________________
૫ હૈમવત
૫ હૈરણ્યવત. પરિવ
૫ રમ્ય.
૫ દેવકુ.
૫ ઉત્તરકું.
૪
આ અકમ ભૂમિએમાં યુગલિકા હોય છે. અહી' સૂત્રમાં બે વાર ‘ કમ્મભૂમિહિ’ કમ્મભૂમિહિ'' એવા પાડે છે તે પ્રત્યેક અર્થીમાં છે. તેથી તેને અ દરેક ક ભૂમિમાં ’ એ મુજબ કરવાના છેઃ
6
[3] સ`ઘયણ : સંઘયણ એટલે શરીરનાં હાડકાંની રચના. તે છ પ્રકારની હેાય છે.
૧. વઋષભનારાચ સંઘયણ. ૨. ઋષભનારાચ સંઘયણુ. ૩. નારાચંદ્યયણ. ૪. અનારાચ સંઘયણુ. ૫. કીલિકા સંઘયણુ. ૬. છેવ સંધયણુ.
ઉત્તરાત્તર અસ્થિ રચના નબળી હોય છે. હાલ આપણને
ઃ
>
દરેકને માત્ર અેવડું સંઘયણુ હોય છે. તી કરદેવા તા માત્ર પ્રથમ સંઘયણવાળા હોય છે.
[૪] ૧૭૦ જિનેશ્વરા : ઉપ`ક્ત પંદરે ય ક – ભૂમિમાં વધુમાં વધુ વિચરતા તીથ કરદેવા -ક્યારેક -૧૭૦ હાય છે. આથી વધુ એક જ કાળે પદર કમ ભૂમિમાં તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org