SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ [૬] ઉચ્ચારશુદ્ધિ અંગે સૂચને [૧] અહીં પણ તેસિં પદને અનુસ્વાર ભૂલે નહિ. [૨] ઘણા ખરા વિરીયાણું' બેલે છે; જે બરોબર નથી. “વિરયાણું” બેલવું, [9] સામાચાથ જે કઈ પણ–જેટલા–સાધુ ભગવંતે છે [પાંચ] ભરત [પાંચ ] અરવત અને [પાંચ ] મહાવિદેહમાં. તે સર્વને મન, વચન અને કાયાના ત્રણ કરણથી હું નમેલે છું. જેઓ મન, વચન અને કાયાના ત્રણ દંડથી વિરત થએલા છે [તેમને ]. [૮] વિશેષાર્થ : ગમે તે સાધુ વેષધારી–સાધુને પણ અહીં નમસ્કાર કરવામાં આવ્યા નથી. તે નમસ્કાર થઈ શકે પણ નહિ. - જેઓ મન, વચન અને કાયાના દંડથી વિરામ પામેલા - શાક્ત ભાવસાધુ હોય તેમને જ–સઘળાય ને–અહીં વંદન કરવામાં આવ્યું છે. આ ઉપરથી વેષને જોઈને સદા નમસ્કાર કરનારાઓએ બધ લેવું જોઈએ, જેથી તેવા દ્રવ્ય સાધુ-જીવનને પિષણ આપવાની ભૂલ તેઓ હવે પછી ન કરે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005317
Book TitlePratikraman Sutra Vivechana Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1979
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy