SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ : ૨૩ શ્રી મહાવીર-સ્તુતિ ભૂમિકા આ સ્તુતિમાં એક પણ સંયુક્ત અક્ષર નથી એ તેની અદ્ભુત વિશિષ્ટતા છે. સૂરિ ગવ શ્રીમદ્ હરિભદ્રસૂરિજી મહારાજાએ પ્રાયચ્ચિત્તરૂપે રચેલા ૧૪૪૪ ગ્રંથામાં આ તેમની છેલ્લી ચાર થાય રૂપ ચાર કૃતિ છે. આ રચના કરતાં તેઓ મૃત્યુની મ જ નજદીક આવી ગયા હતા એટલે આમલાલેાલ....લીટીની રચના થતાં જ તેમની વાચા અટકી ગઈ હતી. આથી ઉપસ્થિત શ્રીસધે તે કડીના ભાવને યથાવત્ જાળવીને બાકીની ત્રણ લીટીએ બનાવીને આ રચના પૂર્ણ કરી. આથી જ આજે પણ એ છેલ્લી ત્રણ લીટી પ્રતિક્રમણમાં શ્રી સંઘ સાથે જ આલે છે. ― પૂજ્યપાદ હરિભદ્રસૂરિજી મહારાજાની કૃતિઓના છેડે તેમના ઉપનામરૂપ ‘ ભવ – વિરહ ’શબ્દ જોવા મળે છે. આ રચનામાં પણ છેલ્લી લીટીમાં । ભવ–વિરહ ' પદ્મ ચેાજાયા છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy