SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) લાભ-વાંછા દેષ–સામાયિક દ્વારા કોઈ પણ જાતના ધન-લાભની ઈચ્છા રાખવી, તે લાભ-વાંછા દોષ છે. (૪) ગર્વ દેષ-અન્ય લોકો કરતા હું સારું સામાયિક કરું છું અને તેથી હું બધા કરતાં ચડિયાત છું, એ વિચાર કરે તે ગર્વ દોષ છે. (૫) ભય દેષ-હું સામાયિક નહિ કરું તો અન્ય લેક શું કહેશે ? એવા ભયથી સામાયિક કરવું તે ભય દોષ છે. (૬) નિદાન દેષ-સામાયિક કરીને તેના ફલ તરીકે સાંસા રિક સુખની ઈચ્છા કરવી તે નિદાન દેષ છે. (૭) સંશય દુષ–સામાયિકનું ફલ મળશે કે કેમ ? એ વિચાર કરવો તે સંશય દોષ છે. (૮) રેગ દેષ-કોઈ પણ કારણથી ઉત્પન્ન થયેલા રેષમાં ને રેષમાં સામાયિક કરવા બેસી જવું તે રેગ દેષ છે. (૯) અવિનય દેષ-જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તેના ધારક કે સાધુ પ્રત્યે શ્રદ્ધા અને વિનય વગર સામાયિક કરવું તે અવિનય દેષ છે. (૧૦) અબહુમાન દેશ-ભક્તિમાન, બહમાન અને ઉમંગ સિવાય સામાયિક કરવું તે અબહુમાન દેષ છે. [૨] વચનના દસ દેષ. (૧) કુવચન દેશ-કડવું, અપ્રિય કે અસત્ય વચન બેલવું તે કુવચન દેષ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy