SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ જેએ : સવ્વન્ત્રણ... સર્વજ્ઞ છે અને સદશી છે તથા એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલા છે કે જે સ્થાન : શિવ છે, સ્થિર છે, વ્યાધિ અને વેદનાથી રહિત છે, અનન્ત છે, અક્ષય છે અને વ્યાબાધા રહિત છે; જ્યાંથી કદી પાછા સંસારમાં જન્મ લેવા રૂપે આવવાનું નથી. [તેવા સ્થાનને પામેલા તે જિનેશ્વરદેવાને – જેમણે સ છે તેમને અમારો નમસ્કાર થા. જેઓ ભવાને જીતી લીધા [સંપદા ઃ ૯] અતીત કાળમાં સિદ્ધ થયા છે; ( આદિનાથ વગેરે). ભવિષ્યકાળમાં સિદ્ધ થવાના છે. (નરકગતિસ્થ શ્રેણિક વગેરે ). વ માનકાળમાં તીથંકરરૂપે વિદ્યમાન છે (સીમ ધર સ્વામીજી વગેરે) તે સને – Jain Educationa International મન, વચન અને કાયા વડે – ત્રિવિધે – વંદન કરું છું. [૮] વિશેષાથ અને ઊહાપેાહ : નવ સંપદા અગે પહેલી સ્તાન્ય–સ પદાથી આપણે કોની સ્તવના કરવા માંગીએ છીએ તે જણાવવામાં આવ્યુ છે : આપણે ભાવ અરિહંત – ભગવંતની સ્તવના કરવા માંગીએ છીએ. - For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy