SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ [૬] ઉચ્ચાર વગેરે અંગે સૂચને [૧] સામાઈ જત્તિ વાર – અહીં “સામાઈ” પાઠ છે પણ પ્રથમ વિભક્તિને લેપ થતાં “ સામા” પાઠ બરોબર સમજે. r૨] આ સૂત્રની સાથે જે ગુજરાતી પાઠ છે સામાયિક વિધિએ લીધું...વગેરે. તે સંબંધમાં શ્રીવર્ધમાનસૂરિકૃત આચાર-દિનકર, શ્રીમહિમાસાગરજી વિરચિત ષડાવશ્યક–વિવરણ વગેરેમાં પાઠ આવે છે. તેના કેટલાક અશેનું આ ગુજરાતીકરણ છે અને પ્રાયઃ ૧૯મી સદીથી સામાઈ–વય–જુત્તો સૂત્ર પછી તે બેલવાની પરંપરા શરૂ થઈ હોય તેમ જણાય છે. [] સામાન્યાર્થ: . • જ્યાં સુધી મનથી પિતાના સામાયિક અંગેના નિયમમાં સંયુક્ત છે, ત્યાં સુધી તે આત્મા સામાયિક-વ્રતથી યુક્ત ગણાય છે. વળી જેટલી વાર તે સામાયિકમાં છે ત્યાં સુધી • અશુભ કર્મોનો નાશ કરે છે. • સામાયિક કર્યો છતે તે શ્રાવક કેમકે સાધુ જે જ થઈ જાય છે - તે શ્રાવક વારંવાર સામાયિક કરે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy