SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ કરદ દીકરામાં દીકરાપણું જ ન હોય તો તે દીકરાની આપને શીકોંમત ? , સ૦ સ’મંગલામાં ‘મંગલપણું કાણુ છે? ઉત્તર જિનશાસન, 1 મંગલામાં – મગલાના આરાધકોમાં જે જિનશાસનરૂપ માંગલ્ય જ ન હોય તેા તે મગલાના આઝએ અથ રહેતા નથી. આ રીતે સ કલ્યાણેાનું કારણ પણ જિનશાસન છે. સવિરતિ ધ કલ્યાણ કરે છે પણ તેનુ કારણ તે ધર્માંના આરાધકમાં તે જિનશાસનનુ રહેવાપણું છે. એ જ રીતે આયંબિલ, ઉપવાસાદિ સર્વ જિનાક્ત ધર્માં પણ તે જ મેાક્ષપ્રદ બની શકે તેમ છે, જો તેમના આરાધકના હૈયે તે ખધાથી પ્રધાન એવુ જિનશાસન બેઠેલુ હાય. જિનશાસન એટલે રાગાદિ દોષાનુ` માંઢા પડવું; નબળા પડવું કે મરી જવું. અથવા છેવટે રાગાદિ દોષો મઢ પડે અને મરી જાય તેવી તીવ્ર ભાવનાશાલિતા એ પણ જિનશાસન છે. આથી જ આયખિલાદિ સર્વ ધર્મોમાં તે જિનશાસન જ પ્રધાન છે, જેના અસ્તિત્વના કારણે ધમ ક્રિયાઓ ધમ અની જાય છે અને તેના આરાધકોને મેક્ષ અપાવે છે. 卐 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy