SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ તકીાડના બે મહાવિદેહમાં : ૯ ૫. સુજાતસ્વામી ૬. સ્વયં પ્રભસ્વામી ૭. ઋષભાનનસ્વામી ૧૧. વાધરસ્વામી ૮. અનંતવીય સ્વામી ૧૨. ચન્દ્રાનનસ્વામી અધ પુષ્કરાવના એ મહાવિદેહમાં : ૮ ૧૩. ચન્દ્રબાહુસ્વામી ૧૪. ભુજ ગસ્વામી ૧૫. ઈશ્વરદેવસ્વામી ૧૬. નમિપ્રભસ્વામી ૯. સુરપ્રભસ્વામી ૧૦. વિશાલસ્વામી ૧૭. વીરસેનસ્વામી ૧૮. મહાભદ્રસ્વામી ૧૯. દૈવયશાસ્વામી ૨૦. અજિતવીય સ્વામી. [૬] શાશ્વત બિમ્બે! : સદાકાળ રહેનારી પ્રતિઋષભ, ચદ્રાનન, વારિયેણ અને વમાન સ્વામીજી. મા આ ચાર નામા પ્રવાહરૂપે શાશ્વત છે. એટલે કે દરેક કાળમાં આ ચાર નામાવાળા તીથ 'કદેવા કચાંય ને કયાંય તા હોય જ. તેમજ જ્યાં જ્યાં શાશ્વત ચૈત્યેા છે ત્યાં આ ચાર નામનાં બિમ્બ હાય છે. Jain Educationa International ભરતમાં પ્રથમ અને છેલ્લા જિન તે ઋષભદેવ અને વમાન સ્વામીજી; તથા અરવતક્ષેત્રમાં થએલી ચાવીસીમાં ચન્દ્રાનન અને વારિષેણે એ નામના પહેલા અને છેલ્લા જિન છે. [આ ચાવીશીનાં નામે સમવાયાંગ સૂત્રના ૧૫૮ મા સૂત્રમાં આપેલાં છે.] For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy