SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ આ એ સવાલેના જવાબ આ પ્રમાણે છે; (૧) ભાવભર્યા પ્રણામ કરતા આત્મા સમ્યક્ત્વી હાય; અથવા છેવટે સમ્યક્ત્વની પ્રાપ્તિની એક્દમ તૈયારીરૂપે પૂર્વાવસ્થામાં હેાય; સમ્યક્ત્વની હાજરીમાં તા આ કાળમાં ભરતક્ષેત્રમાં માત્ર વૈમાનિક દેવનુ આયુષ્ય અંધાય પણ નર કે તિય`ંચનુ ન જ બંધાય. પરન્તુ જે આત્માએ સમ્યક્ત્વની પ્રાપ્તિની પૂર્વે જ નર, તિયંચનું આયુષ્ય બાંધી દીધુ હોય તે તેને તે ભવામાં જવું જ પડે. (૨) હવે જેને તેવા તિય ચ વગેરે ભવમાં જવું પડે તેને પરમાત્માના ‘પ્રણામ ’ના પ્રભાવથી ત્યાં તે ગતિનાં હલકાં દુઃખા ન મળે; તે ગતિ જે રીતે સામાન્યતઃ ક્રુતિ કહેવાય છે તેવી દુર્ગતિરૂપે તે આત્માને અનુભવ ન થાય. એ આત્મા ગાય, કૂતરા વગેરેનું જીવન કદાચ પામે તા ચ તેના માલિક વગેરેથી તેને ઘણું સુખ અને શાન્તિ જ મળે. [૫] પાવતિ અવિüણ' : સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયા બાદ તેની હાજરીમાં તે જ્યાં સુધી મેાક્ષ-પદ્મ ન મળે ત્યાં સુધી સસ્પેંસારમાં જન્મા કરવા પડે; આ જન્મમાં ભાગસુખની ઉત્તમ સામગ્રીઓ પ્રાપ્ત થયા કરે. જો આ ભાગ–સામગ્રીમાં તે જીવ આસક્ત થઈને સંસાર વધારી. મૂકે તો મેાક્ષ દૂર જાય જ ઠેલાઈ ને ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy