SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ [૬] ઉચ્ચારશુદ્ધિ વગેરે અંગે સૂચને [૧] ગાથા પહેલી અને ત્રીજીમાં ઘણુંખરાં પદે પરભાને સંબધનરૂપ છે, માટે “હે રમેશ !” જે લહેકાથી બેલાય છે તે રીતે આ પદો બેલવાં. [૨] બીજી ગાથામાં “સમણહ” પદ છે ત્યાં “સમણ” - ન બોલવું. [૩] ત્રીજી ગાથામાં મુણિસુવય” પદ છે; “મુણિસુવયં” નથી તે ધ્યાનમાં રાખવું. [૪] મુહરિ-પાસ”. અહીં પ્રાચીન પ્રતમાં “મહરિ– પાસ” પાઠ છે. અને તે જ એગ્ય જણાય છે. મથુરામાં પાર્શ્વનાથ ભગવંતનું જે પ્રસિદ્ધ તીર્થ હતું તેને અહીં ઉલ્લેખ છે. પણ હાલ તે “મુહ—િપાસ” પાઠ બોલાય છે અને ઈડર [ ગુજરાત ] પાસે પાસે આવેલા ટીટેઈ ગામના મુહ—િ પાર્થપ્રભુના તીર્થનું સૂચન થાય છે. તત્ત્વ તે જ્ઞાની ભગવંતે જાણે. [૭] સામાન્યર્થ : હે ભગવંત! આપ ઈચ્છાપૂર્વક આજ્ઞા આપશો? જેથી હું ચઢ્યને વંદન કરું ? ગુરુ : કરે. શિષ્ય : હું એ જ ઈચ્છું છું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy