SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પર ત્રણે ય નિક્ષેપા પૂજ્ય બની જાય છે. જેને ભાવનક્ષેપે અપૂજ્ય તેના બાકીના ત્રણે ય નિક્ષેપા અપૂન્ય થાય છે. પિતાજીના ફોટા ઉપર કોઈ થૂકે તેા દુઃખ થાય જ એ હકીકત સ્થાપના-નિક્ષેપાની પૂયતાને સાબિત કરે છે. મૂર્તિને પથ્થર કહેનારાઓના ગુરુના ફોટાને ગધેડાના પૂછડે બાંધીને લાતા મરાવી ત્યારે ગુરુભક્તો ક્રોધે કંપી ઊઠયા હતા. આ હકીકત સ્થાપના–નિક્ષેપ! રૂપ સ્વગુરુના ફોટાની પૂજ્યતાને સાબિત નથી કરતી શું? વળી જો પૂજ્ય એવા ભાવનિપક્ષેના સ્થાપનાનિક્ષેપે પૂજ્ય ન મનાતે! હાય તેા નામનિક્ષેપા[ નામ ]ને કેમ પૂજ્ય માને! છે ? શુ પગ નીચે વીર–પ્રભુનુ નામ તમે કચડવા દેશે! ? શું એઠા માંએ તમે તેમનુ નામ જપશે! ખરા ? વળી ત્રીસ ગમશાસ્રા તા આત્મામાં રહેલા ભાવશ્રુતજ્ઞાનના સ્થાપનનિક્ષેપ! જ છેને? તે તે શાસ્ત્રાને કેમ પૂજ્ય માનવામાં આવે છે ? વસ્તુતઃ કેટલાક અનુયાયી વર્ગને સ્થાપનાનિક્ષેપ અને તેની પૂન્યતા માત્ર ચોવીસ તીર્થકરદેવા પૂરતી જ માનવી નથી; ખાકી સાંસારિક કારણેસર ઘંટાકર્ણ, હનુમાનજી, માતાજી કે મુસલમાનના પીર સાહેબેની દરગાહ વગેરે સ્થાપના-નિક્ષેપોને અને તેની પૂજાને માનવામાં કેટલાક અમૂર્તિ પૂજકા(!)ને લેશ પણ વાંધે હેતા નથી. આ ય કેવી કમાલ છે? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy