SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ભક્તાત્મા પૂજા કરે તે તેના ચિત્તનું તદ્દન સાહજિક પરિણામ છે. [અંગપૂજા]. આવા પરમકૃપાલુ પરમાત્મા સમક્ષ ભક્તાત્મા ઉત્તમઉત્તમ દ્રવ્યોનું સમર્પણ કરે તો તેમાં ય શી નવાઈ છે? [અગ્રપૂજા]. અને છેલ્લે તે કૃપાલુની સામે ભાવવિભોર બનીને સ્તવનાદિ કરે છે તે ય તદ્દન વાસ્તવિક છે. [ભાવપૂ]. આ ભાવપૂજાની પરાકાષ્ઠારૂપે કાત્સર્ગરૂપે અરિહંત પરમાત્માનું આલંબન લેવામાં આવે છે. જાણે કે ભક્ત અને ભગવાન હવે એકરસીભાવ પામી રહ્યા છે. આલંબન” એ ચોથા નંબરનો ગ છે. પાંચ પ્રકારના રોગ જે ધર્મવ્યાપારોથી આત્માને મેક્ષ સાથે એગ થાય તે ધર્મવ્યાપારને વેગ કહેવાય છે. સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને નિરાલંબન એ વિશિષ્ટ પ્રકારના પાંચ ગ છે. એના સંબંધથી આત્મા કર્મક્ષય કરીને મોક્ષ પામે છે. [૧] સ્થાનગઃ સ્થાન–વેગ એટલે આસનસિદ્ધિ. આ યોગ પદ્માસન, પર્યકાસન, દંડાસન વગેરે આસને ઉપર વિજય મેળવવાથી સિદ્ધ થાય છે. [૨] ઊણુગઃ ઊણું એટલે જપ અથવા સ્વાધ્યાય. ગક્રિયામાં ઉપયોગી સૂત્રને વિધિસર જપ કરવાથી કે સૂત્ર–પાઠેને પદ્ધતિસર ઉચ્ચાર કરવાથી આ વેગ સિદ્ધ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy