SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ યું છે; બાવનાચંદનનું વન. વાસનાઓ છે; કાળા ભેરીંગ નાગ. પણ પરમાત્મા છે. મનમોહન માલે. એ મોરલાના આગમનમાત્રથી પેલા બધા ય નાગનાસી જ જાય; આપણે તેમને નસાડવાને લગીરે યત્ન કરે ન પડે. વાસ–મેક્ષને આ સૌથી સરળ ઉપાય છે. માત્ર સ્વ–પુરુષાર્થે વાસનાઓને દૂર કરવા જતાં કદાચ બમણું જેથી તેના હુમલા થવા લાગશે. એલા એરલાના પ્રભાવે તે પૂરી સફળતાથી જરા ય ઓછું નહિ જોવા મળે. આથી જ ધર્મબિન્દુ પ્રકરણમાં પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મહારાજાએ કહ્યું છે કે, “હદિ સ્થિત ચ ભગવતિ, કિલષ્ટકર્મવિગમઃ(અ. ૬૪૮) જ્યાં જલ આવે ત્યાં અગ્નિ શે ઊભું રહી શકે ? હૈયાના રાગભાવથી પ્રભુ હૈયે પધાર્યા. પછી તેમના ભક્તિભાવથી તે રાગ સમરસમાં રૂપાન્તર પામે છે અને છેલ્લે ભાવસમાષ્ટિમાં લય પામે છે. આ રીતે અરિહંત પરમાત્માને ચિત્તમાં સ્થાપન કરીને તેમની અનેક રીતે સ્તવના કરવી તે ચૈત્યસ્તવ કહેવાય છે. અહીં ચિત્યને અર્થ જિનપ્રતિમા કરે. - જેમણે પિતાની જે કાયા દ્વારા આ જગતના સર્વ જીવો ઉપર ઉપકારની હેલિ વરસાવી છે તે કાયાની પણ સા.-૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy