ણવાએલું છે. આ [ સંયમપોષક અને જ્ઞાનસમૃદ્ધ દર્શન વડે પ્રવૃત્ત થએલr] શાશ્વત શ્રુતધર્મ વૃદ્ધિ પામો અને વિજયની પરંપરા વડે [તે મૃતધર્મની ઉત્તરમાં–પછી રહેલ ] ચારિત્રધર્મ પણ નિત્ય વૃદ્ધિ પામો. પૂજનીય કૃતધર્મને વંદન વગેરે નિમિત્તે હું કાર્યોત્સર્ગ કરું છું. [૮] વિશેષાર્થ શ્રુતસ્તવમાં જૈનશાની સાંગોપાંગ, સ્વરૂપ વર્ણનાત્મક જ દે, નાકમાં વૃદ્ધિ કર, આદિથી Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ અને અદ્દભુત સ્તુતિ કરવામાં આવી છે. આથી ઊંચા પ્રકારની જૈન દષ્ટિથી શ્રુતજ્ઞાનની સ્તુતિ ભાગ્યે જ મળી શકે. પહેલી ગાથામાં શ્રત રૂપ સામાયિક ધર્મના ઉત્પાદકે કેવા વિશિષ્ટ પુરુષે છે? જુદા જુદા ક્ષેત્રમાં હોવા છતાં દરેક સર્વ હેવાથી કૃતમાં દરેકની એકવાક્યતા જ રહે છે. જરા પણ પરસ્પર વિસંવાદ જેવામાં આવતો નથી, તેથી પ્રથમ તે શ્રતધર્મના ઉત્પાદકોની સ્તુતિ કરવામાં આવી છે. બીજી અને ત્રીજી ગાથામાં મેહ અને અજ્ઞાન નાશ કરવાની શ્રુતજ્ઞાનની શક્તિ વર્ણવી છે. જ્ઞાન માત્ર સામાન્ય રીતે તે તે અજ્ઞાન અને નાશ કરે છે, પણ મેહને નાશ કરનાર નથી હોતા. પ્રાણી ઘણી વખત વસ્તુસ્થિતિ અને ગેરલાભ સમજવા છતાં મેહને વશ પડીને જાયે કરીને અનિષ્ટમાં પ્રવૃત્તિ કરે છે, ત્યારે આ શ્રુતજ્ઞાન અજ્ઞાનનાં પડેડ ભેદી નાંખે છે, અને સાથે મેહને પણ નાશ કરે છે. જન્મ-મરણ-વૃદ્ધાવસ્થા અને તેનાં પ્રેરક સર્વ કર્મોને નાશ કરે છે, એટલું જ નહીં પણ આનંદ અને પુષ્કળ કલ્યાણમય મોક્ષસુખ પ્રાપ્ત કરાવીને જ જંપે છે. આ શ્રત ખૂણેખાંચરે ખાનગીમાં ફેલાયેલું નથી – પણ પ્રસિદ્ધ જ્ઞાની પુરુષએ. પ્રમાણભૂત તરીકે સ્વીકારીને તેને પૂજ્ય ગણ્યું છે. લેક– લોકોત્તર સર્વવ્યવહાર અને ધર્મમાર્ગોની સીમાઓ એટલે કે મર્યાદાઓ એ શ્રુતજ્ઞાનમાં વ્યવસ્થિત ગોઠવવામાં આવી છે. અતિશક્તિવાળા વર્ણ કે અસંબદ્ધ પ્રલાપ નથી, પણ સીમાધર છે, એટલે દરેકેદરેક મર્યાદાઓને ધારણ કરનાર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ અથવા દરેક રીતે મર્યાદિત છે. તેથી જ શ્રોતાને પિતાના કર્તવ્ય માટે તત્કાળ જાગ્રત કરી દે છે અને તેના પ્રમાદને સહસા ઉડાડી મૂકે છે. પરંપરાએ ઝપાટાબંધ કલ્યાણમાર્ગમાં દેરે છે. ચેથી ગાથામાં વધારે સ્પષ્ટીકરણથી સ્તુતિ કરવામાં આવી છે. જેમ શ્રુતજ્ઞાનમાં વર્ણવવામાં આવેલાં દરેકે દરેક વિજ્ઞાને સિદ્ધ છે – શોધવામાં બાકી કે અપૂર્ણ નથીપણ સંપૂર્ણ, સાચા અને સામે પાંગ જ છે. જેના ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખીને જીવનમાં ઉતારવાને જરાએ સંકેચ રાખવાનું કારણ નથી. એક વાર એક વાત કહેવામાં આવી હોય, તે જ વાત પછીના વખતમાં ખોટી ઠરે, તે તેને ઠેકાણે બીજી શોધ આવે એવું નથી. સંયમ સર્વ સુખનો ઉપાય છે. સંતેષ વિના સંયમ અશક્ય છે. અને દુનિયામાં પણ સંતોષ સુખનું મૂળ ગણાય છે. એવા સર્વ સુખના મૂળભૂત સંયમમાર્ગમાં આ શ્રુત નંદી–મંગળરૂપ – આશીર્વાદ સમાન – સાધક છે. આ શ્રુતની મદદ-વિના સંયમમાર્ગ અશકય, આપ્રાપ્ત અને ભારે થઈ પડે છે. ત્યારે આ શ્રુતની મદદથી તે શક્ય, સહસા પ્રાપ્ત અને સહજ-સરળ થઈ પડે છે. આ શ્રુતને દેવે અને માનવીએ સર્વમાન્ય ગણીને તેની આગળ પિતાનું માથું નમાવ્યું છે. આ કૃતમાં કેવળ જૈન ક્રિયાઓ કે કથાઓ જ નથી, પણ આખા જગતના દરેક દરેક પદાર્થો, તેના વિજ્ઞાન અને એકંદર આખા વિશ્વનું તત્ત્વજ્ઞાન તેમાં સમજાવ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૯ આ જગત્ તેમાં પ્રતિષ્ઠિત છે, એટલે કે પ્રતિબિંબિત છે. માટે તેમાં ત્રણ કાળના સર્વ દ્રવ્ય ક્ષેત્ર ભાવનું પ્રતિબિંબ પડેલુ છે. એ શ્રુતજ્ઞાનની હરીફાઈ કાઈ પણ કાળે કોઇ પણ કરી શકતું નથી. તે સદા સર્વોપરી અને વિજયી જ રહે છે. આજે પણ અ! કાળમાં પણ તે સર્વાપરી તરીકે વિજયવંત છે, અને પેાતે વિજયી હાવાથી જ તેની પછીના ચડીઆતા ક્રમના દેશિવરિત સામાયિક ધમ અને સવવરિત સામાયિક ધર્મ પણ જગનુ કલ્યાણ કરી રહ્યાં છે. ‘ આ શ્રુત, સિદ્ધ છે. ' એવી માન્યતા અને અચળ શ્રદ્ધાવાળાને સમ્યગ્દર્શન-સામાયિક ધની પ્રાપ્તિ થાય છે, અને એવા અચળ–શ્રદ્ધાળુ જ શ્રુતના અભ્યાસ કરીને શ્રુત સામાયિક ધની પ્રાપ્તિ કરી શકે છે. શ્રુત સામાયિક ધની પ્રાપ્તિ કરી હાય તે જ દેશવિરતિ સામાયિક ધની કે સવિરતિ સામાયિક ધર્મની પ્રાપ્તિ કરી શકે છે. માટે આ શ્રુત, સિદ્ધ સમાન્ય અને પૂજ્ય છે. અને તેમાં સર્વ સુજિજ્ઞાસુઓને સતાષ થાય તેવી રીતે ત્રિકાળનાવિશ્વનું સ્વરૂપ પડેલું છે. સંયમમામાં અસાધારણ મદદ કરનાર છે. આવેા અદ્ભુત વાસ્તવિક મહિમા આ સૂત્રમાં શ્રુતજ્ઞાનના ગાવામાં આવ્યેા છે. યથાર્થ અને સુશ્રદ્ધેય છે, જે પ્રેરક અને આન દદાયક છે. Jain Educationa International 卐 For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૨૫ ભૂમિકા અત્યાર સુધી અસીમેાપકારી તીથ કરદેશ, તથા તેમનાં ચૈત્ય વગેરેની આપણે સ્તુતિ કરી પર ંતુ હાલ તે સિદ્ધભગવત થએલા છે તેથી તેમની સાક્ષાત્ સ્તવના માટે આ સૂત્ર અવતાર પામે છે. સિદ્ધસ્તવઃ જે આત્મા ત્રાસી ઊચા છે; જ્યાં ને ત્યાં જનમ લઈ લઈને; તે જનમ પણ પ્રાયઃ જ્યાં પેાતાની ઇચ્છા જ નથી ત્યાં.... Jain Educationa International જે આત્મા કંટાળી ગયા છે; જનમ પછીના સસારી જીવનથી ! જેને ટકાવવા માટે બધાં જ પાપે કરવાં જ પડે. જે આમા ધ્રુજી ઊઠયા છે; સતત થતાં માતથી; તે ય પ્રાયઃ રિબાઈ ને..... અને તે! આવા અપમાન ભરેલા સ’સારમાં ચાહે તેટલા. For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ પુ થી લાખે સન્માન પ્રાપ્ત થતાં હોય તે ય અ.. સંસારથી સર્વથા, સર્વદા મુક્ત થઈ જવા સિવાય બીજી કઈ ઈચ્છા જ ન હોય. આવા સંસારથી અનંત આત્માઓ મુક્ત થઈ ગયા છે; જેઓ સિદ્ધ કહેવામાં આવે છે. નથી ત્યાં કોઈ દુઃખ, નથી ત્યાં કઈ પાપ; નહિ જનમ પછી શું મળે દુઃખ, પાપ, જીવન કે મરણ! જેને જનમ સાફ એની આ બધી પીડાએ સાફ. એ સિદ્ધપદ માત્ર દુઃખાભાવ સ્વરૂપ નથી. ત્યાં આત્માનું પિતાનું અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય છે; અનંત સુખ પણ છે. આવા સિદ્ધપદની પ્રાપ્તિની જેને તાલાવેલી જાગે છે એણે એ પદની પ્રાપ્તિના અતિ કઠોર અને ઉગ્ર એવા માગે ડગ માંડતાં પહેલાં એવી કઠેર સાધનામાં સફળતા પામવા માટે મંગલ કરવું જ પડશે. એ મંગલ છે; સિદ્ધ ભગવંતેને ભાવભર્યા નમસ્કાર; એમનું સ્તવન. તારક તીર્થંકરદેવના આત્માએ પણ દીક્ષા લેતાં કરેમિ ભંતે ઉચરતાપૂવે “નમો સિદ્ધાણં' કહીને સિદ્ધભગવાને ભાવભર્યા નમસ્કાર કરે છે. શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજાએ આવશ્યક નિર્યુક્તિમાં જણાવ્યું છે કે, “તે સુખ, નથી તે મનુષ્યને કે સર્વદેવને; જે સુખ અવ્યાબાધ સ્થિતિને પામેલા સિદ્ધ ભગવંતેને છે. દેવના સર્વ કાલના એકઠા કરેલા સઘળા સુખને. Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ -અનંતગણું કરી દેવામાં આવે તો પણ તે સિદ્ધના સુખના એક અંશની પણ બરોબરી કરી શકતું નથી.” આ સૂત્રમાં મુખ્યત્વે સિદ્ધભગવંતની સ્તુતિ હોવાથી એને સિદ્ધસ્તવ કહેવામાં આવેલ છે. બીજી વગેરે ગાથાઓમાં પરમાત્મા મહાવીરદેવનું, ને મનાથ પ્રભુના ગિરનાર તીર્થનું અને અષ્ટાપદ તીર્થનું સ્મરણ કરીને છેલ્લે તે સિદ્ધ થએલા ર૪ જિનેશ્વરે પાસે આત્મા સિદ્ધપદની પ્રાપ્તિની પ્રાર્થના કરે છે. આ સૂત્રમાં પહેલી અને છેલ્લી ગાથામાં તો સિદ્ધભગવંતની સ્તવના છે જ, પરંતુ બીજી, ત્રીજી ગાથામાં પણ નમસ્કાર દ્વારા સિદ્ધપદની પ્રાપ્તિ જ બતાડી છે અને એથી ગાથામાં પણ તેમનાથ ભગવાનના નિર્વાણનું સ્મરણ કરવા દ્વારા એમની જ સિદ્ધપદની પ્રાપ્તિ જ સૂચિત કરી છે એટલે સિદ્ધસ્તવ એ નામ યથાર્થ બને છે. [૧] શાસ્ત્રીય નામ: સિદ્ધસ્તવ. [૨] લોકપ્રસિદ્ધ નામ: સિદ્ધાણં બુદ્વાણું [3] વિષય : સિદ્ધભગવત વગેરેની સ્તુતિપૂર્વક સિદ્ધ પદની પ્રાર્થના. [૪] મહત્ત્વને ફલિતાર્થ કે તમારે જે જોઈએ છે તે જેમને સંપૂર્ણપણે પ્રાપ્ત થયું છે તેમને વંદન કરે; તેમનું સ્તવન કરે અને તેમની પાસે યાચના કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ છે [૫] સૂત્રઃ સિદ્વાણું બુદ્ધાણું, પારગયાણું પરંપરગયા. અગ્નમુવયાણું નમે સયા સવસિદ્ધાણું. ૧. છે જે દેવાણ વિ દે, જ દેવા પંજલી નમસંતિ, તે દેવદેવમવિ સિસ્સા વંદે મહાવીર. ૨. ( ઈકો વિ નમુક્કારો, જિણવરવસહસ્સ વદ્ધમાણમ્સ, છે સંસારસાગરાઓ, તાઈ ન વ નારિ વા. ૩. Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જિતસેલસિહરે દિક્ખા નાણું નિસીહિઆ જર્સી, ત ધમ્મચઋવિટ્ટ અદ્ભુિનેમિ નમસામિ, ૪. ચત્તારિ અટ્ટે દસ દાય, વદિઆ જિષ્ણુવરા ચઉન્વીસ, પરમÈ – નિટ્રિઅા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૫. Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭પ 1 નીકા [૬] ઉચ્ચારશુદ્ધિ અંગે સૂચને ? નથી. [] સામાન્યર્થ : સિદ્ધિપદને પામેલા, સર્વજ્ઞ, અપુર્નભાવે સંસારને પાર પામેલા, [ગુણસ્થાનના કમની ] પરંપરાથી સિદ્ધ થએલા અને લેકને અગ્રભાગને પ્રાપ્ત થએલા એવા સર્વ સિદ્ધ ભગવંતને સદા નમસ્કાર થાઓ. [૧] જે દેના પણ દેવ છે, જેને દેવે અંજલિપૂર્વક નમસ્કાર કરે છે તથા જેઓ ઈન્દ્રો વડે પૂજાએલા છે તે શ્રી વીરપ્રભુને હું મસ્તક નમાવીને વંદન કરું છું. [૨]. જિનેશ્વરમાં ઉત્તમ એવા શ્રી વિરપ્રભુને [ સામર્થ્યગથી ] કરાએલે એક નમસ્કાર પણ નર કે નારીને સંસારસમુદ્રથી તારે છે. [૩] - જેમના દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ ગિરનાર [ ઉજજયંત ] પર્વતના શિખર ઉપર થયાં છે તે ધર્મચકવી શ્રી અરિષ્ટનેમિને હું નમસ્કાર કરું છું. [૪] ચાર, આઠ, દસ અને બે (એમ કુલ) વંદન કરાએલા વીસે તીર્થકરે તથા જેમણે પરમાર્થ [ મેક્ષ ને સંપૂર્ણ સિદ્ધ કર્યો છે તેવા સિદ્ધભગવંત મને સિદ્ધિનું પદ દેખાડે; આપે. [૮] વિશેષાર્થ : સિદ્ધભગવંત કર્મક્ષય-સિદ્ધ છે, એમ દર્શાવવા તેમને માત્ર સિદ્ધ કહ્યા છે. આ સિદ્ધાવસ્થામાં જ્ઞાનને અભાવ નથી, તેમ દર્શાવવાને માટે તેમને બુદ્ધ-સર્વજ્ઞ કહ્યા છે. આ સ્થિતિ પ્રાપ્ત થયા પછી તે પાછા આવવાના નથી, એટલે Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ તેમને પારગત કહ્યા છે અને આ પ્રમાણેની સિદ્ધ અવસ્થા. ગુણસ્થાનની પરંપરા વડે જ પ્રાપ્ત થતી હોવાથી તેમને પરંપરગત કહ્યા છે. તેઓનું સ્થાન લોકના અગ્રભાગે એટલે સિદ્ધશિલાથી ૭૬૬૬ ૩ ધનુષ્ય દૂર છે, એમ પણ આ સ્તુતિમાં અર્થતઃ જણાવ્યું છે. બીજે નમસ્કાર પરમાત્મા શ્રી મહાવીરસ્વામીજીને કરવામાં આવ્યું છે, કારણ કે તેઓ છેલ્લા ભવ વખતે દ્રવ્ય-સિદ્ધ હતાં અને આજે ભાવ-સિદ્ધ છે. દેવના દે વડે પણ તેઓ વંદરાયા અને પૂજાયા હતા, કારણ કે તેઓએ ચાર ઘાતકર્મના ક્ષય વડે અર્ધપણું પૂજાને ગ્યપણું ઉપાર્જન કર્યું હતું. આવા શ્રી મહાવીરદેવને અપૂર્વ આત્મબળથી જે કઈ મુમુક્ષુ નમસ્કાર કરે છે, તે નર હોય કે નારી હેય, આ સંસારસાગરને તરી જાય છે. જેથી ગાથામાં બાવીસમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમિને નમસ્કાર કરવામાં આવ્યું છે, અને તે દ્વારા ગિરનારતીર્થને નિર્દેશ કરવામાં આવ્યું છે. પાંચમી ગાથામાં ચોવીસ તીર્થકરોની સંખ્યાનું જે રીતે વર્ગીકરણ થયેલું છે, તેના પરથી એ ગાથાને સંબંધ અષ્ટાપદ તીર્થની સાથે સમજવાનું છે. શ્રી ભરત ચક્રવર્તીએ. બંધાવેલા સિંહનિષદ્યા પ્રસાદમાં દક્ષિણ દિશામાં ચાર, પશ્ચિમ દિશામાં આઠ, ઉત્તર દિશામાં દસ અને પૂર્વ દિશામાં બે જિનબિંબે આવેલાં છે. . આ રીતે વીસે તીર્થકરે કે જે પરમાર્થ એટલે મેક્ષથી નિર્ણિતાર્થ થઈને-કૃતકૃત્ય થઈને સિદ્ધ ભગવંતરૂપે વિરાજે છે તે મને સિદ્ધિ આપે. Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૨૬ વૈયાવૃત્યકર-સૂત્ર ભૂમિકા જિનશાસન ઉપર ભક્તિ ધરાવતા સમ્યગ્દષ્ટિ દેવને શાસનદેવ કહેવામાં આવે છે. આ શાસનદેવે શાસનની નિરંતર ભક્તિ કરતા રહે છે. શ્રીસંઘમાં ફેલાતા ઉપદ્રવાદિનું તેઓ નિવારણ કરે છે; તથા કઈ પણ કારણે શ્રીસંઘમાં કોઈને મનદુઃખ થયાં હોય તે તેને પણ દૂર કરે છે. જૈનસંઘના ઈતિહાસમાં શાસનદેવની સેવાઓ સુવર્ણ ક્ષરે લખાએલી છે. આથી ચૈત્યવન્દન પ્રસંગે કાર્યોત્સર્ગ કરવા દ્વારા તેમનું સ્મરણાત્મક આરાધન કરવામાં આવે છે. આ રીતે શાસનદેવેનું સ્મરણ કરવામાં સંઘની સુરક્ષિતતા, શાન્તિમય વાતાવરણ તથા વિયાવૃત્ય કરનારા તે દેવ પ્રત્યેની આપણી કૃતજ્ઞતાને વ્યક્ત કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય છે. મા ૧૨ Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ [૧] શાસ્ત્રીય નામ : વૈયાવૃત્યકર–સૂત્ર. [૨] લોકપ્રસિદ્ધ નામ : વેયાવચ્ચગરાણું સુત્ર. [૩] વિષય : સંઘસંરક્ષક શાસનદેવેનું કૃતજ્ઞતાભાવે મરણરૂપ આરાધન [૪] મહત્ત્વનો ફલિતાર્થ : જેમણે એકાન્ત મોક્ષલક્ષી શ્રીસંઘનાં સત્કાર્યો કર્યા હોય તે આપણાથી નાના હોય તો પણ તેમનું સ્મરણ કરવા રૂપે તેમને અંજલિ આપવી જોઈએ. પરના નાના પણ ગુણની એગ્ય અનુદના એના ગુણવિકાસમાં વધુ બળ પૂરું પાડે છે અને અનુદકને કૃતજ્ઞતાગુણ વિકસાવવાની સોનેરી તક મળે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ [૫] સૂત્રઃ વેયાવચ્ચગરાણું સંતિગરાણું સમ્મદિટ્ટી-સમાહિગરાણું કરેમિ કાઉસ્સગ્ગ. ૧. Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ [૬] ઉચ્ચાર અંગે સૂચન : નથી. [] સામાન્યર્થ : જેમણે શ્રીસંઘની વૈયાવૃત્ય કરી છે, ઉપસર્ગોની શાન્તિ કરી છે, સમ્યગ્દષ્ટિને ધર્મારાધનમાં મદદ કરતી સમાધિ ઉત્પન્ન કરી છે તેમના નિમિત્તે : તેમનું સ્મરણ કરવારૂપે હું કાર્યોત્સર્ગ કરું છું. [૮] વિશેષાર્થ : ૧. વિશેષ પ્રકારે કરાતી શ્રીસંઘની સેવા તે વિયાનૃત્ય કહેવાય. - ૨. શાતિ એટલે શ્રીસંઘમાં વ્યન્તરાદિ કઈ દુષ્ટ દેવાદિથી ફેલાવાતા ઉપદ્રવનું નિવારણ, ૩. સંયમપ્રાપ્તિ કરીને શીધ્ર મોક્ષ પામવે એવા લક્ષમાં જ જે સતત બદ્ધ છે તે આત્મા સમ્યગ્દષ્ટિ છે. ૪. જેના વડે આત્મા મોક્ષમાર્ગમાં સ્થિર થાય તે સમાધિ છે. મોક્ષમાં ઉત્સાહિત થએલા આત્માને પણ આજીવિકાની અપ્રાપ્તિ વગેરે ચિત્તમાં અસમાધિ ઉત્પન્ન કરનારાં કવિ પેદા થઈ શકે છે. ત્યારે શાસનદેવે તેમની તે આપત્તિનું નિવારણ કરીને તેમને સમાધિ પેદા કરી આપે છે. આવા શાસનદેવનું સ્મરણરૂપ આરાધન કરવાના કે નિમિત્તે આ કાસર્ગ કરવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ પાઠ : ૨૭ ભગવદાદિ—વન્દન ભૂમિકા આધ્યાત્મિક જીવનના વિકાસમાં જેના ઉત્કૃષ્ટ ઉપકાર છે તે—તીથંકરભગવંત તથા ધર્માચાર્ય, [ પટ્ટાચાર્ય ], આચાય, ઉપાધ્યાય અને સ સાધુ ભગવંતે—નું પુનઃ પુનઃ કૃતજ્ઞતાભાવે સ્મરણ અને વન્દન કરવું જોઈ એ. આથી વિશિષ્ટ ભાવવિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. આ ચારેયને ઇચ્છામિ ખમાસમણા રૂપ થાભવદનરૂપે દરેક વખત ખમાસમણું દઈને-વંદન કરવાનુ છે. દેવવન્તન કરીને આ ચારને વંદન કરવાનુ છે. આ સૂત્રની ભાષા મુખ્યત્વે સંસ્કૃત છે અને અપભ્રંશના પ્રત્યય છે. [૧] શાસ્ત્રીય નામ : ભગવદાદિ—વન્દન સૂત્ર. [૨] લોકપ્રસિદ્ધ નામ : ભગવાનહું સૂત્ર. [૩] વિષય : ઉપકારીજનાને વંદન. [૪] મહત્ત્વના ફલિતાથ : ભૂમિકામાં જણાવેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International [૫] સૂત્ર : ભગવાનહે આચાય હ ઉપાધ્યાયહ સર્વ સાધુહં For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ [૬] ઉચ્ચારશુદ્ધિ અંગે : ઉપાધ્યાહું નહિ બેલતાં ઉપાધ્યાયહું બેલડું. સર્વ સાધુલ્ય નહિ બેલતાં સર્વસાધુહં બેસવું. [–૮] સામાન્યાર્થી અને વિશેષાર્થ : ભગવંતેને [તીર્થંકરદેવ તથા ધર્માચાર્યને વંદન હે. આચાર્યોને વંદન હે. ઉપાધ્યાને વંદન હે. સર્વ સાધુઓને વંદન હે. સંપૂર્ણ નોંધ –જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તે તેનું “મિચ્છામિ દુક્કડં! –લેખક અગત્યનું સૂત્ર-વિવેચનાના પહેલા ભાગમાં ઈરિયાવહી સૂત્રના વિવેચનમાં, “કેવળીને પણ ઈર્યાપથિકી ક્રિયાનું પ્રતિક્રમણ કરવાનું હોય છે” એમ જણાવેલ છે ત્યાં કેવળીને માત્ર ઈપથિકી કિયા હેય છે” એમ સુધારીને વાંચવું. Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International ઘર ઘરમાં અને જૈન અને આય. પ્રકાશકિરણે પ્રકાશન ટ્રસ્ટના વિવિધ અગેને મજબૂત બનાવવા એ આપના હાથની વાત છે. ઘટઘટમાં સમગ્ર શાસન સંસ્કૃતિનાં રેલાવતા કમલ આપના ઉદારતાભર્યાં હાથના ટકા જ એની મજબૂતીમાં અત્યંત ઉપયાગી થઈ પડશે. બાકીનું મધુ આ ટ્રસ્ટ સમાલી કામ લેશે. માત્ર 45 For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ કમલ પ્રકાશન ટ્રસ્ટ ટ્રસ્ટ રજિ. નંબર ઈ. ૧૫૪૧ [ તા. ૪-૧૧-’૬૭ ] એક્સ ઃ ૫૦૮૨/૩, ખીજે માળે, યાજ્ઞિક ઇન્સ્ટિટયૂટ સામે, સ્તનપાળના નાકે, ગાધીરાડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ Phone : 385723 મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજીની જ્ઞાનવાણી વહાવતાં આધ્યાત્મિક પુસ્તકા [ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી તથા મુક્તિદૂત માસિક ચિન્તા ઃ મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજી સપાદક : હસમુખ સી. શાહ લવાજમ ત્રિવાર્ષિક રૂ. ૧૫=૦૦ Jain Educationa International આજીવન સભ્ય રૂ. ૧૦૦=૦૦ For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ દ્રસ્ટીમંડળનું નિવેદન કમલ પ્રકાશન ટ્રસ્ટ [અમદાવાદ) મુખ્યત્વે બે વિભાગમાં કામ કરી રહ્યું છે : - ૧, પુસ્તક વિભાગ ૨. માસિક વિભાગ [૧] પુસ્તક વિભાગ : આજ સુધીમાં પૂજ્યપાદ મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજીનાં ડિબંધ પુસ્તકે અમે બહાર પાડી ચૂક્યાં છીએ કેટલાક પુસ્તકાની તે ચારથી પાંચ આવૃત્તિઓ પણ અમે પ્રગટ કરી છે. ગુજરાતી ભાષામાં પ્રગટ થઈ ચૂકેલાં પુસ્તકને હવે હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદિત કરીને પ્રગટ કરવાનું કાર્ય પણ ચાલી રહ્યું છે. આ પુસ્તકે મુખ્યત્વે જૈનદર્શનને યાવત ગૌરવવંતી આ સંસ્કૃતિને જગતની સમક્ષ અર્વાચીન ભાષામાં રજૂ કરે છે. ક્રમબદ્ધ રીતે નવાં નવાં પુસ્તકે અમે બહાર પાડી રહ્યા હતા, તેમાં અમને સુંદર આર્થિક સહકાર મળી જતાં જાંબુવાલા ગ્રંથમાળાનું નવું ક્ષિતિજ ખુલ્લું મુકયું. ૧૯૭૧ની સાલથી દર વર્ષે પાંચ પુસ્તકને એક સેટ અમે આ ગ્રંથમાળાના અનવયે ચાર વર્ષ સુધી પ્રગટ કર્યો હતેા. પણ અમને આટલાથી જ સંતોષ ન હતો, એટલે નવી પેઢીના યુવાને અને યુવતીઓ માટે જીવન-ઘડતર વાંચનમાળાનું બીજુ ક્ષિતિજ પણું ખુલ્લું મૂક્યું. એના અન્વયે અમે વીસ નાની પુસ્તિકાઓ (પોકેટફસ) બહાર પાડી છે. અમારા બધાંય કાર્યો સારી રીતે ચાલતાં જ રહે અને વેગ પકડતાં રહે એ માટે અમને ઘણું મોટા આર્થિક સહકારની આવશ્યક્તા છે. દાનવીરો તરફથી અમને સુંદર સહકાર મળી રહે તે માટે અમે કમલ પ્રકાશન ટ્રસ્ટને પબ્લિક ટ્રસ્ટ બનાવ્યું છે. અને તેના દાનને ઈન્કમટેક્ષ એકઝમ્પટેડ કરાવ્યું છે. વળી અમે એ માટે સુંદર ભેજના પણ કરી છે, જે નીચે મુજબ છે : તેમાં અનેક રીતે જ આવીશનને યા Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ દાન ૫૩ લાભ રૂ. ૨૦૦૧ : શ્રુતભક્તઃ સંસ્થાનાં ભૂતભાવિ તમામ પ્રાપ્ય પ્રકાશના તથા નવી પ્રગટ થતી જૂની આવૃત્તિઓ પણ ભેટ મળશે. રૂ. ૧૦૦૧ : શ્રુતાનુરાગી : સંસ્થાનાં ભૂત-ભાવિ તમામ પ્રાપ્ય પ્રકાશના તથા નવી પ્રગટ થતી જૂની આવૃત્તિ મળશે. પણ ભેટ નવાં ૨. ૫૦૧ • શ્રુતસભ્ય : સંસ્થાનાં ભાવી માત્ર પ્રકાશના ભેટ મળશે. ઉપર્યુક્ત તમામ દાતાઓની નામાવલિ સંસ્થા તરફથી પ્રગટ થનારાં [ સિરીઝ સિવાયનાં ] પુસ્તકામાં સંસ્થાના કુટુંબીજન તરીકે આવશે. દાનવીરા ! · કમલ પ્રકાશન ટ્રસ્ટ”ના નામથી આપની રકમ આજે જ ચેક, ડ્રાફ્ટ કે મનીઓ થી માકલીને અમને આપના અમૂલ્ય સહકાર આપશે એવી આશા રાખીએ છીએ. * પુસ્તક વિભાગમાં જ્ઞાન ખાતાની રકમ લેવામાં આવે છે. કમલ પ્રકાશન પબ્લિક ટ્રસ્ટના દાનને ઈન્કમટેક્ષ એકઝમ્પશન મળેલુ` હાવાથી આપની રકમ કરમુક્ત બની રહેશે. Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પુસ્તક વિભાગમાં અમારા કુટુંબીજને શ્રુતસમુદ્ધાકે : ૧. શ્રી શાંતિદાસ ખેતસી ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઈ ૨. સ્વ. કપૂરચંદ નરભેરામ સુતરીઆ-મદ્રાસ ૩. શ્રી રામજી શામજી વિરાણી અને શ્રીમતી સમરથ રામજી વિરાણુ ટ્રસ્ટ રાજકેટ. ૪. શ્રી પ્રવીણકુમાર દલીચંદભાઈ–મુંબઈ ૫. શ્રી જે. આર. શાહ-મુંબઈ તરક્ષક : ૧. શ્રી વિશાશ્રીમાળી તપાગચછીય જ્ઞાનાદિ ધાર્મિક ફંડ ખાતું -જામનગર ૨. પૂજ્ય સાકવિશ્રી કંચનશ્રીજી મ. સાના ઉપદેશથી નવસારીમાં શ્રાવિકાબેનેના ઉપાશ્રયના જ્ઞાનખાતામાંથી -નવસારી ૩. પિટબેન ભૂરમલજી C/o નયનમલ ભુરમલજી-મુંબઈ ૪. શ્રી દાદર આરાધના ભવન જૈન પૌષધશાળા ટ્રસ્ટ-મુંબઈ શ્રતભક્ત : ૧. શ્રી ગુજરાતી જૈન શ્વેતાબર તપાગચ્છ સંધ-કલકત્તા ૨. એ તાબર મૂર્તિપૂજક જૈન સંધ-લીંબડી ૩. શ્રીમતી લીલમબેન મણિલાલ-મુંબઈ ૪. શ્રી ઝવેરી બ્રધર્સ-ચુડા ૫. કાન્તિલાલ ચીમનલાલ કોલસાવાલા-અમદાવાદ ૬. રૂબી કોચ બિલ્ડર્સ પ્રા. લિ.-મુંબઈ ૭. શ્રી સુદામડા વે. મૂર્તિપૂજક જૈન સંઘ-સુદામડા ૮. ઇ નયનમલ ભુરમલજી જૈન-મુંબઈ ૯. | જૈન . . પૂ. તપાગચ્છ સંધ-ભુજ Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૦. શ્રી જમનાદાસ ખુશાલદાસ વોરા સહાયક નિધિ હ, લાલદાસ જમનાદાસ મુંબઈ છે પાર્શ્વનાથ ભગવાનની પેઢી-નવસારી હ. મુનિશ્રી કીતિ સેન વિજયજી મ.ની પ્રેરણાથી ૧૨, છે શીતલનાથ ભગવાન સંસ્થાન-ધુલીઆ ૧૩. , અનીલાબેન દીપચંદભાઈ ઝવેરી મુંબઈ-૬. શતાનુરાગી ? ૧. શ્રી માંડલિકભાઈ જયંતિલાલ ઝવેરી-મુંબઈ ૨. આ સુબોધચંદ્ર લાલભાઈ અમદાવાદ ૩. , કવરલાલ હીરાલાલ પારેખ-અમદાવાદ ૪. , અચલગઢ રેન પેઢી-અચલગઢ ધરમદાસ ત્રીકમલાલ કપૂરવાલા-મુંબઈ , જૈન છે. મૂર્તિપૂજક સુધારા ખાતાની પેઢી-મહેસાણું ૭. શ્રીમતી ભનીબેન ધીરજલાલ પાનાચંદ શ્રોફ–અમદાવાદ ૮. શ્રીમતી પિપટબેન ભૂરમલજી-દહેબંદર ૯. શ્રી શાંતિનગર જૈન વે. મૂર્તિપૂજક સંઘ-અમદાવાદ ૧૦. , બારેજા-બેફળી જન સંધ-બારેજા ૧૧. , પાર્શ્વનાથ જૈન વેતામ્બર પેઢી–રોહીડા (રાજસ્થાન) ૧૨. એક સદ્ગહસ્થ તરફથી હ. પ્રફુલચંદ્ર કાન્તિલાલ દલાલ-મુંબઈ ૧૩. સ્વ. મફતલાલ મેહનલાલના સ્મરણાર્થે તેમના સુપુત્રો તરફથી નવાડીસા (હાલ મુંબઈ) ૧૪. સ્વ. કપૂરચંદ નરભેરામ સુતરીઆ-મદ્રાસ ૧૫. બેન સરજના સ્મરણાર્થે હ. જેસીંગભાઈ છોટાલાલ પેથાપુર વાળા-અમદાવાદ ૧૬. શ્રી વિઠ્ઠલદાસ ધનજીભાઈ બારદાનવાળા-જામનગર ૧૭. / ઝવેરી મોતીચંદ હેમરાજ જૈન ધર્મશાળાના જ્ઞાનખાતા તરફથી જામનગર Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯o ૧૮. શ્રી સુમનભાઈ મુળચંદ વાડીલાલ શાહ-મુંબઈ '૧૯. વોરા અમુલખભાઈ કેશવજી (રાજપરવાળા)-ભુજ ૨૦. છ લાલગર માધવગર કોન્ટ્રાકટર-ભુજ ૨૧. શ્રી પાટી જૈન સંધ-મુંબઈ ૨૨, , ચંદ્રાલય જ્ઞાન ટ્રસ્ટ-અમદાવાદ હ. સા. ચંદ્રોદયાશ્રીની પ્રેરણાથી ૨૩. , ભવાનીપુર મૂર્તિપૂજક જૈન તામ્બર સંધ-કલકત્તા ૨૪. શ્રીમતી સુશીલાબેન બાબુભાઈ ભગુભાઈ(પેથાપુરવાળા)અમદાવાદ ૨૫, શ્રી નવરંગપુરા વેતામ્બર મૂર્તિપૂજક સંધ-અમદાવાદ. ૨૬. ઇ શામજી વેલજી વીરાણી અને કડવીબાઈ વીરાણું સ્મારક ટ્રસ્ટ-રાજકોટ ૨૭. શ્રી રણછોડભાઈ શેષકરણભાઈ શેઠ-મુંબઈ ૨૮. , રસિકભાઈ ત્રિકમલાલ લોદરાવાળા-મુંબઈ છે ધનરાજ છોગાજી-નવા ડીસા ૩૦. , સુરજબેન ડી. વેરા-મેરબી , કેવલચંદ ખટાડ (જેતારણુવાળા)-મદ્રાસ ૩૧. , બી. પી. મહાજન-મદ્રાસ છે નાનાલાલ ભટ્ટ મદ્રાસ , પી. બી. શાહ એન્ડ કુ. મદ્રાસ , અજમેરા બ્રધર્સ ચેરીટેબલ ટ્રસ્ટ C/o બોમ્બે સાયકલ ઇપેટીગ કાં-મદ્રાસ ૩૬. , એમ. ડી. ટેળિયા કોર્પોરેશન-મદ્રાસ ૩૭. શ્રીમતી વસુમતિ રાજેન્દ્રકુમાર શાહ C/o રમેશ એન્ડ કુ.-સુરત ૩૮. શ્રી કેઠાડિયા ગણપતિ મલકચંદ જત્રાટકર-નિપાણી ૩૯. , દેશી માનચંદ ખેતશીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ-નવાડીસા ૪૦. , શાહ માવજીભાઈ લધાભાઈ બેરાજા (કચ્છ) ૪૧. નવજીવન જૈન શ્વેતામ્બર સંઘ C/o જીવણલાલ કેશવલાલ મહેતા-મુંબઈ Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ જ. ૪૫, ૪૮. ૫૦, ૪૨. શ્રી સિદ્ધપુર જેન વે. મૂ. સંધ સિદ્ધપુર, હ. પૂ. પં. શ્રી ચરણવિજયજી મ.ની પ્રેરણાથી. ૪૩. , નવીનચંદ્ર ચંદુલાલ શાહ-મુંબઈ છે નરેન્દ્ર રસિકલાલ તથા હસમુખલાલ રસિકલાલ-મુંબઈ-૨૦ એ હસમુખલાલ શીખવચંદ તથા અતુલ હસમુખલાલ-મુંબઈ , રસિકલાલ રતિલાલ ઘીયા, મુંબઈ ૪૭. , અશકુમાર ચંદુલાલ શાહ, દરાવાળા-મુંબઈ-૬ , ભાયચંદ મૂળચંદ મહેતા-મુંબઈ-૬ , કાતિલાલ એન. શાહ ચેરિટી ટ્રસ્ટ, મદ્રાસ-૧ , ભરતકુમાર એન્ડ કુ. હ, મુલચંદજી-વિજયવાડા-૧(A.P) ૫૧. સ્વ. ભોગીલાલ સાંકળચંદ શાહના શ્રેયાર્થે શા. ઉમેશચંદ્ર ભેગીલાલ શાહ, મુંબઈ-૨ પર. શ્રી પ્રેમજીભાઈ ભીમજીભાઈ વેરાવળવાળા હ. કંકુબેન મુંબઈ-૨ ૫૩. , રમેશચંદ્ર હાથીભાઈ મુંબઈ-૬ ૫૪, મધુબેન સેમચંદ મુંબઈ-૨ ૫૫. ચેતનકુમાર છબીલદાસ મુંબઈ-૩ ૫. શ્રીમતી ગુણવંતીબેન ગુલાબચંદ ઝવેરી મુંબઈ ૫૭. શ્રી શા. રાજમલ ધર્માજી ભાંડોતરાવાળા. મુંબઈ-૪ ૫૮. , પ્રીન્સેસ સ્ટ્રીટ લુહારચાલ જૈન સંઘ મુંબઈ-૨ ૫૯, શ્રીમતી લક્ષ્મીબેન દામજી પી. શાહ મુંબઈ ૬૦. શ્રી રામજી દેવજી ગેગરી (કરછ પત્રીવાળા) મુંબઈ ૬૧. , ડાહ્યાલાલ મૂળચંદ શાહ મુંબઈ ૬૨, સ્વ. પૂ. પિતાશ્રી સંધવી વીરચંદજી હુકમાજીના સ્મરણાર્થે તેમના કુટુંબીજને તરફથી પુના ૬૩. શ્રી ચંદુલાલ અમૃતલાલ શાહ-મુંબઈ. ૬૪. દિનેશકુમાર ચંદ્રકાન્તભાઈ બેંકર-સીકંદ્રાબાદ ૬૫, , ભાનુભાઈ સી. શાહ-મુંબઈ Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૬. શ્રી રતનશી ટાકરશી સાયલા (કચ્છ રૂર્ગાપુરવાલા) મુંબઈ હ. પૂ. મુનિશ્રી કલાપ્રભસાગરજી મહારાજ ૬૭. શ્રી જામવણથલી શ્વેતામ્બર મૂ. જેન સંધ. જામવણથલી ૬૮. શ્રી રમેશચંદ્ર મુળચંદભાઈ મુંબઈ ૨૮. અખિલ ભારતીય સંસ્કૃતિરક્ષક દળ-ડીસા કેન્દ્ર ૭૦. શ્રી જયેશકુમાર છબીલદાસ શાહ-મુંબઈ ૭૧. ઇ મણીલાલ વરછ વોરા-મુંબઈ ૭ર. - યંતિલાલ ધરમચંદ શાહ-અમદાવાદ ૭૩, શ્રીમતી લક્ષમીબાઈ વોરા-મદુરાઈ ૭. શ્રી રામજીભાઈ વી. શાહ-મદુરાઈ ૭૫. શ્રી ભેરલાલ કનૈયાલાલ કોઠારી રીલીજીયસ ટ્રસ્ટ-મુંબઈ ૭. શેઠ ઝવેરચંદ પ્રતાપચંદ શ્રી સુપાર્શ્વનાથ જૈન સંઘ ઉપાશ્રય - મુંબઈ ૭૭. શ્રી જસવંતલાલ ચીમનલાલ શાહ (સેલીસીટર) મુંબઈ. ૭૮. શ્રીમતી મધુરી એમ. મહેતા-મુંબઈ. ૭૯. , શ્રાવિકાબેનના જ્ઞાનખાતામાંથી C/o શ્રી ઋષભ પાર્શ્વનાથ જૈન છે. મંદિર ટ્રસ્ટ શહાપુર (મહારાષ્ટ્ર) ૮૦. શ્રી ઋષભ પાર્શ્વનાથ જૈન છે. મંદિર ટ્રસ્ટ શહાપુર (મહારાષ્ટ્ર) તસવ્ય : ૧. શ્રી મહુવા વિશાશ્રીમાળી તપાગચ્છીય છે. મૂર્તિપૂજક સંધ મહુવા-બંદર ૨. , સ્વ. છબીલદાસ સુખલાલ કાલીદાસ-લીંબડી ૩. , રસિકલાલ શીવલાલ ગાંધી–મુંબઈ ૪. • હિંમતલાલ શામળભાઈ શાહ-અમદાવાદ ૫. શ્રીમતી જયાલક્ષ્મી પૂરચંદ સુતરીઆ-મદ્રાસ ક, શ્રી હાલારી વિશાઓસવાળ ૩. મૂર્તિપૂજક જૈન જ્ઞાતિ સમસ્ત દેરાસર ટ્રસ્ટ-પડાણુ (જામનગર) Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ $ $ $ $ શ્રી વિજયસભા જન જ્ઞાન મદિર-ડભોઈ ૮. એ ભેગીલાલ મગનલાલ શાહ-ભાવનગર ૯. , રમેશચંદ્ર કપૂરચંદ સુતરીઆ-મદ્રાસ : » દીલીપકુમાર કપૂરચંદ સુતરીઆ-મદ્રાસ , ભરતકુમાર કપૂરચંદ તરી–મદ્રાસ સ્વ. મહેતા દલીચંદ માણેકચંદ (ખીલેસિવાળા) જામનગર ૧૩. શ્રી ચેટીલા જન છે. મૂર્તિ પૂજક સંધ-ચોટીલા ૧૪. જૈન શ્વ. મૂર્તિપૂજક સંઘ-દાવણગીરી ૧૫. , સંઘવી ભવાનજી હીરાચંદના સમાધિપૂર્વકના સ્વર્ગવાસ નિમિત્તે તેમના સુપુત્ર તરફથી-ભુજ ૧૬. જયંતિલાલ વલમજી છેડા-મુંબઈ હ, સા. શ્રી વિદ્યુતપ્રભા શ્રીજીની પ્રેરણાથી, ૧૭. શ્રી પવી જૈન સંધ પત્રી-કરછ ૧૮. , પ્રવીણકુમાર દલીચંદભાઈ મુંબઈ ૧૯ જૈન શ્વેતામ્બર તીર્થ પેઢી-અચલગઢ ૨૦. , રંભાબાઈ ડોસાભાઈ-કલકત્તા ૨૧. ચંદ્રકાંતભાઈ કાંતિલાલ શાહ-અમદાવાદ ૨૨. ઇ સુતરીઆ ચીમનભાઈ ઝવેરભાઈ (નાણું ધીરનાર)-નડીયાદ ૨૩. ઝીંઝુવાડા જૈન સંઘ-ઝીંઝુવાડા ૨૪. શ્રી કિરણબેન ઉપેન્દ્રકુમારના સ્મરણાર્થે હ. નટવરલાલ અમૂલખ ભાઈ-ગોધરા ૨૫. ઇ શાહ ચતુરભાઈ નગીનદાસ-બેલગાંવ ૨૬. કોઠારી મિશ્રીલાલ ગુલાબચંદ મેકલસર ૨૭. , શ્રી સાધ્વીજી ચરણશ્રીજી મહારાજ (વાગડવાળા) હ, કેશવલાલ પ્રેમચંદ અમદાવાદ ૨૮. ઇ નરપતલાલ નાગરદાસ-અમદાવાદ હે મુનિશ્રી ગુણસેન વિજયજી મહારાજની પ્રેરણાથી Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૨૯. શા. શાંતિલાલ ભુરમલ એન્ડ કુ-ધર્માવરમ (એ. પી.) ૩૦. શ્રી અરવિંદ જેસીંગલાલ શાહ-મુંબઈ ૩૧. છ પ્રકાશચંદ્ર મણિલાલ શાહ-સુરત » શાહ ડુંગરશી ધરમશી એન્ડ કુ-સસી (કર્ણાટક) , મેસર્સ કાંતિલાલ મણિલાલ એન્ડ કુ-મુંબઈ છે ચુનીલાલ અમરચંદ ઝવેરી-નવસારી - વાસુપૂજ્ય ભગવાન ગુજરાતી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધ ઇંચલકરંજી (એમ. એસ.) ૫. ઇ વોરા જસરાજ ધનજી (કચ્છ મુંદ્રાવાળા) નવસારી ૩૭. પૂ. સા. નિપુણશ્રીજીની પ્રેરણાથી પીપરડીની પાળ બહેનના ઉપાશ્રય જ્ઞાનખાતા તરફથી હ, લીલાવતીબેન મોહનલાલ કાપડિયા–અમદાવાદ ૩૮. શ્રી નાંદેજ વે. મૂર્તિપૂજક જૈન સંઘ હ. પૂ. સા. જિનેન્દ્રશ્રીજી મહારાજની પ્રેરણાથી-નાંદેજ ૩૯. , તામ્બર મૂર્તિપૂજક જૈન સંધ હ. સાધ્વીશ્રી મહાનંદા શ્રીજીની પ્રેરણાથી-દેલંદર (રાજસ્થાન) છે સવિતાબેન ભગવાનદાસ પટેલ-નવસારી , ઘટી જન વેતામ્બર મૂર્તિપૂજક સંઘ-ઘેટી (મહારાષ્ટ્ર) , કેશવલાલ ચુનીલાલ મહેતા-મુંબઈ ૪૩. , વિક્રમકુમાર ચીમનલાલ શાહ-મુંબઈ , મુળીબેન અંબાલાલ-મુંબઈ ૪૫. . જવેરીલાલ હરશી છેડા-મુંબઈ ૪૬. શ્રીમતી નીનાબેન હીરાલાલ શાહ-નવસારી ૪૭. શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન પેઢી-કીમ ૪૮. » બાબુલાલ છોટાલાલ નંદરબારવાળા-મુંબઈ– ૬ ૪૯. શ્રીમતી પ્રભાવતીબેન અનુભાઈC/o રાજેશ અનુભાઈ-અમદાવાદ ૫૦. શ્રી રસિકલાલ છોટાલાલ શાહ-મુંબઈ Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ ૫૧. શ્રી ગીરધરલાલ જીવણલાલ-મુંબઈ-૩ પર. , ચીમનલાલ વધચંદજી ચૌધરી-મુંબઈ-a ૫૭. , કંચનબેન પાનાચંદ ડુંગરશીભાઈ તુરખીયા (સુરેન્દ્રનગરવાળા) મુંબઈ–૧૯ ૫૪. , કમળાબેન વામજી રતનશી વોરા (કચ્છ પત્રીવાળા)મુંબઈ–૧૪ ૫૫. , સુંદરલાલ દલપતભાઈ ઝવેરી મુંબઈ–૨૬ ૫૬. , રોહીડા જિન સંધ રહીડા-(રાજસ્થાન) ૫૭. , સાગરગચ્છ જૈન સંઘ-ડભોઈ ૫૮. ઇ ઓશવાલ પુસ્તકાલય. દાંતરાઈ ૫૯. • જસવંતીબેન જયંતીલાલ ઝવેરી-મુંબઈ-૬ ૬૦, ૪ રતિલાલ હીરજી-મુંબઈ-૭ ૬૧. પંકજ સોસાયટી જન સંઘ-અમદાવાદ ૨. ઇ પી. કે. સંઘવી-પૂના » ડાહ્યાલાલ કાળિદાસ શાહ-મુંબઈ– ૬ ૬૪. , એમ. સી. શાહ મુંબઈ-ર ૬૫. , રતનબેન ચંપકલાલ ઝવેરી. સુરત ૬૬. મેસર્સ ભરત પરીખ એન્ડ કુ. મુંબઈ હ૪ માંડલિકભાઈ ઝવેરી ૬૭. શ્રી હિરાચંદ નાનચંદ એન્ડ કુ–માલેગામ ૬૮. દહેજગામ બહેનાના ઉપાશ્રય જ્ઞાનખાતા તરફથી ક. સા. શ્રી નિપુણાશ્રીજી મ. ની પ્રેરણાથી (બાપજી મહારાજના) દહેજ ૬૯. પૂ. સા. શ્રી કંચનશ્રીજી મહારાજના ઉપદેશથી C/o રતનબેન ચંપકલાલ ઝવેરી-સુરત અમર ઉદ્યોગ-મુંબઈ ૭૧. અમરચંદ બાયંદ-મદ્રાસ ૭૨. યુનાઈટેડ ફામ–મદ્રાસ ૭૦. Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષાની કરાટ પ્રસરાવવા કે જી રે ૭૩, શ્રી માંડવી છે. મૂર્તિપૂજક જૈન સંધ-માંડવી (સુરત) ૭૪. , મહેન્દ્ર ભેગીલાલ ખેાખાણી ૭૫. » અછતનાથ ભગવાનની પેઢી-વાપી [૨] માસિક વિભાગ : કમલ પ્રકાશન પબ્લિક ટ્રસ્ટ તરફથી “મુક્તિદૂત' નામનું સળ પિઈઝનું એક માસિક જન કલ્થી અમે શરૂ કર્યું છે, આ માસિક બહુ જ ટૂંકા સમયમાં સાડા ચૌદ હજાર નકલેને લક્ષ્યાંક આંબી ગયું છે. મુક્તિદૂત નામનું આ માસિક સત્યને સંપૂર્ણ રીતે વફાદાર રહીને આર્યસંસ્કૃતિનાં એ જાજરમાન ગૌરવોની ઘટઘટમાં પુનઃ પ્રાણપ્રતિષ્ઠાની કરવા તલપે છે. આગળ વધીને પ્રત્યેક માનવમાં અધ્યાત્મભાવના તેજલિસોટા પ્રસરાવવા ઈચ્છે છે. જૂન ૭૨ સુધી મુક્તિદૂતની પેટી યોજના દ્વારા હજારે બંધુઓને (રોજ ૧૦ પૈસાનું દાન કરવાની શરત મંજૂર ખે ત્યાં સુધી તે આ માસિક કાયમ માટે લવાજમ મુક્ત બની રહેશે. જન ૭૨ પછી થનાર ગ્રાહકોને લવાજમ ૨. ૧૫=૦૦ ભરવા સાથે પેટી યોજના બંધ કરવામાં આવી હતી. પરંતુ જૂન, ૧૯૭૫ના મુક્તિદૂતના છઠ્ઠા વર્ષના આરંભથી કમ્મરતોડ મેંઘવારીના કારણે અમે પંચવર્ષીય લવાજમ યોજના પણ બંધ કરીને નવા થનાર ગ્રાહકો માટે ત્રિવાર્ષિક લવાજમ રૂપિયા પંદરની યોજના અમલમાં મૂકી છે. હજારે બંધુઓને કાયમ માટે લવાજમ મુક્તિનો લાભ ચાલુ રાખવો એ નાનીસૂની બાબત નથી. દાનવીરના આર્થિક સહકાર વિના અમે આ કાર્ય હંમેશ માટે ચાલુ રાખી શકીએ નહિ. આપને સુંદર આર્થિક સહકાર અમને મળી રહે તે માટે અમે નીચે મુજબની એક યોજના કરી Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ છે. આ યોજનાનો લાભ લેનાર દાતાઓનાં નામ શિશ્ના એક કે વધુ અંકમાં પ્રગટ કરવામાં આવશે. રૂ. ૩૦૦૦ સંસ્કૃતિ-સમુદ્ધારક રૂ. ૨૦oo સંસ્કૃતિ-રક્ષક રૂ. ૧૦૦૦ સંસ્કૃતિ-ભક્ત રૂ. ૫૦૦ સંસ્કૃતિ-અનુરાગી રૂ. ૨૫૦ સંસ્કૃતિ-સભ્ય રૂ. ૧૦૦ આજીવન સભ્ય રૂ. ૨૫ કે તેથી વધુ રકમનું દાન કરનારનું નામ માસિકના એક અંકમાં આપવામાં આવશે. ઉપર્યુક્ત કોઈ પણ પદ પ્રાપ્ત કરનાર પુણ્યવાન વ્યક્તિ સૂચવે તે અનુક્રમે પંદર, દસ, પાંચ, બે અને એક ઠેકાણે (રૂ. ૨૫૦ સંથા રૂ. ૧૦૦ ના દાતાને મુક્તિદૂત માસિક કાયમ માટે લવાજમ વિના મેકલવામાં આવશે. રૂ. ૨૫૦થી ઉપરના દાતાઓની નામાવલી ટ્રસ્ટ તરફથી બહાર પડતાં તમામ પુસ્તકેમાં આપવામાં આવશે. માસિકવિભાગમાં જ્ઞાનખાતાની રકમ લેવામાં આવતી નથી, માસિક વિભાગમાં અમારા કુટુંબીજને સંસ્કૃતિ-સમુદ્ધારક ૧. પિટબેન ભૂરમરજી C/o શા. નથમલ નેનમલ એન્ડ કાં-મુંબઈ સંસ્કૃતિ-રક્ષક ૧. શ્રી રજનીકાન્ત લક્ષ્મીચંદ જાંબુવાલા-લીંબડી ૨. જીવતલાલ પરતાપસી-મુંબઈ . નયનમલ ભુરમલજી જૈન-મુંબઈ ૪. પિટબેન ભુરમલજી જન-દિલ દર જ જન , Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતિ-ભક્ત : ૧. શ્રી ઉષાકાન્ત રમલાલ શાહ-અમદાવાદ ૨. વ્રજલાલ ત્રિભાવનદાસ (એલ. ટી. વાળા) સુરેન્દ્રનગર 39 ૩. શ્રીમતી ગુજરાખેત મનસુખલાલ શાહ-અમદાવાદ (એ. ખી, સી, સળ કલવાળા) ૪. શ્રી ભીખાભાઈ મેાતીચંદ પબ્લિક ટ્રસ્ટ તરફથી હ. શેઠ પાપટભાઈ ભીખાભાઈ-મું બઈ ૫. એક સગૃહસ્થ તરફથી હ. શેઠ શાંતિભાઈ કપાસી–મુંબઈ ૬. રૂખી કાચ બિલ્ડસ' પ્રા. લિ. મુ`બઈ ૭. શ્રી રમણીકલાલ કેશવલાલ શાહ (એલ. ટી. વાળા) સુરેન્દ્રનગર ૮. શ્રી ઝવેરી બ્રધર્સ ચૂડા ૯. એક સહૃહસ્થ તરફ્થી હ. વસંતલાલ જીવતલાલ-મુ ંબઈ ૧૦. શ્રી રવિચંદ માણેકચંદ શાહ-થાનગઢ ૧૧. લઘુભાઈ માણેકચંદ-જામનગર ૧૨. કાન્તિલાલ ચીમનલાલ કાલસાવાળા–અમદાવાદ મણિલાલ મગનલાલ ઢાંઢવાળા-ધ્રાંગધ્રા ૧૩. ઋ ૧૪. શ્રીમતી કુસુમબેન જયંતિલાલ આર. શાહ મુ ંબઈ ૧૫. શ્રી શરદચંદ્ર જેઠાલાલ પાટલીઓ-જામનગર 2. "" ૧૯૮ ૧. વિઠ્ઠલદાસ ધનજીભાઈ ખારદાનવાળા-જામનગર ૧૭. 22 .. 39 કુાંઢ જૈન તપાગચ્છ સંધ તરી [ જિનાલયની શતાબ્દી નિમિરો] કાંઢ બિપીનચંદ્ર રતિલાલ નાનજીભાઈ-ધ્રાંગધ્રા ૧૮, 39 ૧૯. સ્વ. વસનજી નાનચંદના કુટુંબીજના તરફથી-જામનગર ૨૦. એક સગૃહસ્થ તરફથી ૨૧. શ્રીમતી કમળાબેન શાંતિલાલ કપાસી–મું બઈ ૨૨. શ્રી દેાશી ખીલદાસ જીવણુલાલ (મેટી મારવાડવાળા)–મુંબઈ ૨૩. જશવ તલાલ ચીમનલાલ શાહ (સેાલીસીટર)–મું બઈ Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ . ૨૪. શ્રી રમણુલાલ ચીમનલાલ શાહ (લસાવાળા )–અમદાવાદ ૨૫. એસ્કવાયર હ. શ્રીમતી વર્ષા પ્રફુલચંદ્ર દલાલ–મું બઈ ૨૬,,, પ્રતાપ ચેરીટેબલ ટ્રસ્ટ-મુ`બઈ હૈ. શેઠ જીવતલાલ પરતાપી ૨૭. સ્વ. મહેતા દલીચંદ માણેકચ ંદ (ખિલેાસવાળા ) જામનગર સંસ્કૃતિ અનુરાગી : ૧. શ્રી ચંપામેન મણિલાલ નાગરદાસ–મુ ંબઈ ,, સંધવી મણિલાલ સાકરચંદ-જામનગર ૨. ૩. મહેતા ચંદુલાલ રામજીભાઈ ચેલાવાળા-જામનગર 33 ૪. શ્રી શાહ અંબાલાલ અમૃતલાલ-ખારસદ ,, સુરચંદ હીરાચંદ ઝવેરીના બંગલાની બહેના તરફી હ. રતનખેન ચંપકલાલ ઝવેરી–સુરત સંસ્કૃત સભ્ય : ૧. શ્રી શિવલાલ ભૂદરદાસ–રાજકોટ 2. » અમૃતલાલ હરકીશનદાસ ( હેાટલ એમ્બેસેડરવાળા) ભુજ રજનીકાન્ત અંબાલાલ શાહ-મુંબઈ ૐ. ૪. 33 સ્વ. ચાંપશી પાલણુ તથા સ્વ. પાલણુ વીરજી તથા તેમનાં પુત્રવધૂ સૌ. સ્વ. હીરાખેન સુંદરજીની પુણ્યસ્મૃતિ પ્રસ ંગે હ. કેશવજી પાલણુ–મું બઈ દાશી સુંદરજી ડાહ્યાભાઈ—મારખી શાંતિલાલ રાયચ ંદ–મું બઈ ૫. ૬. 30. ૮. ર. ૧૦. ૧૧. .. 33 13 એક સાહસ્થ તરફથી—મું બઈ શેઠ નાનાલાલ લલ્લુભાઈ હું. લક્ષ્મી પ્રિન્ટિંગ પ્રેસ-સુરેન્દ્રનગર . "" અ. સૌ, મીનાક્ષી રમેશચંદ્ર સુતરીઆ-મદ્રાસ 31 અ. સૌ, ચેાગિની દિલીપકુમાર સુતરીઆા-મદ્રાસ જેય દભાઈ અમુલખ C/o. વિદ્યાર્થી વિકાસયુદ્ધ-બેારડી در 39 Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ૧૨, શ્રી સાબરબાગ સોસાયટીના જેન ભાઈઓ તરફથી-સાબરમતી ૧૩. . બચુભાઈ ચીમનલાલ ઝવેરી-મુંબઈ ૧૪. ઇ કેશવલાલ ગીરધરલાલ એન્ડ કું. અમદાવાદ ૧૫. ઇ શાહ કુંવરજી તુલસીદાસ-ધ્રાગધ્રા ૧૫. શ્રીમતી તારા કિશોર દોશી C/o કિશોર એન્ડ કું. એડવોકેટ રાજકેટ ૧૭. શ્રી સુથરી જૈન સંઘ C/o. શા. ભવાનજી હીરજ-મુંબઈ ૧૮. અ, સૌ. હર્ષદા ભરતકુમાર સુતરીઆ-મદ્રાસ ૧૯. શ્રી પરેશકુમાર રમેશચંદ્ર સુતરીઆ-મદ્રાસ ૨૦૦ , દિપકભાઈ નરોતમદાસ દલાલ-અમદાવાદ Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ પુણ્યવતા મહાવિદેહક્ષેત્રના તપઃ સ્વાધ્યાયનિરત, મહાસંયમી મુનિવરોના સાથ માંથી, ન જાણે ભૂલા પડીને વિખૂટા પડેલા આ ભરતક્ષેત્રમાં આવી ચડેલા આ છેઃ- સિદ્ધાંતમહાદ્રષિ સુવિશુદ્સ ચમસ્મૃતિ વાત્સલ્યમહાદધિ કર્મશાસ્ત્રનિપુણમતિ, સ્વ. આચાર્ય ભગવત. શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબ અગણિત ઉપકારાના ઋણભાર નીચે દખાએલા અમારા આપના ચરણે માં કોટાનકાટિ વંદન......... લિ. પ્રતાપરાય તથા પ્રવિણકુમાર દલીચદ તથા અ, સૌ, મધુકાન્તા પ્રતાપરાય તથા હસુમતિ પ્રવિણકુમાર Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રી કપૂરચંદભાઈ એન. સુતરીયા મદ્રાસ જે મેલ પ્રકારોને ટ્રસ્ટે પ્રગટ કરેલા ‘ગુરૂમાતા’ નામના પુસ્તકે અમારા ઉપકારી માતિાના જીવનમાં ચમત્કાર સર્જ્યો તે ટ્રસ્ટની ઋણમુકિત અર્થે અમે તેમના સુપુત્રા (રમેશચંદ્ર-દિલીપકુમાર તથા ભરતઃમાર) ટ્રસ્ટને રૂા. ૧૧૦૦૧ અગ કરીએ છીએ. સ્વ. શ્રી કાન્તિલાલ પ્રતાપશી મુંબઈ જેમણે પેાતાના બે પુત્ર-પુત્રી (હાલ મુનિશ્રી ચન્દ્રરોખરવિજયજી તથા સાધ્વીશ્રી મહાન દાશ્રી)ને ચારિત્રહમ ના સંસ્કારોનુ ગળથૂથીમાં જ પાન કરાવીને વિશ્વકલ્યાણકર શ્રીજિનશાસનને સમર્પિત કર્યા તેમની પુણ્યસ્મૃતિમાં...... હા. પ્રફુલ્લ કાન્તિલાલ દલાલ-મુબઈ Jain Educationa International સ્વ. લાલજીભાઈ પદમશી ઝવેરી-ચડા પૂજ્યપાદ મુનિરાજશ્રી ચન્દ્રશેખરવિજયજીના સતત સાનિધ્યે જેમના જીવનની અંતિમ પળા ધન્યતાન પામી, અને આ પેાતાના ધમ સસ્કારના અણમોલ વારસા મને આપીને આ જગતમાંથી વિદાય થયા તે પૂજનીય માત- પિતાજીના સ્મરણમાં આ નાનકડા સુકૃતના ભાગી બનીને ધન્યતા અનુભવુ છું. —સુરેશ લાલજીભાઈ ઝવેરી સ્વ. દાનવીર, ધર્માનુરાગી શેઠશ્રી રામજીભાઈ વિરાણીએ સ્થાપેલ શ્રી રામજી શામજી વિરાણી અને શ્રીમતી સમરતબેન રામજી વિરાણી ટ્રસ્ટ રાજકોટ’ તરફથી સ્વ. શેઠશ્રી રામજીભાઈની પુણ્યતિથિ પ્રસંગે શ. ૧૧૦૦૧ કમલ પ્રકાશન ટ્રસ્ટ’ને અર્પણ થયેલ છે. હા. મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી નગીનભાઈ રામજીભાઈ વિરાણી રાજકોટ For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ - ૩ ૦૦ કમલ પ્રકાશન ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયેલાં પુરતી ઘેર બેઠા વી. પી. થી મેળવો. પિસ્ટેજ-ખર્ચ અલગ લેખક : મુનિશ્રી ચન્દ્રશેખરવિજય ૪૧. સાધનાની પગદંડીએ ૪૨. શરણાતિ ૩. વિરાગની મસ્તી ૪. ઉંડા અંધારેથી ૫. અધ્યાત્મસાર ૬. ગુરુમાતા ૭, વંદના ૮. વિરાટ જાગે છે ત્યારે ૯. મહાપંથનાં અજવાળાં ૪૧. જેનદર્શનમાં કર્મવાદ ૪૧૧. સચિત્ર જીવનદર્શન ૪૧૨, કાનજીભાઈ મત પ્રતિકાર ૪૧૩. તિમિર ગયું ને તિ પ્રકાશી ૧૪. ત્રિભુવનપ્રકાશ મહાવીરદેવ (અનન્તનાં પાત્રો) ૧૫. વિજ્ઞાન અને ધર્મ ૧૨-૦૦ ૧૬. મુક્તિદૂત માસિક ફાઈલ વર્ષ-૧ ૪૧૭. છ છ વર્ષ–૨ ૧૮. જાગતા રેજો ૧૯. સેળ ભાવનાઓ ૨૦, જૂની પેઢીને [નં. ૧૯ થી ૨૩] ૨૧, બોધ કથાઓ જંબુવાલા ગ્રન્થમાળા ૧૯૭૧ ૨૨, ઊઠ જાગ મુસાફિર સેટનું મૂલ્ય ૫-૭ ૨૩, જૈન જયતિ શાસનમ ૨-૦૦ ૪-૦૦ Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સર૪. વીર મધુરી વાણી તારી ૨૫. સિંહ અસે। જનમ મારખાર ૧૪. મૂંઝવતા પ્રશ્નો ૨૭. ચક્રવતી બ્રહ્મદત્ત ૨૮. આવા: પ્રથમો ધર્મ ૨૯. આપણી સંસ્કૃતિ ૩૦. વિકાસનું મહાભિયાન ૩૧. સેાલહુ ભાવનાએ ૩ર. પુરાની પીઢીકા ×૩૩, બાધ-કથાએ ૩૪. ઊઠ, નગ, મુસાફ્િર ૩૫. જૈન જયતિ શાસનમ ૩૬. મુક્તિદૂત માસિક ફાઈલ વર્ષ –૩ ૩૭, સિનેમાના ત્યાગ કરી ૩૮. સાદગી અપનાવા ૩૯. આપણે કયાં જઈ રહ્યા છીએ. ૪. સુખ જ ભયાનક છે. ૪૧. વાંચા : વિચારા ઃ પામેા ૪૨, જયવ ંતુ જિનશાસન ૪૩. વિજ્ઞાન ! એક સમસ્યા ૪૪. ધ્યાળુ ખના ૪૫. પરલેાક-દૃષ્ટિ ૪૬. કાઠાસૂઝ અનેા ૪૭, અંધભક્તિ પશ્ચિમની ૪૮. ત્રણ વાર્તાઓ ૪૯. દંભ-૧ ૫૦. 'ભ-૨ ૫૧. "જરા, કાન દઈને મને સાંભળા Jain Educationa International [ન, ૨૬ થી ૩૦ ] ન ખૂવાલા ગ્રંથમાળા ૧૯૭૨ સેટનું મૂલ્ય ૫-૦૦ [ત, ૩૧ થી સ્પ ન બવાલા ગ્રંથમાળા -૦૦ ૧૨-૦૦ (હિંદીમાં) ૧૯૭૧ સેટનું મૂલ્ય ૨૫૦ ૫-૦૦ [ન. ૩૭ થી ૪૬] જીવનધડતર વાંચનમાળા સેટ પહેલે સેટનું મૂલ્ય ૭-૫૦ [ન. ૪૭ થી ૫૧] ન ખૂવાલા ગ્રંથમાળા ૧૯૭૩ સેટનું મૂલ્ય ૫-૦૦ For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ પર. મુક્તિદૂત માસિક ફાઈલ વર્ષ-૪ . ૫-૦૦ ૫૩. આંધી આવી રહી છે. ૧૦-૦૦ ૫૪. બ્રહ્મચર્ય ૩-૦૦ ૫૫. ચાલે, જીવન પલટીએ ૫૬. સંસાર નિ. પ૫ થી ૫૯] - પ૭, નિશ્ચય : વ્યવહાર જબૂવાળા ગ્રન્થમાળા ૧૯૭૪ ૫૮, આ માસને શ્લોક સેટનું મૂલ્ય ૫-૦૦ ૫૯, મીની કથાઓ ૬૦. રામાયણના પ્રેરક પ્રસંગે ૪૬૧. ચાર પુરુષાર્થ ૪૬૨. મુક્તિદૂત માસિક ફાઈલ વર્ષ-૫ , ૫-૦૦ ૬. વિરસેનિકદળ ) ૬૪. પક્ષયુદ્ધ કે ધર્મયુદ્ધ | ૬૫. વરસૈનિકની ફરજે ! ૬. સંસ્કૃતિમાં સ્ત્રીનું સ્થાન | નિં. ૬૩ થી છે૨] ૬૭. ધર્મગુરુઓ!હવે તે જાગો! જીવનઘડતર વાંચનમાળા ૬૮. ચિંતનની ચિનગારીઓ સેટ બીજે ૯. આધુનિક શિક્ષણ સેટનું મૂલ્ય -૫૦ ૭૦. ધર્મનાશની ભેદી ચાલ | ૭. કાપવાદ–ત્યાગ ૨. યુવકની મને વ્યથા ; ૪૭૩, સિંહનાદ ૭૪. સ્વરાજનું લેખંડી ચેકડું ૭૫. ચેત મછંદર ગોરખ આયા ૭૬. ત્રિલેકગુરુ મહાવીરદેવ (હિન્દી) ૭૭. ત્રિલેકગુરુ મહાવીરદેવ [ગુજરાતી] ' ૧૨-૦૦ Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ * ૧૦૪ ૦૮. આપણે ફેર વિચારીએ *૭૯. ત્રિલેાગુરુ મહાવીરદેવ [મ'ગ્રેજી] ×૮૦. વીરસૈનિક [ગુજરાતી] ૮૧. મુક્તિદૂત માસિક ફાઈલ વર્ષ -૬ ૮૨, વીરસૈનિક [હિન્દી] ૮૩. સળગતી સમસ્યા ૮૪. આત્મા ×૮૫. જિનશાસનરક્ષા ૮૬. ગાંધીવિચાર—સમીક્ષા ૮૭, ઇતિહાસનું ભેદી પાનું ×૮૮. અપૂર્વ સ્વાધ્યાય ૪૮૯, મહામારિ ૯૦. જૈનધમ ના મ ૯૧. વિરાગ વૈલડી ૨. અષ્ટાનિકા પ્રવચના [પ્રતાકાર] ૩. પસૂત્ર પ્રયા [ J "3 ૯૪. મુક્તિદૂત માસિક કાઈલ વર્ષ ૫. ચૂડી માએ ૯૬. સ્વરક્ષાથી સવ રક્ષા ૮૭. Call For Vigilance Jain Educationa International [ જાગતા રે'જોનુ અગ્રેજી ] ૯૮. મુક્તિદૂત માસિક ફાઈલ વર્ષ –૮ ૨૯. જનતા જાગે ૧૦૦, આતમ જાગે ૦૧. રામાયણમાં સંસ્કૃતિના સંદેશ ભા. ૧ [પ્રવચનો ૧ થી ૧૦] For Personal and Private Use Only ૫-૦૦ --- " .. ૫-૦૦ 9-40 ૫૦ ૩-૦૦ ૨-૦૦ ૨-૫૦ ૨-૫૦ ૧૦-૦૦ ૨-૦૦ :-。。 1000 ૧૨-૦૦ ૧૨:૦૦ ૫=૦૦ ૪=૦૦ ૩=૦૦ ૧૨:૦૦ 8-૭૦ ૨૫૦ ૨૫૦ $-00 Page #212 -------------------------------------------------------------------------- ________________ २०५ ૧૦૨. રામાયણમાં સંસ્કૃતિના સંદેશ ભા. ૨ [ પ્રવચનેા ૧૧ થી ૧૮ ] ૧૦૩. Karma Philosophy in Jainsm [ કમ વાદ નું અગ્રેજી ૧૦૪. અગમવાણી ૧૫. પ્રતિક્રમણ સૂત્ર-વિવેચના ભાગ-૧ ૧૬. Science and Religion [વિજ્ઞાન અને ધર્મનું અ ંગ્રેજી ] ૧૦૭. ઘેર ઘેર ઘેર હિંસા ૧૦૮. જાગ, જાગ, આ, માનવ ! નગ ૧૦૯, મુક્તિત માસિક ફાઈલ વર્ષ – ૧૧૦, ભવ-આલેાયના -૦૦ Jain Educationa International 8000 For Personal and Private Use Only ૧૫-૦૦ ૨-૦૦ ૧૨-૦૦ × આાવી ચાડી ખાયેલાં પુસ્તકા પ્રાપ્ય છે. * એક સાથે એક જીતનાં સા પ્રિયાનાં પુસ્તક ખરીદનાર કાઈ પણ વ્યક્તિને ૨૫ ટકા મિશન માંગશે તા આપવામાં આવશે. 2-00 19100 4-0 ૦૫ * રૂ. ૫૦૧]નું દાન કરીને ભાવી તમામ પુસ્તકા ઘેર બેઠાં ભેટ મેળવા. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ કમલ પ્રકાશન ટ્રસ્ટ તરફથી વિશ્વમંગલ ગ્રન્થમાળાના અન્વયે પ્રગટ થએલાં પુસ્તકા લેખક : શ્રી વેણીશ'કર મુરારજી વાયુ-મુંબઈ. ૧૧૧. સંસ્કૃતિના સવ નાશ ૧૧૨, ગાસ વધ ન ૧૧૩, પશુવિનાશમાં પ્રજાવિનાશ ૧૧૪, માંસાહાર : પશ્ચિમી સાંસ્કૃતિને અભિશાપ ૧૧૫, ભારતના માથે ઘેરાયેલાં વાદળા ૧૧૬. છાણુ, રહેઠાણુ, વાહનવ્યવહાર અને તેલ ૧૧૭, મિશ્ર અર્થતંત્રે વૈરલા વિનાશ ૧૧૮. અવાસ્તવિક અન્નનીતિ ૧૧૯. દારૂબધી ૧૨૦૦ કુટુ બ નિયોજન : વિસ્ફોટક એમ્મશેલ ! ૧૨૧. યંત્ર આધારિત શાષક અથ વ્યવસ્થા ૧૨૨, ભારતની સંરક્ષણુ છત્રી : યંત્ર કે પશુએ ? ૧૨૩. અંગ્રેજોએ પ્રચારેલા ભારતના જૂઠા ઋતિહાસ ૧૨૪. દૂધ ૧૨૫, હરિજન ૧૨૬, ભારતમાં માંસાહાર–પ્રચારની ભેદી ચાલ Jain Educationa International મ For Personal and Private Use Only •hma ૦-૫૦ 0-40 ૦-૫૦ ૦-૫૦ ૦-૫૦ ૦-૫૦ ૦૫૦ ૦-૫૦ ૦=૧૦ ૦-૫૦ ૭-૫૦ •h=૦ ૦-૫૦ -૫૦ 0-40 Page #214 -------------------------------------------------------------------------- ________________ છે. આર્યાવર્તની એક્ષપ્રધાન સંસ્કૃતિની-જત છે ઘર ઘરમાં પ્રગટાવવા મથતું માસિક .. મુકિતદૂત ત્રિવાર્ષિક લવાજમ રૂ, ૧૫-૦૦ આજીવન સભ્ય રૂ. ૧૦૦-૦૦ ': ચિંતક મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજી : સંપાદક : હસમુખ સી. શાહ Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ X= ******** નાના પણ નિ panpa * 9 આ પુસ્તક વાંચ્યા પછી તમામ જે વિચાર ને સંવેદના જાગ્યાં હાય તા લખવાનું હાર્દિ આમ ત્રણ છે. એક હાથેથી બીજા હાથે આ પુસ્તકને ફરતું જ રાખજો, જો એને કયાંય અટકાવશે નહિ, કબાટમાં ગાંધી "" ; રાખશે! નહિ તે અનેકાના જીવનના રૂપ અને રંગ આ પુસ્તક પલટી નાંખશે અને આપને તે માત્ર નિમિત્તે બનીને વિપુલ પુણ્યબંધની લ્હાણી મળતી જ રહેશે. ૨૦૮ સરનામુ કમલ પ્રકાશન ટ્રસ્ટ ૫૦૮૨/૩; ખીજે માળે, યાજ્ઞિક ઇન્સ્ટિટયૂટ સામે, રતનપાળના નાકે, ગાંધીરાડ, અમદાવાદ–૧. pe Jain Educationa International ――― - KOTEK DOROK POSOK EXCEDE TECNO* › ̧‹ • For Personal and Private Use Only => west P POET Page #216 -------------------------------------------------------------------------- ________________ છછછછછછ 79 e મુનિશ્રી ચન્દ્રશેખરવિજયજીનાં પ્રકાશના આ ખેા સેટ ઘર ઘર માં આજે જ વસાવી લો. બાળકેડ, કિશારે, બહેને, માટેરાંએ સહુને પ્રિય સાહિત્ય આજ સુધી આ પુસ્તકે એ સે'ક ડો યુવાનના અને બહેનાનો જીવન-પરિવર્તન કર્યો છે. આપના ઘરમાં આ સેટ પડયા હશે તો કયારેક કેઈકનું પણુ જીવન પ્રકાશ . .. પ્રકાશની બૂમો પાડતું અંધકારમાંથી સદા માટે છૂટકારો પામી જશે. નાનકડું મૂલ્ય અને જીવન-પરિવર્તનના અમુલ્ય લાભ આર્યાવર્તની સાક્ષ પ્રધાન સંસ્કૃતિની જાત ધ૨ ઘ૨માં પ્રગટાવવા મથતું માસિક , , , HISCED ચિન્તક : સંપાદક : સુનિશ્રી ચન્દ્રશેખરવિજયજી હસમુખ સી. શાહુ આજે જ ગ્રાહકે અને - ત્રિવાર્ષિક લવાજમ રૂ. 15-0 0 m આજીવન સભ્ય છૂ૧ આવરણ : નટવર સ્મૃતિ પ્રિન્ટર્સ - અમદાવાદ,