SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ૮ ચોક્કસપણે આપની પાસે યાચના કરવી છે કે, “ તમારાં ચરણેાની મને ભવેાભવ સેવા પ્રાપ્ત થજો.” [૩] ૧૦. દુઃખેાના ક્ષય. ૧૧. સર્વ કર્મના ક્ષય. ૧૨. સમાધિ–મરણ. : ૧૩. સમ્યકત્વની પ્રાપ્તિ. આ [ તેર વસ્તુઓ ] મને પ્રાપ્ત થાએ. હે નાથ ! તમને પ્રણામ કરવાથીસ્તા જે સઘળા મંગલાનું માંગલ્ય છે; 4 જે સઘળા કલ્યાણાનું કારણ છે; જે સ ધર્માંમાં પ્રધાન છે; તે જૈન – શાસન જગતમાં સાંસ્કૃષ્ટપણે જયવંતુ વર્તે છે. [૮] વિશેષાથ અને ઊહાપોહ : જય વીયરાય ! જગગુરુ ! જે ભક્તાત્માએ ઉછળતા ભક્તિભાવપૂર્વક ચૈત્યવન્દન કર્યું છે તે ખૂબ આનંદમાં છે એટલે જ ‘જય' શબ્દથી પેાતાના આંતર આનંદને તે વ્યક્ત કરે છે. આ જયજયકાર વીતરાગ પરમાત્માના જ હોય; જે વીતરાગ હાય તે જ જગદ્ગુરુ ' પદને લાયક હાય તે વાત સૂચિત કરવા માટે અહી વીતરાગ ' અને‘ જગગુરુ' એ સખાધન સ્વરૂપ ‘ પદા મૂકવામાં આવ્યાં છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy