SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ : ૩૧ ભૂમિકા અનાદિ કાળથી જીવને લાગેલા સહેજમળના કારણે જીવના કમ સાથે સબંધ થતા જ રહ્યો છે. અનેક પ્રકારની વાસનાઓ કમ સ્કંધાને ખેંચે છે અને જીવ સાથે બાંધે છે. આ કર્માં ઉદયકાળમાં આવીને વાસનાઓને પેદા કરે છે. જ્યાં સુધી આ ચક્ર ચાલતુ રહેશે ત્યાં સુધી જીવ પેાતાની આનંદમય અવસ્થાને અનુભવી શકશે નહિ. ચૈત્યસ્તવ વાસનાઓના વિયેાગ શે કરવા ? વાસનાઓના માક્ષ સાથે ચેાગ શે કરવા ? Jain Educationa International જે માગે જઈને તીથ કરદેવાના તારક આત્માઓએ વાસનાઓના સથા વિયાગ કર્યાં; અને તેમાંથી મેાક્ષ સાથે જે યાગ સાધ્યું. તે આરાધનાના માર્ગ તા એટલા બધા કઠોર છે કે ત્યાં ડગ માંડવા એ અધ્યાત્મની પ્રારંભિક કક્ષાના For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy