SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ 33 તે અપ્રમત્તભાવ સ્વાધ્યાય દ્વારા આવે છે માટે સ્વાધ્યાયમાં રહેવુ જોઈ એ. પણુ અપ્રમત્તભાવ લાવવા માટે બેસવાને બદલે આખી આરાધના ઊભા રહીને જ કરવી જોઈ એ, જેની તેવી ઊભા રહેવાની શક્તિ ન હેાય તેા બેસીને પણ અપ્રમત્તભાવે સ્વાધ્યાય કરી શકે છે. ન પરન્તુ આ માટે ગુરુ પાસે ચાર આદેશ માગવાના છે. એમાં એ આદેશ બેસીને પણ સ્વાધ્યાયદિ કરવાની રજા અંગેના છે. જ્યારે બીજા એ આદેશ સ્વાધ્યાય કરવાની આજ્ઞા મેળવવા અંગેના છે. આ ચાર આદેશે! માંગ્યા પછી સ્વાધ્યાય શરૂ થાય. તે સ્વાધ્યાય એટલે પ્રથમ તેા મન્ત્રાધિરાજના ત્રણ વાર પાઠ. એ પછી જે સ્વાધ્યાયાદિ કરવા હાય તે વિધિપૂર્વક કરી શકાય. આ થઈ; સામાયિક લેવાની વિધિ. સામાયિક પારવાની વિધિઃ સામાયિકમાં જે કાંઈ સાવદ્ય – સ્થૂલ કે વહિ સૂમ - સેવાઈ ગયુ. હાય તેની શુદ્ધિ માટે ઇરિયાવની વિધિ કરવી જરૂરી છે. ત્યાર બાદ મુહપત્તિનું પ્રતિલેખન કરાય છે. : સામાયિક લેવાની વિધિમાં મુહપત્તિ પ્રતિલેખનના આદેશ માંગતા · સામાયિક-મુહપત્તિ પડિલેહું' જે આદેશ મોંગાય છે. તેમાં અહી તેમાંનું ‘ સામાયિક ” પદ્મ ખેલાતું નથી. મુહપત્તિના પ્રતિલેખન બાદ સામાયિક પારવાની ગુરુ 21.-3 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy