________________
સાવોની નિંદા કરું છું અને ગુરુની પાસે ગહ (નિંદા) કરું છું. જાતે કરેલી નિદા ગુરુ પાસે કરાય તે તે ગહ કહેવાય છે. ગુરુ પાસે પાપને એકરાર કરતી વેળા નિંદા તીવ્ર બનીને વધુ કર્મક્ષય કરાવે છે માટે નિંદા કરવા સાથે ગોં પણ કરવી જ જોઈએ.
આમ કહીને તે પાપવાળા આત્માથી છૂટકારે લઈને વિશુદ્ધ આત્મા સાથે અભેદ સાધવા માટે એ આત્મા કહે છે કે, “હું મારા તેવા અશુદ્ધ આત્માને વસરાવી દઉં છું ? ત્યાગી દઉં છું. અને વિશુદ્ધિથી ભરપૂર આત્મા વડે સામાયિકભાવની આરાધનામાં બેસું છું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org