Book Title: Bharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Author(s): Punyavijay
Publisher: Punyavijayji
Catalog link: https://jainqq.org/explore/008464/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ક્રમ અહો શ્રુતજ્ઞાનમ્ ગ્રંથ જીર્ણોદ્ધાર – સંવત ૨૦૬૬ (ઈ. ૨૦૧૦) . શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર - સંયોજક- બાબુલાલ સરેમલ શાહ્ हीरान सोसायटी, रामनगर, साबरमती, अमावाह - 04 (मो.) ९४२५५८५८०४ (ख) २२१३२५४३ (२हे.) २७५०५७२० પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને સેટ નં.-૨ ની ડી.વી.ડી.(DVD) બનાવી તેની યાદી या पुस्तठी वेबसाहट परथी पक्ष SIGनलोड करी सारी. પુસ્તકનું નામ श्री सिद्धहेम बृहद्वृत्ति बृहद्न्यास अध्याय-६ 055 056 विविध तीर्थ कल्प ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા 058 सिद्धान्तलक्षणगूढार्थ तत्त्वलोकः 059 व्याप्ति पञ्चक विवृत्ति टीका 060 જૈન સંગીત રાગમાળા 061 चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश) 062 व्युत्पत्तिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय 063 चन्द्रप्रभा मकौमुदी 064 विवेक विलास पञ्चशती प्रबोध प्रबंध 065 066 सन्मतितत्त्वसोपानम् 067 068 | मोहराजापराजयम् क्रियाकोश 069 070 कालिकाचार्यकथासंग्रह 071 सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका जन्मसमुद्रजातक मेघमहोदय वर्षप्रबोध पहेशभाला होघट्टी टीडा गुर्भरानुवाह 072 073 074 075 076 077 संगीत नाट्य उपावली જૈન સામુદ્રિકનાં પાંચ ગ્રંથો જૈન ચિત્ર કલ્પબૂમ ભાગ-૧ જૈન ચિત્ર કલ્પબૂમ ભાગ-૨ ભારતનાં જૈન તીર્થો અને તેનું શિલ્પસ્થાપત્ય 078 079 शिल्प चिन्तामशि लाग-१ 080 बृह६ शिल्प शास्त्र भाग - १ 081 बृह६ शिल्पशास्त्र लाग-२ 082 बृह६ शिल्प शास्त्र लाग-3 083 आयुर्वेधना अनुभूत प्रयोगो लाग - १ 084 085 કલ્યાણ કારક विश्वलोचन कोश કથા રત્ન કોશ ભાગ-1 086 087 5था रत्न प्रेश लाग-2 088 હસ્તસગ્રીવનમ્ એન્દ્રચતુર્વિશતિકા 089 સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા 090 ભાષા सं सं शुभ. सं सं शु. सं सं सं सं/ ४. सं सं गु४. शुभ. शुभ. शुभ. शुभ. शुभ. शुभ. ४. शुभ. शुभ. शुभ. सं./हिं र्त्ता-टीडाडार-संचा शुभ. पू. हेमसागरसूरिजी म.सा. सं पू. चतुरविजयजी म.सा. श्री मोहनलाल बांठिया सं/हिं सं/गु४. श्री अंबालाल प्रेमचंद सं. सं/हिं सं/हिं शुभ. शुभ. सं. सं.. सं.. पू. लावण्यसूरिजी म.सा. पू. जिनविजयजी म.सा. पू. पूण्यविजयजी म.सा. श्री धर्मदत्तसूरि श्री धर्मदत्तसूरि श्री मांगरोळ जैन संगीत मंडळी श्री रसिकलाल हीरालाल कापडीआ श्री सुदर्शनाचार्य पू. मेघविजयजी गणि श्री दामोदर गोविंदाचार्य पू. मृगेन्द्रविजयजी म. सा. पू. लब्धिसूरिजी म.सा. श्री वामाचरण भट्टाचार्य श्री भगवानदास जैन श्री भगवानदास जैन श्री हिम्मतराम महाशंकर जानी श्री साराभाई नवाब श्री साराभाई नयाब श्री विद्या साराभाई नवाब श्री साराभाई नवाब श्री मनसुखलाल भुदरमल श्री जगन्नाथ अंबाराम श्री जगन्नाथ अंबाराम श्री जगन्नाथ अंबाराम पू. कान्तिसागरजी श्री वर्धमान पार्श्वनाथ शास्त्री श्री नंदलाल शर्मा श्री बेचरदास जीवराज दोशी श्री बेचरदास जीवराज दोशी पू. मेघविजयजीगणि पूज. यशोविजयजी, पू, पुण्यविजयजी आचार्य श्री विजयदर्शनसूरिजी પૃષ્ઠ 296 160 164 202 48 306 322 668 516 268 456 420 638 192 428 406 308 128 532 376 374 538 194 192 254 260 238 260 114 910 436 336 230 322 114 560 Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ “અહો શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોદ્ધાર ૫૭ ' ભારતીય શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા : દ્રવ્યસહાયક : પ.પૂ.આચાર્ય ભગવંત શ્રી વિજયવલ્લભસૂરિજી સમુદાયના પૂજ્ય સાધ્વીજી શ્રી સુજ્ઞાનશ્રીજી મ.સા.ના શિષ્યા પૂજ્ય સાધ્વીજી શ્રી સુબુદ્ધિશ્રીજી મ.સા.ની પ્રેરણાથી શ્રી વિજય-વલ્લભ-સ્વાધ્યાય મંદિરના બહેનોની જ્ઞાનખાતાની ઊપજમાંથી : સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) રર૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬૦ ઈ.સ. ૨૦૧૦ Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ લેખનકળા વિભાગ Page #6 --------------------------------------------------------------------------  Page #7 -------------------------------------------------------------------------- ________________ WWXWWWUWW909 પ્રાકથન પ્રસ્તુત ‘જૈન ચિત્રકળા' વિષયક પુસ્તકમાં જૈન લેખનકળાને લગતો વિસ્તૃત નિબંધ જોઈ સૌકોઇને એમ લાગ્યા સિવાય નહિ જ રહે કે આવા ચિત્રકળા' વિષયક ગ્રંથમાં “લેખનકળા’ વિષે આવડું વિસ્તૃત લખાણ શામાટે હોવું જોઈએ? આ પ્રશ્નના ઉત્તરમાં અમે ટૂંકમાં એટલું જ કહીશું કે પ્રસ્તુત જૈન ચિત્રકળા વિષયક પુસ્તકમાં આપેલાં ચિત્રો મુખ્યત્વે કરીને હસ્તલિખિત પુસ્તકમાં આવતાં જ ચિત્ર છે. એ ચિત્રની ચિત્રકળાનો વિકાસ જૈન લેખનકળાના વિકાસ સાથે સંકળાએ હાઈ “જૈન ચિત્રકળા’ વિષયક આ પુસ્તકમાં જૈન લેખનકળા' વિષયક વસ્તૃત નિબંધને સ્થાન આપવામાં આવ્યું છે. જૈન લેખનકળા વિષયક અમારા આ નિબંધમાં અમે જૈન લેખનકળાને અને તે સાથે સંબંધ ધરાવતાં દરેક અંગેને જેટલો બને તેટલે ટૂંક છતાં વિશદ પરિચય આપ્યો છે, એ પરિચય આપવામાં અમે મુખ્યતયા જૈન ધર્માનુયાયી શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાય પૈકી શ્વેતાંબર સંપ્રદાયના જ્ઞાનભંડારોનાં વિસ્તૃત અવલોકન અને અભ્યાસને જ ધ્યાનમાં રાખ્યાં છે. શ્વેતાંબર સંપ્રદાય મૂર્તિપૂજક અને સ્થાનકવાસી એમ બે વિભાગમાં વહેંચાએલો હોવા છતાં અમારે આ લેખ અમે વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના જ્ઞાન ભંડારેને લક્ષમાં રાખીને જ લખેલો છે કારણકે સ્થાનકવાસી સંપ્રદાય અતિ અર્વાચીન હોઈ તેમજ ફક્ત જૈન બત્રીસ આગમ મૂળમાત્રને જ માનતો હોઈ તેમના અર્વાચીન જ્ઞાનભંડારોમાં ભારતીય સાહિત્યની દૃષ્ટિએ કે લેખનકળાની દૃષ્ટિએ વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના જ્ઞાનભંડારેના જેવો ખાસ કશે કે પ્રાચીન વારસો નથી, તેમ નથી એ જ્ઞાનભંડારોમાં ખાસ નેધવા લાયક કશી વિશેષતા. એ જ કારણથી અમે અમારા આ નિબંધમાં કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, રાજપૂતાના, પંજાબ આદિ દેશોમાંના વિદ્યમાન સ્થાનકવાસી સંપ્રદાયને જ્ઞાન ભંડાર ઉલ્લેખ કર્યો નથી. પ્રસ્તુત નિબંધમાં જોકે અમે દિગંબર સંપ્રદાયના જ્ઞાનભંડારોને લક્ષીને જૈન લેખનકળા વિષે ખાસ કર કહેવા પ્રયત્ન સેવ્યું નથી, તેમ છતાં પ્રસંગોપાત દિગંબર સંપ્રદાયના જ્ઞાનભંડારના સંબંધમાં અમારે અહીં સંક્ષેપમાં માત્ર એટલું જ કહેવાનું છે કે દિગંબર સંપ્રદાયના જ્ઞાનભંડારો મુખ્યયા મુંબાઈ, ઇડર, નાગોર, જયપુર, સહરાનપુર, આરા તેમજ દક્ષિણ હિંદુસ્તાનમાં ઘણે ઠેકાણે છે. આ ભંડારોનો દૂર બેઠાં જે પરિચય મળે છે એ ઉપરથી તેમાંની એક વસ્તુ આપણને સહેજે ખટકે તેવી છે. એ જ્ઞાનભંડારોના સંગ્રહમાં શ્વેતાંબર સંપ્રદાયના જ્ઞાનભંડારોની જેમ સાંપ્રદાયિકતાને કિનારે ન મૂકતાં તેને આગળ જ ધરવામાં આવી છે. વેતાંબર જૈનાચાર્યોએ તેમજ તેમના અનુયાયી વગ સાહિત્યની સર્જનમાં તેમજ તેના સંગ્રહણમાં સાંપ્રદાયિકતાને સદંતર એક બાજુએ રાખી છે, જ્યારે દિગંબર જૈનાચાર્યોએ અને તેમના અનુયાયી વર્ગે સાંપ્રદાયિકતાને મોખરે રાખી છે. તાંબર જૈનાચાર્યોએ સાહિત્યના સર્જનમાં દિગંબર સંપ્રદાયના તેમજ જૈનેતર સંપ્રદાયના સંખ્યાબંધ ગ્રેને Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રફિકથન છૂટથી અપનાવ્યા છે, સંખ્યાબંધ દિગંબરીય તેમજ જૈનેતર ગ્રંથ ઉપર ટીકાઓ રચી છે અને અતિ વિપુલ પ્રમાણમાં એ સંપ્રદાયના સાહિત્યનો સંગ્રહ પિતાનાં પુસ્તકાલયમાં કર્યો છે, જ્યારે દિગંબર આચાર્યોએ જૈનેતર સાહિત્ય વગેરે ઉપર ટીકાદિ રચવાં, તેનો ઉદારતાથી સાહિત્યસર્જનમાં ઉપયોગ કરો તેમજ પિતાના ગ્રંથાલયમાં એ સાહિત્યનો છૂટથી સંગ્રહ કરે વગેરે તો દૂર પરંતુ સ્વસમાન વેતાંબરીય સંપ્રદાયના સાહિત્યને અપનાવવું, તેના ઉપર ટીકા વગેરેનું સર્જન કરવું, પિતાને ત્યાં એ ગ્રંથોનું અધ્યયન-અધ્યાપન વગેરેમાં ઉપયોગ કરવો કે છેવટે અનેક દષ્ટિએ એ સાહિત્યનો સંચય કરવો એ આદિ પણ અતિ અલ્પ પ્રમાણમાં અથવા નહિ જેવું જ કર્યું છે. શ્વેતાંબર જૈનાચાર્યોએ પોતાના સાહિત્યમાં ગુણગ્રાહી તેમજ તત્ત્વગ્રાહી દષ્ટિએ જેટલા વિપુલ પ્રમાણમાં દિગંબર સાહિત્યનો ઉપયોગ કર્યો છે તેના શતાંશ જેટલો યે દિગંબરાચાર્યોએ પોતાના સાહિત્યમાં શ્વેતાંબરીય સાહિત્યને ગુણગ્રાહી તેમજ તત્ત્વગ્રાહી દૃષ્ટિએ ઉપયોગ કર્યો નથી, એટલું જ નહિ પણ અધ્યયન-અધ્યાપનની નજરે વેતાંબરીય સાહિત્યને પોતાના જ્ઞાનભંડારોમાં સ્થાન સુદ્ધાં પણ આપ્યું નથી. એ જ કારણ છે કે આજના શ્વેતાંબરીય જ્ઞાનભંડારોમાં સંખ્યાબંધ દિગંબરીય પુસ્તકને સંગ્રહ છે, જ્યારે દિગબરીય જ્ઞાનભંડારમાં વેતાંબરીય પુસ્તકો ભાગ્યે જ જોવામાં આવે છે. અસ્તુ. આટલું કહ્યા પછી અહીં એક વાત ઉમેરી દઈએ કે લેખનકળાના વિષયમાં દિગંબર જૈનાચાર્યો અને દિગંબર પ્રજાને ફાળો ગમે તેટલો વિશાળ હોય તેમ છતાં ગૂજરાત વગેરેમાં તેમને ફાળે લગભગ નથી એમ કહેવામાં જરા યે અણધટતું કે વધારે પડતું નથી. ભારતીય સમગ્ર સાહિત્યના સંગ્રહની દૃષ્ટિએ તેમજ લેખનકળાના વિધાનની દષ્ટિએ - તાંબર મૂર્તિપૂજક જૈનેના જ્ઞાનભંડારમાં જે અને જેટલી વિવિધતા તેમજ અપૂર્વતા પરાપૂર્વથી ચાલી આવી છે એની જોડ આજના પાશ્ચાત્ય પ્રજાના પુસ્તક સંગ્રહાલાને બાદ કરી લઈએ તે બીજે કયાં એ નથી અને પ્રાચીન કાળમાં ક્યાં યેન હતી, એનો ખ્યાલ આજે પણ જૈન પ્રજા પાસે પુસ્તક લેખનકળા, પુસ્તક-સંશોધનકળા તથા પુસ્તક-જ્ઞાનભંડારોના સંરક્ષણની કળાને અને એ દરેકને લગતા વિવિધ પ્રકારનાં ઉપકરણો તેમજ સાધનો જે પ્રાચીન મહાન વારસો છે,–જેને વિસ્વત પરિચય અમે અમારા “જૈન લેખનકળા” વિષયક આ નિબંધમાં આપ્યો છે--- એ ઉપરથી સહેજે આવી શકશે. પ્રસ્તુત નિબંધમાં અમે અમારા અલ્પ સ્વલ્પ અવલોકનને પરિણામે જૈન લેખનકળા અને તેનાં સાધન વગેરેના સંબંધમાં જે કાંઈ લખ્યું છે એ ઉપરથી સમજી શકાશે કે પ્રાચીન કાળમાં જૈન પ્રજા પાસે લેખનકળા અને તેનાં સાધન આદિના સંબંધમાં જે કળા અને વિજ્ઞાનને આદર્શ હતો એ ભારતીય લેખનકળામાં અતિ મહત્વનું અને બેનમૂન સ્થાન મેળવનાર હતો. આજના મુદ્રણયુગમાં ઓસરતી જતી લેખનકળાના જમાનામાં પણ વેતાંબર જૈન પ્રજાને એ કળા તેમજ સાહિત્ય તરફ કેટલો આદર--પ્રેમ છે એ જાણવા માટે માત્ર એટલે જ નિર્દેશ પૂરતા છે કે ચાલુ છેટલી સદીમાં જૈન મુનિઓ, જૈન યતિઓ અને જૈન શ્રીસંઘે મળી લગભગ બે લાખની સંખ્યામાં પુસ્તકો લખ્યાં-લખાવ્યાં છે અને હજુ પણ સંખ્યાબંધ પુસ્તક લખાયે જાય છે. એ જ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૫ પ્રાકથન કારણને લીધે આજની જૈન પ્રજા, ખાસ કરી જૈન શ્રમી લેખનકળા અને તેના દરેકે દરેક સાધનના વિષયમાં વધારેમાં વધારે પરિચિત છે. પ્રસ્તુત નિબંધ લખવામાં અમે કેવળ સાંપ્રદાયિક દૃષ્ટિ ન રાખતાં, અનેક દૃષ્ટિએ અમારી નજર સામે રાખી છે, અને એ દૃષ્ટિએ લખાએલા અમારા આ નિબંધમાં અમે પ્રસંગવશાત્ અનેકાનેક વસ્તુ ચર્ચા છે. આ નિબંધ લખવામાં અમને અમારા પૂજ્ય શ્રૃદ્ધ ગુરુદેવ પ્રવર્તક શ્રી ૧૦૦૮ શ્રીકાંતિવિજયજી મહારાજ તથા પૂજ્ય ગુરુવર્ય શ્રી ૧૦૮ શ્રીચતુરવિજયજી મહારાજ તેમજ અન્ય મિત્રા અને સ્નેહીએ તરફથી મદદ મળવા ઉપરાંત અનેક વિદ્વાનેાના ગ્રંથાના પણ અમે ઉપયેગ કર્યો છે જેના નિર્દેશ અમે તે તે સ્થળે કર્યો છે. એ સૌને અહીં આભાર માનવાનું અમે વીસરી શકતા નથી. આ બધાયના કરતાં, બનારસ હિંદુ યુનિવર્સિટી જૈન ચેરના અગ્રગણ્ય પ્રેફેસર શ્રીયુત સુખલાલજીના નામને અમે ખાસ કરી વીસરી શકતા નથી, કે જેમણે સતિતર્કની પાંડિત્યપૂર્ણ પ્રસ્તાવના લખતી વેળા પ્રસંગોપાત જૈન લેખનકળાને લગતી એક વિસ્તૃત પ્રશ્નમાળા અમારા ઉપર માકલી હતી, જેને અમે અમારા પ્રસ્તુત નિબંધને છેડે પરિશિષ્ટ રૂપે આપી છે. એ પ્રશ્નમાળાએ અમને પ્રસ્તુત નિબંધને વિભાગશઃ તેમજ વિસ્તૃત સ્વરૂપમાં લખવા માટે ખૂબ જ સરળતા કરી આપી છે. ભાઈ સારાભાઈ નવાબ, જેમની સ્નેહભરી પ્રેરણાથી અમે પ્રસ્તુત નિબંધ તૈયાર કર્યાં છે તેમજ જેમણે પ્રસ્તુત નિબંધને લગતાં ચિત્ર વગેરે સાધના માટે ખર્ચના હિસાબ ગણ્યા નથી તેમને અને રા. રા. શ્રીયુત અચુભાઈ જેમણે પ્રસ્તુત નિબંધને ભાષાસરણી વગેરેમાં સંસ્કારયુક્ત કરી શેભાવ્યા છે તેમને અમારા હાર્દિક ધન્યવાદ છે. અંતમાં, અમે આશા રાખીએ છીએ કે આજના જૈન શ્રમણામાં પ્રાચીન લિપિનું અજ્ઞાન, લિખિત પુસ્તક વાંચવા પ્રત્યે કંટાળા, પુસ્તકરક્ષા માટેની બેદરકારી વગેરે દિનપ્રતિદિન જે વધતાં જાય છે તે સદંતર દૂર થવા ઉપરાંત પ્રાચીન જૈનાચાર્યુંએ લૂખી સાંપ્રદાયિકતાના વાડામાં પુરાઈ ન રહેતાં વિશ્વના મેદાનમાં ઊભા રહી ભારતીય કલા, સંસ્કૃતિ અને સ્થાપત્યનાં પ્રત્યેક અંગેામાં વ્યાપકદષ્ટિએ વિકાસ અને પવિત્રતાના રંગો પૂરવા માટે જે પ્રકારની સમેક્ષિકાના ઉપયેગ કર્યાં છે તે પ્રકારની સૂમેક્ષિકાના ઉપયેગ આજને જૈન સંધ પ્રત્યેક કાર્યમાં કરા; એટલું ઇચ્છી અમે વિરમીએ છીએ. સુનિ પુષ્ણવજય Page #10 -------------------------------------------------------------------------- ________________ nerea ayaa NUWV વિષયાનુક્રમણિકા પૃષ્ઠ વિષય અષી લેખણું વિષય ભારતીય જન શ્રમણ સંસ્કૃતિ અને તેને વિકાસ ઉદ્દેશ નામ અને વિજય ભારતીય લેખનકળા ભારતીય લિપિઓની ઉત્પત્તિ ભારતીય લિપિઓ ભારતવર્ષમાં ખરે લિપિને પ્રવેશ બ્રાહ્મી લિપિ ભારતની મુખ્ય લિપિ ભારતીય લિપિની વિશિષ્ટતા ભારતીય સભ્યતા અને લેખનકળા ભારતીય લેખનસામગ્રી જૈન લેખનકળા લેખનકળાના સ્વીકાર પહેલાં જૈન શ્રમનું પઠન-પાઠન જૈન શ્રમણ સંસ્કૃતિ દ્વારા લેખનકળાનો સ્વીકાર જૈન સંઘસમવાય અને વાચનાઓ દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ અને પુસ્તકલેખન ૧૭ જેન લેખનકળાનાં પ્રાચીન સાધને ૧૭ લિપિ પુસ્તક લેખન આદિનાં સાધન પત્ર કંબિકા દોરે ગ્રંથિ લિયાન છંદણ અને સાંકળ જેના ઉપર પુસ્તકો લખાયાં હતાં પુસ્તકોના પ્રકારો ગંડી પુસ્તક કરછપી પુસ્તક મુષ્ટિ પુસ્તક સંપુટ ફલક છેદપાટી છેલ્લાં એક હજાર વર્ષની લેખનસામગ્રી ૨૪ (૧) લિપિનું આસન અથવા પાત્રતાડપત્ર, કપ, કાગળ આદિ તાડપત્ર કાગ કાગળનાં પાનાં કપડું ૧૪ ટિપ્પણ કાઠપટિકા (૨) જે વડે લિપિ લખી શકાય તે–લેખણ, જુજવળ આદિ લેખણ માટે બરૂ અને તેની પરીક્ષા ૩૨ લેખણું શાહીના અટકાવ આદિ માટે ફક લેખણના ગુણદોષ વિતરણ જુજવળ પ્રાકાર ૩પ કિયું–તેની બનાવટ અને ઉત્પત્તિ ૩૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા વિષય પૃષ્ઠ કંબિકા (૩) લિપિરૂપે દેખાવ દેનાર–શાહીઓ અને રંગો કાળી શાહી તાડપત્ર ઉપર લખવાની કાળી શાહી ૩૮ કાગળ કપડા ઉપર લખવાની કાળી ૩૮ શાહી કાળી શાહી માટે ખાસ સૂચનાઓ ૪૨ પુસ્તકોની કાળાશ અને જીર્ણતા ૪૩ સોનેરી અને રૂપેરી શાહી લાલ શાહી અષ્ટગંધ યક્ષદ્દમ મણી' શબ્દનો પ્રયોગ મણીભાજને ચિત્રકામ માટે રંગે ૪) જે લખાય તે—જેન લિપિ લિપિનો વારસો જૈન લિપિ જૈન લિપિનો મરોડ લિપિનું સૌઠવ લિપિનું માપ અગ્રભાત્રા અને પડીમાત્રા ૫) જૈન લેખકે જૈન લેખકે લેખકના ગુણદોષ લેખકનાં સાધનો લેખકોની ટેવો લેખકેનો લેખનવિરામ લેખકોની નિર્દોષતા લેખકોની શબ્દશાસ્ત્ર ઉપર અસર ૫૭ વિષય લેખકેન ગ્રંથલેખનારંભ લેખકોની ગ્રંથલેખનસમાપ્તિ લેખકનો અંક પ્રયોગ અક્ષરાંકે ન્યાંક શબ્દાત્મક અંકે (૬) પુસ્તક લેખન તાડપત્રીય પુસ્તકે કાગળનાં પુસ્તકે પુસ્તકલેખનમાં વિશેષતા પુસ્તકલેખનના પ્રકારો ત્રિપાટ કે ત્રિપાઠી પંચપાટ કે પંચપાઠ ફૂડ કે શઢ ચિત્રપુસ્તક સુવર્ણાક્ષરી અને શાક્ષરી પુસ્તકો ઉ૪ સૂક્ષ્માક્ષરી પુસ્તકો સ્થૂલાક્ષરી પુસ્તક કાતરથી કાપીને લખેલાં પુસ્તકે ૭૭ (૭) પુસ્તક સંશોધન પુસ્તકમાં વધતી અશુદ્ધિઓનાં કારણે ૭૭ લેખક તરફથી થતી અશુદ્ધિઓ અને પાહભેદે ૧ લેખકનું લિપિવિષયક અજ્ઞાન કે ભ્રમ ૨ લેખકને પડી માત્રા વિષયક ભ્રમ ૭૯ ૩ પતિતપાઠસ્થાન પરાવર્તન ૭૯ ૪ ટિપનપ્રવેશ ૫ શબ્દપંડિત લેખકને કારણે ૬ અક્ષર કે શબ્દોની અસ્તવ્યસ્તતા ૭૯ ૭ પાઠના બેવડાવાથી ૭૯ Page #12 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૮૦ વિષય પૃષ્ઠ ૮ સરખા જણાતા પાઠોને કાઢી નાખવાથી વિદ્વાન તરફથી ઉદ્ભવતી અશુદ્ધિઓ અને પાઠભેદો ૧ શોધકની નિરાધાર ક૯૫ના ૮૦ ૨ અપરિચિત પ્રયોગ ૩ ખંડિત પાઠોને કલ્પનાથી સુધારવાને લીધે પુસ્તકસંશોધનની પ્રાચીન-અર્વાચીન પ્રણાલી૮૧ ગ્રંથસંશોધનનાં સાધનો ૮૨ ૮૦ હરતાલ સફેદ ધો વિષયાનુક્રમણિકા વિષય ૧૩ અન્વયદર્શક ચિહ્ન ૮૮ ૧૪ પિનકદર્શક ચિહ્ન ૧૫ વિશેષ્ય-વિશેષણસંબંધદર્શક ચિહ્ન ૮૮ ૧૬ પૂર્વપદપરામર્શક ચિહ્ન ૮૮ જૈન જ્ઞાનભંડારે અને પુસ્તકલેખન ૮૯ જ્ઞાનભંડારની સ્થાપના અને અભિવૃદ્ધિ ૯૦ રાજાએ અને જૈન મંત્રીઓ તરફથી લખાએલ જ્ઞાનભંડારે ધનાઢય જૈન ગૃહસ્થાએ સ્થાપેલા જ્ઞાન ભંડાર લિખિત પુસ્તકોના અંતમાં પ્રશસ્તિઓ ૫ જ્ઞાનભંડારો માટે પુસ્તકલેખન અને સંગ્રહ ૯૫ વર્તમાન પ્રાચીન જૈન જ્ઞાનભંડારે ૯૬ જ્ઞાનભંડારની વ્યવસ્થા ૯૮ પુસ્તકોનો વિભાગ પુસ્તકની પોથીઓ અને દાબડાઓ ૯૯ થિીઓ માટે પાણી-પાઠાં-પૂઠાં ૯૯ બંધને ૧૦૧ પાટી-પદી ૧૦૧ દાબડાઓ ૧૦૧ લાકડાના દાબડાઓ ૧૦૧ કાગળના દાબડાએ ૧૦૧ ચામડાના દાબડાઓ ૧૦૨ ચંદનના દાબડા ૧૦૨ પિથી અને દાબડા ઉપર નંબરે ૧૦૨ પેટી પટારા ભંડકિયાં વગેરે ૧૦૩ જ્ઞાનભંડારની ટીપ ૧૦૩ જૈનાચાર્યોની ગ્રંથરચના ૧૦૪ ગ્રંથરચનાનું સ્થાન ૧૦૪ ગ્રંથલેખન | ગ્રંથ રચનામાં સહાય ૧૦૭ દોરે પુસ્તકસંશોધનના સંકેત અને ચિહ્નો ૮૩ ૧ પતિતપાદર્શક ચિહ્ન ૨ પતિતપાઠવિભાગદર્શક સિંહ ૩ “કાનો'દર્શક ચિહ્ન ૪ અન્યાક્ષરવાચનદર્શક ચિહ્ન ૫ પાપરાવૃત્તિદર્શક ચિહ્ન ૬ સ્વરસંબંશદર્શક ચિહ્ન ૭ પાઠભંદદર્શક ચિહ્ન ૮ પાઠાનુસંધાનદર્શક ચિહ્ન ૯ પદરચ્છેદ દર્શક ચિહ્ન (વાક્યાયંસમાણિદર્શક ચિહ તેમજ પાદવિભાગદર્શકચિહ્ન) ૮૭ ૧૦ વિભાગદર્શક ચિહ્ન ૧૧ એક દદર્શક ચિહ્ન ૧૨ વિભક્તિવચનદર્શક ચિહ્ન ૧૦૬ ૮૭ Page #13 -------------------------------------------------------------------------- ________________ ની ૧૧૪ વિષયાનુક્રમણિકા ગ્રંથસંશોધન ગ્રંથમાં શ્લોકસંખ્યા ૧૦૭ ગ્રંથની પહેલી નકલ –પ્રથમદર્શ ૧૦૮ ગ્રંથની પ્રશસ્તિ ૧૦૮ કે અને જ્ઞાનભંડારનું રક્ષણ ૧૦૯ રજદારી ઉથલપાથલ ૧૦૮ ચિકની બેદરકારીને આશાતનાની ભાવના ૧૩૦ સ્વચ્છતા અને શુદ્ધિ ૧૧૨ સાંપડે અને સાંપડી ૧૧૨ ૧૧૩ પુસ્તકવાચન ૧૧૩ પુસ્તકનાં સાધનો અને જેને ૧૧૩ : ઉદર, ઉધેઈ, કંસારી, વાતરી આદિ જીવજંતુઓ ૧૧૪ બહારનું કુદરતી ગરમ અને શરદ વાતાવરણ ૧૧૪ પુસ્તકોનું તડકાથી રક્ષણ ૧૧૪ પુસ્તકોનું શરદીથી રક્ષણ ચેટી જતાં પુસ્તક માટે ૧૧૫ ચટી ગએલાં પુસ્તક માટે ૧૧૫ પુસ્તકની રક્ષા અને લેખકે ૧૧૫ જ્ઞાનપંચમી અને જ્ઞાનપૂજા ૧૧૬ જ્ઞાનપંચમીનો આરંભ ૧૧૭ પારિભાષિક શબ્દો ૧૧૭ ઉપસંહાર ૧૧૮ Page #14 -------------------------------------------------------------------------- ________________ અવાંતર વિષયેાની અનુક્રમણિકા વિષય પૃફે ૧ પ્રાચીન સમયમાં જૈન પ્રજાની વસતી જૈન સાધુઓના વિહારયેાગ્ય આર્યક્ષેત્ર ૧ (૧) જૈનધર્મના ફેલાવા માટે સંપ્રતિરાજના પ્રયત્ન પ્રાચીન જૈન અને બૌદ્ધ શિલાલેખા ૬૪ લિપિઓનાં નામ બ્રાહ્મી લિપિની ઉત્પત્તિના સંબંધમાં જન માન્યતા ભારતવર્ષમાં પ્રાચીન લિપિના વાચનનું ૧ (૧) ૪ (૩) ૪ (૫) ૪ (f) વિસ્મરણ જુદી જુદી અઢાર લિપિઓનાં નામેા ૬ (૭-લ) કૌટિલીય, મૂલદેવી, અંકલિપિ, શૂન્યલિપિ, રેખાલિપિ,ઔષધલિપિં,દાતાસીલિપિ, સહદેવીલિપિ આદિ લિપિએ ૬-૭-૮-૯(૭) ઉત્તરી અને દક્ષિણી શૈલીની બ્રાહ્મીલિપિના ૧૦ પ્રકાશ પેપાયરસની બનાવટ અને તેના પ્રચાર ૧૧ (૯) ફુલ, ગણુ, સંધ અને સંધાટકના પરિચય ૧૩ (૧૧,૧૨) કાગળનાં પુસ્તકાની વચમાં મૂકાતી ખાલી જગ્યાનું કારણ ૧૯, ૨૦ ભારતવર્ષમાં કાગળની બનાવટ અને તેના પ્રચારતા સમય ૨૨, ૨૫ (૩૦),૩૦ તાડપત્ર ઉપર લખાએલું સૌથી પ્રાચીન પુસ્તક કાગળ ઉપર લખાએલાં સૌથી પ્રાચીન પુસ્તકા ૫ (૬) ૨૫ (૨૯) ૨૫ (૩૦) વિષ્ણુ કપડા ઉપર લખાએલાં પુસ્તકો અને યંત્ર ચિત્રપટ વગેરે ૨૬ (૩૩) ભેાજપત્ર ઉપર લખાએલું સૌથી પ્રાચીન પુસ્તક કાંસ્યપત્ર, તામ્રપત્ર આદિ ઉપરલખાએલાં પુસ્તકા હાથીદાંત, અનુત્ત્વક આદિ ઉપર લખાએલાં પુસ્તકા ચામડા ઉપર પુસ્તકલેખન પથ્થર ઉપર લખેલાં પુસ્તકો કાપટ્ટિકા ઉપર પુસ્તકલેખન બીઆરસનું વિધાન લાક્ષારસનું વિધાન યોવિજચેાપાધ્યાયના હસ્તાક્ષરમાં પૃષ્ઠ ૨૭ (૩૪) ૨૭ (૩૫) ૨ ૨૮ (૩૬) ૨૮ (૩૭) ૩૨ (૪૬) ૩૯ (૧૩) ૪૦ (૫૫) લખાએલી પ્રતા પુસ્તકલેખનના પ્રારંભમાં લખાતી ‘ભલે ભીંડા’ની આકૃતિ ૫૩ (૭૨) ૫૮, ૧૪૯, ૭૦ ૩ નમઃ સિદ્ધં, કક્કાની—સ્વર-ફૈજનની, કાતંત્ર વ્યાકરણ, પ્રથમ યાદ વગેરેની પાટી ૫૮ (૭૩) પુરતકલેખનના અંતમાં લખાતી ચિત્રાકૃતિએ ૧, ૭૦ જૈન પ્રજાની ધાર્મિક વસ્તુ ઉપર માલિકી! ૯૭ લિખિત પુસ્તકાની આસપાસ મૂકાતી ચિત્રપટ્ટિકા ચિત્રવાળા દાખડાએ જૈન ધાર્મિક વસતિ, પૌષધશાળાઓ, ચૈત્ય અને ચૈત્યવાસી મુનિનાં ધર વગેરે ૧૦૫ (૧૧૫), ૧૦૬ (૧૧૬થી ૧૨૦) ૯૯, ૧૦૦ ૧૦૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ આવશ્યક સુધારા પુષ્ટ છ પંક્તિ ૧૮માં અમારી પા વત'ને બદલે અમારી પાસે સંવત' વાંચવું. પૃષ્ઠ ૧૪ ટિપ્પણી ૧૪માં નિીસૂ ને બદલે નીપૂ† વાંચવું. પૃષ્ઠ ૨૭ પૃ. ૭ માં ‘કાંસ્યપાત્ર’ને બદલે ‘કાંસ્યપત્ર’ વાંચવું. પૃષ્ઠ ૪૭ પૃ. ૧૪માં ‘વાપરવામ’ને બદલે ‘વાપરવામાં’ વાંચવું. પૃઃ ૫૪ ૫. ૩૧માં ‘દ્રવ્યગુણપર્યાયરાસ સ્વાપન્ન ટીકા’ને અદલે ‘દ્રવ્યગુણપયોંયરાસ સ્વાપરુ બ’ વાંચવું. પૃષ્ઠ ૯ર ટિપ્પણી ૧૦૧ ૬ માં ચિત્ર નં. ૧૦૨”ને બદલે ‘ચિત્ર નં. ૧૦૫' વાંચવું. પૃષ્ઠ ૧૦૭ ટિપ્પણી ૧૨૨ () નીચે મળતીવૃત્તિ: અમદ્રેવીયા છે તેને બદલ શ્રેયાંસનાથત્રિ પ્રાકૃત વાંચવું. પૃષ્ઠ ૧૦૮ ટિપ્પણી ૧૨૮ () નીચે માલતીવૃત્તિઃ સમયરેલીયા એટલું ઉમેરવું. Page #16 --------------------------------------------------------------------------  Page #17 -------------------------------------------------------------------------- ________________ Naromage aceasta a ॥जयति वीर वर्धमानस्य प्रवचनम् ।। ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા ભારતીય જૈન મણસંસ્કૃતિ અને તેને વિકાસ વેશ્વતોમુખી જૈન શ્રમણ સંસ્કૃતિએ ભારતીય આર્ય સંસ્કૃતિના સાર્વભૌમ વિકાસમાં કેવો છે અને કેટલો વિશાળ ફાળો આપે છે, એની વિવેચના કરવાનું આ સ્થાન નથી; તેમ છતાં પ્રસંગોપાત એટલું જણાવવું ઉચિત મનાશે કે જનસંખ્યાની દષ્ટિએ ઈતર સંસ્કૃતિઓ કરતાં સદાને માટે ટૂંકા પ્રમાણમાં રહેવા સરજાએલી જૈન સંસ્કૃતિએ જગત સમક્ષ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે એ એના સર્વદેશીય વિકાસને આભારી છે. ત્યાગમાર્ગના પવિત્ર આદર્શની ઉપાસના કરનાર જૈન શ્રમણ સંસ્કૃતિએ એક કાળે સમગ્ર ભારતમાં પિતાને પસાર કર્યો હતો, અને ત્યારે, કહેવામાં આવે છે કે, એની જનસંખ્યા ચાલીસ કોડની આસપાસ પહોંચી હતી. અમને લાગે છે કે આ માન્યતામાં એક મીઠું વધી ગયું છે. જે અમારું આ કથન રાંગતા હોય તે, જૈન ધર્મના વિસ્તાર માટે મહારાજા શ્રીસંપ્રતિરાજ અને 1 'कम्पइ निम्याण वा निग्गथीण वा पुरथिनेणं जाव अंग-मगहाओ एतए, दक्खिणेणं जाव कोसंबीओ, पञ्चत्थिगेणं आव थूणाविसयाओ, उत्तरेणं जाव कुणालाविसयाओ एत्तए । एताद ताव कप्पइ । एताव ताव आरिए खेत्ते । णो से कप्पइ एतो बाहिं । तेण परं जत्थ नाण-दसण-चरित्ताई उस्सप्पंति-ति देमि ५०॥' ઉપરોક્ત વવવત્રના ઉદેર ૧માંના ૫૦મા સૂત્રમાં જેન નિગ્રંથ નિગ્રંથીઓના વિસ્તારવ્ય આ ક્ષેત્ર વિભાગ દર્શાવવામાં આવે છે, એ શ્રમણ ભગવાન મહાવીરના સમયને લક્ષીને છે. તે પછી અર્થાત્ મહારાના શ્રી સંમતિના જમાના પછી એ વ્યવરથી બદલાઈ છે અને ‘બદલાઈ કે' એ દર્શાવવા માટે સૂત્રકારે સેના વર૦ ઇત્યાદિ સૂત્રાંશ ઉમેર્યું છે, જેની વ્યાખ્યામાં ટીકાકારે નીચે પ્રમાણે જણાવ્યું છે 'ततः परं' बहिर्देशेऽवपि सम्प्रतिनृपतिकालादारभ्य यत्र ज्ञान-दर्शन-चारित्राणि 'उत्सपन्ति' स्फाતમારુતિ તત્ર વિર્વત્રF I અથાત-ભગવાન મહાવીરે જે ક્ષેત્રની વ્યવસ્થા કરી છે તેથી બહારના દેશોમાં પણ, સંપ્રતિજથી લઈ, જયાં જ્ઞાન દર્શન અને ચારિત્રમાં વધારે થાય છે ત્યાં પણ વિહરી શકાય.” વિભાગ ૩૫૪ ૯૧૭, આ સૂવને ધ્યાનમાં રાખી ભાગ્યકારે– 'क्षणादिणो य दोसा, वितहणा खंदएण एतेण कारणेणं, पडुच्च काल तु पाणवणा || ३२७१ ।। वृत्तिः--आज्ञादयश्च दोपाः। विराधना चात्मसंयमविषया। तत्र च स्कन्दकाचार्येण दृष्टान्तः कर्तव्यः। अत एतेन कारणेन बहिर्न गन्तव्यम् । एतद् भगवद्वमानस्वामिकालं प्रतीत्योक्तम् । इदानीं तु सम्प्रतिनृपतिकालं Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨. જૈન ચિત્રકલ્પદ્રુમ તે જમાનાના સમર્થ ધર્મપ્રચારક જૈન શ્રમણના સાર્વત્રિક પ્રયત્નને અંતે તેની જનસંખ્યા ચાર કરોડ સુધી પહોંચી હશે એમાં આશ્ચર્ય કે અતિશયોક્તિ જેવું કશું જ નથી. કેવળ ત્યાગમાર્ગ ઉપર પિતાની સંસ્કૃતિની ઈમારત ખડી કરનાર જૈન સંસ્કૃતિની આટલી વિશાળ જનસંખ્યા, એ ખરે જ આપણને એના પ્રભાવશાળી ધર્મપ્રણેતાઓ અને એના પ્રચારકોના નિર્મળ આંતરત્યાગ તથા તપની ઝાંખી કરાવે છે. પરંતુ સમયના વહેવા સાથે જનતાના માનસમાંથી ઉપર જણાવેલાં આંતરત્યાગ અને તપનાં માન ઓછાં થવા ઉપરાંત દાર્શનિક, ધાર્મિક અને સામાજિક સ્પર્ધા તેમ જ સંધર્ષણ વધી પડતાં, જૈન સંસ્કૃતિને પિતાની અમિતા તથા ગૌરવને કાયમી ટકાવી રાખવા માટે પોતાનું દષ્ટિબિંદુ બદલવું પડયું અને ત્યાગમાની ઉપાસના સાથે વિજ્ઞાન, સાહિત્ય, કળા વગેરે જુદાં જુદાં આશ્રય લેવો પડશે. એ આશ્રય લીધા પછી જૈન સંસ્કૃતિએ અતિ ટૂંક સમયમાં તેના પ્રત્યેક અંગમાં કેવી કેટલી અને કઈ રીતે પ્રગતિ સાધી એને લગતી ધ કે વર્ણન ન આપતાં, અહીં માત્ર સાધારણ જેવી જણાતી લેખનકળા'ના વિષયમાં જ કાંઈક લખવાનો અમે વિચાર રાખે છે: જે ઉપરથી સહેજે ખ્યાલ આવી શકશે કે એક મામૂલી જેવી લાગતી લેખનકળાના વિષયમાં પણ જૈન શ્રમણસંસ્કૃતિએ આટલો ઊંડે અને ઝીણવટભર્યો વિકાસ સાધ્યો છે તો એ સંસ્કૃતિએ ઇતર મહત્ત્વનાં વિજ્ઞાન, સાહિત્ય, કળા આદિનાં ક્ષેત્રોમાં કેટલે પ્રચુર અને આશ્ચર્યજનક વિકાસ સાધ્ય હશે જે ક્ષેત્રો આજ સુધી બહુ જ ઓછ ખેડાયાં છે અને જે ખેડાયાં છે તેમાં તેને વાસ્તવિક ન્યાય મળે જ નથી, જેની સાબિતી પ્રસ્તુત ગ્રંથ પૂરી પાડશે. કર્તીત્વ કપના કિચયત્ર ચત્ર શનવનરાત્રિાળ સંમિત તત્ર તત્ર વિશ્વના વિભાગ ૩ પત્ર ૯૧૫. અર્થાત–“આર્યક્ષેત્રની બહાર વિહાર કરવામાં સંયમધર્મને હાનિ પહોંચે છે માટે બહાર ન જવું. આ નિયમ ભગવાન વર્ધમાનવમિના જમાનાને લક્ષી છે. સંપ્રતિરાજના જમાનાથી આર્થિક્ષેત્રની બહાર જ્યાં જ્ઞાનાદિની વૃદ્ધિ થાય છે ત્યાં વિહરી શકાય છે.” --એમ જણાવી સંપ્રતિરાજનું દૃષ્ટાંત આપ્યું છે તેમાં જણાવ્યું છે કે “અવનીપતિ રાજ સંમતિએ પોતાના સીમાડાના રાજાઓને લાવી તેમના દ્વારા તેમજ પિતાના વિશ્વાસપાત્ર ધર્મપ્રિય સેવકો દ્વારા દેશવિદેશમાં ન ધર્મને પ્રચાર કર્યો જેને પ્રતાપે જન સાપુઓકોઈપણ જાતની હરકતસિવાય વૈદ પ્રધાન આંધ અને દ્રવિડ જેવા દૂર દેશમાં ફરી શકયા અને જૈન ધર્મને વિશેષ પ્રચાર કરી શક્યા.” सो रायाऽवंतिवती, समणाणं सायतो सुविहियाग । पच्चंतियरायाणो, सव्वे सहाविया तेणं ।। ३२८३ ।। कहिओ य तेसि धम्मो, वित्थरतो गाहिता य सम्मतं । अप्पाहिता य बहुसो, समणाणं भद्दगा होह ।। ३२८४ ।। वीसज्जिया य तेणं, गमणं घोसावणं सरज्जेसु । साहुण सुहविहारा, जाता पच्चंतिया देसा ॥ ३२८७॥ समणभडभाविएसं, तेसू रज्जेसु एसणादीसु । साह सुहं विहरिया, तेणं चिय भगा ते उ ।। ३२८८ ॥ उदिष्णजोहाउलसिद्धसेणो, स पत्थिवो णिज्जियसत्तुसेणो । समततो साहुसुहप्पयारे, अकासि अंधे दमिले य घोरे ।। ३२८९ ।। મુદ્રિત વિભાગ ૩ પત્ર કલ૯-૨૦૨૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ઉદેશ આજે અમે લેખનકળાના વિષયમાં કાંઇક લખવાનો નિરધાર કર્યો છે તેનો મુખ્ય ઉદેશ એ છે કે આજે સૈકાઓ થયાં ચાલુ પતનને અંતે ભારતને પોતાના પુનસ્થાનનો આરંભ કર્યો છે. એ આરંભ કઈ અમુક એક અંગ કે દિશાને લક્ષીને છે એમ નથી, પરંતુ એનું એ પુનસ્થાન રાષ્ટ્રીય, સામાજિક, ધાર્મિક તેમજ વિજ્ઞાન, સાહિત્ય, કળા આદિ પ્રત્યેક વિભાગને લક્ષમાં રાખીને થઈ રહ્યું છે. સેંકડો વર્ષથી ભારતવર્ષમાં પ્રવર્તી રહેલ ભીષણ રાજકીય વિપ્લવ આદિને પરિણામે નાશ પામેલ પ્રત્યેક વિજ્ઞાન, સાહિત્ય, કળા વગેરેને જીવંત કરવા માટે જેમ અનેકાનેક પ્રયત્ન ચાલી રહ્યા છે એ જ રીતે વર્તમાન મુદ્રણયુગને લીધે અદશ્ય થતી આપણી પરાપૂર્વથી ચાલી આવતી વિશિષ્ટ લેખનકળા, તેનાં સાધનો અને કલાધર લેખકે” એ સૌને પુનરુદ્ધાર કરવાને પણ એક જમાને આવવાને છે એમાં જરા પણ શંકા નથી. તે સમયે આવી નિબંધરૂપે સંગ્રહ કરાએલી સાધન વગેરેને લગતી નો કાર્યસાધક બને એ મુખ્ય ઉદેશને ધ્યાનમાં રાખીને અમે “લેખનકળા’ના સંબંધમાં કાંઈક લખવા પ્રેરાયા છીએ. નામ અને વિષય ભારતવર્ષની ત્રણ મુખ્ય સંસ્કૃતિઓ જૈન શ્રમણ સંસ્કૃતિ, બૌદ્ધ શ્રમણ સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિ. આ ત્રણે મહાન સંરકૃતિઓએ આર્ય પ્રજાના આંતર અને બાહ્ય જીવનના વિકાસ માટે જેમ સતત અનેકવિધ પ્રયત્નો સેવ્યા છે એ જ પ્રમાણે પ્રસ્તુત લેખનકળાના વિકાસ માટે ભારતની ત્રણે સંસ્કૃતિઓએ સંયુક્ત પ્રયત્ન કરેલા હોવા છતાં જૈન શ્રમણસંસ્કૃતિએ એ કળા તેમજ તેનાં સાધન આદિના વિકાસ અને સંગ્રહમાં કેવી અનોખી ભાત પાડી છે એ વિષયને દર્શાવતે પ્રસ્તુત નિબંધ છે એનું નામ અમે “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા” એવું આપ્યું છે. ભારતીય લેખનકળા ભારતીય લિપિઓની ઉત્પત્તિ પ્રસ્તુત નિબંધમાં “જન લેખનકળાના સંબંધમાં કાંઈક લખવા પહેલાં “ભારતીય લિપિ અને લેખનકળા’ની ઉત્પત્તિના વિષયમાં થોડું લખવું યોગ્ય છે. ભારતીય પ્રજાની લિપિ-વર્ણમાલા કયારે અને કેવી રીતે ઉત્પન્ન થઈ એ સંબંધમાં પાશ્ચાત્ય વિદ્વાનોના અનેક મતિ હોવા છતાં રાયબહાદુર શ્રીયુત ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ પિતાના ભારતીય પ્રાચીન લિપિમાલા' નામના પુસ્તકમાં એમ નક્કી કર્યું છે કે ભારતીય આર્ય સભ્યતા અતિ પ્રાચીન હાઈ એની લિપિ અત્યંત પ્રાચીન તેમજ સ્વતંત્ર છે. એની ઉત્પત્તિ કયારે અને શામાંથી થઈ એ કહેવું શક્ય નથી, તેમ છતાં ચાલુ એતિહાસિક પદ્ધતિ મુખ્યત્વે કરીને દષ્ટ પ્રમાણે ઉપર આધાર રાખતી હોઈ, ઉપલબ્ધ થતાં પ્રમાણોને ૨ આ વિભાગ લગભગ અક્ષરશ: મારતીઝ ગાર્જીન નિશ્રામાંથી ફકરાઓ લઈને જ લખવામાં આવ્યો છે. જે ભારતીય પ્રાચીન-અર્વાચીન લિપિ, તેની ઉત્પત્તિ, આદિને વિસ્તૃત અને વિશિષ્ટ પશ્ચિય તેમ જ અયાસ કરવા ઈચ્છતા હોય તેમણે ભા૦ પ્રા૦ લિ પુરતક જ હોવું જોઇએ. Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રક૯પદ્મ આધારે એટલું નિર્વિવાદ રીતે કહી શકાય છે કે ઈ.સ. પૂર્વે પાંચ સૈકા પહેલાં ભારતીય લિપિ પૂર્ણતાને પ્રાપ્ત કરી ચૂકી હતી. ઘણાખરા પાશ્ચાત્ય વિદ્વાનોએ ભારતીય લિપિમાત્રને “સેમેટિક લિપિમાંથી ઉત્પન્ન થયાનું મનાવવા પ્રયત્ન કર્યો છે, પરંતુ એ વાતને તેઓએ સચોટ દલીલો દ્વારા અસત્ય પુરવાર કરી છે. ચાઈનીઝ ભાષામાં રચાએલા “ફા યુઅન ટુ લિન' નામના બૌદ્ધ વિશ્વકોશમાં બ્રાહ્મી, ખરોષ્ઠી આદિ લિપિઓની ઉત્પત્તિ વિષે લખતાં તેમાં બૌદ્ધ ગ્રંથ “લલિતવિસ્તર’ પ્રમાણે ૬૪ લિપિ. ઓનાં નામ આપ્યાં છે, જેમાં પહેલું બ્રાહ્મી અને બીજું ખરોષ્ઠી (કિઅ-લુ-સે-ટોક-લુ–સે–= ખરેસ-ટઃખરોષ્ઠ) છે. “ખરોષ્ઠ’ના વિવરણમાં લખ્યું છે કે “લખવાની કળાની શોધ ત્રણ દેવી શક્તિવાળા આચાર્યોએ કરી છે. તેમાં સૌથી પ્રસિદ્ધ બ્રહ્મા છે, જેમની લિપિ (બ્રાહ્મી) ડાબી ૩ અત્યાર સુધીમાં અશેકથી પહેલાંના માત્ર બે નાનાનાના શિલાલેખે મળ્યા છે. જેમાંના એક અજમેર જિલ્લાના વડલી ગામથી શ્રીયુક્ત ગે. હી. એઝાછને મળે છે અને બીજો નેપાલમાંના “પિઝાવા' નામના સ્થાનમાં આવેલ એક સ્તૂપની અંદરથી મળેલ માત્ર ઉપર ખેદાએલો છે, જેમાં બુદ્ધદેવનાં અસ્થિ છે. અમને પહેલો એક થાંભલા ઉપર ખેરાએલા લેખો ટુકડે છે, જેની પહેલી પંક્તિમાં “વીરાજ માવત’ અને બીજી પંક્તિમાં “ચતુરાત્રિ ' ખેદાએલ છે. આ લેખનું ચોરાસીમું વર્ષ જેનેના છેલા તીર્થંકર વિર (મહાવીર)ના નિર્વાણ સંવતનું છે. એટલે આ લેખ ઈ. સ. પૂર્વે ૪૪૩ને છે. બીજે પિઝાવાના તૂપમાં લેખ બુદ્ધના નિવણસમય અર્થાત ઈ.સ. પૂર્વે ૪૮૭થી કાંઈક પછી હવે જોઇએ. પહેલા શિલાલેખ અજમેરના રાજપૂતાના યુઝ અમરમાં છે અને બીજે કલકત્તાના “ઇન્ડિયન મ્યુઝીએમમાં છે. ભા. પ્રા. લિ. પૂ. ૨-૩. ૪ અરબી, ઈથિઓપિક, અરમાઈફ, સીરીઅક, ફિનિશીઅન, હિબ્ર આદિ પશ્ચિમી એશિયા અને આમિકા ખંડની ભાષાઓ તથા તેમની લિખિએને ‘સેમેટિક” અર્થાત્ બાઈબલપ્રસિદ્ધ નૂહના પુત્ર શેમનાં સંતાની ભાષા અને લિપિઓ કહે છે. ५ ब्राह्मी, खरोष्ठी, पुष्करसारी, अंगलिपि, बंगलिपि, मगधलिपि, मांगल्यलिपि, मनुष्यलिपि, अंगुलीयलिपि, शकारिलिपि, ब्रह्मवल्लीलिपि, द्राविडलिपि, कनारिलिपि, दक्षिणलिपि, उग्रलिपि, संख्यालिपि, अनुलोमलिपि, ऊर्चधनुलिपि, दरदलिपि, सास्यलिपि, चीनलिपि, हणलिपि,मध्याक्षरविस्तरलिपि, पुष्पलिपि, देवलिपि, नागलिपि, यक्षलिपि, गन्धर्वलिपि, किन्नरलिपि, महोरगलिपि, असुरलिपि, गडलिपि, मृगचक्रलिपि, चक्रलिपि, वायुमरुलिपि. भौमदेवलिंपि. अंतरिक्षदेवलिपि, उत्तरकुरुद्वीपलिपि, अपरगौडादिलिपि, पूर्व विदेहलिपि, उत्क्षेपलिपि, निक्षेपलिपि, विक्षेपलिपि, प्रक्षेपलिपि, सागरलिपि, वज्रलिपि, लेखप्रतिलेखलिपि, अनुद्रुतलिपि, शास्त्रावर्तलिपि, गणावर्तलिपि, उत्क्षेपावतलिपि, विक्षेपावर्त्तलिपि, पादलिखितलिपि, द्विरुत्तरपदसन्धिलिखितलिपि, दशोत्तरपदसन्धिलिखितलिपि, अध्याहारिणीलिपि, सर्वसत्संग्रहणीलिपि, विद्यानुलोमलिपि, विमिश्रितलिपि, ऋषितपस्तप्तलिपि, धरण.प्रेक्षणालिपि, सदोषधनिष्यदलिपि, सर्वसारसंग्रहणीलिपि अने सर्वभूतरूदग्रहणीलिपि. -ललितविस्तर अध्याय १० ભા. પ્રા. લિ. પૃ. ૧૭ ટિ. ૩માં ઉપરોક્ત નામ આપીને છેવટે ઉમેરવામાં આવ્યું છે કે આમાંનાં ઘણાંખરાં નામે કપિત છે.' ૬ બ્રાહીલિપિની ઉત્પત્તિના સંબંધમાં જેને માન્યતા આ પ્રમાણે છે: () ભગવાન વિભેદ પિતાની પુત્રી બ્રાહ્મીને સે પહેલાં લિપિ લખવાનું જ્ઞાન આપ્યું હતું તેથી એનું નામ બદલી લિપિ કહેવામાં આવે છે. દેહું ાિવિા, નિકોઇ વંમી દિil (બાવનજા–ષ્યિ કથા ૧૩.) Page #21 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા બાજુથી જમણી બાજુ લખી વાંચી શકાય છે. તેના પછી કિઅ-લુ (કિઅ-લુસે–ખરષ્ઠનું ટંકે રૂપ) છે, જેની લિપિ જમણી બાજુથી ડાબી બાજુ વાંચી શકાય છે. સૌથી ઓછા મહત્ત્વનો ત્રી છે. જેની લિપિ (ચીની) ઉપરથી નીચે અર્થાત ઊભી વાંચી શકાય છે. બ્રહ્મા અને ખરેઠ ભારતવર્ષમાં થયા છે અને સું–કી ચીનમાં થએલા છે. બ્રહ્મા અને ખરેઠે તેમની લિપિઓ દેવલોકમાંથી મેળવી છે અને સં-કીએ પક્ષી વગેરેનાં પગલાંના ચિહ્ન ઉપરથી તૈયાર કરી છે.' ભારતીય લિપિઓ પ્રાચીન કાળમાં ભારતવર્ષમાં મુખ્યત્વે કરીને બ્રાહ્મી અને ખરેષ્ઠી એ બે લિપિઓ જ પ્રચલિત (૪) સમાચારની ટીવીમાં આચાર્ય શ્રીઅભચવે નીચે મુજબ જણાવ્યું છે 'तथा 'मि' त्ति ब्राह्मी-आदिदेवस्य भगवतो दुहिता ब्राझी वा-संस्कृतादिभेदा वाणी तामाश्रित्य तेनैव या दर्शिता अक्षरलेखनप्रक्रिया सा ब्राह्मी लिपिः ।' पत्र ३६ । આ ઉલ્લેખમાં એક વાત એ ઉમેરવામાં આવી છે કે બ્રાહ્મી એટલે સંરકૃત આદિ ભારતીય ભાષાઓને લખવા માટે અનુકૂળ લિપિ તે બ્રાહ્મી લિપિ.' (૧) માતeત્રના “નનો ચંમીણ વિસૂત્રની વ્યાખ્યા કરતાં આચાર્ય શ્રીઅભયદેવે જણાવ્યું છે કે 'लिपि:-पुस्तकादावक्षरविन्यासः, सा चाटादशप्रकाराऽपि श्रीमन्नामेयजिनेन स्वसुताया ब्राह्मीनामिकाया दर्शिता ततो ब्राह्मीत्यमिधीयते । आह च-लेहं लिवीविहाणं, जिणेण बेभीइ दाहिणकरेणं ।' इति, अतो ब्राझीति स्वरूपविशेषणं लिपेरिति । पत्र ५। આમાં આચાર્યશ્રી જણાવે છે કે “અહીં “બ્રાહી” એ નામમાં બ્રાહ્મી આદિ અઢારેલિપિઓને સમાવેશ કરવાના છે. સ્વતંત્ર બ્રાહ્મી લિપિ તરીકે આ નામરકાર નથી.' [અહીં પ્રસંગોપાત જણાવવું જોઇએ કે ભારતવર્ષમાં પ્રાચીન લિપિઓના વાચનનું વિમરણ આચાર્ય શ્રીમાન અભયદેવ પહેલાં અર્થાત વિક્રમની અગીઆરમી સદી પૂર્વે થઈ ચૂક્યું હતું. તે સમયે પ્રાચીન લિપિઓના વાચકે જાણકાર હત તે શ્રીમાન અભયદેવસૂરિને સમયાંતાની ટીમાં અઢાર લિપિઓનું વ્યાખ્યાન કસ્તાં “તત્વ ન રઇમિત્તિ તિમ્ | અર્થાત્ આ લિપિઓનું સ્વરૂપ કયાંય જોયું રહ્યું નથી માટે બતાવ્યું નથી” એમ લખવું ન પડત. આ જ કારણથી કેવળ શાબ્દિક અર્થધટના ખાતર કરેલી ટીકામાંથી નીકળતા આશો ઉપર ખાસ કશું જ ધારણુ રાખી ન શકાય; એટલે અમે માનીએ છીએ કે આચાર્ય શ્રીઅભયદેવ આદિ વ્યાખ્યાકારે એ બ્રાહ્મી, ચવનાની, દેવારિકા, ખરેડી આદિ લિપિઓને બ્રાહ્મી લિપિના ભેદ તરીકે જણાવી છે, પરંતુ વસ્તુતઃ તેમ ન હતાં ફક્ત સૂત્રકારના સમયમાં પ્રસિદ્ધ શ્રી પ્રધાન અઢાર લિપિઓનાં નામોને અથવા પ્રકારે જ એ સંગ્રહ છે. અલબત્ત એ ખરૂં છે કે આ અઢાર નામમાં બ્રાહ્મીલિપિના કેટલાક ભેદને સમાવેશ કરવામાં આવ્યો છે. માવતીસૂત્રના આરંભમાં નમો ઘંમ રિવીણ એમ મૂકવામાં આવ્યું છે એ, જન આગમનું લેખન બ્રાઝીલિપિમાં થએલું હોઈ એની યાદગીરી તરીકે બ્રાઝીલિપિને નમસ્કાર કરવામાં આવ્યું છે, નહિ કે માત્ર સામાન્ય લિપિ તરીકે.] છ મહારાજ અશક પહેલાના જેન સમવસૂત્રમાં અને તે પછી રચાએલા ચિતવિસ્તારમાં બ્રાશી ને ખરેષ્ઠીસિવાયની બીજી ઘણી લિપિઓનાં નામ મળે છે, પરંતુ તે લિપિઓના કેાઈ શિલાલેખ અત્યાર સુધી મળ્યા નથી. આનું કારણ એમ માનવામાં આવે છે કે એ બધી યે લિપિઓ પ્રાચીન સમયથી જ લુપ્ત થઈ ગઈ હશે અને એ ખધીનુંરથાન બ્રાહ્મી લિપિએ લીધું હશે. અને એ જ કારણે લિપિઓની નામાવલિમાં બ્રાહ્મીલિપિને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું હોવું જોઈએ. Page #22 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્રકલ્પદ્રુમ હતી. બ્રાહ્મી લિપિ ડાબી બાજુથી જમણી બાજુ લખાતી અને ખરેષ્ઠી લિપિ ઉ, અરબી, ફારસી આદિ લિપિઓની જેમ જમણું બાજુથી ડાબી બાજુ લખાતી હતી. ખરેષ્ઠી લિપિ જમણી બાજુથી ડાબી બાજી લખાતી હોઈ “સેમેટિક વર્ગની છે. એને પ્રચાર ઈ.સ.ની ત્રીજી શતાબ્દી સુધી પંજાબમાં હતું. તે પછી એ લિપિ ભારતવર્ષમાંથી સદાને માટે અદશ્ય થઈ ગઈ અને તેનું સ્થાન બ્રાહ્મી (૪) લલિતવિરતરનો ઉલ્લેખ અમે ટિ- ૫ માં આપી ચૂકયા છીએ; સમવાયાંગસૂત્રને ઉલ્લેખ નીચે પ્રમાણે છે: ચંખી જે ત્રિીજી સિદ્ધિ વિને ૮ --ચંમી, નવઝા (નળિયા), લા રિમા, દિશા, પુFરસારિયા, જાફા (પા ), ૩ચત્તરિયા, મકરપુષ્ટ્રિયા, મોરાવિયા, વેળસિયા, શક્યા, अंकलिवी, गणिअलिवी, गंधवलिवी-भूयलिवी, आदंसलिवी, माहेसरीलिवी, दामिलीलिवी, पोलिंदिलिवी । ---समवायांग १८ समवाये ।। પwવાજસૂત્રની જુદી જુદી પ્રતિમાં ૩ચત્તરિને બદલે તકલરિયા, અંતરિયા અને કુતરાયા એવાં નામ પણ મળે છે અને પ્રારંઝિવીન બલે માયાવી એવું નામ પણ મળે છે. (૩) વિરવાવરચક્ર ૦ ૪૬૪ની ટીકામાં અઢાર લિપિનાં નામ નીચે પ્રમાણે છે મારા ચિ ૩ ૧૦. हंसलिवी भूअलिवी, जक्खी तह रक्ससी य बोधया । उडी जवणि तुरुक्की, । य सिंधविया ॥ ૧૧ मालविणी नडि नागरि, लाडलिवी पारसी य बोधव्वा । तह अनिमित्ती य लिवी, चाणकी मूलदेवी य॥" (ાસમવાયાંગસૂત્રમાં અને વિશેષાવશ્યકટીકામાં આવતાં અઢાર લિપિઓનાં નામોમાં મેટ ફરક છે. સમવામાંગ સત્રમાં બ્રાઝી ને ખરેષ્ઠી લિપિનાં નામ છે હત્યારે વિશે વાવશ્યક્ટીકામાં તે બીલકુલ છે જ નહિ. વિશેષાવસ્યકટીકામાં આવતાં નામમાં એશિયાઈ અને ભારતીય પ્રદેશનાં તેમજ ચાણક્ય, મલદેવ જેવા ભારતીય વિદ્વાનોનાં નામોની ઝાંખી વધારે થાય છે જયારે સમવાયાંગસૂત્રમાં આવતાં નામ માટે તેમનથી. સમવાયાંગમૂત્ર, લલિતવિસ્તર અને વિશેષાવેશ્યકટીકામાં દર્શાવેલ લિપિ બધી કોઈ વયકતજનિત લિપિ જ હશે એમ માનવાને કશું જ કારણ નથી કેટલીક લિપિઓ અમુક વસ્તુને ગુપ્ત રાખવા ખાતરકે ટુંકાવવા ખાતર વેદ, જેવી, મિત્રવાદી આદિએ કરેલા એક જ લિપિના માત્ર વર્ણપરિવર્તનરૂપ ફેરફારમાંથી પણ જન્મી છે. ઉ.ત. વિશેષાવસ્યકટીકામાંનાં અઢાર લિપિઓનાં નામે માં આવતી “ચાણથી” લિપિ અને “મૂલદેવી લિપિ એ નાગરી લિપિના વર્ણપરિવર્તન માત્રથી ઉત્પન્ન થઈ છે. આ જાતની લિપિઓને વાસ્યાયનીય વામસૂત્રમાં ૬૪ કલાઓમાં રિવિવાર અર્થાત્ “શ્લેષ્ઠિત' લિપિઓના ભેદ તરીકે ઓળખાવેલી છે. આ કલાવાકયની જયમંગલા ટીકામાં ટીકાકારે टोपनिबटमप्यक्षरव्यत्यासादस्सष्टार्थ तम्लेच्छितं गूढवस्तुमन्त्रार्थम्। અર્થાત-જે શુદ્ધ શબ્દરચનાવાળું હોવા છતાં અક્ષરને ફેરફાર કરવાથી-કરીને લખવા-બોલવાથી અપષ્ટ અર્થવાળું હોય તે સ્વેચ્છિત. એને ઉપયોગ સંતાડવા લાયક વાત કે મંત્રાદિમાટે થાય છે.” --એમ જણાવી કટિલીય=ચાણકી' અને “મૂલદેવી લિપિને ઉલ્લેખ કર્યો છે કે તયા દિલ્હીચકુ--- दादेः क्षान्तस्य कादेश्व, स्वरयोर्हस्व-दीर्घयोः । बिन्दूमणो विपर्यासाद् , दुर्बोधमिति सहितम् ।। Page #23 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા લિપિએ લીધું; તેમ છતાં હિંદુકુશ પર્વતના ઉત્તરના દેશોમાં તેમજ ચાઇનીઝ તુર્કસ્તાન આદિ દેશમાં, જ્યાં બૌદ્ધ ધર્મ અને ભારતીય સભ્યતા પિતાનો પગ જમાવી રહી હતી ત્યાં, કેટલી યે સદીઓ સુધી તે ચાલુ હતી. - a ઘ વ - ૪ - તથા ૫ તે વ્યસ્તા ઉચાટ પા:, મૂવીચમુ 1 ” -अधि० १ अध्या. ३ सूत्र १६. પ્રસ્તુત વામદૂત્રની ‘નિર્ણયસાગરીય’ અને ‘ચોખંબા સીરીઝની આત્તિમાં પાહભેદે ઘણા છે; તેમ છતાં એ પાઠભેદને જતા કરી જે પાઠ ગ્રહ અને પ્રામાણિક લાવ્યા તે જ અહી અમારા પ્રમાણમાં રવીકાર્યા છે “ક” થી “થ' સુધીના અને 'દ” થી “ક્ષ સુધીના વ્યંજને. હરવ અને દીર્ઘ કવરે, અનુરવાર અને વિસર્ગ, આ બધાને ઉલટાવીને લખવાથી કેટલીય ચાણકયી” લિપિ બને છે. આને કઠે આ પ્રમાણેના હે જઇએ લ | | | | | સ | શ | ષ સ [૪] ૪ | ૪ ન | સ | શ | | | | | | | | | | | | | | | | | | | | | ૩ | ઋ| |મો મિ હું | | છે મૂલવી’ લિપિમાં અ આ ઈત્યાદિ રવાને બદલે કા ઈત્યાદિ અને ક કા ઇત્યાદિને બદલે અ આ ઈત્યાદિ લખવા. ખ અને ગ, ઘ અને ડ થ વર્ગ અને ટ વગ, ત વર્ગ અને ૫ વર્ગ, ચ વર્ગ અને શ વ એ એકબીજાને બદલે લખવા. વ્યંજન સાથે મળેલા સ્વરે જેમના તેમ કાયમ રહે છે. અમારી પાસે સંત ૧૬૬૩માં લખાએલું એક પાનું છે જેમાં કેટલાક ચ્છિત’ લિપિના અને અક્ષરમણિકાના પ્રકારે આપેલા છે, તેમાં મૂલવી લિપિ કોઠા અને ઉદાહરણ સાથે આપેલી છે તે અહીં ઉતારવામાં આવે છે IકYિJzJg૪૪૪ ૪ ૫] સાજા કઢા आदयः कादयो ज्ञेयाः, ख-गौ घ-डो परस्परम् । शेषवर्गेषु वर्गेषु, मूलदेवेन भाषितम् ॥ १॥ स्वरः स एव कथ्यते ॥ इति मूलदेवी लिपिः । पिरिलोनहीएम सिरिप ॥ श्रीरस्तु॥ અંતમાં ધરોહીમ સિરિj લખ્યું છે તેનો આશય એ છે કે-ભૂલદેવી લિપિમાં રિલિમીન સ્થિતિ એમ લખવું હોય તો રિનરીમ રિવું એમ લખાય છે. ચાણકય અને મૂલદેવ એ બન્ને વિદાન રાજમાન્ય પુરુ ઈ.સ. પૂર્વે થઈ ગએલા હાઈ ચાણકચી અને મૂલવી લિપિઓ અતિ પ્રાચીન છે. સમવાયાંગ સત્રમાં આવતી “અંકલિપિ” એશી લખાતી હેવી જોઇએ. ઉપરોક્ત પાનામાં એકલિપિ નીચે પ્રમાણે અાપવામાં આવી છેઃ એ ---૧% રવા. 1 જ મારુ૩૩ શ્રમ મં અઃ | ઘ | ર # 5 1 ट ठ ड ढ ण ! त थ द धन | प फ ब भ म । यरलव । श ष स ह । प्रथम वर्गो गम्यते । पश्चात् वर्गस्य अक्षरो Page #24 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્રકલ્પદ્રુમ ભારતવર્ષમાં ખરાઠી લિપિને પ્રવેશ ઈતિહાસવેત્તાઓની એ માન્યતા છે કે ઈરાનવાસીઓ સાથે હિંદુસ્તાનના વ્યાપારિક સંબંધને લીધે તેમજ તેમના રાજતકાળમાં તેમની સત્તા નીચે રહેલ હિંદુસ્તાનના ઈલાકાઓમાં તેમની રાજકીય લિપિ “અરમઈકને પ્રવેશ થયો હશે અને તેમાંથી રોકી લિપિની ઉત્પત્તિ થઈ હોવી જોઈએ. દાખલા તરીકે જેમ મુસલમાનોના રાય દરમિયાન તેમની ફારસી લિપિ આ દેશમાં દાખલ થઈ અને તેમાં કેટલાક અક્ષરો ઉમેરાઈ ઉર્દૂ લિપિ બની. “અરમઈક' લિપિમાં ફક્ત ૨૨ અક્ષરે હોઈ તેમાં સ્વરેની અપૂર્ણતા અને હરવદીર્ધના ભેદને અભાવ તેમજ સ્વરોની માત્રાઓને સદંતર અભાવ હોવાથી એ લિપિ ભારતવર્ષની ભાષાને માટે યોગ્ય ન હતી. તેથી ઈ.સ. પૂર્વે પાંચમી શતાબ્દીની આસપાસ તેમાં અક્ષરોની સંખ્યા વધારીને તેમજ કેટલાક અક્ષરેને આવશ્યકતા પ્રમાણે બદલીને અને સ્વરોની માત્રાઓની યેજના કરીને તેના ઉપરથી “ખરેટી’ લિપિ તૈયાર કરી હોય. સંભવ છે કે આ લિપિને વ્યવસ્થિત રીતે તૈયાર गण्यते । पश्चात् मात्रा गण्यते । अहो लिख्यते ॥ इति अङ्कपल्लवी । ૭૨ રૂ. ૮૨૩ | ૮રૂડા ૬૬ ૭૩ 1 ૮૨૨ ૧૧-૧૧ | બી: અહીં અંકમાં જણાવ્યું છે કે રવિનેગાલિત સંકલિપિ પછી “શૂન્યલિપિ” અને રેખાલિપિ આપવામાં આવી છે अनेन प्रकारेण शून्यपल्लवी शून्यानि कार्याणि । रेखापल्लवी रेखाः कार्याः ।। જૈન છેદ આગમમાં ચણિકા પ્રાયશ્ચિત્તાના પ્રસંગમાં જે અંકલિપિ અને શૂન્યલિપિને ઉગ કર્યો છે એને પરિચય આગળ ઉપર અંકાના પરિચય પ્રસંગે આપીવું. આ સિવાય આ પાનામાં આધુલિપિ, દાતારરીલિપિ અને સહદેવીલિપિ પણ આપવામાં અાવી છે, જેને ઉતારો અહીં આપવામાં આવે છે औषधपल्लवी यथा--अगर १ कपुर २ चेलर ३ टंकण ४ तगर ५ पीपरि ६ यावित्री ७ संठि ८ । जे वर्गनो अक्षर ते औषधनाम । जे वर्गनुं जेतमु अक्षर तेतला टांक । जेतमु स्वर तेतला वाल ।। इति કૌવપઢવી બ્રીરત્તઃ | दाता धण कोस भावं, बाला महं खगं घटा । आशा पीठं अढे षंडे, चयं रिच्छं थन झफा ॥१॥ इति दातासी।। જ ૧ | # ૨ { મ મ 1 ૨ | છું કે ન ગ ઘ a | હું રે | ટ સ 1 ૪ થ ! ૪ ૨ | ધ ા ન ર | ૨ ૨ | હા 4 1 ૨ ૩ / ૪ ૫ કૃતિ કેવી II ભાઈ સારાભાઈ નવાબ પાસેના “૧૮૬૭ રાજા સુ. ૧૨ ?” ના લખેલ પાનામાં દાતાસી’ અને ‘સહટવા” લિપિ આ પ્રમાણે આપવામાં આવી છે. - ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ફા તા ૫-૨ -૩ માવો, વા - - ટ્રિ- જો ઘ- 2 | ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ઉ - ૬ - છે ન - ૩ ૧ - , ૩ - ૧ - ૨ - ૫ - ન 8 - $ 11’ Page #25 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ४२नार, यानी मोर विमा या भुम, '५री' नामना मायार्य (या) हाय, જેના નામથી લિપિનું નામ “ખરોષ્ઠી' પડ્યું હોય. તેમજ એ પણ સંભવ છે કે તક્ષશિલા જેવા ગાંધારના કાઈ પ્રાચીન વિદ્યાપીઠમાં આ લિપિને પ્રાદુર્ભાવ થયો હોય. બ્રાહ્મી લિપિ ઈ.સ. પૂર્વે ૫૦થી લઈ ઈર. ૩૫૦ સુધીની ભારતવર્ષની તમામ લિપિઓની સંજ્ઞા “બ્રાહ્મી' છે. તે પછી તેની લેખનપ્રણાલી બે વિભાગમાં વહેંચાય છે, જેને ઉત્તર અને દક્ષિણી નામથી ઓળખવામાં અહીં ‘સહદેવી' લિપિમાં લખ્યું છે કે "ओ-दी- सै-₹ 4-हि-ला न-मुं, अनुक्रमे अक्षर अंक । क मिडं • रख भोकडी+, गगें विवणो बंक / ॥१॥ चर्चि आधो चंदलो , ततें लीह तराल = | जजें साथीओ जाणी .बविं मिडु याड ७ ॥२॥ छछे दो लीटी खडी, उमी च्यार | भमें मिडं आंकडो8, ढटें त्रिगुण विचार A ||३|| एता अक्षर एवं रूपें करवा हिना काना मात्र जे अक्षरना बोलता होय ते करवा। बीना अक्षर बाकी रया ते अक्षर करवा। इति सइदेवी जाणवी॥ SI+11पारण ।॥ पा:४:३:01: 2 0::, ३:२ः३:०:m: m.p:१: । C:::३: 1:0::::: :: :हाः १: ॥१॥" लिखतं पं. मोतीचंद ॥ पारसनाथके नामसें, सब संकट मीट जाअ । मनसुधे सेवा करें, ता धरे लछी सुहाअ ॥१॥ ભાઈ સારાભાઈ પાસેના પાનામાંની “સહદેવીલિપિ' માટેના દુહાઓ અને તેની ભાષા જોતાં એ લિપિ કઈ યુતિએ બનાવેલી હોય તેમ લાગે છે. સંભવ છે કે તેના લેખક ૫૦ મેતીચંદજી પતિની જ એ બનાવેલી હોય. ENत सभा भासेना मानना अंतभा संवत् १६६३ वर्षे । मु. सोमजीलिपीकृतं भवा . Page #26 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્રક૯૫મ આવે છે. ઉત્તરી શૈલીને પ્રચાર વિંધ્યાચલથી ઉત્તરના દેશમાં અને દક્ષિણ શૈલીને પ્રચાર દક્ષિણ તરફના દેશમાં રહ્યો છે, તેમ છતાં ઉત્તરના દેશમાં દક્ષિણી શૈલીના અને દક્ષિણના દેશોમાં ઉત્તરી શૈલીના શિલાલેખો કોઈ કોઈ ઠેકાણે મળી આવે છે. ઉત્તરી શૈલીની લિપિઓમાં ગુપ્તલિપિ, કુટિલ લિપિ, નાગરી, શારદા, બંગલાલિપિનો સમાવેશ થાય છે અને દક્ષિણી શૈલીની લિપિઓમાં પશ્ચિમી, મધ્યપ્રદેશ, તેલુગુ, કનડ, ગ્રંથલિપિ, કલિંગલિપિ, તામિલલિપિ, અને વળતુલિપિઓને સમાવેશ થાય છે. જેમને પ્રાચીન લિપિઓનો પરિચય નહિ હોય તેઓ તો એકાએક માનશે પણ નહિ કે આપણા દેશની ચાલુ નાગરી, શારદા (કાશ્મીરી), ગુરુમુખી (પંજાબી), બંગલા, ઊંડિયા, તેલુગુ, કનડી, ગ્રંથ, તામિલ આદિ દરેક લિપિ એક જ મૂળ લિપિ બ્રાહ્મીમાંથી નીકળી છે; તેમ છતાં એ વાત તદ્દન જ સાચી છે કે અત્યારની પ્રચલિત તમામ ભારતીય લિપિઓને જન્મ “બ્રાહ્મી’ લિપિમાંથી થયે છે. ભારતની મુખ્ય લિપિ ઉપર જણાવવામાં આવ્યું એ ઉપરથી સમજી શકાય છે કે ભારતવર્ષમાં ખરાઠી લિપિને પ્રચાર ઈરાનવાસીઓના સહવાસથી જ થયો છે. ખરું જોતાં ભારતવાસીઓની પિતાની લિપિ તે બ્રાહ્મી જ છે. બ્રાહ્મી લિપિ ભારતવર્ષની સ્વતંત્ર તેમજ સાર્વશિક લિપિ હોવાથી જૈન સંરકૃતિ અને બૌદ્ધ સંસ્કૃતિએ પિતાના ગ્રંથે પણ એમાં લખ્યા છે અને લિપિઓની નામાવલિમાં એનું નામ પણ પહેલું મૂક્યું છે. ભારતીય લિપિની વિશિષ્ટતા ભારતીય આર્ય પ્રજાએ બુદ્ધિમત્તાભર્યાં અને સૌથી મહત્ત્વનાં બે કાર્યો કર્યા છે. એક બ્રાહ્મી લિપિની રચના અને બીજું ચાલુ પદ્ધતિના અંકની કલ્પના. દુનિયાભરની પ્રગતિશીલ જાતિઓની લિપિઓ તરફ નજર કરતાં તેમાં ભારતીય આર્ય લિપિના વિકાસની ગંધ સરખી નથી દેખાતી. ક્યાંક તો ધ્વનિ અને ચિ૮–અક્ષરોમાં સામ્યતા ન હોવાને લીધે એક જ ચિહ્ન-અક્ષરમાંથી એક કરતાં અનેક ધ્વનિઓ પ્રગટ થાય છે અને કેટલાએક ધ્વનિઓ માટે એક કરતાં અધિક ચિહ્નો વાપરવાં પડે છે, એટલું જ નહિ પણ એ વર્ણમાલામાં કોઈ વાસ્તવિક શાસ્ત્રીય ક્રમ જ દષ્ટિગોચર થતો નથી. કઇક ઠેકાણે લિપિ વર્ણાત્મક ન હતાં ચિત્રાત્મક છે. આ બધી લિપિઓ માનવજાતિના જ્ઞાનની પ્રારંભિક દશાની નિમણસ્થિતિમાંથી આજસુધીમાં જરા પણ આગળ વધી શકી નથી; જ્યારે ભારતીય આર્ય પ્રજાની બ્રાહ્મી લિપિ હજારો વર્ષ પૂર્વે જ એટલી ઉચ્ચ હદે પહોંચી ગઈ હતી કે એની સરસાઈ ભરની લિપિઓમાંની કોઇ પણ લિપિ આજ સુધી કરી શકી નથી. આ લિપિમાં ધ્વનિ અને અક્ષરનો સંબંધ બરાબર ફેનેગ્રાફના ધ્વનિ અને તેની ચૂડીઓ ઉપરનાં ચિહ્નો જેવો છે. આમાં GS , સદાદા ચિટ્ટો હેવાને લીધે જ ખેલવામાં આવે છે તેવું જ લખાય છે અને જેવું લખવામાં આવે છે તેવું જ બોલાય છે, તેમજ વર્ણમાલા-અક્ષરેનો ક્રમ પણ બરાબર ૮ જુઓ ટિપ્પણ ન. ૫ અને ૭ () જન આગમ મચાવતeત્રમાં “નો વજી ત્રિવ” એ પ્રમાણે બાદમીલિપિને નમસ્કાર કરવામાં આવ્યું છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા વૈજ્ઞાનિક પદ્ધતિએ ગોઠવાએલે છે. આ વિશિષ્ટતા બીજી કોઈ લિપિમાં નથી. આ જ પ્રમાણે પ્રાચીન કાળમાં સમગ્ર સંસારની અંકવિદ્યા પણ પ્રારંભિક દશામાં હતી. ક્યાંક તો અક્ષરોને જ ભિન્નભિન્ન અંકે માટે કામમાં લેતા તો ક્યાંક એકમ, દશક, સો, હજાર ઇત્યાદિ માટે ૧ થી ૯ સુધીના અંક માટે જુદાં જુદાં ચિહ્નો કરવામાં આવતાં; એટલું જ નહિ પણ એ ચિહ્નો દ્વારા ફકત લાખ નીચેની જ સંખ્યા જણાવી શકાતી. પ્રાચીન ભારતમાં પણ એકે માટે આ જ જાતને ક્રમ હતો, પરંતુ આ ગૂંચવણભર્યા અંકોથી ગણિતવિદ્યામાં વિશેષ વિકાસ થવાનો સંભવ ન લાગવાથી ભારતવાસીઓએ વર્તમાન અંકકમ શોધી કાઢયો, જેમાં ૧ થી ૯ સુધીના વ અંકે અને ખાલી સ્થાનસૂચક શન્ય (૦) આ દશ ચિહ્નોથી અંકવિદ્યાનો સંપૂર્ણ વ્યવહાર ચાલી શકે છે. આ બંને કમ જગતે ભાતવર્ણ પાસેથી જ જાણે છે અને વર્તમાન સમયમાં ગણિત તથા એનાથી સંબંધ ધરાવનાર બીજાં શાસ્ત્રોમાં પ્રગતિ થઈ છે એ આ અંકની શોધને આભારી છે. આ એ બાબતે ઉપરથી પ્રાચીન ભારતીય આર્ય પ્રજની બુદ્ધિ અને વિદ્યા સંબંધીની ઉન્નત દશાનું અનુમાન થાય છે. ભારતીય સભ્યતા અને લેખનકળ ભારતવર્ષના આદ્ય લેખકો અને સાહિત્યકારો સામે જે જે વસ્તુઓ હતી તેમાં મુખ્ય હતાં. તેઓએ લખવાની પ્રેરણા થતાં વૃક્ષોનાં પાંદડાંને ઉપયોગ કર્યો હતો. જેના ઉપર લખાતું તે સાધનના અર્થમાં “પર્ણ” કે “પત્ર' શબ્દનો ઉપયોગ કરાતો હતો, જે આજસુધી ‘પાનું કે “તું” શબ્દમાં જળવાએલે છે. એ પણ કે પત્ર શબ્દ જ સૂચવે છે કે આપણે ત્યાં પ્રાચીન સમયમાં એના વાચ્યાર્થનો જ લખવાના વાહન તરીકે ઉપયોગ થતો હતો. તદુપરાંત લેખ્ય અંશોના જુદાજુદા વિભાગો જણાવવા માટે તે તે અંશેને કંધ, કાંડ, શાખા, વલી, સૂત્ર વગેરે નામો આપ્યાં, જે વૃક્ષના અંશવિશેષને ઓળખાવવા માટે પહેલેથી પ્રસિદ્ધ હતાં. આ રીતે “એક યુગમાં ભારતીય વનનિવાસસભ્યતા અને લેખનકળા વચ્ચે ગાઢ સગાઈ જામી હતી’ એ વાત ભૂલી શકાય તેમ નથી. ભારતીય લેખનસામગ્રી પ્રાચીન સમયમાં ભારતવર્ષના જેટલી લેખનસામગ્રી કોઈપણ દેશમાં ન હતી. કુદરતે અહીં તાડપત્ર અને ભેજપત્ર વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન કર્યા છે. મિસરના “પપાયરસ'ની જેમ તેમને ઉગાડવાં ૯ પાયરસ' એક જાતના છેડનું નામ છે. તેને પાક મિસરમાં ઘણા પ્રાચીન કાળથી થતું હતું. આ છોડ ચાર હાથ ઊંચે અને એના થડીઆની સરખડીને ભાગ ત્રિકોણ આકૃતિને થતા હતા, જેમાંથી ૪ ઇંચથી લઈ જા ઈચ સુધીની લંબાઇના ટુકડા કાપવામાં આવતા હતા. એની છાલની બહુ જ સાંકડી ચીપ નીકળતી હતી, જેને ચાખાની લાહી આદિથી એકબીજી સાથે ચટાડીને પાનાં બનાવવામાં આવતાં હતાં. આ પાનાંઓને દબાવીને સૂકવતા હતા, જ્યારે એ તદ્દન સુકાઈ જતાં ત્યારે તેમને હાથીદાંત અથવા શેખ અાદથી ઘૂંટીને સુંવાળાં અને સરખાં બનાવતા હતા, તે પછી એ લખવા લાયક બનતાં હતાં. આ રીતે તૈયાર કરેલાં પાનાંઓને યુરોપવાસીએ પિપાયરસ' કહે છે. આના ઉપર જ તેઓ પુસ્તક, ચિઠ્ઠી વગેરે લખતા હતા, કેમકે તે જમાનામાં કાગળ તરીકે આ જ કામ આવતાં હતાં. આ રીતે તૈયાર થએલાં પપાયરસે અત્યંત કાં થતાં હાઈ તેનાં કેટલાં યે પાનાંને એકબીજા સાધે ચેટને લાંબાં લાંબાં પંપાય પણ બનાવતા હતા, જે મિસરની પ્રાચીન કબરમાં મળી Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧ર જૈન ચિત્રકલ્પદ્રુમ પડતાં ન હતાં. ભારતવાસીએ માંથી કાગળ બનાવવાનું ઈ.સ. પૂર્વે ત્રીજા ચેાથા સૈકાથી જાણી ગયા હતા. પુરાણેામાં પુસ્તક! લખાવીને દાન કરવાનું મેઢું પુણ્ય માનવામાં આવ્યું છે. ચીની યાત્રી હ્યુએન્સંગ અહીંથી ચીન પાછા કરતી વખતે વીસ ધાડાએ ઉપર પુસ્તકા લાદીને પેાતાની સાથે લઇ ગયા હતા, જેમાં ૬૫૭ જુદાજુદા ગ્રંથા હતા. મધ્યભારતના શ્રમણ પુછ્યાપાય ઈ.સ. ૬૫૫માં પંદરસા કરતાં વધારે પુસ્તકા લઈ ચીન ગયા હતા. આ બૌદ્ધ ભિક્ષુ યુરેપ કે અમેરિકાના લક્ષ્મીપતિઓ ન હતા કે રૂપીઆની થેલીઓ ખાલીને પુસ્તકા ખરીદે. એ બધાં પુસ્તકા તેમને ગૃહસ્થેા, ભિક્ષુએ, મઠ્ઠા અથવા રાજા તરફથી દાન જ મળ્યાં હશે. જ્યારે માત્ર દાનમાં ને દાનમાં જ આટલાં પુસ્તકા આપવામાં આવ્યાં તે! સહેજે અનુમાન કરી શકાય છે કે લિખિત પુસ્તકા અને વિવધ પ્રકારની લેખનસામગ્રીની ભારતવર્ષમાં કેટલી પ્રચુરતા હશે! જૈન લેખનકળા પ્રસંગાપાત ભારતીય આર્ય સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવતી લેખનકળાના સંક્ષિપ્ત પરિચય આપ્યા પછી હવે જૈન લેખનકળા'ના મુખ્ય વિષય તરફ આપણે આવીએ. પરંતુ એને અંગે અમારૂં વક્તવ્ય રજુ કરતાં પહેલાં જૈન શ્રમણુસંસ્કૃતિએ લેખનકળા કયારે અને શા માટે સ્વીકારી અને એને સ્વીકાર કર્યાં અગાઉ જૈન શ્રમણાની પોતાના પાનપાનને અંગે ી વ્યવસ્થા હતી એ આપણે જોએ. લેખનકળાના સ્વીકાર પહેલા જૈન શ્રમણેનું પાનપાટૅન ત્યાગધર્મની ઉચ્ચ કક્ષાને સાધનાર જૈન શ્રમણા પરિગ્રહભીરુ હેાઈ જેમ બને તેમ ઓછામાં ઓછા વસ્તુના પરિગ્રહથી અથવા સાધનેથી પેાતાને નિર્દેહ કરી લેતા હતા, તેમજ તે જમાનામાં પ્રત્યેક વિષયને મુખપાઠ રાખવાની ને મુખપાઠ ભણવા-ભણાવવાની પદ્ધતિ સમગ્ર ભારતવર્ષમાં હોવા ઉપરાંત જૈનભ્રમણાની પરિગ્રહને લગતી વ્યાખ્યા પણ અતિ ઝીણવટભરી હતી કે અધ્યયન-અધ્યાપન માટેનાં પુતકર્માદ જેવાં સાધના લેવાં એ પણ અસંયમરૂપ અર્થાત્ યાગધર્મને હાનિ પહોંચાડનાર તેમજ પાપ ૧૦ મનાતું. કારણ એ હતું કે જૈન શ્રમણે બુદ્ધિસંપન્ન તેમજ અદ્ભુત સ્મરણુશક્તિવાળો આવે છે. આ પેખાયરસે કર્યું તે લાકડાની પેટીમાં સુરક્ષિત રીતે રાખેલા મૃતાના હાથમાં રાખેલા હોય છે અથવા તેમના શરીર ઉપર લપેટલાં હાય છૅ. મિસરમાં ઈ.સ. પૂર્વે ૨૦૦૦ વર્ષે લગભગનાં એવાં પેપાયરસે મળે છે. લખવાની કુદરતી સામગ્રી સુલભ ન હોવાને કારણે યુરૈપવાસી ખૂબ પરિશ્રમપૂર્વક ઉપરોક્ત ક્રેડની છાલને ચોંટાડીચેાંટાડીને પાનાં બનાવતા હતા. ભા. પ્રા. લિ. પૃ. ૧૬ ટિ, ૧. ૧૦ () નિશીયમાન્ય તથા પમાષ્યમાં જણાવ્યું છે કે 'पोरथग जिण दितो, वग्गुर लेवे य जाल चक्के य ।' અર્થાત્ -શિકારીઓના કાસલામાં સપડાએલું હરણ, તેલ વગેરેમાં પડેલી માખ, જાળમાં પકડાએલા માછલાં વગેરે તેમાંથી છટકી જઈ ખેંચી શકેછે, પણ પુસ્તકના વચમાં ક્સાઇ ગએલા જીવે ખેંચી શકતા નથી.તેથી પુતક રાખનાર અમણેાના સંચમને હાનિ પહેોંચે છે.” આ પછી આગળ ચાલતાં કેવળ મેહને ખાતર પુરતકના સંગ્રહ કરનાર, લખનાર, પુસ્તાની આંધÙાડ કરનાર Page #29 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા હોઈ તેમને પુસ્તકાદિને પરિગ્રહ કરવાનું કશું જ કારણ નહોતું. અને જે આ દશામાં તેઓ પુસ્તકાદિનો સંગ્રહ કરે તો તેમને માટે કેવળ મમત્વ સિવાય બીજું કશું જ કારણું કલ્પી ન શકાય. અહીં એમ પૂછવામાં આવે કે “શું તે જમાનામાં બધા એ જૈન શ્રમણે એકસરખા બુદ્ધિશાળી તેમજ યાદશક્તિવાળા હતા?” તો અમે કહીશું કે “નહિ; પરંતુ તે માટે તે જમાનામાં જૈન શ્રમણ સંસ્કૃતિના સૂત્રધાર વિરેએ જૈન શ્રમણસંધનું બંધારણ કુલ-ગણ-સંઘને૧૧ લગતી વિશાળ યોજનારૂપે વ્યવસ્થિત કરેલું હોઈ તેના આશ્રય નીચે અલ્પ-મધ્યમ બુદ્ધિવાળા શ્રમણનાં પઠન-પાઠનને લગતી વ્યવસ્થા, પુસ્તકાદિનો પરિગ્રહ કર્યા સિવાય પણ, અખંડ રીતે ચાલતી હતી. આ સિવાય જૈન સ્થવિરોએ ભિક્ષસંઘાટક’ની અર્થાત્ “ભિક્ષુયુગલ’ની અથવા ભિક્ષુસમૂહની વ્યવસ્થાને પણ સ્થાન આપ્યું હતું, એટલેકે અલ્પબુદ્ધિવાળા શ્રમણને મળતાવડા સ્વભાવવાળા શાંત બુદ્ધિમાન ભિક્ષુને સેપી દેતા. દરેકને યુગલરૂપે વહેંચવામાં આવતા એમ જ ન હતું. પ્રસંગ જોઈ યોગ્યતાનુસાર વધારે પણ સોંપવામાં આવતા અને ત્યારે એ “સાધુસંધાટકમાં આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર વગેરે જેવા જોખમદાર પદવીધરની યોજના કરવામાં આવતી હતી. સામાન્ય રીતે “ભિક્ષુસંધાટકની વ્યવસ્થા એવી રીતની રહેતી કે જ્યારે કોઈ પણ શિશુને કાંઈ પણ કામ કરવું હોય,–અર્થાત્ સ્વાધ્યાય, ધ્યાન, પઠન-પાઠન, બહાર જવું-આવવું, આચાર્ય-ઉપાધ્યાય સ્થવિર આદિના હુકમને પહોંચી વળવું ઇત્યાદિ પૈકી કાંઈ પણ કરવું હોય,–ત્યારે તેણે ઓછામાં ઓછા યુગલરૂપે રહીને કરવું જોઈએ, જેથી એક જૈન શ્રમણ માટે પ્રાયશ્ચિત કહેલાં છે. 'जत्तियमेत्ता वारा, मुंचति बंधति व जत्तिया वारा । जति अक्सराणि लिहति व, तति लहगा जं च भावज्जे॥' () સરાસ્ટિકમાં જણાવ્યું છે કે “પુસ્તકે રાખવાથી અસંયમ થાય છે.' “તપશુ અસંગો મવ ”ાત્ર ૨૧ ૧૧ શ્રેન મણસરથાનું સૂત્ર વ્યવસ્થિત રીતે ચલાવવા માટે તેમાં કુલ, ગણ અને સંધને લગતી વ્યવસ્થા હતી અને સંઘાટકની યોજના પણ ઘડવામાં આવી હતી. સંઘાટકની થેજના યુગલર પણ હતી અને સમુદાય પણ હતી. સમુદાયરૂપ “સાધુસંઘાટકને “છ” એ નામથી ઓળખતા. પરસ્પર સંબંધ ધરાવતા ગ , કુલે અને ગણેને અનુક્રમે કુલ, ગણ અને સંધ એ નામથી ઓળખતા. એ ગ, કુલે અને ગણો ઉપર કાબુ રાખવા માટે એક એક પથવિર શ્રમણની નીમણુક થતી, જેમને અનુક્રમે કુલાચાર્ય, ગણાચાર્ય અને સંધાચાર્ય તરીકે માનવામાં આવતા. સમગ્ર શ્રમણ સંસ્થા ઉપર છેવટની સત્તા ધરાવનાર સમર્થ મહાપુરુષ “રધાચાય છે. એમની સત્તા અને આજ્ઞા સમરત ભ્રમણસંસ્થા ઉપર પ્રવર્તતાં અને મહત્વનાં કાર્યોના અંતિમ નિર્ણયે તેમના હાથમાં રહેતા, એટલું જ નહિ પણ એમના એ નિર્ણયે સર્વમાન્ય કરવામાં આવતા. १२ (क) 'नेवालवत्तणीए य भक्ष्वाहुसामी अच्छंति चोइसपुव्वी, तेसि संघेणं पत्थवितो संघाडओ 'दिदिवादं वाएहि ति | xxxxx पडिनियत्तेहिं संघस्स अक्खातं । तेहिं अग्णो वि संघाडओ विसज्जितो।' –બાવળિ મા ૨ પત્ર ૧૮૭, (ख) 'तत्थ एगो संघाडगो भद्दाए सिद्धिमज्जाए घर भिक्खंतो अतिगतो॥' आवश्यकचूणी भाग २ पत्र १५७. Page #30 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્રક૯પદ્રુમ બીજને કાર્ય કરવામાં સરળતા રહે અને તે સાથે કોઇનામાં કોઈ પણ જાતની શિથિલતા પ્રવેશવા પામે નહિ. જન શમણ સંસ્કૃતિ દ્વારા લેખનકળાને સ્વીકાર જ્યાં સુધી જૈન શ્રમણો બુદ્ધિશાળી અને યાદશક્તિવાળા હતા તેમજ તેમનામાં ઉપર ટૂંકમાં જણાવ્યા પ્રમાણેની સંઘ અને સંધાટકની વ્યવસ્થા વ્યવસ્થિતપણે ચાલુ હતી ત્યાં સુધી તેમને પુસ્તકોનો પરિગ્રહ કરવાની કે લેખનકળા તરફ નજર દોડાવવાની લેશ પણ જરૂરીઆત જણાઈ નહોતી; પરંતુ એક પછી એક ઉપસ્થિત થતા બારબાર વર્ષો ભયંકર દુકાળાને લીધે ૧૩ જૈન શ્રમને ભિક્ષા વગેરે મળવા અશકય થયાં અને પરિણામે તેમનામાં સ્વાધ્યાય, પઠન-પાઠન આદિ વિષયક શિથિલતા દાખલ થતાં તેઓ જૈન આગમોને ભૂલવા લાગ્યા. આ સ્થિતિમાં પણ જૈન શ્રમણએ સંધસમવાય–સંધના મેળાવડાઓ કરી ભૂલાઈ જતાં જૈન આગમોને વાચના દ્વારા કેટલી યે વાર પૂર્ણ કરી લીધાં અથવા સાંધી લીધાં. તેમ છતાં કાળના પ્રભાવે જૈન શ્રમણની યાદદાસ્તી મોટા પાયા પર ઘસાતી ચાલી, એટલું જ નહિ પણ તે સાથે દેવની પ્રતિકૂળતાને લઈ તે યુગમાં એક પછી એક એમ અનેક શ્રતધર સ્થાવર આચાર્યો એકીસાથે પરલોકવાસી થતાં ચાલ્યા, ત્યારે વીર સંવત ૯૮૦ માં રવિર આર્ય દેવદિંગણિ ક્ષમાશ્રમણ આદિ સ્થવિરોના આધિપત્ય નીચે વલ્લભીપુર–વળામાં જૈન આગમના સાર્વત્રિક લેખનને અંગે વિચાર કરવા માટે “સંઘસમવાય” કરવામાં આવ્યે.૧૫ આ સંધસમિતિમાં તે યુગના સમર્થ ભિક્ષસ્થવિરો અને સંભવ પ્રમાણે દેશ-વિદેશના માન્ય શ્રમણોપાસકો પણ સામેલ હતા. આ એકત્રિત થએલા “સંઘસમવસરણમાં પરસ્પર મંત્રણા કરી જૈન આગમને ૧૩ જૈન આગમ પુસ્તકાઢ થયા પહેલાં ચાર બાર દુકાળ પડવાની છે જેની સાહિત્યમાં મળે છે એક વિર આર્ય ભદ્રબાહુના સમયમાં, બીજે સ્થવિર આર્યમહાગિરિ-આર્ય સુહરિતના વખતમાં, ત્રીજે વરવામિના મૃત્યુ સમય દરમિયાન અને કંદિલાયાનાગાર્જુનાચાર્યના જમાનામાં. 'इतो य वइरसामी दक्षिणावहे विहरति, दुभिक्खं च जार्य बारसवरिसर्ग, सवतो समंता छिन्नपंथा, निराधारं जातं । ताहे वइरसामी विज्जाए आहृडं पिंडं तदिवसं आणेति ॥'-आवश्यकचूर्णी भाग १ पत्र ४०४. દુકાળના બીજ ઉલેખે માટે જુઓ ટિ૦ ૧૪, ૧૬, ૧૮, ૧૯, १४ 'अण्णे भणंति-जहा सुतं णो णटुं तम्मि दुभिक्खकाले, जे पहाणा अणुओगधरा ते विणटा ।' अनन्दीचूर्णी पत्र ८. वलहिपुरम्मि णयरे, देविडीपमुहसयलसंघेहिं। पुत्थे आगम लिहिओ, नवसयअसियाओ वीराओ । ૧૬ પાટલિપુત્રી' વાચના પ્રસંગે શ્રાવકે હાજર રહેવાની વાત નીવારેસન ગાથા ૮૪ની ઢીકામાં છે 'श्रीवीरस्वामिनो मोक्षंगतस्य दुष्कालो महान् संवृत्तः । ततः सर्वोऽपि साधुवर्ग एकत्र मिलितः, भणितं च परस्परम्-कस्य किमागच्छति? । यावन्न कस्यापि पूर्वाणि समागच्छन्ति । ततः श्रावकैर्विज्ञाते भणितं तैः, यथा-कुत्र साम्प्रतं पूर्वाणि सन्ति? 1 तैर्भणितम्-भद्रबाहस्वामिनि । ततः सर्वसंघसमुदायेन पालोच्य प्रेषित: तत्समीपे साधुसंघाटकः' इत्यादि । Page #31 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા ૧૫ લિપિબદ્ધ કરવાના અર્થાત્ પુસ્તકાઢ કરવાને નિરધાર કરવામાં આવ્યેા. આ નિર્ણય જાહેર થતાં જૈન શ્રમણુસંસ્કૃતિને કહે, જૈન ભિક્ષુએને કહા યા જૈન સંપ્રદાયને કહા, લેખનકળા અને તેનાં સાધના એકઠાં કરાવવાની આવશ્યકતા ઊભી થઈ અને તે એકઠાં કરાવા પણ લાગ્યાં. જેમજેમ જૈન ભિક્ષુએની યાદદાસ્તીમાં દિન-પ્રતિદિન ઘટાડા થતા ગયા અને મૂળ આગમાને મદદગાર અવાંતર આગમા, નિર્યુક્તિ-સંગ્રહણી-ભાષ્ય-ચણરૂપ વ્યાખ્યાગ્રંથે તેમજ સ્વતંત્ર વિધવિધ પ્રકારનો વિશાળ સાહિત્યરાશિ રચવા-લખવાના પ્રસંગ પ્રાપ્ત થતા ગયા તેમતેમ લેખનકળાની સાથેસાથે તેનાં સાધાની વિવિધતા અને ઉપચાગિતામાં વધારા થતા ગયેા. પરિણામે જન શ્રમણેા પાતે પશુ એ સાધનાને સંગ્રહ કરવા લાગ્યા. એટલું જ નહિ પણ જૈન શ્રમણુસંસ્કૃતિ, જે એક કાળે પુસ્તકાદિના પરિગ્રહ કરવાની વાતને મહાપાપ તરીકે માનતી હતી અને તે બદલ કડકમાં કડક દંડ--પ્રાયશ્ચિત્ત કરમાવતી હતી, તે જ સંસ્કૃતિને વારસા ધરાવનાર તેના સંતાનભૂત વિરેને નવેસરથી એમ નોંધવાની જરૂરત પડી કે ‘બુદ્ધિ,૧૭સમજ અને યાદશક્તિની ખામીને કારણે તેમજ ફાલિકશ્રુતાદિની નિર્યુક્તિના કાશને માટે પાંચ પ્રકારનાં પુસ્તકે લઇ શકાય છે અને તે લેવામાં સંયમની વૃદ્ધિ છે.’ જૈન સંધસમવાય અને વાચના ઉપર અમે જે જૈન સંધસમવાય અને વાયનાના ઉલ્લેખ કરી ગયા તેને અહીં ટૂંક પરિચય આપવા આવશ્યક માનીએ છીએ. સંઘસમવાય’ને અર્થ ‘સંઘના મેળાવડે' અથવા સંધસમ્મેલન થાય છે અને ‘વાચના’ના અર્થ ‘ભણાવવું’ થાય છે. આચાર્ય પેાતાના શિષ્યાને સૂત્ર, અર્થ વગેરે ભણાવે છે અને જૈન પરભાષામાં ‘વાચના’ કહેવામાં આવે છે. સામાન્ય રીતે સંધસમવાયેા ધણે પ્રસંગે થતા રહે છે, પરંતુ જૈન સંપ્રદાયમાં જૈન આગમેાના વાચન, અનુસંધાન અને લેખન નિમિત્તે મળી એકંદર ચાર યાદગાર મહાન સંધસમવાયા થયા છે, એ પૈકીના પહેલા ત્રણ સંધસમવાયેા જૈન આગમેાના વાચન અને અનુસંધાન નિમિત્તે થયા છે અને ચેાથે! સંઘસવાય તેના લેખન નિમિત્તે યેા છે, પહેલા સંધસમવાય ચૌદપૂર્વધર સ્થાવર આર્ય ભદ્રબાહુના જમાનામાં વીર સંવત ૧૬૦ ની આસપાસ જૈન વિાના આધિપત્ય નીચે પાલિપુત્રમાં થયા હતા. તે સમયે થએલ જૈન આગમેની વાચનાને ‘પાટિલપુત્રી વાચના’ એ નામથી એળખવામાં આવે૧૮ છે, બીજો અને ત્રીજો સંધસમવાય આ ઉપરથી સમજી રાકાય છે દરેક મહત્ત્વના સંઘસમવાયામાં સંભાવિત શ્રાવકાની હાજરી માન્ય હતી. (૧) ‘વેતિ પોરયાપળાં, વાજિનિવ્રુત્તિìટ્ટા ।’—નિશીયમાવ્ય ૬૦ ૧૨. (ख) 'मेहा ओगहण - धारणादिपरिहाणि जाणिऊण, कालियसुयणिज्जुत्तिणिमित्तं वा पोत्थगपणगं વેતિ વોલો ત્તિ સમુદ્દાશો ----નિશીયસૂળી, ' ૧૭ (ग) 'कालं पुण पडुच्च चरणकरणढा अव्वोच्छित्तिनिमित्तं च गेण्हमाणस्स पोत्थए संजमो भवइ ।' --- दशवैकालिकचूर्णी पत्र २१. १८ 'तम्मि य काले बारसवरिसो दुक्कालो उवद्वितो । संजता इतो इतो य समुद्दतीरे गच्छिता पुणरवि पाडलिपुते मिलिता । तेसि अण्णस्स उद्देसओ, अण्णस्स खंडं, एवं संघाडितेहिं एक्कारस अंगाणि संघातिताणि, Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકટુપદ્રુમ એકીકાળે સ્થવિર આર્ય સ્કંદિલ અને સ્થવિર આર્ય નાગાર્જુનના પ્રમુખપણામાં વીરનિર્વાણ સંવત ૮૨૭થી ૮૪૦ સુધીના કેઈ વર્ષમાં અનુક્રમે મથુરા અને વલ્લભીમાં થયા હતા. આ બે સંઘસમવાયોમાં થએલ આગમવાચના અને આગમોના અનુસંધાનને અનુક્રમે “માધુરી” અને “વલ્લભી” વાચના તરીકે ઓળખવામાં આવે છે.૧૯ એથો સંધસમવાય વીર સંવત ૯૮૦માં પુસ્તકલેખન નિમિત્તે સ્થવિર આર્ય દેવદ્ધિગણિ ક્ષમાથમણના આધિપત્યમાં વલ્લભીમાં મળ્યો હતો. કેટલાક વલભીમાં થએલ આ પુસ્તક લેખનને “વલ્લભી' વાચના તરીકે જણાવે છે, પરંતુ એ માન્યતા તદ્દન ભૂલભરેલી છે. કારણ કે સ્થવિર આર્ય દેવહિંગણિ ક્ષમાશ્રમણના પ્રમુખપણ નીચે વલ્લભીમાં મળેલ સિંધસમવાયમાં માત્ર પુસ્તકલેખનની પ્રવૃત્તિને અંગે જ વિચાર અને નિર્ણય કરવામાં આવ્યો હતે. પુસ્તકલેખનને જુદી વાચના તરીકે ઓળખાવવાનું કશું જ કારણ ન હોઈ શકે.૨૦ दिदिवादो नस्थि । नेपालवत्तिणीए य भड्बाहुसामी अच्छंति चोइसपुत्री, तेसिं संघेणं पत्थवितो संघाडओ "दिट्रिवादं वाएहि' ति । गतो, निवेदितं संघकज्ज । तं ते भगति-दुकालनिमित्तं महापाणं न पविट्रो मि तो न जाति वायणं दातुं । पडिनियत्तेहिं संघस्स अक्खातं । तेहि अग्णो वि संघाडओ विसज्जितो-जो संघस्स आणं अतिकमति तस्स को दंडो? तो अक्खाइ-उग्घाडिज्जद। ते भणांत-मा उग्घाडेह, पेसेह मेहावी, सत्त पाडिपुच्छगाणि देमि।'-आवश्यकचूर्णी भाग २, पत्र १८७. १६ (क) 'बारससंवच्छरीए महंते दुभिक्षक.ले मिक्सट्रा अग्णतो ठिताणं गहण-गुणणा-ऽणु-पेहाऽभावतो सुते विप्पणटे पुणो सुमिक्खकाले जाते मधुराए महंते साधुसमुदए खंदिलायरियप्पमुहसंघेण जो जं संभाइ ति एवं संघडितं कालितसुतं । जम्हा य एतं मधुराय कतं तम्हा माधुरा वायणा भण्णति। x x x x x अण्णे भणंति-जहा सुतं णो ण, तम्मि दुभिक्खकाले, जे अण्णे पहाणा अणुयोगधरा ते विणटा, एगे खंदिलायरिए संघरे, तेण मधुराए अणुयोगो पुण साधूर्ण पत्तिओ ति सा माहुत वायणा भगति ।' -नन्दीचूी पत्र ८. (ख) 'अस्थि महुराउरीए सुयसमिद्धो सँदिलो नाम सूरी, ता दलहिनयरीए नागज्जुणो नाम सूरी। तेहि य जाए वारसवरिसिए दुकाले निव्वउभावओ विफुर्हि (?) काऊण पेसिया दिसोदिसिं साइनो । गमिडं व कहवि दुत्थं ते पुणो मिलिया सुगाले । जाव सज्झायंति ताव खंडुखुरुहीहयं पुवाहीयं । ततो मा सुयवोच्छित्ती होउ ते पारद्धो सूरीहिं सिद्धंतुद्वारो। तत्थ वि जं न वीसरियं तं तहेब संठवियं ! पम्हुटाणं उण पुब्वावरावडंतमुत्तत्थाणुसारओ कया संघडणा।'-कहावली लिखित प्रति । (ग) 'इह हि स्कन्दिलाचार्यप्रवृत्तौ दुष्पमानुभावतो दुर्भिक्षप्रवृत्त्या साधूनां पठनगुणनादिकं सर्वमप्यनेशत् । ततो दुर्भिक्षातिक्रमे सुभिक्षप्रवृत्तौ द्वयोः संघयोर्मेलापकोऽभवत् । तद्यथा-एको बलभ्याम् , एको मथुरायाम् ! तत्र च सूत्रार्थसंघटने परस्परं वाचनाभेदो जातः।'--ज्योतिष्करंडकटीकापत्र ४१ । २० २१. पानामाना विस्तृत ने त्यिपूर्ण परिचय मेगा धनारे नागरीप्रचारिणी पत्रिका भाग १० मा असित થએલો શ્રીમાન કલ્યાણવિજયજીનો ‘વીરનિવણસંવત ઔર કાલગા ગુના શીર્ષક લેખ પૃ. ૯૩થી જેવા. Page #33 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા ૧૭ ૉનિર્માણુ ક્ષમાભ્રમણ અને પુસ્તકલેખન ‘સ્થવિર આર્ય દેવહિંગણિએ સંધસમવાય કરી પુસ્તકલેખનની શરૂઆત કરી' એ વાત સર્વત્ર પ્રસિદ્ધ હાવા છતાં તે પહેલાં જૈન આગમે લખાયાં હતાં કે નહિ એ જાણવું જરૂરી છે. આચાર્ય શ્રીહેમચંદ્રે યોગશાસ્ત્રની સ્વપન ટીકામાં જણાવ્યું છે કે બિનવપનું આ મુવમાત્રાવાવુંરિચ્છન્નપ્રાથમિતિ મત્તા માવૃદ્ધિનાશાનુંન-ચન્દ્રિાચાર્યપ્રવૃતિમિઃ પુત્તલેવુ અસ્તમ્ અર્થાત્ દુઃધમાકાળના પ્રભાવથી જિનવચનને નાશ પામનું જેઈ ભગવાન નાગાર્જુન, સ્કંદિલાચાર્ય વગેરેએ પુસ્તકમાં લખ્યું.' આ ઉપરથી એમ લાગે છે કે શ્રીમાન દેવહંગણ ક્ષમાશ્રમણ પહેલાં પણ જૈન આગમે! પુસ્તક રૂપે લખાયાં હતાં; તેમ છતાં જૈન આગમાને પુસ્તકાઢ કરનાર તરીકે શ્રીમાન દેવદુર્ગાણુ ક્ષમાશ્રમણનું નામ મશહૂર છે. તેનું મુખ્ય કારણુ અમને એ જણાય છે કે માથુરી અને વલ્લભી વાચનાના સૂત્રધાર એવાઆર્યસ્કંદિલ અને આર્યનાગાર્જુન વૃદ્ધાવસ્થાદિ કારણેાને લઈ પરસ્પર હું મળી શકવાને લીધે તેમની વાયનામાં જે મહત્ત્વના પાઠભેદો રહ્યા હશે એ બધાનું, તે તે વાચનાના અનુયાયી વિરેને એકત્ર કરી સર્વમાન્ય રીતે પ્રામાણિક સંશાધન અને વ્યવસ્થા કરવાપૂર્વક તેમણે જૈન આગમા પુસ્તક રૂપે લખાવ્યાં હશે, એ હાવું તેઇએ. બીજાં કારણુ સંભવતઃ એ હેવું જોઇએ કે દેવર્ધિણિના પુસ્તકલેખન પહેલાનું પુસ્તકલેખન સર્વમાન્ય અને સાર્વત્રક નહિ થઇ શક્યું હાય, તેમજ આગમ સિવાયનાં ખીöશાઓના લેખન તરફ લક્ષ્ય નહિ અપાયું હોય, જેના તરફ પણ શ્રીમાન દેવહંગએ ખાસ ધ્યાન આપ્યું હશે. તેમ છતાં અમે ઉપર જણાવ્યું તેમ તેની પ્રસિદ્ધિ તા ‘પુલ્યે ગામ નિશ્ચિો’ એ વચનાનુસાર આગમલેખન માટે જ છે, અનુચોદારસૂત્ર૨૧માં પત્ર-પુસ્તક રૂપે લખેલ શ્રુતને દ્રવ્યશ્રુત તરીકે એાળખાવ્યું છે. એ શ્વેતાં સહેજે એમ લાગે ખરૂં કે સ્થવિર આર્યરક્ષિતના જમાનામાં પણ આગમા પુસ્તકરૂપે લખાતાં હશે, પરંતુ અમને લાગે છે કે-એ ઉપલક્ષણ અને સંભવ માત્ર જ હોવું જોઇએ, સિવાય સ્થવિર આર્યરક્ષિતના જમાનામાં જૈન આગમે! પુતક રૂપે લખાવાને સંભવ અમને લાગતાં નથી. જૈન લેખનકળાનાં પ્રાચીન સાધના જૈન સંસ્કૃતિએ લેખનકળાને ક્યારે અને કેમ સ્વીકારી, એ જણાવ્યા પછી પુસ્તકલેખનના આરંભ સમયે તેણે કઈ લિપિને સ્થાન આપ્યું હશે, શાના ઉપર પુરતા લખ્યાં હશે, પુસ્તક લખવા માટે કઈ જાતની અને કયા રંગની શાહી પસંદ કરવામાં આવી હશે, શા વડે પુસ્તકો લખ્યાં હશે, એ પુસ્તકને કેવી રીતે રાખવામાં આવતાં હશે, એના બચાવનાં સાધને કયાં કયાં હશે, ઇત્યાદિ અનેક જિજ્ઞાસાએને પૂરે તેવી વ્યવસ્થિત નોંધ આપણને એકીસાથે કાઇપણ સ્થળેથી મળી શકે તેમ નથી; તેણે જૈન સૂત્ર, ભાષ્ય, ચૂર્ણી આદિ જેવા પ્રાચીન ગ્રંથમાં પ્રસંગવશાત્ જે ૨૧ તે વિં તે ખાયસરો-વિયસારવારનું ‰મુય ? વત્તચોરથસિદિયા પત્ર ૨૪-૧૨ Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ૧૮ કેટલીક સૂચક અને મહત્ત્વની નોંધેા થએલી છે તેને આધારે તે સમયની લેખનકળા અને તેનાં સાધના ઉપર પ્રકાશ પાડે તેવું આપણને ઘણું ઘણું જાણવા મળે છે. લિપિ મળવતીસૂત્ર નામના જૈન અંગઆગમના પ્રારંભમાં, પ્રથમ પંચપરમેષ્ટિને નમસ્કાર કર્યાં પછી તરત જનમો નમીત્ત રિવીર્ એ રીતે ‘બ્રાહ્મી’ લિપિને નમસ્કાર કરવામાં આવ્યા છે. એ નમસ્કાર જૈન શ્રમણુસંસ્કૃતિએ પુસ્તકલેખનના આરંભ સમયે જે લિપિને સ્થાન આપ્યું તેને સૂચક છે. જેમ ઔદ્ધ સાહિત્ય બ્રાહ્મી, ખરાબી, અર્મીઝ, સિંહાલીઝ, ટિમ્બેટન, ચાઈનીઝ આદિ અનેક દેશવિદેશની ભિન્નભિન્ન લિપિમાં લખાયું છે એ રીતે જૈન પ્રજા દ્વારા જૈન આગમ આદિ સાહિત્ય બ્રાહ્મી લિપિ સિવાયની બીજી કોઇપણ લિપિમાં લખાએલું હેાવાના કે મળવાના સંભવ નથી. અમે પ્રથમ કહી આવ્યા તેમ બ્રાહ્મી લિપિમાંથી અનેક લિપિએ જન્મી છે એટલે અહીં બ્રાહ્મી લિપિથી દેવનાગરીને ભળતી બ્રાહ્મી લિપિ એમ કહેવાના અમારા આશય છે. મગધની ભૂમિ પર ઉપરાઉપરી આવી પડતા ભયંકર દુકાળ અને દર્શનક તેમજ સાંપ્રદાયિક સંધર્ષણ-અથડામણી અને કલહને પરિણામે ક્રમેક્રમે જૈન શ્રમણેએ પાતાની માન્ય મગધભૂમિને સદાને માટે ત્યાગ કરી સૌરાષ્ટ્રની ભૂમિમાં કાંઇક સ્થાયી આશ્રય લીધા પછી એ ભૂમિમાં જૈન ધર્મનાં મૂળ ઊંડાં રાપી અને પોતાના કેન્દ્ર તરીકે મનાવી, એ જ ભૂમિમાં પ્રસંગ પડતાં સ્થવર આર્ય દેવર્ષિંગણ ક્ષમાશ્રમણે પોતાના આધિપત્ય નીચે સંધસમવાય એકત્ર કરી નક્કો કર્યું કે જૈન આગમેને લિપિબદ્ધ કર્યા સિવાય સાધુથ્વીનાં સાધુજીવન અને જૈન ધર્મ લાંબા સમય સુધી ટકી શકશે નહિ. આ મુજબના સૌરાષ્ટ્રભૂમિમાં થએલ નિર્ણયને અંતે એ જ પ્રદેશમાં શરૂ કરેલ પુસ્તકલેખન ત્યાંની સંસ્કૃતિને અનુકૂળ લિપિમાં જ થાય એ સ્વાભાવિક છે. એટલે ‘જૈન શ્રમણુસંસ્કૃતિએ ગ્રંથલેખન માટે નાગરી લિપિને મળતી બ્રાહ્મી લિપિને પસંદ કરી હતી, જેના પ્રચાર પ્રાચીન કાળમાં અને અત્યારે પણ લાંબા વિસ્તારમાં હતા—છે' એમ માનવામાં અમને આધ જણાતા નથી. પુસ્તલેખન આદિનાં સાધન રાનીયોષાંસૂત્ર, જેને સમય બીજાં કોઈ ખાસ પ્રભાણા ન મળે ત્યાંસુધી વલ્લભીવાચનાને મળતા એટલે કે વીરાન્ લગભગ હજાર અને વિક્રમની છઠ્ઠી સદીનો નિર્ણીત છે, તેમાં એક સ્થળે દેવતાઓને વાંચવાનાં પુસ્તકાનું વર્ણન આવે છે, એ વર્ણન જમાનાને અનુકૂળ લેખને પયેગી સાધના દ્વારા કરેલું છે. સૂત્રકારે એ બધાં સાધનાને સુવર્ણ-રત્ન-વજીમય વર્ણવેલાં છે, પણ આપણે એને સાદી દૃષ્ટિએ વિચાર કરીએ તો એ ઉલ્લેખ તે જમાનામાં લખાતાં તાડપત્રીય પુસ્તને બરાબર બંધ એસે તેવેા છે. રાજપ્રશ્નીયસૂત્રના એ ઉલ્લેખને અહીં નાંધી તેમાં દર્શાવેલાં સાધનેને આપણે જોઈએઃ तस्स णं पोत्थरयणस्स इमेयारूवे वण्णावासे पण्णत्ते, तं जहा - रयणामयाई पत्तगाई, रिट्ठामईयो कंबियाओ, तवणिज्जमए दोरे, नाणामणिमए गंठी, वेरुलियमणिमए लिप्पासणे, रिट्ठामए छंदणे, तवणिज्जमई સા, રિટ્ટાદ્ મશી, વાર્ફ સ્ટેટી, રિટ્રામયાર્ં કલા, ધમ્મિદ્ સત્યે 1 (ઇ. ૧૬). Page #35 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા પ્રસ્તુત ઉલ્લેખમાંથી આપણને લેખનકળી સાથે સંબંધ ધરાવતાં સાધને કી પત્ર, કંબિકા-કાંબી,દોરે, ગ્રંથિ-ગાંઠ, લિપ્યાસનખડીઓ, છંદણ-છાંદણ–ખડીઆનું ઢાંકણું, સાંકળ, મણીશાહી અને લેખણ એટલાં સાધનો ઉલ્લેખ મળી રહે છે. આ સાધનામાં ચાર પ્રકારનાં સાધનોને સમાવેશ થાય છેઃ ૧ જે રૂપમાં ગ્રંશે લખાતા, ૨ જે સાધનોથી લખાતા, ૩ લખવા માટે જે સાધનનો–શાહીનો ઉપયોગ કરીને અને ૪ તૈયાર ગ્રંથને જે રીતે બાંધીને રાખવામાં આવતા. ( પત્ર જેના ઉપર પુસ્તક લખાતાં એ સાધનને “પત્ર' તરીકે ઓળખવામાં આવે છે. આ પત્ર’ શબદથી અને આગળ ઉપર પુસ્તકને બાંધવા માટેનાં જે સાધનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે જોતાં સમજી શકાય છે કે પુસ્તકે મુખ્યતાએ છૂટાં પાનાં–પેજ લખાતાં હતાં. કેખિકા તાડપત્રીય લિખિત પુસ્તકને રક્ષણ માટે તેની ઉપર અને નીચે લાકડાની ચીપ-પાટીએ રાખવામાં આવતી તેનું નામ “કેબિકા' છે. જોકે આજકાલ તે “કંબિકો' શબ્દથી મુખ્યપણે એક ઈંચ પહોળી અને લગભગ એકસવા કુટ જેટલી લાંબી વાંસની, લાકડાની, હાથીદાંતની, અકીકની અગર ગમે તે વસ્તુની બનેલી પાતળી ચપટી ચીપ,–જેનો ઉપયોગ, અમે આગળ જણાવીશું તેમ, લીટીઓ દોરવા માટે (જુઓ ચિત્ર નં. ૨ માં આકૃતિ નં. ૨), પાનાને હાથનો પરસેવો ન લાગે તે માટે (જુઓ ચિત્ર નં. ૨ માં આકૃતિ નં. ૩-૪) અથવા કાગળ કાપવા માટે (જુઓ ચિત્ર નં. ૨ માં આકૃતિ નં. ૧) કરવામાં આવે છે, –ને ઓળખવામાં આવે છે, તેમ છતાં આચાર્ય મલયગિરિએ ટીકામાં “ખ્યિ પૃષ્ઠ તિ માવઃ અર્થાત્ બે કંબિકા એટલે બે પૂંઠાં અર્થત પુસ્તકની બે પંડે એટલે કે ઉપર નીચે મુકાતી લાકડાની બે પાટીઓ કે પાઠ અથવા પંઠો” એમ દ્વિવચનથી જણાવ્યું છે એટલે આ ઠેકાણે “કંબિકા’ શબ્દનો અર્થ પુસ્તકના રક્ષણ માટે તેના ઉપર નીચે રખાતી પાટીઓ જ કરે જોઈએ. આ પાટીઓનો ઉપયોગ તેના ઉપર નાં રાખી પુસ્તક વાંચવા માટે પણ થઈ શકે છે. તાડપત્રીય પુસ્તકો સ્વાભાવિક રીતે પહોળાઈમાં સાંકડાં અને લંબાઈમાં વધારે પ્રમાણમાં હઈ તેમજ તેનાં પાનાંમાં કાગળની જેમ એકબીજાને વળગી રહેવાને ગુણ ન હોવાથી તેનાં પાનાં ખસી પડી વારંવાર સેળભેળ કે અસ્તવ્યસ્ત થઈ ન જાય અને પઠન પાઠનમાં વ્યાઘાત ન પડે એ માટે પુસ્તકની લંબાઈના પ્રમાણમાં પાનાની વયમાં એક અગર બે કાણાં પાડી તેમાં કાયમને માટે લાંબો દોરો પરોવી રાખવામાં આવતો (જુઓ ચિત્ર નં. ૪). આ રિવાજ કાગળ ઉપર લખાતાં પુસ્તક માટે શરૂશરૂમાં ચાલુ રહેવા છતાં, એનાં પાનાં પહેલાં હાઈ તાડપત્રીય પુસ્તકોની જેમ એકાએક તેના ખસી પડવાનો કે સેળભેળ થઈ જવાનો સંભવ નહિ હોવાથી તાજેતરમાં જ લુપ્ત થઈ ગયો છે, તે પણ એ દેરો પરોવવાના રિવાજની યાદગીરી તરીકે કાગળ ઉપર લખાએલાં ઘણાંખરાં પુસ્તકમાં લહિયાઓ આજસુધી પાનાની વચમાં 0 ૦ આવા સાદા ચોરસ કે ગોળ આકારની અથવા ચિત્રવિચિત્ર આકારની Page #36 -------------------------------------------------------------------------- ________________ છે. જેન ચિત્રકદ્રપદ્રમ કેરી જગ્યાઓ (જુઓ ચિત્ર નં. ૫-૬) રાખતા આવ્યા છે. માત્ર આપણી ચાલુ વીસમી સદીમાં જ આ રિવાજ ગૌણ તેમજ લગભગ અદશ્ય થઈ ગયો છે. “લિખિત કાગળની પ્રતિઓના મધ્યભાગમાં જે ખાલી કોરી જગ્યા જોવામાં આવે છે એ તાડપત્રીય પુસ્તકને દોરાથી પરોવી રાખવાનો રિવાજની યાદગારી ૫ છે.' ગ્રંથિ તાડપત્રીય પુસ્તકમાં દોરો પરોવ્યા પછી તેના બે છેડાની ગાંઠે પુસ્તકના કાણામાંથી નીકળી ન જાય, તેમજ પુસ્તકની ઉપર-નીચે લાકડાની પાટી ન હોય તોપણ તાડપત્રીય પ્રતિને દોરાનો કાપ ન પડે તથા પુસ્તકનાં કાણું કે પાનાં ખરાબ ન થાય તે માટે તેની બંને બાજુએ હાથીદાંત, છીપ, નાળીએરની કાચલી, લાકડા વગેરેની બનાવેલી ગોળ ચપટી કૂદડીઓ તેની સાથેના દોરામાં પાવવામાં આવતી. આ ફૂદડીએને “ગ્રંથિ' અથવા “ગાંઠ' કહેવામાં આવે છે. અત્યારે મળતાં મધ્યમ કદની લંબાઇનાં તાડપત્રીય પુસ્તકો પૈકી કેટલાંકની સાથે આ ગ્રંથિ જોવામાં આવે છે. (જુઓ ચિત્ર નં. ૨ માં આકૃતિ નં. ૫-૬-૭ અને ચિત્ર નં. ૩માં આકૃતિ નં. ૨ ના વચમાં). લિપ્યાસન જેને આપણે ખડીઓ કહીએ છીએ તેનું સૂત્રકારે “લિપ્યાસન” એ નામ આપ્યું છે. લિપ્યાસનનો સીધે અર્થ ‘લિપિનું આસન, એટલે કે જેના ઉપર લિપિ બેસી શકે એટલે થઈ શકે. આ અર્થ મુજબ “લિપ્યાસનને અર્થ તાડપત્ર, કાગળ કે કપડું આદિ થાય, જેના ઉપર લિપિ લખાય છે; પરંતુ આચાર્ય ભલયગિરિએ ટીકામાં ઉત્તરશાસન માગનાર્થ એમ જણાવ્યું છે એટલે આપણે લિપિનું અર્થાત લિપિને દૃશ્ય રૂપ ધારણ કરવા માટેના મુખ્ય સાધન શાહીનું આસન” એમ કરીશું તો “લિષ્કાસનનો અર્થ “ખડીઓ થવામાં બાધ નહિ આવે, જે આ સ્થળે વાસ્તવિક રીતે ઘટમાન છે. છંદણ અને સાંકળ ખડીઓ ઉપરના ઢાંકણને સૂત્રકારે છંદણ-છાદણ-ઢાંકણ એ નામથી જણાવેલું છે. ખડીઆને લઇજવા-લાવવામાં કે તે ઠેકરે ન ચડે એ માટે તેને ઊંચે લટકાવવામાં સગવડ રહે એ સારૂ તેના ગળામાં સાંકળ બાંધવામાં આવતી. આના સ્થાનમાં અત્યારે આપણે કેટલાક લડીઆઓ અને બાળનિશાળીઆઓને ખડીઓના ગળામાં દોરો બાંધતા જોઈએ છીએ. મણી જે સાધનથી લિપિ—અક્ષર દશ્ય રૂપ ધારણ કરે તેનું નામ “ભષીછે. મળી એટલે શાહી ભષી–મેસ-કાજળ' એ શબ્દ પોતે જ એ વસ્તુ સ્પષ્ટ કરે છે કે આપણે ત્યાં પુસ્તકો લખવાના કામમાં કાળી શાહીનો જ ઉપયોગ થતો હતો. સૂત્રકારે ાિમ મસી, રિમિયાર્દુ અક્ષરા એ ઠેકાણે શાહી અને અક્ષરોને રિટ્ટરત્નમય જણાવેલ છે, એ રિસ્ટરન કાળું હોય છે એટલે આ વિશેષણ જોતાં પણ ઉપરોક્ત હકીકતને ટેકે મળે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૨૧ લેખણ જેનાથી પુસ્તક લખી શકાય છે તે સાધનનું નામ લેખણ છે. લેખણ એ સર્વત્ર પ્રસિદ્ધ વસ્તુ છે. આથી એક વસ્તુ ઉપર પ્રકાશ પડે છે કે તે યુગમાં પુસ્તક લખવા માટે કલમનો જ ઉપયોગ કરવામાં આવ્યો હશે. બર્મીઝ આદિ લિપિઓ લખવા માટે લોઢાના સયા વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે તેવા કોઈ સાધનનો ઉપયોગ કરાયો નહિ હોય; કારણકે જન સંસ્કૃતિએ માત્ર નાગરીને અનકુળ બ્રાહ્મી લિપિમાં જ પુસ્તકો લખાવ્યાં હોઈ એના મરોડને લેખણ સિવાય બીજું કોઈ સાધન માફક જ ન આવી શકે. જેના ઉપર પુસ્તકો લખાયાં હતાં જૈન સંસ્કૃતિએ પુસ્તકલેખન આરંભ કર્યો ત્યારે શાના ઉપર કર્યો હશે અને લગતિ સ્પષ્ટ ઉલ્લેખ કયાં યે જોવામાં નથી આવતું, તેપણુ કાનુયોજૂિ , નિશીયલૂળ૨૨ વગેરેમાં આવતા ઉલ્લેખોને અનુસારે કલ્પી શકાય છે કે ત્યારે પુસ્તકો લખવા માટે મુખ્યત્વે કરીને તાડપત્રને જ ઉપયોગ થયો છે. કપડાને કે લાકડાની પાટી વગેરેને પુસ્તક લખવા માટે કેટલીક વાર ઉપયોગ થતો હશે, પરંતુ તે કરતાં યે અમે આગળ ઉપર જણાવીશું તેમ ટિપણાં, ચિત્રપટ, ભાંગા, યંત્રો વગેરે લખવા માટે જ તેનો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો હોવો જોઈએ. આજે પણ જૈન જ્ઞાનભંડારોમાં પુસ્તકો કરતાં ટિપણુ, ચિત્રપટ, યંત્રો વગેરે જ વધારે પ્રમાણમાં મળે છે. ભોજપત્રને ઉપયોગ પુસ્તક લખવા માટે જૈન સંસ્કૃતિએ કર્યો હોય તેવો સંભવ નથી. તેમ છતાં કવચિત્ એનો ઉપયોગ થયો હોય તે અશકય પણ નથી. દિવંત રાવઠ્ઠી પૃ. ૧૧માં ભોજપત્ર અને બીજાં ઝાડની છાલ ઉપર કલિંગાધિપતિ રાજા ખારવેલે જૈન પુસ્તકે લખાવ્યાની વાત જણાવી છે, પરંતુ આ ઘેરાવલી અને તેમાંની હકીકતે વિશ્વાસપાત્ર નથી મનાતી એટલે એના ઉપર અમે ભાર મૂકતા નથી. २२ (क) 'वइरित्तं इमं–तालिमादिपत्तलिहित, ते चेव तालिमादिपत्ता पोत्थकता तेमु लिहितं, क्त्ये વા સ્ક્રિતિ – નુકૂરજૂળ વત્ર ૧૬–૧. (ख) 'इह पत्रकाणि तलताल्यादिसम्बन्धीनि, तत्संघातनिष्पन्नास्तु पुस्तकाः, इस्रणिप्फण्णे इत्यन्थे ।' --अनुयोगद्वारसूत्र हारिभद्री टीका पत्र २१. (1) “પુig ; ઘ યં–'નિશીયળ ૩૦ ૧૨. () “હુમારિક સંપુડ” નિરાંચળી. (ड) 'इशरीरभव्यशरीरव्यतिरिक्तो द्रव्यव्यवहारः खल्वेष एव प्रन्थः पुस्तकपत्रलिखितः, आदिशब्दात् काष्ठसम्पुट फलक-पट्टिकादिपरिग्रहः, तत्राप्येतद्ग्रन्थस्य लेखनसम्भवात् ।' । --व्यवहारपीठिका गा. ६ टीकायाम् पत्र ५. (च) 'पूर्वाचार्योपदेशलिखितपट्टकादिचित्रबलेन तु सर्वा एव देव्यो न निषीदन्ति ।' -आवश्यक हारिभद्री टीका पत्र २३३. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જેન ચિત્રક૯૫દ્રમ નિઆર્કસ અને સ્થિનિસના ર૪ કથનાનુસાર ઈ.સ. પૂર્વે ત્રણ સૈકા પહેલાંથી જ ભારતીય પ્રજા ને અથવા નાં ચીંથરાને કૂટીફૂટીને લખવા માટેના કાગળે બનાવવાનું શીખી ગઈ હતી. તેમ છતાં એ વાત તો નિર્ણત જ છે કે તેનો પ્રચાર ભારતવર્ષમાં સાર્વત્રિક થયો નથી; એટલે જેન પ્રજાએ એને ઉપયોગ કર્યાનો સંભવ જ નથી. તેમ લેખનના સાધન તરીકે તાડપત્ર, વસ્ત્ર, કાષ્ઠ પદિકાને જેમ ચૂર્ણ આદિ ગ્રંથોમાં ઉલ્લેખ છે એ રીતે ભાજપત્ર કે કાગળને અંગે કોઈ પ્રાચીન ઉલ્લેખ કે પુસ્તક મળતાં નથી. પુસ્તકના પ્રકારે નાનાં મોટાં પુસ્તકોની જાતે માટે જેમ અત્યારે રોયલ, સુપર રેયલ, ડેમી, ક્રાઉન વગેરે અંગ્રેજી શબ્દોને આપણે ત્યાં પ્રચાર છે તેમ પ્રાચીન કાળમાં અમુક આકાર અને માપમાં લખાતાં પુસ્તક માટે ખાસ ખાસ શબ્દ હતા. આ વિષે જૈન ભાગ્યકાર, ચૂર્ણકાર અને ટીકાકારો જે માહિતી પૂરી પાડે છે તે જાણવા જેવી છે. તેઓ જણાવે છે કે પુસ્તકોના પાંચ પ્રકાર છે.૨૫ ગડી, કચ્છપી, મુષ્ટિ, સંપુટફલક અને છેદપાટી. આ સ્થળે ચૂણકાર-ટીકાકારોએ ફક્ત પાંચ પ્રકારનાં પુસ્તકોની આકૃતિ અને તેનાં માપને ૨૩ નિઆર્કસ, ઈ.સ. પૂર્વે ૩૨૬માં હિંદુસ્તાન પર ચડાઈ લઈ આવનાર બાદશાહ ઍલેકઝાંડરના સેનાપતિઓમાંને એક હતે. એણે પિતાની ચડાઈનું વિસ્તૃત વર્ણન લખ્યું હતું, જેની નોંધ એરીઅને પિતાના “ઈડિકા' નામના પુરત ક્રમાં કરી છે. ૨૪ મેગથિનિસ, સીરિયાના બાદશાહ સેલ્યુકસના રાજદૂત હતા. જે ઈ. સ. પૂર્વે ૩૦૬ની આસપાસ મોર્યવંશી રાજ ચંદ્રગુપ્તના દરબારમાં બાદશાહ સેલ્યુકસ તરફથી આ હતો. એણે “ઈંડિકાનામનું પુસ્તક લખ્યું હતું જે અત્યારે મળતું નથી, પણ બીજા લેખકોએ તેના જે ઉતારાઓ કર્યા હતા તે મળે છે. ૨૫ (૪) “કાઠી દવિ पुडफलए तहा छिवाडी य । एयं पुत्थयपणयं, वक्खाणमिणं भवे तस्स ।। बाहल्ल-धुहत्तेहिं, गंडीपुत्थो उ तुल्गो दीहो । कच्छवि अंते तणुओ, मज्झे पिहुलो मुणेययो ।। चउरंगुलदीहो वा, बटागिइ मुट्रिपुत्थगो अहवा । चउरंगुलदीहो चिय, चउरसो होइ विन्नेओ ॥ संपुढगो दुगमाई, फलगा वोच्छं छिवाडिमेत्ताहे । तणुपत्तूसियरूवो, होइ छिवाडी बुहा बेंति ।। दीहो वा हस्सो वा, जो पिहलो होइ अप्पबाहल्ली । तं मुणियसमयसारा, छिवाडिपोत्थं भणतीह ॥' –વૈજસ્ટિવ મિલ ટીવ, પત્ર ૨૬. (ख) 'पोत्थगपणगं ----दीहो बाहलपहत्तेण तुको चउरंसो गंडीपोत्थगो। अंतेमु तणुओ मज्झे पिहलो अप्पबाहल्लो कच्छमी । चउरंगुलो दीहो वा वृत्ताकृती मुट्रिपोत्थगो, अहवा चउरंगुलदीहो चउरंसो मुट्रिपोत्थगो । दुमादिफलगा संपुडगं । दीहो हस्सो वा पिहुलो अप्पबाहल्लो छिवाही, अहवा तणुपत्तेहिं उस्सितो छिवाडी ॥' ૨૬ કેટલાક વિદ્વાને ગાથામાં આવતા ઝિવાડી શબ્દનું (જુટિ,૨૫) સંરકૃત રૂપ ટિકા કરે છે. પરંતુ અમે મૂત્રપ્તિ, સ્થાનાંત્રરીતિ (થારીમાં આદિ માન્ય પ્રાચીન ગ્રંથોને આધારે છિવાદી શબ્દનું શરકૃત ૨પ છેવટી આપ્યું છે, (૪) “કારી જ મુન્દ્રી, વિરે હજુ ચા પર ' Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા જ પરિચય આપેલો છે. એટલે અહીં જે કેટલુંક વિગતવાર લખવામાં આવે છે તે, તે તે પુસ્તકના નામ અને વ્યુત્પત્તિને અનુસરીને લખવામાં આવે છે. ગંડી પુસ્તક જે પુસ્તક જાડાઈ અને પહોળાઈમાં સરખું અર્થાત્ ચોખડું હોઈ લાંબું હોય તે “ગડી પુસ્તક કહેવાય છે. “ગંડી’ શબ્દનો અર્થ ગાંડિકા-કાતળી થાય છે, એટલે જે પુસ્તક ચંડિકા–ગંડી જેવું હોય તેને ગંડી પુસ્તક કહેવામાં આવ્યું હોય. આજકાલ જે હસ્તલિખિત નાનાંમોટાં તાડપત્રીય પુસ્તકો મળે છે તેનો અને તાડપત્રની ઢબમાં લખાએલાં કાગળનાં પુસ્તકોનો આ ગંડી પુસ્તકની જાતમાં સમાવેશ થઈ શકે. કછપી પુસ્તક જે પુસ્તક બે બાજુને છેડે સાંકડું હોય અને વચમાંથી પહોળું હોય તેનું નામ “કચ્છી પુસ્તક છે. આ પુસ્તકના બે બાળના છેડા શંકુના આકારને મળતા લંબગોળ અણીદાર હોવા જોઈએ. આ જાતનાં પુસ્તકે અત્યારે ક્યાંય દેખાતાં નથી. મુષ્ટિ પુસ્તક જે પુસ્તક ચાર આંગળ લાંબુ હોઈ ગોળ હોય તેને “મુષ્ટિ પુસ્તક કહે છે; અથવા જે ચાર આંગળનું ચતુરસ-ચોખંડું હોય તે “મુષ્ટિ પુસ્તક'. મુષ્ટિ પુસ્તકના ઉપરોક્ત બે પ્રકાર પૈકી પહેલા પ્રકારમાં ગાયકવાડ ઓરીએન્ટલ ઈન્સ્ટીટ્યૂટ વડોદરાના સંગ્રહમાં વિદ્યમાન ૭૫૭૭ નંબરના મવદ્ગીતા૭ જેવાં પુસ્તકોનો સમાવેશ થઈ શકે. આ પુસ્તક મૂઠીમાં રાખી શકાય તેવું હોવાથી અથવા મૂડીની જેમ ગોળ વાળી શકાતું હોવાથી તેને મુષ્ટિ પુસ્તક કહી શકાય. જો કે અહીં લંબાઈનું માપ માત્ર ચાર આંગળનું જ જણાવ્યું છે, તેમ છતાં નાનાંમોટાં ટિપ્પણાકારમાં લખાતાં પુસ્તકોનો આમાં સમાવેશ કરી શકાય. બીજા પ્રકારમાં અત્યારની નાનીનાની રોજનીશી-ડાયરીઓને મળતા નાની હાથપોથી જેવા લિખિત ગુટકાઓ ગણી શકાય. તેમજ મૂડીની બેવડમાં રાખી–પકડી શકાય તેવા દરેક નાના કે મોટા, ચરસ કે લંબચોરસ ગુટકાઓને આ બીજા પ્રકારના મુષ્ટિપુસ્તકમાં સમાવેશ કરી શકાય. સંપુટફલક લાકડાની પાટીઓ૮ ઉપર લખેલા પુસ્તકનું નામ સંપુટલક' છે. યંત્ર, ભાંગાઓ, ખૂદ્વીપ, वृत्तिः--'गण्डीपुस्तकः कच्छपीपुस्तकः मुष्टिपुस्तकः सम्पुटफलकः छेदपाटीपुस्तकश्चेति पञ्च पुस्तकाः।' ૦ ૦ ફૂ૦ ૩૦ રે. (ख) 'तनुमिः पत्रैरुच्छ्रितरूपः किञ्चिदुन्नतो भवति छेदपाटीपुस्तक इति ।' स्था० अ० ४ उ. २. अभिधानराजेन्द्र भाग ३ पत्र १३५८. ૨૭ આ પુસ્તક સોનેરી શાહીધી સચિત્રટિપણા રૂપે બે કોલમમાં લખાએલું છે. એની લંબાઈ ૧૦ ફીટની અને પહોળાઈ ૪u ઈંચની છે. એક માં બાર લીટીઓ છે અને એ દરેક લીટીમાં ૧૯ થી ૨૧ અક્ષરે છે. એ કલમમાં થઈને ૩૮ થી ૪૨ અક્ષરો છે, કૅલમની પહેળાઇ લગભગ સવાસવા ઈંચની છે અને બાકીનો ભગ બે બાજુ અને વચમાં માર્જિન તરીકે છે. ૨૮ જુઓ ટિપ્પણ . ૨૨ પૈ–. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જૈન ચિત્રક૯પદ્રુમ અઢી દ્વીપ, લોકનાલિકા, સમવસરણ વગેરેનાં ચિત્રવાળી કાષ્ઠપટિકાઓને સંપુટફલક પુસ્તક તરીકે કહી શકાય; અથવા લાકડાની પાટી ઉપર લખાતા-લખેલા પુસ્તકને સંપુટફલક પુસ્તક કહી શકાય. છેદપાટી જે પુસ્તકનાં પાનાં થોડાં હોઈ ઊંચું થોડું હોય તે છેદપાટી’ પુસ્તક; અથવા જે પુસ્તક લંબાઇમાં ગમે તેવડું લાંબું કે ટૂંકુ હેય પણ પહોળું ઠીકઠીક હોવા સાથે જાડાઈમાં (પહોળાઈ કરતાં) ઓછું હોય તે છેદપાટી' પુસ્તક. આપણાં કાગળ ઉપર લખાએલાં અને લખાતાં પુસ્તકને આ છેદપાટી પુસ્તકમાં સમાવેશ થઈ શકે. ઉપર પ્રાચીન લેખનસામગ્રીની નોંધ જે ઉ૯લેને આધારે લેવામાં આવી છે, એ બધા યે વિક્રમની સાતમી સદી પહેલાંના છે. એ ઉલ્લેખને આધારે તારવેલી વિવિધ અને બુદ્ધિમત્તાભરી લેખનકળાનાં સાધનોની નોંધ જોતાં એમ અનુમાન થઈ શકે છે કે ગ્રંથલેખનના આરંભકાળમાં આ જાતની કેટકેટલીયે વિશિષ્ટ લેખનસામગ્રી અને સાધનો હશે. પરંતુ ગ્રંથલેખનના આરંભકાળ પછીના છ સૈકા સુધીમાં લખાએલા ગ્રંથસંગ્રહમાંના કશા જ અવશેષો અમારી નજર સામે ન હોવાને કારણે અમે એ માટે ચૂપ છીએ. છેલ્લાં એક હજાર વર્ષની લેખનસામગ્રી ઉપર જણાવવામાં આવ્યું તેમ પુસ્તકલેખનના આરંભકાળ પછીના છ સૈકા સુધીને જેનલેખનકળાને વાસ્તવિક ઈતિહાસ અંધારામાં ડૂબેલે હોવા છતાં પ્રાચીન ઉલ્લેખોને આધારે તેના ઉપર જેટલો પ્રકાશ પાડી શકાય તેટલો પાડવા યત્ન કર્યો છે. હવે તે પછીનાં એક હજાર વર્ષને અર્થાત વિક્રમની અગિયારમી સદીથી આરંભી વીસમી સદી સુધીના લેખનકળા, તેનાં સાધન અને તેના વિકાસને લગતે ઇતિહાસ અહીં આપવામાં આવે છે. આ લેખનકળા અને તેનાં સાધન આદિન ઐતિહાસિક પરિચય આપવામાં અનુકૂલતા રહે એ માટે એની નીચેના વિભાગમાં ચર્ચા કરીશુંઃ ૧ લિપિનું આસન અથવા પાત્ર–તાડપત્ર, કપ, કાગળ, ભૂપત્ર આદિ; ૨ જે વડે લિપિ લખી શકાય તે–લેખણ, જુજવળ, એળિયું આદિ, ૩ લિપિપે દેખાવ દેનાર–-શાહી, હીંગળક આદિ, ૪ જે લખાય તે-- જેનલિપિ; ૫ જૈન લેખક: ૬ પુસ્તકલેખન અને ૭ પુસ્તકસંશોધન અને તેનાં સાધન, સંકેત વગેરે. ૧) લિપિનું આસન અથવા પાત્રતાડપત્ર, કપડું, કાગળ આદિ રાજપ્રક્ષીય સૂત્રમાં ‘લિપિ + આસન =રિવારન' એ નામથી “ખડિયો' અર્થ લેવામાં આવ્યું છે, તેમ છતાં અમે અહીં લિપિના આસન અથવા પાત્ર તરીકેના સાધનમાં તાડપત્ર, કપડું, કાગળ, કાષ્ઠાદિકા, ભૂર્જપત્ર, તામ્રપત્ર, રીયપત્ર, સુવર્ણપત્ર, પત્થર આદિને સમાવેશ કરીએ છીએ. ગુજરાત, મારવાડ, મેવાડ, કચ્છ, દક્ષિણ આદિમાં અત્યારે જે જૈન જ્ઞાનભંડારે વિદ્યમાન છે એ સમગ્રનું અવલોકન કરતાં સ્પષ્ટપણે સમજી શકાય છે કે જૈન પુસ્તકે મુખ્યપણે વિક્રમની Page #41 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૨૫ તેરમી સદી પહેલાં તાડપત્ર૨૯ તેમજ કપડા ઉપર જ લખાતાં હતાં,—ખાસ કરી તાડપત્ર ઉપર જ, પરંતુ તે પછી કાગળનો પ્રચાર૩૦ વધતાં તાડપત્રનો જમાને ક્રમે ક્રમે કરી સદંતર આથમી ગયો અને એનું સ્થાન કાગળે લીધું. એક તરફથી તાડપત્રની માંધવારી અને તેને મદ્રાસ, બ્રહ્મદેશ ૨૯ પાટણ, ખંભાત, લીંબડી, જેસલમેર, પૂના વગેરેના પુસ્તક સંગ્રહે, તેની ટી, રિપોર્ટ આદિ જોયા પછી એમ ખાત્રીપૂર્વક જણાયું છે કે જેન જ્ઞાન ભંડારમાં અત્યારે મળતી તાડપત્રીચ પ્રતિએ –જેના જેના અંતમાં સંવતને ઉલેખ થએલે છે એ બધી,-પિછી એક પણ પ્રતિ વિક્રમની બારમી સદી પહેલાંની લખાએલી નથી. ભા. પ્રા. લિ. પૃ. ૨ ટિ. ૩ માં તાડપત્ર ઉપર લખાએલા સૈથી પ્રાચીન એક રૂટિત નાટકની પ્રતિ મળ્યાની નોંધ આપી છે, જે ઈ. સ. ના બીન સૈકાની આસપાસમાં લખાએલું મનાય છે, ૩૦ ભારતીય પ્રજા કાગળ બનાવવાની કળા ઈ.સ. પૂર્વે ત્રણ સૈકા પહેલાં પ્રાપ્ત કરી ચુકી હતી, તેમ છતાં ભારતવર્ષમાં એને લેખન માટે સાર્વત્રિક પ્રચાર થઈ શકે નહે. આરએ ઈ.સ. ૭૦૪માં સમરકંદ નગર સર કર્યું ત્યારે તેઓ પહેલવહેલાં ૨ અને ચીંથરમાંથી કાગળ બનાવવાનું શીખ્યા, તે પછી તેઓ દમાસ્કસમાં કાગળ બનાવવા લાગ્યા અને ઈ.સ. ની નવમી શતાબ્દી થી એના ઉપર અરબી પુરત લખવાં શરૂ કર્યાં. ઈ.સ.ની બારમી સદીમાં આઓ દ્વારા યુરોપમાં કાગળને પ્રવેશ થયો અને તે પછી પપાયરસ બનવલું બંધ થઈ લખવાના સાધનરૂપે કાગળે મુખ્ય થયા. આ રીતે વિદેશમાં કાગળને પ્રચાર વધવા છતાં ભારતમાં લેખન માટે એને ખાસ પ્રચાર ઘા નહોતા. એ જ કારણથી કાગળ ઉપર લખાએલાં પ્રાચીન પુરત કે અહીંના જ્ઞાનસંગ્રહોમાં કયાંય દેખાતાં નથી. - ભા. પ્રા. લિ. માં કાગળ ઉપર લખાએલા પ્રાચીન ભારતીય લિપિના ચાર સંસ્કૃત ગ્રંથે મધ્ય એશિયામાંના ચારકંદ નગરની દક્ષિણે ૬૦ માઈલ ઉપર આવેલ “કુગિયર’ સ્થાનમાંથી વેબરને મળ્યાનું જણાવ્યું છે, જે ઈ.સ. ની પાંચમી સદીમાં લખાએલા મનાય છે. જેન પ્રશ્ન પુસ્તકલેખન માટે કાગળને કયારથી કામમાં લેવા લાગી એ કહેવું શકય નથી, તેમ છતાં શ્રીમાન જિનમંડન ગણિત કુમારપાત્રપ્રવર્ષ (રચના . ૧૪૯૨) અને શ્રી રનમંદિરમણિકત કરશતનામાં (સાળમે સાથે આવતા ઉલ્લેખે મુજબ આચાર્ય શ્રી હેમચંદ્ર અને મહામાત્ય શ્રીવાસ્તુપાલે પુરતો લખાવવા માટે કાગળ ઉપર કર્યો હતો. એટલે ગુજરાતની ભૂમિમાં વસતી જેન પ્રજા વિક્રમની બારમી સદી પહેલાંથી ગ્રંથલેખન માટે કાગળોને વાપરતી થઇ ગઈ હતી એમ કહી શકાય. જોકે આજ સુધીમાં કોઈ પણ જૈન જ્ઞાનભંડારમાં બારમી તેરમી સદીમાં અગર તે પહેલાં કાગળ ઉપર લખાએલું એક પણ પુરતક ઉપલબ્ધ થયું નથી. જૈન જ્ઞાનભંડારેના અમારા આજ પર્યંતના અવલોકન દરમિયાન ચિદમી સદીના ઉત્તરાર્ધમાં લખાએલું કઇ કઇ પુરત, અમે જેએલું છે, પણ તે પહેલાં લખાએલું એક પણ પુરત કે અમારા જેવામાં આવ્યું નથી. (क) 'एकदा प्रातगुरून् सर्वसाधंश्च वन्दित्वा लेखकशालाविलोकनाय गतः । लेखकाः कागदपत्राणि लिखन्तो दृष्टाः। ततः गुरुपाचे पृच्छा । गुरुभिरूचे-श्रीचौलुक्यदेव! सम्प्रति श्रोताडपत्राणां त्रुटिरस्ति ज्ञानकोशे, अतः कागदपत्रेषु ग्रन्थलेखनमिति ।' कु०प्र० पत्र ९६. (ख) 'श्रीवस्तुपालमन्त्रिणा सौवणेमवीमयाक्षरा एका सिद्धान्तप्रतिलखिता। अपरास्तु श्रीताड. कागदपत्रेषु मषीवर्णाञ्चिताः ६ प्रतयः। एवं सप्तकोटिद्रव्यव्ययेन सप्त सरस्वतीकोशाः लेखिताः।' उत० पत्र १४२. પાટણ સંઘવીના પાડાના જૈન જ્ઞાનભંડારમાં વિક્રમ સંવત ૧૨૧૧માં લખાએલી આચાર્ય શ્રી બપ્પભદિકૃત તિવતુંવિંતિકા સરીરની પ્રતિ છે, પરંતુ પ્રતિમાના એ સંવત વિશ્વસનીય માનવો કે નહિ એ માટે અમે પોતે શંકાશીલ છીએ. ૩૧ પાટણના જન જ્ઞાનભંડારમાંથી ચદમી સદીને એક તાડપત્રને ટુકડે મળે છે, જેમાં તાડપત્રના હિસાબની નોંધ કરી છે. તેમાં એક પાનું લગભગ છ અને ૫ડષાનું જણાવ્યું છે. જોકે હમેશને માટે આવી મેધવારી ન હોય એ સહેજે સમજી શકાય છે, તેમ છતાં કયારેક કયારે ઉપરોક્ત પ્રાચીન તાડપત્રીય પાનામાં જણાવ્યા પ્રમાણેની મેઘવારી થઈ જાય એમાં શંકા જેવું નથી. Page #42 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રક૯પદ્રુમ આદિ જેવા દૂર દેશમાંથી મંગાવવાની હાડમારી ઉપરાંત તેના ઉપર લખવાની કડાકૂટ તે હતી જ; તેમાં રાજપૂતોની અરસ્પરસની સાઠમારી તેમજ મેગલ બાદશાહના ઉપરાઉપરી થતા હુમલાઓને પરિણામે એ રેક હાડમારીમાં સવિશેષ ઉમેરો થતે ગયે; જ્યારે બીજી બાજુથી કાગળના સાધનની સુલભતા અને સુંઘવારી ઉપરાંત તેના ઉપર લખવાની પણ દરેક રીતે સગવડ હતી. આ કારણને લીધે જૈન પ્રજામાં સિકાઓ થયાં ચાલ્યું આવતું તાડપત્ર પરનું લેખન કાગળના પ્રચાર પછી ફક્ત બેત્રણ સકામાં ૩૨ આથમી ગયું; તે એટલે સુધી કે આજે એ તાડપત્રોને લખવા પહેલાં કેમ ળવવાં. તેના ઉપરની સહજ કમાશ જે તેના ઉપર લખાતી શાહીને ટકવા દેતી નથી તે–ને કેમ દર કરવી વગેરેની માહિતી સરખી કેાઈને રહી નથી; એટલું જ નહિ પણ તાડપત્ર ઉપર લખવા માટેની શાહી બનાવવાની જે અનેક રીતે મળે છે, એ બધી રીતે પૈકીની કઈ રીત સરળ હોવા સાથે કાર્યસાધક છે એ પણ આજે કાઈ કહી શકે તેમ નથી. ક૫ડા ઉપર પુસ્તકે કવચિત પત્રાકારે લખાતાં હતાં, ૩૨ અમારે અનુભવ છે ત્યાં સુધી પંદરમી સદીના અંત સુધી તાડપત્ર પર લખવાનું ચાલુ રહ્યું છે, પંદરમી સદીના અસ્ત સાથે તાડપત્ર ઉપરનું લેખન પણ આથમી ગયું છે. ૩૩ કપડા ઉપર લખાએલી હ૭ પાનાંની એક થિી પાટમાં વખતછની શેરીમાંના સિંધના જેન ભંડારમાં છે, જેમાં વિધિપ્રયદર વૃત્તિવાદિત, ઝૂડીરાત અને બ્રિષ્ટિકાદાપુરિzsષ્ટમ્ પર્વ આ ત્રણ પુસ્તકે છે. એ વિક્રમના પંદરમા સૈકામાં લખાયેલાં છે. (જૂઓ ચિત્ર નં. ૭) એની લંબાઈ-પહોળાઈ ૨૫૪૫ ઇંચની છે. દરેક પાનામાં ભેળસેળ લીટીઓ છે. પ.પ. ૪. ના અંતમાં નીચે પ્રમાણે લેખકની પુપિકા છે. संवत् १४१०८ (१४०८१४१०१) वर्षे चीबाग्रामे श्रीनरचंद्रसूरीणां शिष्येण श्रीरत्नप्रभसूरीणां बांधवन पंडितगुणभद्रेण कच्छूलीश्रीपार्श्वमाथगोष्ठिक लीवाभार्या गौरी तत्पुत्र श्रावक जसा इंगर तद्भगिनी श्राविका वींझी तिल्ही प्रभृत्येषां साहाय्येन प्रभुश्री श्रीप्रभसूरिविरचितं धर्मविधिप्रकरणं श्रीउदयसिंहसूरिविरचितां धृत्ति विधेर्ग्रन्थस्य कार्तिकवदिदशमीदिने गुरुवारे दिवसपाश्चात्यघटिकाद्वये स्वपितृमात्रोः श्रेयसे श्रीधर्मविधिप्रन्थमलिखत् ॥ उदकानलचौरेभ्यो मूषकेभ्यस्तथैव च । कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ॥छ। આજ પર્યંતની વિદ્યાની શોધ દરમિયાન કપડા ઉપર લખાએલું પુસ્તક પત્રાકારે માત્ર આ એક જ મળી શક્યું છે. કપડા ઉપર લખાએલા કાલિકા, અઢીદ્વીપ, બુદીપ, નવપદ, હૂકાર, ધંટાકર્ણ આદિ મંત્ર-યંત્રના ચિત્રપટ મળે છે તેમજ શાસ્ત્રીય વિષયના, જેવા કે સંગ્રહણ, ક્ષેત્રસમાસ, પ્રાયશ્ચિત્ત, સંયમીનાં થરથાન, બાસઠ માર્ગણ, પંચતીર્થી વગેરેના અનેક ટિપણાકાર પટે મળે છે, આજ સુધીમાં કપડા ઉપર લખાએલાં જે પુસ્તકો અને મંત્ર-યંત્રચિત્રપટ જવામાં આવ્યાં છે તે પૈકી સૌથી પ્રાચીન પંદરમી સદીમાં લખાએલાં એક પુસ્તક અને બે ચિત્રપટો મળ્યાં છે. પુસ્તક પરિચય અમે ઉપર આપે છે. બે ચિત્રપટ પિકીને એક બળદિનપદ સંવત ૧૪૫૩માં લખાએલે છે, જે પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજના શિષ્ય મુનિ સવિજયજીના સંગ્રહમાં છે. એની લંબાઈ-પહોળાઈ ૧૬sx૧૧ ઈંચની છે. પટના અંતમાં લેખકની પુપિકા આ પ્રમાણે છે: सं. १४५३ वर्षे चैत्रमासे शुरूपक्ष द्वादश्यां तिथौ रविवारे अोह श्रीमदणहिलपुरपत्तने साधुपूर्णिमापक्षीयभारकधीअभयचंद्रसूरिपट्टे श्रीरामचंद्रसरियोग्यं संग्रहणीटिप्पनकं लिखितमस्ति लालाकेनालेखि બ, પાટણના સંઘવીના પાડાના જે તાડપત્રીય પુસ્તકભંડારમાના પિ. ન. ૨૪૦ તરીકે રાખેલ બે ટુકડા શપ Page #43 -------------------------------------------------------------------------- ________________ २७ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા તેમ છતાં અમે અગાઉ જણાવી ગયા છીએ તેમ એને ઉપયોગ ટિપણારૂપે લખવા માટે તેમજ ચિત્રપટ કે મંત્ર-યંત્રપટે લખવા માટે જ વધારે પ્રમાણમાં થતો અને થાય છે. ભૂર્જપત્ર-ભેજપત્રને ઉપયોગ દ્ધ અને વૈદિકોની જેમ જૈન પુસ્તક લખવા માટે થયો જણાતો નથી, તેમ એના ઉપર લખાએલો કોઈ નાનમેટે જૈન ગ્રંથ કોઈ જ્ઞાનભંડારમાં જોવામાં પણ નથી આવતો. માત્ર અઢારમી-- ઓગણીસમી સદીથી યતિઓના જમાનામાં મંત્ર-તંત્ર-મંત્રાદિ લખવા માટે તેને કાંઈક ઉપયોગ થએલે જોવામાં આવે છે, પણ તે બહુ જ ઓછા પ્રમાણમાં, તેમ ખાસ વ્યવસ્થિત પણ નહિ. મંત્ર-તંત્ર-યંત્રાદિના લેખન માટે કાંસ્યષત્રપ તામ્રપત્ર, રપત્ર, સુવર્ણપત્ર અને પંચધાતુનાં પત્ર વગેરેનો ઉપયોગ જેનોએ ખૂબ છુટથી કર્યો છે, પણ જૈન પુસ્તકોના લેખન માટે એનો ઉપયોગ કર્યો દેખાતો નથી. સીન આદિમાં વંનતીથી ચિત્રપટ છે, જે સંવત્ ૧૪૯૦માં લખાએલો છે. એની લંબાઇ-પહોળાઈ ૩૮ કુટxhસાઈંચની છે. એના અંતમાં નીચે મુજબની લખાવનારની પુપિકાઓ છે. संवत् १४९० वर्षे फा. व. ३ चंपकनेरवासि प्राग्वाटज्ञातीय सा० खेता भा. लाडीसुत सा० गुणयिकेन संवत् १४९० वर्षे फा. व.३ चपकनेरवासि मं० तेजा भा. भावदेसुत को वाघाकेन प्राग्वाटज्ञातीयेन श्रीशान्तिप्रासादालेखः कारितः ।। આ પટ પંચતીર્થ પટ નથી, પણ ઢપમાં તેનું જ નામ લખ્યું છે તે અમે નોંધ્યું છે. આ પટ અમે શ્રીયુત એન.સી. મહેતાને પ્રસિદ્ધ કરવા માટે આપેલો છે જે અત્યારે તેમની પાસે જ છે. આ ચિત્રપટને પરિચય તેઓએ કેટેગ્રાફ સાથે ઈસ. ૧૯૩૨ના “ઈડિયન આર્ટ ઍન્ડ લેટર્સના પિજ ૭૧-૭૮માં A picture roll from Gujarat (AD. 1433શીર્વેક લેખમાં આપેલા છે. ૩૪ ભેજપત્ર સામાન્ય રીતે તાડપત્ર જેટલાં ટકાઉ નથી હોતાં. ખાસ કરીને સકા વાતાવરણમાં એ વધારે ટકતાં નથી. એની હરિ ઉત્તર હિંદુસ્તાનમાં થતી હેઈ લખવા માટે એને ઉપયોગ તે પ્રદેશમાં જ થતે હતે. જેન-પ્રજાએ એનો ઉપયોગ કર્યો જણાતો નથી. ભાજપત્ર ઉપર લખાએલાં પુસ્તકોમાં સિાથી પ્રાચીન પુસ્તક એક ખેતાન પ્રદેશમાંથી મળેલ “ધમ્મદ' નામના બ્રહ ગ્રંથને કેટલેક અંશ છે, જે ઈસ. ની બીજી અથવા ત્રીજી શતાબ્દીમાં લખાએલ મનાય છે અને બીજુ “સંયુક્તાગમ નામનું બે સૂત્ર છે, જે . રટાઇનને ખાતાના પ્રદેશમાંના ખલિક ગામમાંથી મળ્યું છે અને એની લિપિ ઉપરથી એ ઈ.સ.ની ચાથી સદીમાં લખાએલું મનાય છે. ૩૫ કાંસ્યપત્ર, તામ્રપત્ર, રૌયપત્ત અને સુવર્ણપત્રમાં તેમજ કેટલીકવાર પંચધાતુના મિશ્રિતપત્રમાં લખાએલા ગષિમંડલ, ધંટાકર્ણ, સદ્ધિ યંત્ર, વીસે યંત્ર વગેરે મંત્ર-યંત્રાદિ જૈન મંદિરમાં ઘણે ઠેકાણે હોય છે. જેના પુસ્તકો લખવા માટે આ જાતનાં કે બીજી "કઇ ધાતુનાં પતરાંઓનો ઉપયોગ કયારે ય થ જણાય નથી. ભા. પ્રા. લિ. પૂ. ૧૫૨-૫૩માં તામ્રપત્રોમાં કાતરાએલાં દાનપાની મહત્વપૂર્ણ ને આપી છે. એ દાનપત્ર પિકીનાં કેટલાંક દાનપત્રો ૨૧ પતરાંમાં સમાપ્ત થાય છે, એવડાં મેટાં છે. દિલી પ્રથમ ખંડમાં તામ્રપત્ર ઉપર પુસ્તક લખાવાને ઉલ્લેખ છે 'इयरेण संबपत्तेसु तणुगेसु रायलक्खग रएऊण तिलारसेणं तिम्मेऊण तबभायणे पोत्थओ पक्खित्तो, निक्सित्तो नयरबाहि दुवावेदमज्शे ।' पत्र १८९. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જૈન ચિત્રકલ્પદ્રુમ વસતા બૌદ્ધોએ પુસ્તક લખવા માટે જેમ હાથીદાંતને-હાથીદાંતનાં પાનાંઓને મોટા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે તેમ જૈનેએ પુસ્તકનાં સાધન,---જેવાં કે આંકણી, કાંબી, ગ્રંથિ-ફૂદડી, દાબડા આદિ, માટે હાથીદાંતનો ઉપયોગ છૂટથી કર્યા છતાં પુસ્તકો લખવા માટે એનો ઉપયોગ કદી કર્યો નથી. આ સિવાય રેશમી કપડું, ચામડું આદિનો ઉપયોગ જૈન પુસ્તકો લખવા માટે કદી થયો નથી. અલબત્ત, એમ બન્યું છે ખરું કે પુસ્તકને ઉપર તેના રક્ષણ માટે રેશમી કપડાની કે ચામડાની પાટલીએ કે પઢીઓ મૂકી હોય તેના ઉપર તે પિથીમાંના ગ્રંથોનાં નામ, કર્તા વગેરેની નોંધ કરેલી હોય છે (જુઓ ચિત્ર નં. ૩ માં આકૃતિ નં. ૨). પથ્થરનો ઉપયોગ મુખ્યત્વે કરીને જૈન પ્રજાએ શિલાલેખ માટે જ કર્યો છે, તેમ છતાં કવચિત ગ્રંથલેખન૩૭ માટે પણ એને ઉપયોગ થએલો જોવામાં આવે છે. ઓરીએન્ટલ ઇન્સ્ટીટ્યુટ વડોદરામાં ન. ૧૦૦૦રમાં વિ. સં. ૧૭૭૦માં લખેલ બ્રહ્મવૈવર્ત પુરાણની પ્રતિ છે, જે અગુરુત્વક ઉપર લખાએલી છે. જેને પ્રજાએ આવી કોઈ તક-છાલ–ને પુસ્તક લખવા માટે ઉપયોગ કર્યો દેખાતું નથી. ટૂંકમાં અહીં એટલું જ કહેવું બસ થશે કે જૈન પુરતકોના લેખન માટે તાડપત્ર, કપડું અને કાગળને જ ઉપયોગ થયો છે; શાસ્ત્રીય વિયેના યંત્ર-ચિત્રપટ તેમજ મંત્રતંત્ર-ચંત્રાદિના આલેખન માટે પઠું, લાકડાની પાટી, તામ્રપત્ર, રીપ્ય૫ત્ર વગેરે વપરાએલાં છે; યતિઓના જમાનામાં યતિવર્ગ મંત્ર-ચૈત્રાદિ લખવા માટે ભૂર્જપત્ર–મેજપત્ર કામે લીધાં છે; અને શિલાલેખો લખવા માટે તેમજ કવચિત ગ્રંથલેખન માટે પણ પથ્થર, તામ્રપત્ર આદિને ઉપયોગ કર્યો છે. આ સિવાય બીજા કેઈ સાધનને ઉપયોગ થયે જણાતો નથી. ૩૬ લેખનસામગ્રીના સુલભતા ન હોવાને લીધે યુરોપવાસીઓએ મેળવેલાં ચામડાંને લખવાના કામમાં લીધાં છે, પરંતુ ભારતીય જનતાએ પોતાને ત્યાં લેખનસામગ્રીની વિપુલતા હોવાને લીધે તેમજ ચામડાને અપવિત્ર' માનતી હોવાને લીધે પરતકલેખન માટે એને ઉપગ કર્યાને સંભવ નથી. તેમ છતાં ભારતીય પ્રજ પુરતના સાધન તરીકે એને ઉપયોગ કરવાથી વંચિત નથી રહી શકી. બદ્ધ ગ્રંથમાં ચામડાને લેખન સામગ્રીમાં ગણાવ્યું છે. જેને પ્રજા પુરતાના રક્ષણ માટે એટલે કે ચામડાના દાબડા, પાટીએ, પદીએ આદિ તરીકે પ્રાચીન કાળથી એને ઉપગ છડેચેક કરતી આવી છે (જુઓ ચિત્ર નં. ૮ માં અ. નં. ૧ અને ચિત્ર નં. ૩ માં અ. નં૨). વૈદિકે પિતાને ત્યાં મૃગચમદિન ઉપગ ખૂબ છૂટથી કરે જ છે. ૩૭ જૈન સંરકૃતિએ પાષાણ-પથ્થર–ને ઉપયોગ પુસ્તક લખવા માટે વિરલ જ કર્યો છે. ખાસ કરી જેન સંરકૃતિના મહર્દિક એક ભૂત દિગંબર સંરકૃતિએ એને પુસ્તકલેખન માટે ઉપયોગ કર્યો છે. પ્રાગ્વાટ (પરવાડ) જ્ઞાતીય એથી લેવાકે (લેલિગે) મેવાડમાંના બીયાંની નજીકના જૈન મંદિરની પાસે રહેલી પથરની શિલાડી ઉપર સુન્નતાિહરપુરાણ નામના દિગંબર જૈન ગ્રંથને વિ સં. ૧૨૨૬માં કેતા હતા, જે આજે પણ ત્યાં વિદ્યમાન છે, શ્વેતાંબર જૈન મના તરફથી પથ્થર પર લખાએલાઈ પુરતક મળતું નથી, પરંતુ આબુ, જેસલમેર, લોઢવા આદિ અનેક થળામાં કલ્યાણકપડુક, તપપટ્ટક, રવિરાવલિપટ્ટક આદિ પકે પથ્થર પર લખાએલા મળે છે તેમજ લોકનાલિકા, અઢીદ્વીપ, સમવસરણ, નંદીશ્વર આદિના ચિત્રપટ પણ આલેખાએલા મળે છે. તેનુએ બાબુજી શ્રીયુક્ત પૂર્ણચંદ્ર નહાર સંપાદિત ન રોઢસંદૃ ણંદ રે). આ સિવાય વિગ્રહરાજપૂત હરલિનાટક, સોમેશ્વરકવિવિરચિત લલિતવિગ્રહરાજ નાટક, રાતના ભજવિરચિત કમિશતક નામનાં બે પ્રાકૃત કાજે,રાજકવિ મદનકૃત પરિતામંજરી વિજય શ્રીનાદિકા વગેરે અનેકાનેક જૈનેતર ગ્રંથે પથ્થર ઉપર લખાએલાછેતરાએલા જુદે જુદે ઠેકાણે મળે છે. લુએ ભા. પ્રા. લિ. પૂ. ૧૫૦ ટિ૬) Page #45 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા આટલું સામાન્ય વિવેચન કર્યા પછી અમે અહીં તાડપત્ર, કાગળ, કપડા આદિને લગતી કેટલીક વિશિષ્ટ માહિતી આપીએ છીએ. તાડપત્ર તાડપત્ર એ ઝાડનાં પાંદડાં છે. એના ઝાડનું સંસ્કૃત નામ તે અથવા તાઢ છે અને ગુજરાતી નામ તાડ છે. એ બે જાતના થાય છે: ૧ ખરતાડ અને ૨ થીતાડ, ૧ ગૂજરાત વગેરે પ્રદેશની ભૂમિમાં તાડનાં જે ઝાડ જોવામાં આવે છે એ બધાં ય ખરતાડ છે. એનાં પત્ર–પાંદડાં જાડાં, લંબાઈપહોળાઈમાં ટૂંકાં અને નવાં તાજ હેય ત્યારે પણ આંચકે કે ટકકર લાગતાં ભાગી જાય તેવાં બરડ હોવા સાથે જલદી સડી જીણું થઈ જાય એવાં હોય છે, એટલે એ તાડપત્રને ઉપગ પુસ્તક લખવા માટે થતું નથી. ૨ શ્રીતાડનાં વૃક્ષો મદ્રાસ, બ્રહ્મદેશ આદિમાં મોટા પ્રમાણમાં થાય છે. તેનાં પત્ર-પાંદડાં લક્સ, ૭x૭ ઈચ કરતાં પણ વધારે લાંબાં-પહોળાં ૩૮ તેમજ સુકમાર હોય છે. તેને સડી જવાનો કે ખૂબ લચકાવવામાં અગર વાળવામાં આવે તે પણ એકાએક તૂટી જવાને ભય રહેતો નથી. કેટલાંક શ્રીવાડની જાતિનાં તાડપત્ર લાંબાપહોળાં હોવા છતાં સહજ બડ હોય છે, તેમ છતાં તેના ટકાઉપણા માટે જરાયે દેશે રાખવા જેવું નથી. પુસ્તક લખવા માટે આ શ્રીતાડનાં પાન જ ઉપયોગ કરવામાં આવ.૩૯ બ્રહ્મદેશ આદિમાં પુસ્તકને ટકાઉ બનાવવા માટે ત્રણ, ચાર અગર તેથી પણ વધારે તાડપાને એકીસાથે સીવી લઈ તેના ઉપર લખવામાં આવે છે, પણ જૈન પુસ્તકો એવી રીતે કયારેય લખાયાં નથી. જૈન પુસ્તકો એકવડાં તાડપત્રમાં જ લખાયાં છે. તાડપત્ર જૂનાં થતાં તેને સ્વભાવ કાગળ અને કપડાને ખાઈ જવાનું હોય તેમ લાગે છે, કેમકે જે તાડપત્રીય પુસ્તકની વચમાંનાં ગૂમ થએલાં કે તૂટી ગએલાં પાનાને બદલે કાગળનાં જે નવાં પાનાં લખાવીને પાછળથી ઉમેરવામાં આવ્યાં છે એ, અત્યારે એટલી જીર્ણ સ્થિતિમાં નજરે પડે છે કે જે જાતની જીર્ણ અવસ્થા મૂળ પ્રતિની પણ નથી. સંભવ છે કે તાડપત્રીય પુસ્તકની શાહીમાં લાખ વગેરે પડતાં હોવાથી તેના સંસર્ગને લીધે પણ કાગળ ખવાઈ જતા હોય. એ ગમે તેમ હો, પણ એક વસ્તુ તે અમારા અનુભવની છે કે તાડપત્રીય પુસ્તક ઉપર બાંધવામાં આવેલાં કપડાં થોડાં વર્ષમાં જ કાળાં પડી જાય છે. કાગવી કાગળને માટે આપણું પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં વક્ટ્રિ અને ક્ર શબ્દ વપરાએલા ૩૮ પાટણમાં સંઘવીના પાડાના જૈન જ્ઞાનભંડારમાં ખેચવામમાર્તાની પ્રત છે, જે ૩૭ ઈંચ લાંબી છે. ૩૯ તાડપત્રને ઝાડ ઉપર જ ઢ થવા દેવામાં આવે છે અને એ ઘરડાં થાય તે પહેલાં તેને ઉતારી, સીધાં કરી એકી સાથે જમીનમાં દાટવામાં આવે છે. ત્યાં એ તાડપત્ર પિતાની મેળે સૂકાઈ ગયા પછી એને લખવા માટે ઉપગ થાય છે. આ રીતે મૂકાએલું તાડપત્ર, તેની લીલાશ તેના પિતાનામાં મરેલી-સમાએલી હાઈ વધારે કમળ બને છે. ૪૦ નુ ટિ. ન. ૩૦ ( @). Page #46 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ જોવામાં આવે છે. જેમ આજકાલ જુદાજુદા દેશોમાં નાના મેટા, ઝીણું જાડા, સારા નરસા આદિ અનેક જાતના કાગળો બને છે તેમ જૂના જમાનાથી માંડી આજ પર્યત આપણા દેશના દરેક વિભાગમાં અથત કાશ્મીર, દિલ્હી, બિહારના પટણા શાહાબાદ આદિ જિલ્લાઓ, કાનપુર, સુડા (મેવાડ). અમદાવાદ, ખંભાત, કાગજીપુરા (દોલતાબાદ પાસે) આદિ અનેક સ્થળામાં પોતપોતાની ખપત અને જરૂરીઆતના પ્રમાણમાં ૪૨ કાશ્મીરી, ભુંગળીઆ, અરવાલ, સાહેબખાની, અમદાવાદી, ખંભાતી, શણ, દોલતાબાદી આદિ જાતજાતના કાગળે બનતા હતા? અને હજુ પણ ઘણે ઠેકાણે બને છે, તેમાંથી જેને જે સારા ટકાઉ અને માફક લાગે તેને તેઓ પુસ્તક લખવા માટે ઉપયોગ કરતા. આજકાલ આપણા ગૂજરાતમાં પુસ્તક લખવા માટે કાશ્મીરી, કાનપુરી, અમદાવાદી આદિ કાગળોને ઉપયોગ થાય છે, તેમાં પણ અમદાવાદમાં બનતા કાગળો વધારે પ્રમાણમાં વપરાય છે. કાગળનાં પાનાં કાગળે આખા હોય તેમાંથી જેઈતા માપનાં પાનાં પાવા માટે આજે આપણી સમક્ષ જેમ પેપરકટર મશીનો-કાગળ કાપવાનાં યંત્ર—વિદ્યમાન છે તેમ જૂના જમાનામાં તેવાં ખાસ યો ન હતાં, તેમજ આજકાલ જેમ જે સાઈઝ–માપના જેટલા કાગળ જોઈએ તેટલા એકીસાથે મળી શકે છે તેમ પણ ન હતું; એટલે ગમે તે માપના કાગળોમાંથી જોઇતા માપનાં પાનાં પાડવા માટે તે કાગળને હિસાબસર વાળવામાં આવતા હતા અને લોઢા વગેરેના તયા ૨ કરેલા તે તે માપના પતરાને ૪૧ તા. ૨૪ માર્ચ ૧૯૩૫ના “હરિજનબંધુના પુ. ૩ એક ૨ માં “બિહારમાં કાગળને ઉદ્યોગ શીર્ષક લેખમાં બિહારના પટણા, શાહાબાદ, અરવાલ વગેરે જુદા જુદા પ્રદેશોમાં બનતા જથાબંધ કાગળોને અંગે જે ટૂંકી નધિ આપવામાં આવી છે એ ઉપરથી તેમજ બીજી નેને આધારે આપણને ખ્યાલ આવી શકે છે કે ભારતવર્ષના જુદાજુદા વિભાગો અને નગરમાં કાગળને ઉદ્યોગ કેટલો ફૂલ્યોફાલ્યું હતું ! ૪૨ કાગળનાં નામે કેટલીકવાર જે ગામમાં કે પ્રદેશમાં તે બનતા હોય તે ઉપરથી પડતાં અને કેટલીકવાર તેના માવામાં પડતી મુખ્ય ચીજને લક્ષમાં રાખીને પડતાં, કેટલીકવાર એ નામે એના બનાવનારના નામથી પ્રચલિત થતાં, જયારે કેટલીકવાર એ તેના ગુણ-સ્વભાવ ઉપરથી પણ ઓળખાતા. ૪૩ી કાગળ કેમ બનતા એની માં ને સરસ માહિતી મેળવવા ઇચ્છનારને તા. ૨૫ નવેમ્બર ૧૯૩૪ના ‘હરિજનબંધુ'ના પુ૨ એક ૩૭માં સ્વામી આનંદ લખેલો “ખાદી કાગળ’ શીર્ષક લેખ જેવા ભલામણ છે. ૪૪ કાશ્મીરી કાગળે રેશમના કૂચામાંથી બનતા હાઈ અત્યંત કમળ તેમજ એટલા મજબૂત હોય છે કે તેને બે બાજુથી પકડી જેથી આંચકા મારવામાં આવે તે પણ તે એકાએક ફાટતા નથી. આ કાગળમાં જે સૈથી સારા અને ટકાઉ હોય છે એ બધાયને કાશ્મીરની સરકાર વીણીવીણીને પોતાના દફતરી કામ માટે ખરીદી લે છે; એટલે ત્યાંની સરકાર સાથે લાગવગ પહોચી શકતી હોય તે જ અમુક પ્રમાણમાં એ કાગળો ત્યાંથી મળી શકે છે. ૪૫ અમદાવાદી કાગળની મુખ્ય ઓળખ એ છે કે તેને પ્રકાશ સામે રાખીને જોતાં તેમાં ઝણઝીણું સંખ્યાબંધ કાણાં દેખાશે. આ કાણાં ખાવાનું કારણ એ કહેવાય છે કે એ કાગળના માવાને સાબરમતી નદીના પાણીથી ધેવામાં આવે છે, એટલે એ પાણી સાથે ભળેલાં રેતીનાં ઝીણાં રજકણે એ માવામાં ભળી જાય છે, જે કાગળ બન્યા પછી સુકાઈને રવયે ટાં પડી જાય છે અને બદલામાં તેમાં ઝણઝીણાં કાણાં દેખાય છે. આ કાગળો ટકાઉ હોઈ તેને વ્યાપારી લેક પિડા માટે પાણુ વાપરતા-વાપરે છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જેન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૩૧ આધારે તેને કાપી લેવામાં આવતા હતા. એ કાગળ ખસી ન જાય એ માટે વાંસની ચીપના કે લોઢાના ચીપિયા તેમાં ભરાવવામાં આવતા હતા. બીજી દરેક જાતના કાગળો માટે અત્યારનાં પેપરકટર મળીને કામ આવી શકે છે, પણ કાશ્મીરી કાગળો અત્યંત સુંવાળા હોઈ અણધારી રીતે સહજમાં ખસી જાય છે અને તેથી ગમે તે હોશિયાર મશીન ચલાવનાર હોય તે પણ તે એ કાગળને મોટે ભાગે આપણે ઇચ્છીએ તેમ વ્યવસ્થિત રીતે કાપી શકતો નથી, એટલે એ કાગળને વ્યવસ્થિત કાપવા માટે ઉપરોક્ત રીત જ વધારે અનુકૂળ છે. પુસ્તક લખવા માટેના બધા દેશી કાગળ, તેના ઉપર કલમ ઠીક ચાલે તેમજ શાહી એકસરખી રીતે ઊતરે એ માટે, કાગળ બનાવનાર કે વેચનારને ત્યાંથી ચૂંટાઈને જ આવે છે. તેમ છતાં એ કાગળે ઘણે સમય સુધી પડી રહેતાં અથવા ચોમાસાની શરદી વગેરે લાગતાં તેનો ઘટે આછો થઈ જાય છે-ઊતરી જાય છે. ધંટે આછા થઈ ગયા પછી અક્ષરે ફૂટી જાય છે અથવા શાહી બરાબર ન ઊતરતાં એક ઠેકાણે ઢગલો થઇ જાય છે, એટલે તેને ફરી લૂંટ ચડાવવો પડે છે. એ ઘેટે ચડાવવા માટે કાગળોને કે પાનને ફટકડીના પાણીમાં બોળી સૂકવ્યા પછી કાંઈક લીલા-સુકા જેવા થાય ત્યારે તેને અકીકના, કસોટીના અગર કોઈ પણ જાતના ચૂંટાથી કે કોડાથી લૂંટી લેવામાં આવે છે, જેથી અક્ષરે ફૂટી જવા આદિ થવું અટકી જાય છે. (જુઓ ચિત્ર નં. ૩માં આકૃતિ નં. ૧). અત્યારના વિલાયતી તેમજ આપણા દેશમાં બનતા કેટલાક કાગળનો ભાવ તેજાબ, સ્પિરિટ અગર તેવા કેઈ પણ જાતના ઉગ્ર પદાર્થમાં સાફ કરાતું હોવાથી તેનું સર્વ પહેલેથી જ નષ્ટ થઈ જાય છે, એટલે એ બધા કાગળ આપણા દેશી કાગળાની જેમ દીર્ધાયુષી ન હોવાથી તેનો ઉપગ પુસ્તક લખવા માટે કરાતો નથી. આપણે એવા અનેક જાતના કાગળાનો અનુભવ કરી ચૂક્યા છીએ, જે શરૂઆતમાં મજબૂત, ઊજળા તેમજ કોમળ દેખાવા છતાં થોડાં જ વર્ષો વીત્યા બાદ કાળા અને સહજ વળતાં તૂટી જાય તેવા નિ:સવ થઈ જાય છે. જોકે આ દેવ આપણે દરેક જાતના વિલાયતી કાગળને નથી આપતા, તેમ છતાં એટલી વાત તો ખરી જ છે કે વિલાયતી કાગળે દેશી કાગળ જેટલા ટકાઉ જવલ્લે જ હોય છે. પુસ્તક લખવા માટે અગર ચિત્રપટ-ચંત્રપટ આદિ આલેખવા માટે કપડાને કામમાં લેવા પહેલાં એ કપડાની બંને બાજુએ તેનાં છિદ્રો પૂરાય તેમ એકસરખી રીતે ઘઉંની કે ચોખાની ખેળ લગાડી, તે સુકાઈ ગયા પછી તેને અકીક, કસોટી આદિના ઘેટા વડે ઘૂંટવાથી તે કપડું લખવા લાયક બને છે. પાટણના વખતજીની શેરીમાંના સંઘના જૈન ભંડારમાં કપડા ઉપર લખેલાં જે પુસ્તક છે તે ખાદીના કપડાને બેવડું ચડી તેના ઉપર લખેલાં છે. ટિપ્પણ ટિપ્પણું બનાવવા માટે કાગળના લીરા કરી, તેના છેડાઓને એક પછી એક ચડીને લાંબા Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જૈન ચિત્રકલ્પમ ભુંગળા જેવા બનાવવામાં આવે છે. કપડું એ સ્વાભાવિકરીતે લાંબા તાકા હોય છે, એટલે તેને જેવડે લાંબો-પહોળા લીર જેએ તેવડે લઈને, તેને ઉપર કહ્યા પ્રમાણે બળ લગાડીને ભુંગળારૂપે બનાવવામાં આવે છે. આ ટિપ્પણીઓનો ઉપયોગ શાસ્ત્રીય વિષયના પ્રકીર્ણક વિસ્તૃત સંગ્રહા, બારવ્રતની ટીપ–વાદી, આચાર્યોને ચેમાસાની વિજ્ઞપ્તિ કે સાંવત્સરિક ક્ષમાપના કરવા માટેના વિજ્ઞપ્તિપટે તેમજ ચિત્રપટ આદિ લખવા માટે કરવામાં આવે છે. કાષ્ઠપદ્રિકા લેખનના સાધન તરીકે કાષ્ઠપદિકા–લાકડાની સાદી કે રંગીન પાટી–પણ વપરાતી હતી. જેમ જૂના જમાનામાં વ્યાપારી લોકો તેમના રોજિંદા કાચા નામા વગેરેને પાટી ઉપર લખી રાખતા હતા તેમ આપણા ગ્રંથકાર ગ્રંથરચના કરતી વખતે પિતાના ગ્રંથના કાચા ખરડાઓ લાકડાની પાટી ઉપર કરતા હતા અને બરાબર નકકી થયા પછી તે ઉપરથી પાકી નકલે ઉતારવામાં આવતી હતી. કાઈપદ્રિકાઓને સ્થાયી ચિત્રપદકો કે મંત્ર-યંત્રપટો ચિતરવા માટે ઉપયોગ થતો હતો. એ સિવાય પાંચ કકકા (જુઓ ચિત્ર નં. ૯–૧૦) ચીતરેલી જૂની કાપદિકાઓ પણ જોવામાં આવે છે. (૨) જે વડે લિપિ લખી શકાય તે–લેખણ, જુજવળ આદિ જે વડે લિપિ લખી શકાય” એ જાતનાં સાધનોમાં સોઇયે, અરૂની લેખણ, જુજવળ, ઓળિયું વગેરેનો સમાવેશ થાય છે. કર્ણાટક, સિંહલ, બ્રહ્મદેશ આદિ દેશમાં જ્યાં તાડપત્ર ઉપર કોતરીને પુસ્તકો લખવામાં આવે છે ત્યાં લખવાના સાધન તરીકે અણીદાર સોઇયાની જરૂરત હોય છે. પરંતુ મુખ્યતયા દેવનાગરી લિપિમાં લખાએલાં જન પુસ્તકો માટે, એ લિપિને મરોડ જુદા પ્રકારના હોઈ તેને સેઈયાથી કેતરીને લખવી શકય ન હોવાથી, જૈન સંસ્કૃતિએ લખવાના સાધન તરીકે ઉપરેત સેઇયાથી અતિરિક્ત બરૂની લેખણે પસંદ કરી છે; અને લીટીઓ દોરવા માટે તેણે જુજવળ, ઓળિયું, કાંબી– આંકણું વગેરે સાધને ઊભાં કર્યા છે. કેટલાક મંત્ર, તંત્ર, યંત્ર આદિ લખવા માટે સોના-ચાંદીની કે દર્ભ વગેરેની કલમો પણ કામમાં લેવામાં આવે છે. લેખ માટે બરૂ અને તેની પરીક્ષા બરૂ' શબ્દ આપણામાં મેગલ સાથેના સહવાસને કારણે પડે છે. આપણે ત્યાં એને કાંદું-કાઠા તરીકે ઓળખવામાં આવે છે. લેખણે માટે અનેક જાતનાં બરૂઓ પસંદ કરવામાં ४६ पट्टिकातोऽलिखच्चेमां, सर्वदेवाभिधो गणिः । आत्मकर्मक्षयायाथ, परोपकृति हेतवे ॥ १४ ।। उत्तराध्ययनटीका नेमिचन्द्रीया (रचना संवत् ११२९) ખાતાનના પ્રદેશમાંથી ખરાઠી લિપિમાં લખાએલી કેટલીક પ્રાચીન કાષ્ઠપદિકાઓ મળી આવી છે. ૪૭ સંવત ૧૫૯૦માં લખાએલી કલ્પસૂત્રની પ્રતિના અંતમાં પુરતકને લગતા કેટલાંક ઉપકરણે–સાધના–નાં નામે છે તેમાં કાંઠાનું નામ મળે છેઃ “બાજુટ ૧, પાટીઉં ૨, પાટલું ૩, કપડવું ૪, ચટલું પ, મુહપતી ૬, વણ ૭, ઝલમલ ૮, વીટાંગણું ૯, ક૫ ૧૦,પુંઠા ૧૧, કાંબી ૧૨, કુંપલું ૧૩, તુકારવાલી ૧૪, કાં ૧૫, દેર ૧૬, ઇતિ નંગસંખ્યા.' Page #49 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા ૩૩ આવ્યાં છે. જેવાંકે ધોળાં અરૂ, ૪કાળાં બરૂ, વાંસની જાતનાં ભરે, તજી અરૂ વગેરે. તજી બ્રૂ તજની માર્કક પેાલાં હોવાથી તજી બરૂ' એ નામથી ઓળખાય છે, આ ખરૂ, જાતે સહજ બરડ હેય છે એટલે તેની બનાવેલી લેણુને અથડાતાં કે કપડામાં ભરાઇ જતાં એકાએક તૂટી જવાને ભય રહે છે, તેમ છતાં જો તેને સાચવીને વાપરવામાં આવે તે તેમાં બીજાં બધા ખરૂ કરતાં ખાસ વિશેષતા એ છે કે તેની લેખણુથી ગમે તેટલું લખવામાં આવે તે પશુ તેની અણીમાં કૂચા પડત નથી. કાળાં બની કલમે વધારે મજબૂત, સરસ અને એકાએક તેની અણીમાં કૂચા ન પડે તેવી જ થાય છે. વાંસનાં બરૂ અને ધેામાં બરૂ પણ એકંદર ડીક જ હોય છે. ખાસ કરી કાળાં અર્ અને વાંસની જાતનાં બરૂની લેખણેાના ઉપયાગ વધારે અનુકૂળ રહે છે અને એ જ વપરાય છે. જે બફએને મજબૂત પત્થરી કે ઈંટ-ચૂનાની જમીન ઉપર રૂપીઆની જેમ ખખડાવતાં તેમાંથી તાંબા જેવા અવાજ નીકળે તો તે ખરૂ લખવા લાયક અને સારાં સમજવાં; જેમાંથી માદા અવાજ નીકળે એ બરૂ કાચાં, કાટી ગએલાં અથવા સડી ગએલાં જાણવાં. આવાં ખરૂ લખવા માટે નિરુપયેગી તેમજ અપલક્ષણાં પણ મનાય છે. લેખણુ ઉપર જણાવેલ બને છેાલી, જેવા નાના-મોટા અક્ષરા લખવા હેય તે પ્રમાણે તેની અણીને ઝીણી કે જાડી બનાવવામાં આવે છે અને લખનારના હાથના વળાક અને કલમ પકડવાની ટેવ મુજબ તેની અણી ઉપર સીધા કે વાંકા કાપ મૂકવામાં આવે છે. શાહીના અટકાવ આદિ માટે કેટલીકવાર, લેખણુના વયલેા કાપ ખરાખર છૂટા ન પડતો હોય, અથવા શાહીમાં પાણી જોઈએ તે કરતાં ઓછું હાઈ શાહી જાડી થઇ ગઇ હોય ધંત્યાદિ કારણેાને લીધે લેખણુથી લખાતું ન હોય કે શાહી બરાબર ઊતરતી ન હોય તો તેના વચ્ચેના ઊભા કાપને પહેાળા કરી તેમાં માથાના વાળ ભરાવવામાં આવે તે તે લેખણથી ખરાખર લખાવા લાગે છે. જો લેખણુના વચલા કાપ જોઇએ તે કરતાં વધારે ફાટી ગયા હોય અને તેથી લખવામાં શાહી વધારેપડતી ઊતરી આવતી હેય તા તેમજ લેખણ ઉપર શાહી વધારે ઝીલાઇ રહેતી ન હોય તેા તેના મેઢા ઉપર દેરા બાંધવામાં આવે છે, જેથી શાહી વધારે ઊતરતી નથી અને એક વાર ખેાળેલી કલમમાં શાહી ઝીલાઈ રહીને વધારે વાર સુધી લખી શકાય છે. લેખણુના ગુણદોષ પ્રાચીન તાડપત્રીય પ્રકરણપોથીમાં લેખણના ગુણદોષની પરીક્ષાને લગતા નીચેના પ્રકરણા પૂરવલિખિત લખે સનિ લેઈ, મિસૉ'કાગળ ને કાઠે!; ભાવ અપૂરવ કહે તે પંડિત, બહુ એટલે તે ખાંડે. ૬’ શ્રીચોવિજયજીત શ્રીપાલરાસ ખંડ ૪ ઢાલ ૧૩ ૪૮ આ અર્ સામાન્ય રીતે કાળાં બક્' તરીકે ઓળખાય છે, પરંતુ ખરૂં નેતાં એના રંગ તપખીરી છે; અર્થાત્ નથી એ લાલ ક નથી કાળાં Page #50 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્રકટપદ્રુમ ભક મલકે મળે છે, જેમાં કલમને વર્ણ અને જાતિ, તે વડે કેમ રાખીને લખવું, લેખણમાં ગાંઠ હોય કે નહિ, લેખણ કેવડી લાંબીટૂંકી હેવી જોઈએ અને એ બધાયને લક્ષીને લાભ-હાનિ શી, એનું વર્ણન છે. એ બધા ય કો અને તેની સાથે સરખામણું ધરાવતા બીજા લોકો અને દુહા અહીં આપીએ છીએ. 'ब्राह्मणी श्वेतवर्णा च, रक्तवर्णा च क्षत्रिणी । वैश्यवी पीतवर्णाच, असुरी श्यामलेखिनी ॥ १॥ श्वेते सुख विजानीयात् , रक्ते दरिद्रता भवेत् । पीते च पुष्कला लक्ष्मीः , असुरी क्षयकारिणी ॥ २॥ चित्ताने हरते पुत्रमधोमुखी हरते धनम् । वामे च हरते विद्या, दक्षिणा लेखिनी लिखेत् ॥ ३ ॥ अग्रप्रन्थिहरेदायुमध्यप्रन्थिहरेद्धनम् । पृष्ठप्रन्थिहरेत् सर्वे, निर्ग्रन्थिलेखिनी लिखेत् ॥ ४ ॥ नवालमिता श्रेष्ठा, अष्टौ वा यदि वाऽधिका । लेखिनी लेखयेन्नित्य, धनधान्यसमागमः ॥ ५ ॥ તિ વિનવિવાદ ” 'अष्टाङ्गुलप्रमाणेन, लेखिनी सुखदायिनी । हीनाय हीनकर्म स्यादधिकस्याधिकं फलम् ॥ १॥' કાચિયુચન I અત્યંત્િર્ચ, રિસ્થિતિની શુભ ૧ ' માથે ગ્રંથી મત(મતિ હરે,બીચ ગ્રંથી ધન ખાય; ચાર તસુની લેખણે,લખનાર કટ જાય.૧.” એ લોકોને ટૂંક સાર આ પ્રમાણે છેઃ ળા, લાલ, પીળા અને કાળા રંગની કલમો અનુક્રમે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને અસુર-શક જાતિની ગણાય છે. આને ઉપયોગ કરનારને અનુક્રમે સુખ, દરિદ્રતા, ધનનો લાભ અને ધનનો નાશ થાય છે. કલમને ચતી રાખી લખવાથી પુત્રનો નાશ થાય છે, ઊંધી રાખી લખવાથી ધનનો નાશ થાય છે, ડાબી બાજુએ રાખી લખવાથી વિદ્યાનો નાશ થાય છે; માટે કલમને જમણી બાજુએ રાખી લખવું. ગાંઠવાળી કલમની ગાંઠ કલમના મેં પાસે આવે તે તેથી લખનારની જિંદગી ટૂંકાય છે, વચમાં આવે તો લેખકના ધનનો નાશ થાય છે અને પાછળના ભાગમાં આવે તે લેખકને સર્વનાશ થાય છેમાટે ગાંઠ વગરની નિર્દોષ કલમથી લખવું. કલમ નવ આગળ લાંબી હોય તે સારી, છેવટે આઠ આગળની અને નવ આંગળ કરતાં જેટલી માટી મળે તેનાથી લખવું, જેથી ધન-ધાન્યની વૃદ્ધિ થતી રહે. આઠ આંગળથી નાની કલમથી તો કયારે પણ ન જ લખવું. વતરણ લખવાના સાધનને જેમ “લેખ કહેવામાં આવે છે તેમ તેનું વિતરણું કે કલમ એ નામ પણ કહેવામાં આવે છે. “કલામ શબ્દ મોગલ જમાનાનો છે એ ખુલ્લી વાત છે. “વતરણું' શબ્દ સંઅવતરણ ઉપરથી જમ્યો હોય એમ વધારે સંભવ છે. જેનાથી લખવા માટે અવતરણ–પ્રારંભ થઈ શકે તે અવતરણ અથવા વતરણવતરણે, અર્થાત પાટી ઉપર ધૂળ નાખીને અક્ષર લૂંટવાનું ૪ આ કાકેમાં વર્ણવેલ વર્ણ, લાભ-હાનિ, માપ વગેરેની ધટના માટે ભારતીય પ્રજાનો શેર સક્તિ અને અપેક્ષા હશે તેમજ એ પરિસ્થિતિ, કારણ વગેરે અાજે જેમનાં તેમ છે કે તેમાં ફેરફાર થયે છે એ માટે અમે કશું જ કહી શકતા નથી. Page #51 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૩૫ સાધન. છેવટે આ શબ્દ લખવાના દરેક સાધનના અર્થમાં રૂઢ થઈ ગયો છે. વિસ્તારના લિપિશાલાસંદર્શન પરિવર્તમાં આવતા “વર્ણતિરક' શબ્દને જોયા પછી કેટલાક એમ પણ માની લે છે કે આ વર્ણતિરક શબ્દ ઉપરથી વતરણું શબ્દ ઉત્પન્ન થયા હોય. જુજવળ પાના ઉપર અથવા યંત્રપટ આદિમાં લીટીઓ દેરવા માટે કલમનો ઉપયોગ કરવામાં આવે તો તેની અણીને થોડી વારમાં જ કૂચો વળી જાય, એટલે લીટીઓ દોરવા માટે જુજવળને ઉપયોગ કરાતો. આ જુળ લોઢાનું બને છે. એનું આગળનું મે ચી વાળીને બનાવેલું હોવાથી એનું નામ યુજવળ, જુજવળ અથવા જુજબળ કહેવામાં આવે છે. (જુઓ ચિત્ર નં ૩માં આકૃતિ નં. ૩) યુજવળ આદિ નામે . યુવા શબ્દ ઉપરથી વિત થઈને બનવાને સંભવ વધારે છે. આને શાહીમાં બોળી તે વડે, પાનાની બંને બાજુએ ઓર્ડર માટે તેમજ યંત્રપઢાદિમાં ખાનાં પાડવા માટે લીટીઓ દોરવામાં આવે છે. આ જુજવળ અત્યારે પણ મારવાડમાં બને છે. એનો ઉપયોગ આજ સુધી લહિયાઓ કરતા; પરંતુ ચાલુ વીસમી સદીમાં એનું સ્થાન મુખ્યત્વે કરીને હેડર અને સ્ટીલોએ લીધું છે. પ્રકાર ચિત્રપટ, યત્રપટ કે પુસ્તક આદિમાં ગોળ આકૃતિઓ દેરવા માટે લોઢાના પ્રાકાર બનતા હતા. આ પ્રાકારો, જે જાતની નાનીમોટી ગાળ આકૃતિ બનાવવાની હોય તે પ્રમાણે નાનામોટા બનાવવામાં આવતા અને અત્યારે પણ એ મારવાડ વગેરેમાં બને છે. આજકાલ આને બદલે વિલાયતી કંપાસથી કામ લેવાય છે, તેમ છતાં મટી ગોળ આકૃતિ કાઢવી હોય ત્યારે આ દેશી પ્રાકાર જેવા સાધનને શોધવા જવું પડે છે. આનું મેટુ પણ જુજવળની જેમ તેમાં શાહી ઝીલાઈ રહે તે માટે ચીપિયાની પેઠે વાળેલું હોય છે. (જુઓ ચિત્ર નં. ૩માં અાકૃતિ નં. ૪) આ સાધનથી, પ્રાકાર-કિલ્લા-ના જેવી ગોળ આકૃતિ કાઢી શકાતી હોવાથી એનું નામ “પ્રાકાર” પડયું હોય એમ લાગે છે. કિલ્લાની રચના એકંદરે ગળપડતી જ હોય છે. ઓળિયું–તેની બનાવટ અને ઉત્પત્તિ અત્યારે આપણી સમક્ષ જે પ્રાચીન હસ્તલિખિત પુસ્તક વિદ્યમાન છે તેમાં એકધારું સીધી લીટીમાં લખાએલું લખાણ જેમાં ઘણાખરાઓને એમ થાય છે કે આ લખાણ સીધી લીટીમાં શી રીતે લખાતું હશે? એ શંકાનો ઉત્તર આ સાધન–ળિયું આપે છે. એળિયાને મારવાડી લહિયાઓ ફાંટિયું' એ નામથી ઓળખે છે, પણ એને વાસ્તવિક વ્યુત્પત્યર્થ શો એ સમજાતું નથી. આનું પ્રાચીન નામ “ઓળિયું” જ મળે છે. “એળિયું' શબ્દ સં. શઢિ–ા, મોટી અને ગૂ, શબ્દ “એળ ઉપરથી બન્યો છે. એ-લીટીઓ પાડવાનું સાધન છે “ળિયું'. આ ળિયું, લાકડાની પાટી ઉપર કે સારા મજબૂત પૂઠા ઉપર જેવા નાનામોટા અક્ષરો Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જૈન ચિત્રકલ્પદ્રુમ લખવા હોય તે પ્રમાણમાં સમાન્તરે કાણું પાડી, એ કામાં જાડા રીલને અથવા સામાન્ય જાડા ભાણિયા દેારા પરાવવાથી અને છે. દારા પરાવ્યા પછી તે આમતેમ ખસે નહિ માટે તેના ઉપર ચેાખાની અથવા આંબલીના કચૂકાની પાતળી ખેળ કે ગાનમિશ્રિત રંગ આદિ લગાવવામાં આવે છે. ઉપર કહ્યા પ્રમાણે તૈયાર કરેલા એડળિયા ઉપર પાનાને મૂકી આંગળીથી સફાઇપૂર્વક એકેએકે દામ દેવાથી પાના ઉપર લીટીઓ ઊઠે છે. તે પછી બીજી વાર એ પાનાને ઉલટાવીને તેની ઓછ બાજુ, પહેલાંની લીટીએસના મધ્યમાં આવે તેમ, પાનું ખસે નહિ તેવી સકાઈથી, બીજી વાર લીટીએ દેારવી. આ રીતે એવડી લીટી દોરાઇ ગયા પછી એક બાજુ નમી ગએલા ભાગ ઉપર ઉપસેલા ભાગની છાયા પડતાં એક લીટી કાળાશપડતી અને એક ળી એમ બે જાતની લીટીઓ દેખાશે. આ, લીટીઓ ચીરીને અથવા પાનાને ઉલટાવીને એવડી લીટીએ દરવાની પ્રથા ઘણી જ અર્વાચીન છે. પ્રાચીન રીતિ તા એકવડી લીટી દોરીને જ લખવાની હતી. બેવડી લીટીએ દેરાઈ તૈયાર થએલા પાના ઉપર એકએક લીટી એડીને લખવામાં આવે છે. વચમાં ખાલી મૂકાતી લીટીમાં ઉપરની લીટીના Rsસ્વ-દીર્ઘ કાર-કાર (- ૬) વગેરે અને નીચેની લીટીના Rsસ્વ-દીર્ઘ હંકાર, ( ૧) માત્રા, રેક વગેરેનાં પાંખડાંએ લખવામાં આવે છે. એકવડી લીટી દેરેલા પાનાની લીટીએના ઉપરનીચેના ભાગમાં ટંકાર, કાર, ઋકાર, રેફ્ વગેરે લખવા માટે સમ્રાઈપૂર્વક જગ્યા મૂકી લખવામાં આવતું. પુસ્તક લખાઇ ગયા પછી પાનાં દબાણમાં આવતાં તેમાં કોઇ પણ જાતના આંકા વગેરે ન રહેતાં તે મૂળ સ્થિતિમાં આવી જાય છે. તાડપત્રીય પુસ્તકલેખનના જમાનામાં ઘણાખરા લેખકો પેાતાની લેખનકળાવિષયક કુશળતાને . ખળે જ સીધી લીટી લખતા હતા અને કેટલાક લેખા પાનાને મથાળે પહેલી એક લીટી દેરી તેને આધારે સીધું લખાણુ લખતા હતા. આ સિવાય તેએ, બીજા કાઇ સાધનને કામમાં લેતા હોય તેમ જણાતું નથી અને સંભવ પણ નથી. આ જ પ્રમાણે કેટલાક લેખકો કાગળનાં પુસ્તકા પણ પાનાને મથાળે એક લીટી દેરીને લખતા હતા; પરંતુ કાગળના જમાનામાં તેને સળ કે વળ પડે તેમ છતાં કા! પણ જાતના ભય જેવું ન હેાવાને લીધે સુગમતા ખાતર એળિયાનું સાધન શોધી કાઢવામાં આવ્યું. આ એળિયાને આદ્ય શેાધક કાણું હશે એ કહેવું કે કલ્પવું શક્ય નથી, પરંતુ એને લગતા ઉલ્લેખ,પ૦ અમારા વૃદ્ ગુરુદેવ પૂજ્યપાદ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના ગ્રંથસંગ્રહમાંની વિ॰ સં૦ ૧૪૬૬માં લખાએલી શ્રાવતિચાર’૫૧ની પ્રતમાં મળે છે, એ શ્વેતાં એળિયું એ પાંચછ સૈકા પહેલાનું પ્રાચીન સાધન છે. કેંબિકા તાડપત્રીય પુસ્તકા પહેાળાઇમાં ટૂંકાં હાઈ તેના ઉપર કાંઇ પણ આધાર લીધા સિવાય કલમથી અથવા ગમે તે ચીજથી લખાણની આસપાસ બર્ડર રૂપે લીટીઓ દોરવી એ અશક્ય ૫૦ ‘જ્ઞાનોપગરણ પાટી, પાથી, હંમણી, કમળી, સાંડુડાં-સાંખુડી, દસ્તુરી, વહી એલિયાં પ્રતિ પગ લાગુ, થુકુ લાગઉ' ઇત્યાદિ, ૫૧ આ ‘શ્રાવક તિચાર’ શ્રીમાન જિનવિજયજી સંપાતિ પ્રાચીન જૂનાતી થવું મૅમાં પત્ર ૬૦થી૬૬ સુધીમાં છપાઇ ગએલ છે, Page #53 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૩૭ કે મુશ્કેલ નહોતું; પણ કાગળ ઉપર પુસ્તકો લખાવાની શરૂઆત થયા પછી તેની પહેળાઈ વધારે પ્રમાણમાં હોઈ તેના લખાણની આસપાસ તેમજ મોટા મંત્ર-યંત્રાદિમાં કશા આધાર વિના સીધી લીટીઓ દોરવી અશક્ય થાય, એ માટે કંબિકા–આંકણી જેવું સાધન પસંદ કરવામાં આવ્યું છે. આ આંકણી અત્યારના રૂલની જેમ ગોળ ન હોતાં ચપટી હોય છે, એટલે લીટીઓ દોરવા માટે તેને પાના ઉપર મૂક્યા પછી તે એકાએક ક્યારે ય ખસી જતી નથી. એની બંને ધારો પર ખાંચ પાડવામાં આવે છે, જેથી તેને આગલો ભાગ પાનાથી અદ્ધર રહે હાઇ લીટીઓ દોરતાં પાને ઉપર શાહીના ડાઘ ન પડે. (જુઓ ચિત્ર નં. રમાં આકૃતિ નં. ૨) આનું નામ કંબિકા અથવા કાંબી છે. કાંબી એટલે વાંસની ચીપ. આ કાંબી વાંસની ચીપના જેવી હાઈ એનું નામ “કેબિકા” અથવા “કાંબી કહેવાતું હશે એમ લાગે છે. (૩) લિપિ રેખાવ દેનાર–શાહીએ અને રંગો લિપિ દેખાવ દેનાર સાધનમાં પુસ્તક લખવા માટેની અનેક જાતની ભલીઓનો-શાહીઓને અને રંગેનો સમાવેશ થાય છે. આપણી નજર સામેના જ્ઞાનભંડારોનું નિરીક્ષણ કરતાં જાણી શકાય છે કે પુસ્તક લખવા માટે કાળી, સેનાની, ચાંદીની અને લાલ એમ અનેક જાતની શાહીઓ વાપરવામાં આવી છે, તેમ છતાં સોના-ચાંદીની શાહીથી લખવું મુશ્કેલીભર્યું તેમજ ખરચાળ હાઈ લખવા માટે કાળી શાહી જ વધારે અનુકૂળ છે. લાલ શાહીંનું લખાણ વાંચવા માટે આંખને માફક ન હોવાથી, આગળ જણાવવામાં આવશે તેમ, તેનો ઉપયોગ ખાસ વિશેષ સ્થળ કે અધિકાર પ્રકરણની સમાપ્તિદર્શક પુપિકા વગેરે લખવા માટે જ કરવામાં આવત–આવે છે, તેમજ પાનાની બે બાજુએ ઑર્ડરની જેમ લીટીઓ દેરવા માટે કે ત્રપુટ આદિમાં ગોળ આકૃતિ, લીટીઓ વગેરે દેરવા માટે થયો છેથાય છે. સેનેરી અને રૂપેરી શાહી પુસ્તક લખવા માટે ઘણી જ વાપરવામાં આવી છે, પણ તે કાળી શાહી કરતાં બહુ જ ઓછા પ્રમાણમાં; કારણકે સોનેરી–પેરી શાહીનું લખાણ પણ વાંચવામાં એકંદરરીતે આંખને માફક નથી, તેમજ એના લખાણમાં રહી ગએલી અશુદ્ધિઓ સુધારવી અશકય હોવા ઉપરાંત, અમે ઉપર એકવાર કહી આવ્યા તેમ, એ શાહીથી લખવું મુશ્કેલીભર્યું અને ખરચાળ પણ છે. આ જ કારણથી સોના-ચાંદીની શાહીથી કેવળ મુખ્યત્વે કરીને અમુક પવિત્ર મનાતા ધર્મગ્રંથ લખાતા. ગૂર્જરેશ્વર મહારાજ શ્રી કુમારપાલદેવે પિતાના માન્ય ગુરુ આચાર્ય શ્રી હેમચંદ્રની કૃતિઓ લખાવી હતી તેમ કેઇ ધનાઢચ ગૃહસ્થ આદિને માન્ય છે તે આચાર્યોના રચેલા ગ્રંથે, સ્તોત્રો આદિ કેવળ લખવામાં આવતા, અને તે પણ ખાસ લક્ષ્મીથી પહોંચતા ધનાઢયો જ લખાવતા હતા. આ પુસ્તકો બહુમૂલાં હાઈ વાંચવા-ભણવા માટે નથી હોતા, પણું માત્ર પવિત્ર માન્ય ધર્મગ્રંથ તરીકે દૂરથી બે હાથ જોડી દર્શન કરવા માટે જ હોય છે. આ બધી વાત પુસ્તક લખવાની શાહીઓ માટે કરી. પુસ્તકના ચિત્રકામ માટે ઉપયોગી અનેક જાતના રંગો એકબીજા રંગના મિશ્રણથી તેમજ જુદાજુદા પદાર્થોમાંથી તૈયાર કરવામાં આવતા હતા. એ રંગે તદ્દન સાદા અને સ્વાભાવિક હાઈ સેંકડો વર્ષ વહી જવા છતાં જેવા ને તેવા સતેજ તેમજ ટકાઉ રહેતા, જે અત્યારે પણ આપણે પ્રાચીન હસ્તલિખિત પ્રતિમાંનાં ચિત્રોમાં જઇ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જેન ચિત્રપકુમ શકીએ છીએ. શાહી અને રંગેને માટે આટલું કહ્યા પછી શાહએ કેમ બનાવવામાં આવતી, અત્યારે એ શાહીઓ કેમ બનાવવામાં આવે છે, પુસ્તક લખવા માટે કઈ શાહી વાપરવી ઉચિત છે એને લગતા પ્રાચીન ઉલેખે અને અમારા અનુભવ અહીં આપીએ છીએ. કાળી શાહી તાડપત્ર અને કાગળ-કપડા ઉપર લખવા માટેની કાળી શાહીઓ અને તેની બનાવટ જુદાજુદા પ્રકારની છે. તાડપત્ર એ એક રીતે કાઠની જાતિ છે, જ્યારે કાગળ અને કપડું એ એના કરતાં વિલક્ષણ વસ્તુ છે, એટલે એના ઉપર લખવાની શાહીઓ પણ જુદા જુદા પ્રકારની છે. સૌ પહેલાં તાડપત્ર ઉપર લખવાની કાળી શાહીની બનાવટને લગતા લગભગ ત્રણ-ચાર વર્ષ પહેલાંના ઉલ્લેખે આપીએ; અને તે પછી અનુક્રમે બીજી શાહીઓને લગતા ઉલ્લેખોની નેંધ કરીશું. તાડપત્ર ઉપર લખવાની કાળી શાહી આજકાલ તાડપત્ર ઉપર લખવાનો રિવાજ રહ્યો નથી, એટલે તેની શાહીની બનાવટને લગતું સ્પષ્ટ વિધાન કે અનુભવ કોઇને ય નથી. તેમ છતાં તેની બનાવટને અંગે જુદા જુદા પ્રકારની જે સ્પષ્ટ કે અસ્પષ્ટ પ્રાચીન નોંધો મળે છે તેને ઉતારો અને શક્ય સ્પષ્ટીકરણ અહીં આપીએ પ્રથમ પ્રકારઃ “દવ-ઋત્રિ, શાહીલ રોમેવ નીટી ના समकाजल-बोलयुता, भवति मषी ताडपत्राणाम् ।। व्याख्या--सहवरेति काटासेहरीओ (धमासो) । भृङ्गेति भांगुरओ। त्रिफला प्रसिद्धव । कासीसमिति कसीसम्, येन काष्ठादि रज्यते। लोहमिति लोहचूर्णम् । नीलीति गलीनिष्पादको वृक्षः तदसः। रसं विना सर्वेषामुस्कल्य क्वाथः क्रियते, स च रसोऽपि समवर्तितकचल-बोलयोर्मध्ये निक्षिप्यते, ततस्ताडपत्रमयी भवतीति ।' આમાં એમ કહેવામાં આવ્યું છે કે “કાંટાશેરીઓ (ધમાસો), જળભાંગરાને રસ, ત્રિફળાં, કસું અને લોઢાનું ચૂર્ણ આ બધી વસ્તુઓને ઉકાળીને કવાથ બનાવે. આ ક્વાથ અને ગળીના રસને સરખા માપે એકઠા કરેલા કાજળ અને બીજાબોળમાં નાખવાથી તાડપત્ર ઉપર લખવાની ભષી તૈયાર થાય છે.” આ ઉલ્લેખમાં દરેક વસ્તુનું પ્રમાણ કેટલું એ જણાવ્યું નથી, તેમજ બધી વસ્તુઓને મેળવ્યા પછી તેનું શું કરવું એ પણ લખ્યું નથી; તેમ છતાં એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે ઉપરોક્ત વસ્તુઓને તાંબાની કડાઈમાં નાખી એ બધી એકરસ થાય તેમ ખૂબ ઘૂંટવી જોઈએ. બીજે–ત્રીજે પ્રકારઃ ન્ન ( ? )ળ તો, મજા પક્ષ જ उसिण जलेण विघसिया, वड़िया काऊण कुहिज्जा ॥१॥ Page #55 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા ૩૯ तत्तजलेण व पुणओ, घोलिज्जती दढं मसी होइ । तेण विलिहिया पत्ता, वम्बद्द रयणीइ दिवसु व्व ॥ २ ॥ ' 'कोरडए विसरावे, अंगुलिआ कोरडम्मि कज्जलए । મદ્દ સરાવા, નાર્વત્રિય વિ]ળ મુગર્ ॥ ૨ || पिचुमंदगुंदले, खायरगुंद व यीयजल मिस्स । भिज्जवि तोएण दर्द, मद्दह जा तं जलं सुसइ ॥ ४ ॥ इति ताडपत्रमष्याम्नायः ॥ * આ આર્યોને જે પ્રાચીન પાના ઉપરથી ઉતારા કરવામાં આવ્યા છે તેમાં આંકડા સળંગ છે, પરંતુ તેના અર્થ જોતાં પ્રથમની એ આર્ય એ એક પ્રકાર છે અને પાછળની એ આર્યએ એ બીજે પ્રકાર છે. આર્થીઓને અર્થ નીચે પ્રમાણે જાય છે: ‘કાજળ, પેાયણ, મેળબીજામેળ (બીજું નામ હીરાખેાળ), ભૂમિલતા એટલે જળભાંગરેા(?) અને થડે પારા [આ બધી વસ્તુઓને] ખદખદતા પાણીમાં [મેળવી, તાંબાની કઢાઈમાં નાખી સાત દિવસ સુધી અથવા બરાબર એક રસ થાય ત્યાંસુધી] ઘૂંટવી; [અને] તેની [સૂકી] વડીએ કરી કૂટી રાખવી.~~~૧. [જ્યારે શાહીનું કામ પડે ત્યારે તે ભૂકાને] કરી ગરમ પાણીમાં ખૂબ મસળવાથી મષી–શાહી બને છે. એ શાહીથી લખેલાં પાનાંઓને (અક્ષરાને) રાત્રિમાં [પણ] દિવસની માફક વાંચે-વાંચી શકાય છે. ર.’ કારા કાજળને કારા માટીના શરાવલામાં નાખી જ્યાંસુધી તેની ચિકાશ મૂકાય દૂર થાય ત્યાંસુધી આંગળીઓ શરાવલામાં લાગે તે રીતે તેનું મર્દન કરવું.પર (આમ કરવાથી કાજળમાંની ચિકાશને શરાવલું ચૂસી લે છે.)—૩. [કાજળને અને] લીંબડાના કે ખેરના ગુંદરને બીઆજલમાં-બીઆરસમાંપ ભીંજવી ઉપર જણાવ્યા પ્રમાણે ખૂબ ધૂંટવાં.(પછી વડીએ કરી સૂકવવી આદિઉપર મુજબ જાવું.)-૪.’ ચાથા પ્રકારઃ 'मिषीनो श्लोक निर्यासात् पिचुमन्दजाद द्विगुणितो बोलस्ततः कज्जलं, संजातं तिलतैलतो हुतवहे तीव्रातपे मर्दितम् । પર કાજળમાં ગામૂત્ર નાખી તેને આખી રાત ભવી રાખવું એ પણ કાજળની ચિકાશને નાબૂદ કરવાનો એક પ્રકાર છે. ગામૂત્ર તેટલું જ નાખવું. જેટલાથી કાજળ જાય, શરાવલામાં મર્દન કરી કાજળની ચિકાશને દૂર કરવાના પ્રકાર કરતાં આ પ્રકાર વધારે સારા છે, કારણકે આથી શરીર, કપડાં વગેરે બગડવાને ભય ખીલકુલ રહેતે નથી. જે શાહીમાં લાક્ષારસ નાખવાના હાય તે આ ગામૂત્રનો પ્રયેાગ નકામા જાણવા; કેમકે ગામૂત્ર સારરૂપ હેઈ લાક્ષારસને ફાડી નાખે છે. ૫૩ બીઆરસનું વિધાન-આ નામની વનસ્પતિ થાય છે. તેના લાકડાનાં ખેતરાંને ભૂકા કરી પાણીમાં ઉકાળવાથી જે પાણી થાય તે ‘બીઆરરા’ નવે, આ રસને શાહીમાં નાખવાથી તેની કાળામાં એકદમ ઉમેરે થાય છે. પણ ધ્યાનમાં રાખવું કે ને એ રસ પ્રમાણ કરતાં વધારે પડી જાય તે શાહી તદ્ન નકામી થઇ જાય છે; કારણકે તેના સ્વભાવ શુષ્ક હેાઈ તે, શાહીમાં નાખેલ ગુંદરની ચિકાશને ખાઇ જાય છે એટલે એ શાહીથી લખેલું લખાણ સૂકાયા પછી તરત જ પતરી રૂપ થઈને ઉખડી જાય છે, Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૦ पात्रे शूल्वमये तथा शन (?) जलैर्लाक्षारसंर्भावितः, सद्भल्लातक-भृङ्गराजरसयुक् सम्यग् रसोऽयं मषी ||१|| જૈન ચિત્રકલ્પદ્રુમ ૫૪યો—મિષી કહેતાં લખવાની શનાઈ, તાડપત્ર ઉપર લખવાની. ઉધેઈ ખાય નહિ, પાણીથી જાય નહિ ને ચાંટે નહિ. કાલી સારી દેખાય તેવી શાઇના કાવ્ય લખ્યું છે, નિર્યાત કહેતાં ગુંદ ને બન્ને અર્થ કવાથ પણ છે. વિદ્યુમન્ટ ક॰ લીંબડા એટલે તેને ગુંદ અને ખીન્ન અર્ધ પ્રમાણે લીલાં તરાં, પાંદડાં અને મૂળને ફૂટીને ક્વાથ કરવા. તેના તાલથી ખેલ ખમણ લેવા. તે ખેલ લાલ લેવા. હીરાભેાલ તથા ખીજાએલ કહેવાય છે તે. એલથી કાજલ અમણું લેવું, કેટલેક ઠેકાંણે ખેલ ને કાજલ સમભાગે લે છે પણ અહીં તે! એટલથી બમણું કાજલ એવા ભાવાર્થ સમજાય છે. સનાતં ક॰ કોનાથી ઉત્પન્ન થએલું કાજલ? તે તલના તેલથી પાડેલું લેવું. કેટલાક આ કાજલને ગાયના મૂત્રમાં કાદવીને પછી ઘુંટવા નાખે છે તે ઉત્તમ પ્રકાર છે. તીવ્રા॰ ક॰ તે ગુંદ, કાજલ ને મેલને બરાબર ઘુંટી ગામૂત્રમાં કે ઉપર લખેલા ક્વાથમાં નાખી તીવ્ર તાપની આંચ દેવી. બીજો પ્રયાગ—જાડું થેંસ જેવું કરી ખૂબ જોરથી ઘુંટવું. તે એવું કે જેથી ઘુંટા અને નીચેનું પાત્ર એ ઘસાતાં અગ્નિની માફક પાણીનું શાષણ કરે. તે પાત્ર અને ઘુંટા એ તાંબાના લેવા. ઘુંટાતાં ઘુંટાતાં જેમજેમ પાણીનું શાણુ થાય તેમતેમ શનૈઃ ક૦ થાડુંથાડું પાણી નાખવું ને કુંટવું. એક તેાલે આ પહેાર ને પાંચથી વધારે હાય ! દર પાંચ તાલે એક દિવસ પ્રમાણે કુંટવું. પછી તેમાં લેાદર અને પાપડી કે સાખ્ખાર નાંખેલા લાખના કઢેલે અલતા—લાક્ષારસપપ મેળવવે. ટંકણુખાર ન નાખવા. તે પછી ગાયના ઝરણમાં (ગામૂત્રમાં) પલાળેલાં ભીલામાં ઘુંટાની નીચે ચે.ડીને કુંટવું. છેવટે ધસાઈ રહે એટલે બીજી વાર ભીલામાં ચેાડી ઘુંટવું. પછી કાળા ભાંગરાને રસ મેળવવા. સભ્ય” રસોડચં મથી ક૦ બધું ભેગું કરી મદૅન કરવાથી ઉત્તમ શાઈ બને છે, અહીં એ જાતના પ્રયાગ લખ્યા છેઃ ૧ ગુંદને મેળવી ઘુંટવાના ટાઢા અને બીજે ક્વાથ મેળવી અગ્નિમાં ઉકાળવાના. ઉકાળવાના ૫૪ સંસ્કૃત Àાકકે ગ્રંથના અનુવાદને—ભાષાંતરને ‘ઢબા' કહે છે. આ ઢળે જે જાતના મળ્યા છે તેમાં ઉપયોગી સહજ સુધારે કરી તેને જેમના તેમ આપ્યા છે. પપ લાક્ષારસનું વિધાન ચોખ્ખા પાણીને મુખ ગરમ કરવું. જ્યારે એ પાણી ખૂબ ખદખદતું થાય ત્યારે તેમાં લાખને કા નાખતા જવું અને પાણીને હલાવતા જવું, જેથી લાખના લેાંદા આઝી ન નચ, તાપ સખત કરવો, તે પછી દાદા િિનટને અંતરે લેાદરના ભૂકા અને ટંકણખાર નાખવાં. ચાર બાદ અમદાવાદી ચેપડાના કાગળ ઉપર એ પાણીની લીટી ડેારવી. જે નીચે ફ્રૂટ નહિ તા તેને નીચે ઉતારી લેવું અને ઠર્યાં પછી વાપરવું. આ કવાથપ થએલ પાણી એ જ ‘લાક્ષારસ’. આને ‘લાખના મળતા’ પણ કહેવામાં આવે છે. ઉપર જણાવેલ વસ્તુઓનું પ્રમાણ: પાશેર સાદું પાણી, રૂા. ૧ ભાર પીપળાની સારી સૂકી લાખ જેને દાણા લાખ કહે છે, વા. ના બાર પઢી લેાદર અને ૦) એક આની ભાર ટંકણખાર, જેટલા પ્રમાણમાં લાક્ષારસ બનાવવ હોય તે પ્રમાણમાં દરેક વસ્તુનું માપ સમજવું. ને તાડપત્રની શાહી માટે લાક્ષારસ તૈયાર કરવા હોય તે તેમાં લેાદરની સાથે લાખથી પણે ભાગે મજીઠ નાખવી, જેથી વધારે રંગદાર લાક્ષારસ થાય. કાઈકાઇ ઠેકાણે ટંકણખારને બદલે પાપડીએ કે સાજીખાર નાખવાનું વિધાન પણ તેવામાં આવે છે. લાક્ષારસનું વિધાન કાગળ ઉપર લખવાની શાહીના ચેાથા પ્રકારમાં પણ છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા પ્રયોગમાં ગૌમૂત્રનો ઉપયોગ કરે નહિ. કારણ કે ગૌમૂત્ર ખાર છે તેથી લાખ ફાટી જાય છે. ગૌમૂત્રને પ્રયોગ લાખ વગરની શાઈ માટે છે. ગૌમૂત્ર પ્રત્યંતર છે.” પાંચ પ્રકારઃ બ્રહ્મદેશ, કર્ણાટક આદિ દેશમાં જ્યાં તાડપત્રને સોઈયા વડે કોતરીને લખવાને રિવાજ છે ત્યાં શાહીને બદલે નાળીએરની ઉપરની કાચલી કે બદામનાં ઉપરનાં છોતરાને બાળી તેની મેને તેલમાં મેળવીને વાપરવામાં આવે છે. એટલેકે કોતરીને લખેલા તાડપત્ર ઉપર એ મેષને ચોપર્ટી કપાથી સાફ કરતાં કતરેલે ભાગ કાળા રહે છે અને બાકીનું પાનું જેવું હોય તેવું થઈ જાય છે. કાગળ-કપડા ઉપર લખવાની કાળી શાહી (૧) “જિતને કાજળ ઉતના બળ, તેથી દૂણા ગુંદ એલ. જે રસ ભાંગરાને પડે, તે અક્ષરે અક્ષરે દીવા બળે. ૧.’ (૨) “મધે ક્ષિા સદુન્દુ, મુન્દ્રાર્ધ વોવ ના लाक्षा-बीयारसेनोच्चर्मर्दयेत् ताम्रभाजने ॥१॥ (૩) “બીબોલ અનઈ લખારસ, કન્જલ વજ્જલી) નઈ અંબારસ. ભોજરાજ’ મિસી નિપાઈ, પાન કાઈ મિસી નવિ જાઈ. ૧. (૪) “લાખ ટાંક બીસ મેલ, સ્વાગ૬ ટાંક પાંચ મેલ, નીર ટાંક દો સે લેઈ હાંડીમેં ચડાઈએ; આગ રીજે ત્યાં લાં, એર ખાર સબ લીજે. દર ખાર વાલ વાલ, પીસકે રખાઈએ; મીઠા તેલ દીપ જલ, કાજલ સે લે ઉતાર, નીકી વિધિ પિછાનીકે એસે હી બનાઈએ; ચાહક ચતુર નર, લિખકે અનુપ ગ્રંથ, બચ બાંચ બાંચ રિઝ, રિઝ મેજ પાઈએ. ૧. –મસીવિધિ.૫૭ (૫) સ્યાહી પક્કીકરણવિધિઃ લાખ ચાખી અથવા ચીપડી લીજે પઈસા ૬, સેર તીન પાણી નાખીને સુવાગે પઈસી ૨ નાખી જે લોદર તીન પઈસ ૩નાખીને પાણી તીન પાવ ઉતારે પાર્ષે કાજલ પઇસા ૧ ઘાટી સુકાય દેણી પાર્ષે શીતલ જલમેં ભી દીજે સ્યાહી હેય ચોખી પી. (૬) “કાજલ ટાંક ૬, બીજાબાલ ટાંક ૧૨, ખેરનો ગુંદ ટાંક ૩૬, અફીણ ટાંક ના, અલતા પિથી ટાંક ૩, ફટકડી કાચી ઢાંક છે, નિંબના ઘેટાનું દિન સાત ત્રાંબાના પાત્રમાં ઘૂંટવી.” કાગળ-કપડા ઉપર લખવાની શાહીના ઉપરોક્ત છ પ્રકારે પૈકી પુસ્તકને દીર્ધાયુષી બનાવવા vs સ્વાગ એટલે ટંકણખાર એમ ટિપ્પણમાં જણાવેલું છે. ૫૭ શાહીને આ પ્રકાર એક વૈદકના મુદ્રિત ગ્રંથમાંથી ઉતાર્યો છે. એ ગ્રંથનાં નામ અને સ્થળ યાદ નહિ હોવાથી લખ્યાં નથી. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૨ જૈન ચિત્રકલ્પદ્રુમ માટે પ્રથમ પ્રકાર સર્વોત્તમ, આદરણીય તેમજ સુખસાધ્ય પણ છે. એ પ્રકારમાં જણાવ્યા મુજબ શાહીમાં ભાંગરાના રસ નાખવાથી એ શાહી ‘અક્ષરે અક્ષરે દીવા બળે’ જેવી ચમકીલી અને ધેરી થાય છે એ વાત તદ્દન જ ખરી છે, પણ તે સાથે એ પણ એટલું જ ખરૂં છે કે ભાંગરાના પ્રતાપે કાગળા કાળા પડવા સાથે લાંબે ગાળે જીર્ણ પણ થઇ જાય છે. અલબત્ત લાખ, કાથા કે હીરાકસીની જેમ એની તાત્કાલિક કે તીવ્ર અસર નથી થતી, તેમ છતાં અમારા અનુભવ અને ખ્યાલ છે ત્યાંસુધી ભાંગરાને રસ પડેલી શાહી કાગળના પુસ્તકને ચારપાંચ સૈકાથી વધારે જીવવા દેતી નથી; એટલે કાગળના પુસ્તક માટે શાહીના ચળકાટના મેાહ મૂકી કાજળ, ખીજાત્રાળ અને ગુંદર એ ત્રણના મિશ્રણથી બનેલી શાહી વાપરવી વધારે સલામતીભરી છે. કાજળ અને બીજાખેાળનું પ્રમાણ સરખું લેવું અને ગુંદરનું પ્રમાણ અનેયથી બમણું લેવું. સ્વચ્છ સુંદર અને બીજાએાળને પાણીમાં ભીંજાવી, કપડાથી ગાળી, તાંબાની કઢાઇમાં ત્રણેને ભેગા કરી, એ ત્રણે બરાબર એકરસ થાય ત્યાં સુધી તાંબાની ખેાળી ચડાવેલા લીંબડાના છૂટા વડે ખૂબ લૂંટવાથી મષી-કાળી શાહી તૈયાર થાય છે. આ પ્રમાણે તૈયાર થએલી શાહીને સુકાવીને રાખી મૂકવી. જ્યારે કામ પડે ત્યારે પાણીમાં ભીંજવી મસળવાથી લખવા માટેની શાહી તૈયાર થાય છે. આ એક પ્રકાર સિવાય બાકીના પ્રકારો કાગળ-કપડાનાં પુસ્તક લખવા માટે ઉપયેગી નથી. અલબત્ત, એ પ્રકારેામાં જણાવ્યા પ્રમાણે બનાવેલી શાહી પછી જરૂર થાય છે, પરંતુ એ શાહી કાગળ-કપડાના પુસ્તકના જીવનને ટૂંકાવતી હેાઈ કાગળ-કપડાનાં પુસ્તકા લખવા માટે ઉપયેાગી નથી; પણ લાકડાની પાટી વગેરે ઉપર લખવા માટે એ શાહી અવશ્ય કામની છે. અમને લાગે છે તેમ એ બધા પ્રકાર: તાડપત્રીય પુસ્તક લખવાની શાહીના પ્રકારેને આધારે ઉપજાવી કાઢવામાં આવ્યા હશે. કપડાના વિષ્ણુાની શાહી માટે નીચેને પ્રકાર આપ્યા છેઃ बोलस्य द्विगुणो गुन्दो, गुन्दस्य द्विगुणा मत्री । मर्दयेद्द यामयुग्मं तु, मषी वज्रसमा भवेत् ॥ १ ॥ કાળી શાહી માટે ખાસ સૂચનાઓ १ कज्जलमत्र तिलतैलतः संजातं प्राह्यम् । २ गुन्दोऽत्र निम्बसत्कः खदिरसत्को बब्बूलसत्को वा ग्राह्यः । धवसत्कस्तु सर्वथा त्याज्यः, मषीविनाशकारित्वात् । ३ मषीमध्ये महाराष्ट्रभाषया 'डैरली' इति प्रसिद्धस्य रिणीवृक्षस्य वनस्पतिविशेषस्य फलरसस्य प्रक्षेपे सति सतेजस्क-मक्षिकाभावादयो गुणा भवन्ति ।' આમાં કહ્યું છે કે—૧ શાહી માટે કાજળ તલના તેલનું પાડેલું હેાવું જેઈએ. ૨ શાહીમાં સુંદર ખેરને, લીંબડાને કે આવળના જ નાખવા; ધવને કે ખીજી કોઇ જાતના ગુંદર નાખવા નહિ. ૩ રીંગણી એટલે જેને મહારાષ્ટ્રી ભાષામાં ‘ૐરલી' કહેવામાં આવે છે તેના મૂળના રસને શાહીમાં નાખવાથી તે ચમકીલી બને છે અને તેની કડવાશને લીધે માખીઓ આવતી નથી. કાળી શાહીની અનાવટને અંગે ઉપરાક્ત હકીકત જાણ્યા પછી નીચેની બાબતે લક્ષમાં રાખવા જેવી છે: જે શાહીમાં લાખ લાક્ષારસ), કાથે, લેાઢાને કાટ કે ભૂકા પડે એ શાહી કપડા-કાગળ ઉપર લખવા માટે ઉપયેગી નથી; કારણકે આ બધી વસ્તુએ. સારામાં સારા કપડા Page #59 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા ૪૩ કાગળને અતિ ટૂંક સમયમાં એટલેકે એક, બે કે વધારેમાં વધારે ત્રણ સૈકામાં જ ખાઇ જાય છે અને એ પુસ્તકની દશા તમાકુનાં સૂકાં પાંદડાં જેવી થઇ જાય છે. લાખ આદિ વસ્તુઓ તાડપત્રને જ માફક છે, કાગળ-કપડાને નહિ. બીઆરસને શાહીમાં નાખવાથી તેની કાળાશમાં ખૂબ ઉમેરી। થાય છે, પણ તેના સ્વભાવ શુષ્ક હા જો તે સહજ પણ વધારે પડી જાય તે શાહીમાં નાખેલા ગુંદરની ચિકાશને ખાઇ જાય છે અને એ શાહીથી લખેલું લખાણ પતરીરૂપ થઇ પાતાની મેળે ઉખડી જાય છે અથવા પાનાંને આપસમાં ઘસારા થતાં પુતકને કાળુંમેશ કરી મૂકે છે. ભાંગરાના રસ બરાબર માપસર નાખવામાં આવે તે તે એવી જોખમી કે એકાએક પુસ્તકના નાશ કરે તેવી વસ્તુ નથી. કેટલા ય પુસ્તક લખનારા-લખાવનારાએ આ વસ્તુસ્થિતિથી અજાણ હાઈ ગમે તે જાતની શાહીથી પુસ્તક લખેલખાવે છે, તેનું પરિણામ એ આવે છે કે પુસ્તકા નજીકના જ વૃિષ્યમાં ખવાઇને નાશ પામી જાય છે. પુસ્તકાની કાળાશ અને જીર્ણતા અહીં આપણે શાહીને કારણે થતી પુસ્તકાની અવદશાને અંગે કેટલુંક વિચાર્યાં પછી પ્રસંગાપાત એ પણ જોઇ લઇએ કે લિખિત પુસ્તકનાં પાનાંમાં કાળાશ અને હૂઁતા શા કારણે આવે છે. કેટલાંક પુસ્તકો તેના ઉપર સકાએ વહી જવા છતાં જેવાં ને તેવાં ઊજળાં, ટકાઉ અને સારામાં સારી સ્થિતિમાં હૈય છે, જ્યારે કેટલાંક પુસ્તકા કાળાં પડી જાય છે. કેટલાંક કાળાં પડવા ઉપરાંત એવાં થઇ જાય છે કે જો તેના ઉપર સહેજ ભાર આવે, આંચકુ લાગે કે વળી જાય તે તેના ટુકડા થવાને ભય રહે અને જાળવીને વાંચવામાં આવે તે એકાએક કશી ય હરકત ન આવે; જ્યારે કેટલાંક પુસ્તકે એવાં જીર્ણ થઇ જાય છે કે તેને ઉપાડવાની વાત તેા દૂર રહી, પરંતુ પેાતાને સ્થાને પાંપડ્યાં પણ એ તૂટી જાય છે. કેટલાંક પુસ્તકનાં પાનાંની એક બાજુ ઊજળી અને એક આજી કાળી, પાનાને અધમૈં ભાગ ઊજળા અને અર્ધાં ભાગ કાળા, અમુક પાનાં છણું અને અમુક પાનાં સારી સ્થિતિમાં, એક જ પાનામાં અમુક લીટી સારી અને અમુક લીટીએ છઠ્ઠું, આમ હાય છે. આ બધું બનવાનું કારણ શું? આ બધી ચે બાઋતમાં અમે જાતે તેમજ તેના જાણકારા સાથે વિચાર કરતાં એમ જણાયું છે કે: ૧ કેટલીકવાર શાહી સારામાં સારી હોવા છતાં કાગળની બનાવટ જ એવી હૈાય છે કે જેથી સમય જતાં તે સ્વયં કાળા પડી જાય, નબળા પડી જાય કે સડી જાય છે. ૨ કેટલીકવાર શાહીમાં લાખ, કાથા, લેઢાને કાટ વગેરે પદાર્થો પડ્યા હોય છે તેને લીધે અક્ષરા અને તેની આસપાસના ભાગ કાળા પડી જાય, ખવાઇ જાય કે છઠ્ઠું થઇ જાય છે. ૩ કેટલીકવાર કાગળના માવાને સાફ કરવા માટે તેમાં નાખેલા ઉગ્ર ક્ષાર જેવા પદાર્થોની વધારેપડતી કણીઓ કે રજકણે, કાગળના જે ભાગમાં રહી ગયાં હોય તે સ્થળે સમય જતાં કાળા ડાઘા પડવાના સંભવ છે. ૪ કેટલીકવાર ચોમાસાની શરદીને લીધે પાનાં ચાંટી ગયાં હોય તેને ઉખેડીને એસમજને લીધે તડકામાં સૂકાવા મૂક્યાથી પાનાના જેટલા ભાગ ઉપર અને જે આજી ઉપર તડકા લાગે તે ભાગની સફેદી ઊડી જવા ઉપરાંત તે કાળાં પડી જાય છે. તડકા વધારેપડતા તીખા હાય અને તેની ગરમીની અસર વધારે પહેાંચે તે પાનાંની બંને ય બાજુની સફેદી ઊડી જાય છે, નહિ તે એક ખાજી કાળાશ અને એક બાજુ સફેદી Page #60 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ એમ એક જ પાનામાં છે લાત પડી જાય છે. ૫ કેટલાક લહિયાઓ શાહી ચિંકી પડી ન જાય એ માટે શાહીના ખડિયામાં લેાઢાના ટાએલા ખીલા નાખી રાખે છે. શાહી ક્રિક્કી પડતાં તેને ખૂબ હલાવે છે. એટલે લેઢાને રગઢ-કાટ ઉપર આવે છે, એ પછી જે પાનાં કે પંક્તિઓ લખાય તે કાળાંતરે કાળાશ અને ર્ણતા પકડે છે અને એ રગડ-કાટ ભારે હાઈ નીચે બેસી જતાં તેની અસર ચાલી જાય છે...મંદ પડી જાય છે. આવાં જ કારણોને લીધે એક જ પુસ્તકમાં અમુક યાનાં, પાનાની અમુક બાજુ કે અમુક પક્તિએ સારી સ્થિતિમાં હાય છે અને અમુક જીર્ણ દશાએ પહેોંચ્યાં હાય છે. ૬ કેટલીકવાર સારામાં સારી સ્થિતિનાં પુસ્તકોનાં આદિઅંતનાં પાનાં લાખ, કાથેા, હીરાકસી, લેાઢાને કાટ વગેરે પડેલ શાહીથી લખાએલા પુસ્તક સાથે રહેવાને લીધે પણ કાળાશપડતાં અને જીર્ણ થઇ જાય છે, ૭ કેટલાક લહિયાઓ શાહી આછી—પાતળી ન પડી જાય એ માટે શાહીમાં બીઆરસ નાખે છે. આ રસના સ્વભાવ શુષ્ક હેાઈ તેમાંનું પાણી શાષાઇને શાહી જાડી પડી જાય છે. આ શાહીથી લખેલા અક્ષરે કાળા તેમજ જાડા આવે છે; પરંતુ સામાન્યરીતે તેમજ ખાસ કરીને ચેામાસાની શરદીમાં પાનાંને આપસમાં ધસારા લાગતાં તેના અક્ષરે અને પાનાં કાળાં થવા સાથે ચોંટી પણ જાય છે. આ પ્રમાણે કાગળની બનાવટ, શાહીની બનાવટ, બહારનું વાતાવરણુ આદિ અનેક કારણને લઈ લિખિત પુસ્તકને જુદાજુદા પ્રકારની અસરા પાંચે છે. સોનેરી અને રૂપેરી શાહી સેાનાની કે ચાંદીની શાહી અનાવવા માટે સાનેરી કે રૂપેરી વરકને લઈ એકેએકે ખરલમાં ૫૮ નાખતા જવું અને તેમાં તદ્દન સ્વચ્છ, ધૂળ-કચરા વિનાના ધવના ગુંદરનું પાણી નાખી ખૂબ ઘૂંટવા, જેથી વરક વટાઇને ચૂર્ણ જેવા થઇ જશે. આ પ્રમાણે તૈયાર થયેલા ભૂકામાં સાકરનું પાણી પ નાખી તેને ખૂબ હલાવવા. જ્યારે ભૂકો બરાબર ફરીને નીચે એસી જાય ત્યારે ઉપરનું પાણી ધીરેધીરે બહાર કાઢી નાખવું. પાણી કાઢતી વખતે એટલું ધ્યાન રાખવું કે પાણી સાથે સેાના-ચાંદીના ભૂકે નીકળી ન જાય. આ રીતે ત્રણ ચાર અગર તેથી વધારે વાર કરવાથી તેમાંને ગુંદર ધેાવાઇને સાક્ થયા પછી જે સેાના ચાંદીના ભૂક રહે એ આપણી સાનેરી રૂપેરી શાહી સમજવી. કોઇને અનુભવ ખાતર ચેડી સોનેરી કે રૂપેરી શાહી બનાવવી હાય તે કાચની રકાબીમાં ધવના ગુંદરનું પાણી ચેાપડી, તેના ઉપર વરકને છૂટા નાખી, આંગળી વડે છૂટી, ઉપર પ્રમાણે ધેાવાથી સાનેરી રૂપેરી શાહી થઇ શકશે. લાલ શાહી સારામાં સારા કાચા હિંગળાક, જે ગાંગડા જેવા હોય છે અને જેમાં પારા રહે છે, તેને ૫૮ ખરલ સારામાં સારા લેવે કે જે અસાય તેવા કે ઊતરે તેવા ન હેાય. ને એ ખરલ ધસાય તેવા ! ઊતરે તેવા થાય તા તેની ઢાંકરી સેાનાચાંદીની શાહી સાથે લળતાં તે શાહી ખરાબ અને ઝાંખી થઈ જાય છે. પહે સાકરનું પાણી નાખવાથી શાહીમાંની ગુંદરની ચિકાશ ઘેવાય છે અને સેનાચાંદીની શાહીના તેના હ્રાસ થતા નથી, સાકરના પાણીમાં સાકરનું પ્રમાણ મધ્યમસર લેવું. Page #61 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા ૪૫ ખરલમાં નાખી દ॰સાકરના પાણી સાથે ખૂબ લૂંટવા. પછી તે હિંગળેાકને ઠરવા દઈ ઉપર જે પીળાશપડતું પાણી તરી આવે તેને ધીરેધીરે બહાર કાઢી નાખવું. અહીં પણ પીળાશપડતા પાણીને બહાર કાઢતાં એ ધ્યાનમાં રાખવું કે એ પાણીની સાથે હિંગળાકનેા લાલાશપડતા શુદ્ધ ભાગ બહાર નીકળી ન જાય. ત્યાર બાદ તેમાં કરીથી સાકરનું પાણી નાખી ઘૂંટવા અને ર્યા પછી ઉપર તરી આવેલા પીળાશપડતા પાણીને પૂર્વવત્ કરી બહાર કાઢી નાખવું. આ પ્રમાણે જ્યાં સુધી પીળાશ દેખાય ત્યાં સુધી કર્યા કરવું. ધ્યાનમાં રહે કે આમ બે પાંચ વખત કર્યું નથી ચાલતું, પણ લગભગ દસથી પંદર વાર આ રીતે ધેયા પછી જ શુદ્ધ લાલ સુરખ જેવા હિંગળાક તૈયાર થાય છે. ઘણા માટે ાણુ હાય તા આથી પણ વધારે વાર હિંગળાકને ધાવા પડે છે. ઉપર પ્રમાણે ધેાવાઇને સ્વચ્છ થએલા હિંગળાકમાં સાકર અને ગુંદરનું પાણી નાખતા જવું અને લૂંટતા જવું. બરાબર એકરસ ચયા પછી જે હિંગળાક તૈયાર થાય તેને વડી પાડી સુકવવે, કામ પડે ત્યારે જેવે! જાડા પાતળા રંગ જોઇએ તે પ્રમાણે તેમાં પાણી નાખી તેને વાપરવું. આ બનાવટમાં ગુંદરનું પ્રમાણ ઓછુંવત્તું ન થાય એ માટે વચમાં વચમાં તેની પરીક્ષા કરતા રહેવું; એટલેકે તૈયાર થતા હિંગળાકના આંગળી વડે એક પાના ઉપર ટીકા કરી એ પાનાને ભેજવાળી જગ્યામાં (પાણીઆરામાં અગર પાણીની હવાવાળા ધડામાં) એવડું વાળી સૂકવું. જે તે પાનું એકાએક ન ચાંટે તે ગુંદરનું પ્રમાણ વધારે નથી થયું એમ સમજવું અને એ ટીકાને સુકાઇ ગયા પછી નખથી ખાતરતાં સહેજમાં ઉખડી જાય તે। ગુંદર નાખવાની જરૂરત છે, એમ જાણવું. અષ્ટગંધ ૧ અગર ૨ તગર ૩ ગોરોચન ૪ કસ્તૂરી ૫ રક્તચંદન ૬ ચંદન ૭ સિંદુર અને ૮ કેસર, આ આઠે સુગંધી દ્રવ્યેાના મિશ્રણથી અષ્ટગંધ અને છે. અથવા ૧ કપૂર ૨ કસ્તૂરી ૩ ગારેચન ૪ સંઘરŁ ૫ કેસર ૬ ચંદન ૭ અગર અને ૮ ગેલા, આ આઠ કિંમતી દ્રવ્યના મિશ્રણથી પણુ અષ્ટગંધ બનાવવામાં આવે છે. યક્ષકર્દમ ૧ ચંદન ૨ સર ૩ અગર ૪ બરાસ ૫ કસ્તૂરી ૬ મરચર્કાલ ૭ ગેરેચન ૮ હિંગલેક ૯ રતંજણી ૧૦ સોનેરી વરક અને ૧૧ અંબર, આ અગિયાર સુગંધી અને બહુમૂલાં દ્રવ્યેાના મિશ્રણથી યક્ષકર્દમ બને છે. અષ્ટગંધ અને યક્ષમ આ બંનેયના ઉપયાગ મંત્ર-તંત્ર-યંત્રાદિ લખવા માટે થાય છે. ‘મી’ શબ્દના પ્રચાગ ઉપર અમે કાળી, લાલ, સેનેરી, રૂપેરી શાહી બતાવી ગયા, એને આપણે ત્યાં મષી એ નામથી ઓળખવામાં આવે છે. ખરૂં જોતાં મી” શબ્દના વાચ્યાર્ચ મેષ-કાજળ થાય છે, એટલે ૬૦ સાકરનું પાણી ઘણી સાકર નાખીને ન બનાવવું પણ મધ્યમસર સાકર નાખવી. Page #62 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્રકલ્પદ્રુમ એ શબ્દનો પ્રયોગ કાળી શાહી માટે જ ઘટી શકે; તેમ છતાં એ શબ્દ લખવાના સાધન તરીકે વપરાતી દરેક જાતની શાહી માટે રૂઢ થઇ ગયો છે અને તેથી ૨૧કાળી મણી, લાલ મણી, સેનેરી મષી, રૂપેરી ભલી એમ દરેક સાથે “મણી' શબ્દનો પ્રયોગ થએલો આપણે જોઈએ છીએ. આનું કારણ એ છે કે આપણે ત્યાં લખવાના સાધન તરીકે મુખ્યત્વે કરીને મહી-કાજળ-પ્રધાન કાળી શાહીનો ઉપયોગ થત: કાળાંતરે એ જ “ભષી’ શબ્દ દરેક લખવાના સાધનના અર્થમાં, પછી તે સોનેરી હે, પેરી છે કે લાલ એ દરેકમાં, સદ્ધ થઈ ગયા છે. ઘણાખરા શબ્દો કે નામ માટે એમ જ બને છે કે જે એક વખત મુખ્ય કે લાક્ષણિક હેય તે કાળાંતરે રૂઢિરૂપ બની જાય છે. દા. ત. મશીભાજન (કાળી શાહી માટે), ખડિયે (ખડી માટે), લિયાસન (ગમે તે રંગની શાહી માટે) વગેરે જુદા જુદા અર્થને સૂચવતા શબ્દોને આપણે એકસરખી રીતે “ખડિયા’ અર્થમાં પ્રયોગ કરીએ છીએ. મણીભાજન ઉપર જણાવેલી શાહી ભરવાના પાત્રનું નામ “મષભાજન’ છે. ખાસ કરી આ નામનો પ્રયોગ કાળી શાહી ભરવાને પાત્ર માટે થતો. આ નામ આપણને એ માહિતી પૂરી પાડે છે કે આપણે ત્યાં પ્રાચીન કાળમાં મુખ્યપણે કાળી શાહીથી જ પુસ્તકો લખવાનો રિવાજ હતા. સનરી આદિ શાહીઓથી લખવાની પ્રથા પાછળથી જન્મી છે. “ભલીભાજન’ શબ્દ “ખડિયો’ શબ્દની જેમ દરેક રંગની શાહીના પાત્ર માટે એકસરખી રીતે વાપરી શકાય છે. રાત્ર#ીચત્રમાં આનું નામ Hિસ૬૨ આપ્યું છે એ આપણે ઉપર જોઈ ગયા છીએ. અત્યારે આપણા જમાનામાં કેટલીયે જાતના ખડિયાએ બને છે, પણ જૂના જમાનામાં તે કેવી જાતના બનતા હશે એ જાણવાનું ખાસ સાધન આપણી સામે નથી; તેમ છતાં આપણા કેટલાક જૂના સંગ્રહ, લેખકે, વ્યાપારીઓ વગેરે પાસે જોતાં જાણી શકાય છે કે જૂના વખતમાં આપણે ત્યાં પિત્તળના નાનામેટા અનેક જાતના ખડિયાઓ બનતા હતા. કેટલાક લોકે એ માટે પિત્તળની દાબડીઓને કામમાં લેતા, અને કેટલાએક માટી વગેરેના બનાવેલા પણ વાપરતા હોવા જોઈએ; પણ અમને લાગે છે કે પ્રાચીન કાળમાં આપણે ત્યાં ધાતુના ખડિયા જ વધારે પ્રમાણમાં વપરાતા હશે. - ચિત્રકામ માટે રંગે પુસ્તકના ચિત્રકામ માટે ઉપયોગી રંગ તરીકે ઉપર અમે જે શાહી જણાવી આવ્યા છીએ એ કામમાં લેવામાં આવતી હતી. કાળા રંગ તરીકે કાળી શાહી, સોનેરી-પેરી રંગ તરીકે સોનેરી રૂપેરી શાહી અને લાલ રંગ તરીકે હિંગળક વાપરવામાં આવતો હતો. પીળા અને ધોળા ૧૧ જુઓ ટિણ ૩૦ (). દર રાજમશ્રીયસત્રની ટીકામાં આચાર્ય શ્રીમલયગિરિએ સિનનું . રૂપ ત્રિવાસન આપ્યું છે, પરંતુ પતિવર્ય શ્રીયુત સુખલાલજીનું કહેવું છે કે ઢિgraણ એ નામ સં. ધ્યાન ઉપરથી બન્યું હોવું જોઈએ. અર્થનું અનુસંધાન અને યોગ્યતા વિચારતાં આ કહ૫ના વધારે સંગત જણાય છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા રંગ તરીકે અમે આગળ સંશાધનવિભાગમાં જણવીશું એ હરતાલ અને સફેદાને ઉપયોગ કરાતા હતો. આ સિવાયના બીજા રંગે એકબીજી શાહીઓના મિશ્રણથી ઉપજાવવામાં આવતા હતા. દા. ત. હરતાલ અને હિંગળોક મેળવી નારંગી રંગ બનાવતા હતા; હિંગળા અને સફેદ મેળવી ગુલાબી રંગ બનાવતા હતા: હરતાલ અને કાળી શાહી મેળવી લીલે રંગ બનાવતા હતા ઇત્યાદિ. કેટલીકવાર ચિત્રકામ માટે ઉપયોગી કેટલાક રંગે એકબીજા પદાર્થોના મિશ્રણથી તૈયાર કરવામાં આવતા હતા. અમારી પાસે એક પાનું છે જેમાં એવા કેટલાક રંગેની બનાવટને લગતી નેંધ છે. જે અહીં આપીએ છીએ: અથ૪ ચીત્રામણ રંગ ભર્યાની વધીઃ (૧) સફેદો ટાં. ૪–ાયાવડી (પીઉડી) ટાં. ૧, સીંધુર ટાં. ૧૫–ગોરો રંગ હેઇ.(૨) સીંદુર ટાં.૪, પોથી ગલી ટાં. ૧–ખારીક રંગ હેઇ. (૩)હરતાલ ટાં. ૧, ગલી ટાં. નાનીલો રંગ હોઈ. (૪) સફેદ ટાં. ૧, અલતો ટાં. ૧–ગુલાબી રંગ હોઈ. (૫) સફેદ ટાં. ૧, ગલી ટાં. ૧–આકાશી (આસમાની) રંગ હેઇ. (૬) સીંધુર ટાં. ૧, યાવડી (પીઉડી) ટાં. બા–નારંગી રંગ હેઇ.” ઉપરોક્ત રંગેને, તેની સાથે સ્વચ્છ ગુંદરનું પાણી નાખી હસ્તલિખિત પુસ્તકના ચિત્રકામ માટે વાપરવામાં આવે છે. (૪) જે લખાય તે–જેન લિપિ લિપિને વારસો જે લખાય તે” એ સાધનમાં લિપિનો સમાવેશ થાય છે. અમે અગાઉ જણાવી ચૂક્યા છીએ કે જેન પ્રજા એક કાળે મગધવાસિની હતી, પરંતુ તે પછી ભયંકર દુકાળો અને સાંપ્રદાયિક સાઠમારી વગેરેને પરિણામે એ ભૂમિનો ત્યાગ કરીને સૈરાષ્ટ્ર-ગૂજરાતની ભૂમિમાં સ્થાયી નિવાસ કર્યો છતાં એ પ્રજા ત્યાંની સંસ્કૃતિ અને સંસ્કારને વિસરી ગઈ નહોતી. એ સંસ્કૃતિ અને સંસ્કારે એ જૈન પ્રજાની લેખનકળામાં પોતાનું અસ્મિત્વ સ્થાપિત કર્યું છે, જેને પરિણામે મગધની મુખ્ય લિપિ બ્રાહ્મીબંગલાની છાયા જૈન લિપિમાં ઊતરી આવી છે. એ છાયા એટલે અક્ષરના મરોડ, યોજના પડિમાત્રા વગેરે. બ્રાહ્મીદેવનાગરી અથવા દેવનાગરી લિપિમાંથી ડિમાત્રાની પ્રથા વિક્રમની દસમી શતાબ્દી પહેલાંથી ઘટતાં ઘટતાં આજે એ સદંતર લુપ્ત થઈ ગઈ છે, જ્યારે અત્યારની બ્રાહ્મીબંગલા અથવા બંગાળી લિપિમાં પડિમાત્રાની એ પ્રથા એકધારી ચાલુ જ છે. આ કારણથી પ્રાચીન લિપિના જૈન ગ્રંથ વાંચનારને માટે સૈ પહેલાં બંગાળી લિપિ જાણી લેવી એ વધારેમાં વધારે સગવડતાભર્યું છે. સેંકડો વર્ષના અનેકાનેક સંસ્કારને અંતે આજે જૈન લિપિ ગમે તેટલું પરિવર્તન પામી હોય, તેમ છતાં જૈન ગ્રંથની લિપિ અને બંગાળી લિપિ એ ઉભયની તુલના કરનાર સહેજે સમજી શકશે ૧૩ રંગેની નોધનું આ પાનું પાટણૂનિવાસી માટે શિષ્ય મણિલાલ પાંડ પાસેથી ઉપલબ્ધ થયું છે. ૬૪ ભારતવર્ષના પ્રચલિત અત્યારની દેવનાગરી, બંગાળી આદિ તમામ લપિઓ બ્રાહ્મી લિપિના જ પ્રકારતર હાઇ અમે એ લિપિઓને અહીં બ્રાશીબગલા, બ્રાહ્મીદેવનાગરી એ નામથી ઉલ્લેખ કર્યો છે, Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૮ કે જૈન લિપિમાં મગધની સંસ્કૃતિના જ ઐાલિક વારસા છે જૈન લિપિ જૈન ચિત્રકલ્પદ્રુમ અમે ઉપર જણાવી ગયા તે મુજબ અને હજી આગળ વિસ્તારથીજાવીશું તેમ લેખનકળામાં જૈન શ્રમણ સંસ્કૃતિએ પોતાને અનુકૂળ લિપિના ફેરફાર, સુધારાવધારા, અનેક જાતના સંકેતેનું નિર્માણ વગેરે કરેલાં દાઈ એ લિપિએ કાળે કરી જુદું સ્વરૂપ ધારણ કર્યું અને તે જૈન લિપિ' એ નામે ઓળખાવા લાગી. આ લિપિનું સાવ અને વ્યવસ્થિતતા જેટલા પ્રમાણમાં જૈન સંસ્કૃતિમાં જળવાયાં અને કેળવાયાં છે એટલાં ભાગ્યે જ ખીજે હશે. એ ઉપરાંત જૈન લેખનકળાનાં સર્વેદિગ્ગામી વિવિધ સાધનાને સંગ્રહ અને તેનું નિષ્પાદન, લેખાને ઉત્પન્ન કરી તેમના અને તેમની કળાને નિર્વાહ કરવા, લિખિત પુસ્તકાના સંશોધનની પતિ તેનાં સાધના અને ચિહ્ન-સંકેતા, જૈન લિપિના વર્ણો સંયેાગાક્ષરે। અને મરાડ વગેરે દરેક જુદા પડતા તેમ જ નવીન છે. જૈન લિપિના મરેાડ જેમ બ્રાહ્મીદેવનાગરી લિપિ એક જ જાતની હાવા છતાં જુદીજુદી ટેવેા, પસંદગી, સહવાસ, સમયનું પરિવર્તન, મરેડ આદિને લીધે અનેક રૂપમાં વહેંચાઇ ગઇ છે તેમ એક જ જાતની જૈન લિપિ પણ જુદીજુદી ટેવે, પસંદગી આદિને કારણે અનેક વિભાગમાં વહેંચાઇ જાય છે. જેમ આજની જૈન લિપિમાં યતિની લિપિ, ખરતરગીયપ લિપિ, મારવાડી લેખકોની લિપિ, ગુજરાતી લેખકેાની લિપિ, કોઇના લાંબા અક્ષરા તે કોઇના પહેાળા અક્ષરા ત્યારે કાઇના ગાળ અક્ષરા, કાઇના સીધા અક્ષરો તે। કાઇના પુંછડાં ખેંચેલા અક્ષરેા, કાઇના ટુકડારૂપ અક્ષરા તે કાષ્ટના એક જ ઉટાવથી લખેલા અક્ષરે એમ અનેક પ્રકારે છે, તેમ પ્રાચીન કાળમાં પણ એ પ્રકારે વિદ્યમાન હતા (જીએ ચિત્ર નં. ૧૧ વગેરેમાંની લિપિઓ); એટલે અહીં યતિએાની લિપિ વગેરે જે નામે આપવામાં આવ્યાં છે તેને અર્થે એટલે જ સમજવાના છે કે લિપિ લખવાના અમુક પતિના પ્રાચીન વારસાને તેણે તેણે વધારે પ્રમાણમાં જાળવી રાખેલે છે. પિતની લિપિ માટે ભાગે અક્ષરના ટુકડા ૨ કરીને લખેલી હેાય છે, જ્યારે બીજા બધા લેખકાની લિપિ માટે ભાગે એક જ ઉપાડથી લખાએલી હાય છે, બધા ચે લહિયાની લિપિમાં અ, સ આદિ અક્ષરા અને લિપિને મરેડ અમુક જાતને જ હાય છે, જ્યારે ખરતરગચ્છીય લિપિમાં એ અક્ષરા તેમ જ લિપિના ભરાડ કાંઇ જુદાઈ ધરાવતા જ હોય છે. યતિએના ટુકડાપે લખાએલા અક્ષરા માટે ભાગે અત્યંત ાભાવાળા, પાંખડાં મુડેાળ અને સુરેખ હેાય છે. મારવાડી લેખક અક્ષરેનાં નીચેનાં પાંખડાં પૂછડાંની જેમ આછાં ખેંચે છે ૬૫ વગરથ પાટણવાસી શિલ્પશાસ્ત્રપાર ગત વિદ્વાન ચતિવર્ય શ્રીમાન હિમ્મતવિજયજી એમ કહેતા હતા કે આજથી લગભગ ત્રણસે વર્ષ પહેલાં એક ખરતર ગીચ આચાર્ય—જેમનું નામ અમે વીસરી ગયા છીએ,—થયા હતા તેમનાથી ચાલુ થએલી અમુક પદ્ધતિની લિપિને ‘ખરતરગચ્છીય' લિપિ કહેવામાં આવે છે. ૬૬ ‘ટુકડા કરવા'ના અર્થ એ છે કે અક્ષર લખતાં તેનાં સીધાંવાંકાં, આાડાંઊલાં, ઉપરનાં અને નીચેનાં પાંખડાં અને વળાકને છૂટા પાડીને લખવાં અને નેડવાં, જે જોતાં સહેજે સમજી શકાય કે લેખકે અમુક અક્ષરને અમુક વિભાગે લખેલે છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા, અથવા લગભગ સીધાં જ લખે છે, જ્યારે બીજા લેખકો કાંઈક વધારે પડતાં ખેંચે છે. આ બધા અવાંતર લિપિભેદેને નહિ જાણનારા લિપિને આધારે સમયનિર્ણયનાં અનુમાન કરવામાં ઘણીવાર ભૂલ કરી બેસે છે. લિપિનું સૌષ્ઠવ 'अक्षराणि समशीर्षाणि, वर्तुलानि धनानि च । परस्परमलग्नानि, यो लिखेत् स हि लेखकः ॥' 'समानि समशीर्षाणि, वर्तुलानि घनानि च । मात्रासु प्रतिबद्धानि, यो जानाति स लेखकः ॥' 'शीषोपतान् सुसंपूर्णान् , शुभश्रेणिगतान् समान् । अक्षरान् वै लिखेद् यस्तु, लेखकः स वरः स्मृतः॥' આ શ્લોકો લિપિ અને લેખક એ બંનેયના આદર્શન સૂચક છે. અર્થાત્ અક્ષરો સીધી લીટીમાં ગોળ અને સઘન, હારબંધ છતાં એકબીજાને અડકે નહિ તેવા છૂટાં, તેમજ તેનાં માથાં, માત્રા વગેરે અખંડ હોવા સાથે લિપિ આદિથી અંત સુધી બરાબર એકધારી લખાઈ હોય તેવા હોય તે તે “આદર્શ લિપિ” છે; અને આ જાતની લિપિ-અક્ષરો લખી શકે એ જ “આદર્શ લેખક કહી શકાય. જૈન જ્ઞાનભંડારોનું નિરીક્ષણ કરનારને એમ કહેવાની જરૂરત ભાગ્યે જ હોઈ શકે કે જૈન સંસ્કૃતિએ આદર્શ લેખક અને આદર્શ લિપિને ઉત્પન્ન કરવા અને તેને ટકાવી રાખવા કેટલી કાળજી રાખી હતી. લિપિનું માપ લિપિની સુંદરતાને અંગે ટૂંકમાં જણાવ્યા પછી તેને માટે એક ખાસ વસ્તુ કહેવાની બાકી રહે છે અને તે તેનું માપ છે. લગભગ વિક્રમની અગિયારમી સદીથી શરૂ કરી આજ સુધીમાં લખાએલાં જે ઢગલાબંધ પુસ્તકો આપણી સામે હાજર છે તે તરફ બારીકાઈથી નજર કરતાં લિપિની સુંદરતાને નિહાળ્યા પછી આપણું ધ્યાન તેમાંના અક્ષરો અને લીટીલીટી વચ્ચેના અંતરના મા૫ તરફ જાય છે. પ્રાચીન લહિયાઓ અક્ષરનું માપ મોટું રાખતા અને લીટીલીટી વચ્ચેનું અંતર અક્ષરના માપ કરતાં અનુમાને ત્રીજા ભાગનું અથવા કેટલીકવાર તે કરતાં પણ ઓછું રાખતા (જુઓ ચિત્ર નં. ૫-૭-૯-૧૦-૧૧ વગેરે); જ્યારે અત્યારના લેખક અને કેટલાક જૂના લહિયાઓ પણુ અક્ષરનું અને લીટીલીટી વચ્ચેના અંતરનું માપ એકસરખું રાખે છે. આ કારણને લીધે એકસરખી ગણતરીની પંક્તિઓવાળી અને એકસરખા લાંબા પહોળા માપની પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓના અક્ષરે મેટા જશે, ત્યારે અર્વાચીન તે જ માપની હસ્તલિખિત પ્રતિમાંના અક્ષરો નાના દેખાશે. ચાલુ વીસમી સદીમાં કેટલાક પ્રાચીન પ્રણાલિનો વારસો ધરાવનારા યતિલેખકો ઉપર જણાવ્યા પ્રમાણે લીટીલીટી વચ્ચેનું અંતર ઓછું રાખી મેટા માપના અક્ષરો લખતા હોવા છતાં ચાલુ સદીમાં લિપિની એ પ્રથા અને એ વારસે એકંદર અદશ્ય થઈ ચૂકેલાં છે. અગ્ર માત્રા અને પડિમાત્રા લિપિના માપ સાથે સંબંધ ધરાવતી અઝમાત્રા અને પડિયાત્રાને અંગે અહીં કાંઈક ૬૭ અઝમાત્રા અને ‘ડિમાત્રા' એ શબ્દ પૈકી ‘પડિમાત્રા’ શબ્દસર્વત્ર પ્રચલિત છે, પણ “અઝમાત્રા’ શબ્દ પ્રચલિત નથી. “અગ્રમાત્રા” શબ્દ “ડિમાત્રા' શબ્દના અર્થને લક્ષમાં રાખી અમે ઉપજાવી કાઢે છે. “પડિમાત્રા” શબ્દ કયા શબ્દ ઉપરથી બન્યા છે અને Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જેન ચિત્રક૯૫૬મ કહેવું ઉચિત છે. આપણા પ્રાચીન લેખકે બે લીટી વચ્ચેનું અંતર ઓછું રાખતા હોઈ તે ઠેકાણે લખાતાં હવ-દીર્ઘ ઇ-ઉનાં પાંખડાં ( 1 ), માત્રા ( * ) વગેરેને નાના માપમાં અથવા અઢમાત્રા પ્ર6િzમાત્રા એ લખતા હતા. એટલેકે હવ-દીર્ધ ઉકારનાં પાંખડાને અત્યારે આપણી ચાલુ લિપિમાં લખીએ છીએ તેમ અક્ષરની નીચે ન લખતાં જે રીતે દીર્ઘ છે અને હરવ-દીર્ધ ૬ ૪ માં ઉકાર જોડવામાં આવે છે તેમ દરેક અક્ષરની આગળ જોડતા, અને અત્યારે પણ કેટલાએક લેખકો એ રીતે જોડે છે. આજે અમે “અઝમાત્રા” તરીકે ઓળખાવીએ છીએ. આ અગ્રભાત્રાએ આજે અધોમાત્રાના રૂપમાં ફેરવાઈ ગએલી છે. અત્યારે અક્ષરની સાથે જોડાતા હસ્વ દીર્થ ઉકાર ( ૩ ) એ પ્રાચીન આકૃતિઓના પરિણામરૂપ છે. જેમ હસ્વ-દીર્ધ ઉકાર અઝમાત્રા” તરીકે લખાતા હતા તેમ આપણી માત્રાઓ, ચાલુ લિપિમાં લખાય છે તેમ “áમાત્રા” તરીકે અર્થાત અક્ષરની ઉપર ન લખાતાં અક્ષરની પાછળ લખાતી હતી, અને એ જ કારણથી આપણે ત્યાં એ માત્રાઓને “પડિમાત્રા” ( પૃષ્ટિમાત્રા==૦ ટ્રિમત્રા T૦ હિમાત્રા) તરીકે ઓળખવામાં આવે છે. એ પડિમાત્રાઓ કાળે કરી ઊર્ધ્વમાત્રા તરીકે એટલે અક્ષરની ઉપર લખાવા લાગી છે. દા. ત. કેકવિ, =ાચ, નો==ા, ન=મો ઇત્યાદિ. ટૂંકમાં અમારા કથનનો આશય એ છે કે પ્રાચીન કાળમાં લખાતી અગ્ર માત્રાઓ અને પૃદ્ધિમાત્રાઓ (પડિમાત્રાઓ) પાછળના જમાનામાં અધોમાત્રા અને ઊર્ધ્વમાત્રાના રૂપમાં ફેરવાઈ ગઈ છે. અહીં અમે પ્રાચીન વર્ણમાળાના વિકાસને અંગે લખવા નથી બેઠા, તેમ છતાં આ વિષયને અહીં આટલો ચર્ચવાનું કારણ એ છે કે પ્રાચીન લેખકોએ પોતાના લેખનમાં સુગમતા અને લિપિમાં એને ખરે અર્થ છે હશે એ માટે કોઈ પ્રાચીન ઉલ્લેખ મળતું નથી, તેના જાણકારેને એ માટે પૂછતાં તેઓ સં. પ્રતિમાત્રા શબ્દને નિર્દેશ કરે છે, પરંતુ પ્રતિમાત્રા' શબ્દથી વાસ્તવિક અર્થ પ્રગટ થતા નથી એમ અમને લાગે છે, એટલે અમે પડિમાત્રા” શબ્દને છે. કૃષ્ટિમાત્રા શબ્દ ઉપરથી આવેલે માનીએ છીએ, જેને “અક્ષરની પાળ લખતી માત્રા' એ વાસ્તવિક અર્થઘટમાન છે. આ રીતે ‘અક્ષરની આગળ લખાતી માત્રા' એ અર્થને ધ્યાનમાં રાખી અમે “અગ્ર માત્રા શબ્દ ઉપનવી કાઢયે છે પ્રાચીન લિપિમાં ડિમાત્રાને જે અવકાશ હતા અને તેને પ્રચાર હતા તેના દશાંશ જેટલે યે અગ્રભાવને અવ કાશ કે તેને પ્રચાર નહોતે, એ પ્રાચીન શિલાલેખો અને પુસ્તકે જોતાં સમજી શકાય છે, પડિમાવાનો પ્રચાર એક કાળે લગભગ સાર્વત્રિક અને નિયત હતો, જ્યારે અમાત્રા માટે તેમ ન હતું. પડિમાત્રા લખવાની પદ્ધતિ એ, લિપિને એક વિશિષ્ટ વાર છે, જ્યારે અગ્રભાત્રાની પદ્ધતિ એ લિપિ લખવાની સુગમતા અને સુઘડતાને આભારી છે એમ અમે માનીએ છીએ. પડિમાત્રાનું લેખન આજે સર્વથા આથમી ગયું છે, જયારે અગ્નમાત્રાનું લેખન આજે કેટલાક લેખમાં ચાલુ છે. કેટલાક વિદ્વાનોનું માનવું એવું છે કે વિક્રમની તેરમી સદી પહેલાં પડિમાની જ લખાતી હતી. પ્લૅમાત્રાને ત્યારે પ્રચાર જ ન હતા; આ માન્યતા તદ્દન ભૂલભરેલી છે. વિક્રમની બારમી સદી અને તે પહેલાં લખાએલા એવા અનેક ગ્રં અને શિલાલેખ આજે મળે છે, જેમાં પડિમાવાને બદલે ઊર્થમાત્રાઓ પણ લખેલી છે. પાટણના સંઘવીના પાડાના જૈન જ્ઞાનભંડારમાંના પંચસંગ્રહ પજ્ઞ ટીકા વગેરે અગિયારમા સૈકામાં લખાયેલા જેવા લાગતા ગ્રંથોમાં ઉર્વમાત્રાએ જ લખાએલી છે. (જુઓ ચિત્ર ને ૧૬માં ઉપરનું પહેલું ૧૫૯ નંબરનું પાનું). સંતેજના જેન મંદિરમાં એક પ્રતિમાના પરિકર ઉપર સંવત ૧૧૨૪ લેખ છે, તેમાં ડિમાત્ર બીલકુલ ન હતાં બધીયે ઊર્ધ્વમાત્રાઓ જ લખેલી છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ગોરવ જળવાય એ માટે કેવી કેવી પદ્ધતિઓ સ્વીકારી હતી તેને ટંક ખ્યાલ આવે. જેમ જેમ લેખનમાંથી અમાત્રા અને કૃષિમાત્રા ઓસરતાં ગયાં અને તેનું સ્થાન અમાત્રા-ઊર્ધ્વમાત્રાએ લીધું તેમ તેમ લિપિના માપમાં કાપણું અને અમાત્રા-ઊર્ધમાત્રામાં મોટાપણું આવતાં રહ્યાં છે. જેનો પરિપાક આપણે આજની લિપિમાં અનુભવીએ છીએ. (૫) જૈન લેખકે પ્રાચીન કાળના જૈન લેખકે, તેમની લેખન પદ્ધતિ, તેમનાં લેખન વિષયક સાધનો, તેમની ટેવો, તેમનો લેખનવિરામ વગેરે કયા પ્રકારના હશે, એ આપણે આપણી સમક્ષ વિદ્યમાન પ્રાચીન હસ્તલિખિત સાહિત્ય, લેખક આદિને લગતા કેટલાક પ્રાચીન ઉલ્લેખ અને અત્યારના લેખકોની ખાસ ખાસ ટેવો. વર્તણુક આદિને લક્ષમાં લઈ તારવી શકીએ છીએ. જેન લેખકો પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના અંતમાંની લેખકોની પુષ્પિકાઓ જોતાં સ્પષ્ટપણે સમજી શકાય છે કે પુસ્તકલેખન નિમિત્તે જૈન પ્રજાના આશરા નીચે કાયસ્થ, બ્રાહ્મણ, નાગર, મહામા, ભોજક વગેરે અનેક જાતિઓનાં૧૮ કળાનાં કુળ નભતાં હતાં. જેન પ્રજાનું મનરંજન કરવા માટે એ જાતિઓ પિતાનું સમગ્ર જીવન જૈન લેખનકળાવિષયક કુશળતા મેળવવા પાછળ ઓવારી નાખતી અને જૈન પ્રજા એ કલાધર લેખકોનાં આખાં કુળનાં કુળને પિતાની ઉદારતાથી અપનાવી લેતી; જેને પરિણામે એ કલાવિદ લેખકે જૈન પ્રજાને આશ્રિત રહેવામાં અને પોતાને “જેનલેખક–જૈનલહિયા તરીકે ઓળખાવવામાં આત્મગૌરવ માનતા.એ લેખકોએ જેને પ્રજાનાં પુસ્તકો લખવામાં જેટલું લિપિનું સૌષ્ઠવ, કળા અને નિપુણતા દાખવ્યાં છે એટલાં ભાગ્યે જ બીજી પ્રજાનાં પુસ્તકો લખવામાં દાખવ્યાં હશે; તેમજ તેમની એ કળા અને એ હોશિયારીનાં મૂલ્ય જૈન પ્રજાની જેમ ભાગ્યે જ કોઈ પ્રજાએ આંયાં હશે. મહારાજા શ્રીહ, ગૂર્જરેશ્વર મહારાજ શ્રી સિદ્ધરાજ જયસિંહદેવ, મહારાજા શ્રીજદેવ આદિ જેવા અપવાદને બાદ કરી લઈએ તો આ વસ્તુની કિંમત આંકવામાં ઘણીખરી વાર મેટામેટા રાજા-મહારાજાઓ પણ નિષ્ફળ નીવડતા. આ બાબતની ખાતરી આપણને આજે જૈન પ્રજા પાસે વિદ્યમાન સંકડો વિશાળ જ્ઞાનભંડારે નિહાળતાં સહેજે થઈ શકે તેમ છે. કાળનો પ્રભાવ, મોગલોની વિક્રેષિતા, ઉધઈ, ઉંદર, અગ્નિ, વરસાદ આદિના ભોગ થવું, જૈન યતિઓ અને ભંડારના કાર્યવાહકોની બેવફાદારી અગર બિનકાળજી ઇત્યાદિ અનેક કારણોને પ્રતાપે આજ સુધીમાં સંખ્યાતીત ६८ 'संवत् ११३८ वैशाख शुदि १४ गुरौ लिखितं श्रीमदणहिलपाटके वालभ्यान्वये कायस्थभाइलेन.' __'संवत् १५७२ वर्षे वैशाख वदि चतुर्दशी बुधे मोढज्ञातीय पंडया लटकणकेन लिखितं समाप्तमिति.' 'संवत् १५२७ वर्षे माघमासे कृष्णपक्षे दशम्यां तिथौ गुरुवासरे अद्येह श्रीस्तंभतीर्थे वास्तव्य औदीच्यફાતીયપુરોતિ જે ચિંતિત છે ચાર પુછે છે | વંટ લુચિમેન મુ તિ ” ઈત્યાદિ. આજપર્યંત અમે એવા સંખ્યાબંધ જૈન સાધુઓ ને છે, જે દરેકના હાથ નીચે પંદર પંદર વીસ વીસ લહિયાઓ પુરતક લખવાનું કામ કરતા હતા. Page #68 -------------------------------------------------------------------------- ________________ પર જેન ચિત્રક૯૫દ્રમ જૈન જ્ઞાનભંડારો નષ્ટ-ભ્રષ્ટ, શીર્ણ વિશીર્ણ તેમજ વેરણછેરણ થઈ ગયા પછી તેમજ દેશ-વિદેશમાં ચાલી ગયા પછી પણ આજે નાનામાં નાની જન પ્રજાના અસ્મિત્વ નીચે -કેવળ એ પ્રજાને પિતાને પરિશ્રમે તૈયાર થએલો --જેટલો વિશાળ જ્ઞાનસંગ્રહ વર્તમાન છે એટલો ભાગ્યે જ બીજી કઈ પ્રજા પાસે હેવાને સંભવ છે. જૈન સંસ્કૃતિએ લેખનકળા સ્વીકારી ત્યારથી આજ પર્યંતનાં પંદરસો વર્ષનો જૈન લેખકને આ ઇતિહાસ છે. આજે મુદ્રણયુગના પ્રતાપે કળાધર જૈન લેખકોને ભયંકર દુકાળ પડ્યો છે. આપણે વધારે દૂર નહિ જઈએ, પણ ચાલુ વીસમી સદીના પૂર્વાર્ધમાં સારામાં સારા લેખકોત્રણ ચાર રૂપીએ એક હજાર બ્લોક લખતા હતા, એને બદલે આજે સાદામાં સાદે લેખક પણ પાંચ છ પીઆથી છે ભાવે લખવા ના પાડે છે અને સારા લેખક હોય તે એક હજાર કલોક લખવા માટે દસ, પંદર કે એથી પણ વધારે પીઓ સુધી પહોંચી જાય છે. આમ છતાં પ્રાચીન લિપિથી ચિત એવો વિશ્વાસપાત્ર લેખક એ તે એક આશ્ચર્યરૂ૫ વસ્તુ જ ગણવાની છે. ઘણાખરા લેખકો તે ક્ષિકા સ્થાને મક્ષિકા’ ન્યાયે ગમે તેવું લખીને ધરી દે તેવા જ હોય છે. આજે અમારી સમક્ષ અમારા પરમ પૂજ્ય દાદાગુરુ પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ અને પૂજ્ય ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજનો માનીતો અને તેમની જ છાયા નીચે કેળવાએલો પાટણનો વતની બ્રાહ્મણ જ્ઞાતીય અમારો લેખકરત્ન ગોવર્ધનદાસ લક્ષ્મીશંકર ત્રિવેદી છે, જે માત્ર લેખનકળામાં જ પ્રવીણ છે એટલું જ નહિ, પણ પ્રાચીન તાડપત્રીય, જીર્ણ-શીર્ણ પુસ્તકોની નષ્ટ-ભ્રષ્ટ અને ભૂંસાઈ ગએલી લિપિઓને ઉકેલવામાં ઉસ્તાદ હોવા ઉપરાંત વૈદક, જ્યોતિષ, મંત્ર-તંત્ર-યંત્ર આદિ વિષથી પણ એટલે પરિચિત છે કે ગમે તેવું વિષમ લખાણ હોય કે યંત્ર વગેરે લખવા બનાવવા ચીતરવાં હોય તે તેમાં પિતાની સ્વતંત્ર પ્રતિભાનો ઉપયોગ કરી શકે તેવો છે. આવા લેખકે આજે અતિ દુર્લભ છે. ઉપર અમે જૈન લેખકો જણાવી ગયા, તે સિવાય જૈન શ્રમણ, યતિઓ અને શ્રાવક ૯, ૬૯ જૈન ઉપાસકે અને ઉપાસિકાએ જ્ઞાનભક્તિનિમિતે ધણીવાર પુરત લખતાં હતાં. પાટણ સંધવીના પાડાના ભંડારમાં દતાં પૂત્ર, નિશીયલૂ વગેરે પુરતા શ્રાવકેએલખેલાં છે. મૂત્રકૃતાં મૂત્રનો પ્રતિ લેખનકળાકુશળ કાયરથજ્ઞાતીય મંત્રી ભીમે લખેલી છે. તેની પ્રશસ્તિમાં આ પ્રમાણેનો ઉલ્લેખ છે 'श्रीकायस्थविशालवंशगगनादित्योऽत्र जानाभिधः । ___ संजातः सचिवाप्रणीमुख्यशाः श्रीस्तंभतीर्थे पुरे ।। तत्सुनुलिखनक्रियेककुशलो भीमाभिधो मंत्रिराट् । तेनाय लिखितो बुधावलिमनःप्रीतिप्रदः पुस्तकः॥' (a) “નિદજી સમા | £૩ / I છે ! મંગારું માછી: છે | સંવત ૧૧૬૭ વાલાતિषष्ठथायां शुक्रदिने श्रीजयसिंघदेवविजयराज्ये श्रीभृगुकच्छनिवासिना जिनचरणाराधनतत्परेण देवप्रसादेन निशीथचूर्णीपुस्तकं लिखितमिति ।। જેસલમેરના તાડપત્રીય ભંડારમાં પિથી ને. ર૨૩ કર્મરતવ-કર્મવિપક ટીકા, પિ. ને, ર૯૭ કડાણ, પો. નં. ૩૫ ગણપસાર્ધશતકષત્તિ વગેરે પુસ્તકા શ્રાવકોએ લખેલાં છે. આના અંતમાં નીચે પ્રમાણે લેખકની પરિપૂકાઓ છે: Page #69 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૫૩ શ્રાવિકાઓ૭૦ પણ જ્ઞાનભક્તિ આદિ નિમિત્તે સેંકડે ગ્રંથો લખતા હતા. આજે જૈન જ્ઞાનભંડારોમાં એવાં સેંકડો પુસ્તકો મળે છે જે વિદ્વાન અને અતિમાન્ય જૈનાચાર્યો અને જૈનશ્રમણ આદિના પુનીત હસ્તે લખાએલાં છે. ખંભાતના શાંતિનાથના તાડપત્રીય ભંડારમાં વિશેષાવશ્યક ટીકા વગેરે સમર્થ ગ્રંથોના પ્રણેતા મલધારી આચાર્ય શ્રી હેમચંદ્રના હાથની લખેલી જીવસમાસ ૭૧ ટીકાની પ્રતિ છે એમ કહેવાય છે. સમર્થ તાર્કિકશિરોમણિ ન્યાયાચાર્ય શ્રીયશોવિજયજી અને તેમના ગુરુ શ્રીનવિજ્યજી, શ્રી (7) “જાસરીયાઓ, વંશે વિચારે સમુન્ના સાળવિગ્રહયુકે, પૂ. શ્રીમતિવિદ્યત્તર तस्यास्ति पादसेवी, सुसाएजनसेवितो विनीतश्च । धीमानुपाधियुक्तः सवृत्तः पण्डितो वीरः ।। कर्मक्षयस्य हेतो; तस्यच्छित्री(?)मता विनीतेन । मदनागश्रावकेणैषा, लिखिता चारुपुस्तिका ।' कर्मस्तव-कर्मविपाकटीका। (૬) “વલ્પનૂ સમાન વિક્રમસંવત્ ૧૨૮૨ માપતુથીલિને.................રવિન - सूरिपट्टालंकारश्रीजिनकुशलसूरियुगप्रवरागमोपदेशेन ना० कुमारपालसुश्रावकेण श्रीकल्पचूर्णीपुस्तकमिदमलेखि ।' (ङ) “विदुषा जल्हणेनेदं, जिनपादावुजालिना । प्रस्पष्टं लिखित शास्त्र, वंद्य कर्मक्षयप्रदम् ॥' गणधरसार्धशतकवृत्ति। અહીં અમે દા.ત. શ્રાવકોએ લખેલાં પુરતાનાં નામોની જે યાદી અને પુપિકાઓ આપી છે તેમાં નિશીથહ અને કપચૂર્ણ નામનાં બે છેદ અગમાને સમાવેશ થાય છે. નિષચર્થી ભરચનિવાસી દેવપ્રસાદ નામના શ્રાવકે લખી છે અને કહ૫ચણ ખરતરગડીય માન્ય આચાર્ય શ્રીજિન કુશલના ઉપરથી કુમારપાલ નામના શ્રાવકે લખી છે. આથી એક વાત ઉપર વધુ પ્રકાશ પડે છે કે આજકાલ કેટલાક રૂઢવિચારના સાધુએ, શ્રાવકે જેન આગમે તેમજ જેન છેદ આગમની નકલ ઉતારે એ સામે શાસ્ત્રને નામે મનગમતી વાત કરી નકામી ધમાલ મચાવી મૂકે છે એ અગ્ય જ છે. ૭૦ મેડતાના જૈન ભંડારમાં આચાર્યશ્રીઅલયગિરિકૃતિ આવશ્યક ટીકાની પ્રતિ રૂપાદે નામની શ્રાવિકાએ લખેલી છે. અત્યારે એ ભંડાર ત્યાંથી અસ્તવ્યરત થઇ ગયું છે એટલે એ પ્રતિ કયાં ગઈ હશે એ કહી શકાય નહિ. ૭૧ નીવરાત્તિના અંતમાં નીચે પ્રમાણેની પુપિકા છે. ” 'प्रेथाग्रं० ६६२७ संवत् ११६४ चैत्र शुदि ४ सोमेऽयह श्रीमदणहिलपाटके समस्तराजावलिविराजितमहाराजाधिराजपरमपरमेश्वरथीमज्जयसिंहदेवकल्याणविजयराज्ये एवं काले प्रवर्त्तमाने यमनियमस्वाध्यायानुष्ठानरतपरमनैष्ठिकपंडितश्वेतांबराचार्यभारकत्रीहेमचंद्राचार्येण पुस्तिका लि० श्री.' આ પુપિકાના અંતમાંના ૪િ૦ને કોઈ સ્ત્રીના જતિના અર્થત શ્રી હેમચંદ્રાચાર્યે લખી’ એમ માનવા લલચાયા છે, પરંતુ પુષિકામાંના ચનેમા ઈત્યાદિ વિશેષણ જોતાં આ “પ્રતિ કીહેમચંદ્રાચાર્યે લખ્યાની લેકમાન્યતા તદ્ બ્રાંત અને અસત્ય છે એમ અમે માનીએ છીએ, તેમ છતાં તેની માન્યતા ઉપર મુજબની હોવાને કારણે જ અમે તેમ જણાવ્યું છે. ૭૨ ન્યાયાચાર્ય શ્રીમાન યશવિજ્યજી વિક્રમની સત્તરમી અઢારમી રાદીના સમર્થ જેન તાર્કિક છે. એમના પિતાના રચેલા શ્રેષાની સ્વહરતે લખેલી અનેક પ્રતે મળે છે. જેમાંની અમારા ધ્યાનમાં નીચે પ્રમાણે છે: ૧ અસહસ્ત્રી વિવરણ(પૂના ભાંડારકર ઈન્સ્ટિટયૂટ, ગર્વિપિકાટીકા અને વિચારબિંદ(ભક્તિવિજયજી મહારાજ ના ભાવનગરના ભંડારમાં ૪ આરાધકવિરાધક ચતુર્ભગી સટીક (પાટણ તપગચ્છના ભંડારમાં, પન્યાયાલક (શ્રીબુદ્ધિસાગર રારિના સંગ્રહમાં) ૬ કર્મપ્રકૃતિ ટીકા અને ૭ ન્યાયખંડખાઇ (ચંચળ બહેનને ભંડાર અમદાવાદ); ૮ ધર્મસંગ્રહની આસપાસ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જેન ચિત્રકલ્પદ્રુમ વિનયવિજયજી અને તેમના ગુરુ શ્રી કીર્તિવિજયોપાધ્યાય, ઉત્તરાધ્યયન ટીકાના કર્તા શ્રીકમલસંયમોપાધ્યાય વગેરે દરેક ગ૭ ગાંતરના સંખ્યાબંધ મહાપુરુષોના પવિત્ર હાથે લખાએલાં નાનાંમોટાં ઢગલાબંધ પુસ્તકો હજી મળે છે. ચાલુ સદીમાં થઈ ગએલા સમર્થ “અભિધાન રાજેન્દ્ર મહાકાશના પ્રણેતા ત્રિસ્તુતિક આચાર્ય શ્રીમાન રાજેન્દ્રસૂરિએ ભગવતીસૂત્રટીક, પન્નવણસૂત્રટીક જેવા સંખ્યાબંધ મહાન ગ્રંથો સ્વહસ્તે લખેલા આહાર (ભાવાડ)ને તેમના ભંડારમાં મોજૂદ છે. લેખકના ગુણદોષ સારા અને અપલક્ષણા લેખકના ગુણદોષની પરીક્ષા માટે નીચેના પ્રાચીન ઉલ્લેખ મળે છે? “વૈશાલાજ્ઞિક, સમાવિશારઃ ટેલ: યતી રાજ્ઞ, સર્વાઇક્સરળવુ . ૧ જેવી વાવીર, ઢપુરતો કિરિરરઃ રાપરતા, ઇષ સેવે ૩યતે | ૨ !' –વપતિ : ’ 'ढलिया यमसी भग्गा, य लेहिणी खरडियं च तलव । धि द्धि त्ति कूडलेहय 1, अज्ज वि लेहत्तणे तण्डा ।। १॥ पिहल मसिभायणयं, अस्थि मसी वित्थयं सि तलवई । अम्हारिसाण कज्जे, तऍ लेहय ! लेहिणी भग्गा ॥ २ ॥ मसि गहिऊण न जाणसि, लेहणगहण मुद्ध ! कलिओ सि । ओसरसु कूडलेय !, सुललिय पत्ते विणासेसि ॥ ३ ॥ –“ વિના હું કિહિતતિકાન્ત પ્રશિક્ષા : | ઉપરનાં પાંચ પઘો પૈકી પહેલાં બે પલ્લો લેખકના ગુણ દર્શાવે છે અને પાછળની ત્રણ આર્યાએ લેખકના દોષ બતાવે છે. જેનો સાર એ છે કે લેખક લિપિને સુંદર લખી શકે એ ઉપરાંત તે અનેક લિપિઓ અને શાસ્ત્રોથી પરિચિત હોવો જોઈએજેથી ગ્રંથને બરાબર શબ્દ ટિપ્પનક (શ્રીસિદ્ધિસૂરિજી મના ભંડારમાં); નિશાભુક્તિવિચાર પ્રકરણ, ૧૦તિતાન્યોક્તિ આઘપત્ર, ૧૧ અસ્પૃશગતિવાદ આવપત્ર, ૧૨ સમકિતના સડસઠ બેલની સઝા અંત્યભાગ, ૧૩ સવાસે ગાથાનું સ્તવન આવભાગ, ૧૪ જંબૂસ્વામિરાસ, અને ૧૫ યશવિજય લિખિત અદેશપક (પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મ.ના સંગ્રહમાં); ૧૬ ફૂપદષ્ટાંતવિશદીકરણ, ૧૭ તિતાન્યુક્તિ અપૂર્ણ, ૧૮ જ્ઞાનાર્ણવ અપૂર્ણ અને ૧૯ ક્યાદ્વાદમંજૂવાટીકા અપૂર્ણ (કચ્છ કેડાયના ભંડારમાં; અને ૨૦ ક. પ્રકૃતિ અવરિ અપૂર્ણ (લીંબડીના ભંડારમાં). આ સિવાય નીચેના અન્ય કર્તક ગ્રંથની નકલો તેમના હરતાક્ષરની મળે છે ૧ અષ્ટક હારંભદ્વીચ (ભાવનગરના ભંડારમાં), ૨ હેમધાતુપાત (સમિવ શ્રીકવિજયજીના ખંભાતના સંગ્રહમાં);૩ દશાર્ણભદ્રાવાધ્યાય (પ્રવર્તક શ્રીકાંતિવિજયજી ભ૦ના સંગ્રહમાં) અને ૪ આલોચના (શ્રી ભક્તિવિજયજી મ.ના સંગ્રહમાં). નીચેના ગ્રંથ શ્રીયશોવિજયજી મએ સુધાય છે તેમ તેની આસપાસ લખેલ પંક્તિઓની લિપિતા અમને લાગ્યું છેઃ ૧-૨ ગુસ્તત્વવિનિશ્ચય રપ ટકા સાથે (સુરતના અને મુંબઈના મહનલાલજી મહારાજના ભંડારની પ્રતિએ); ૩ દ્રવ્યગુણપર્યાય રાસ પક્ષ સાથે (ભાભા ડે પાટણ ૪ નાતયારસુતિટીકા, ૫ યશોવિજ્યજીના બે પત્રો અને પ્રતિમાશતક યવિજયજી મના ગુરુશ્રી નવિજયજીએ લખેલું (પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મ. પાસે). Page #71 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૫૫ લખી શકે, છેવટે નવી ભૂલો વધારે તો નહિ જ લેખકની લિપિમાં સંદર્ય કેવું હોવું જોઈએ એ માટે અમે લિપિવિભાગમાં નોંધેલા લોકો તરફ વાચકોનું ધ્યાન ખેંચીએ છીએ. અર્થાત સુંદર, અબ્રાંત અને સુવા લિપિ લખવા ઉપરાંત ઉપરની પ્રતિ-નકલ-જેવી હોય તેવી જ નકલ ઉતારે લખે–એવો હોવો જોઈએ. જે લહિયે શાહી ઢળતો હોય, લેખણ ભાંગી નાખતો હોય, આસપાસની જમીન બગાડતો હોય, ખડિયાનું મોટું મોટું હોય છતાં તેમાં બળતાં લેખણ ભાંગી નાખતે હોય, કલમ કેમ પકડવી કે તેને ખડિયામાં પદ્ધતિસર કેમ બોળવી એ ન જાણતા હોય તેમ લેખણું લઈને લખવા બેસી જાય તો તે “ફૂટલેખક' અર્થાત્ અપલક્ષણો લેખક જાણો અને એ લેખક ફક્ત સુંદર પાનાંને બગાડે જ છે.” લેખકનાં સાધન પુસ્તકના લખનાર લહિયા પાસે લેખનને લગતાં ક્યાં ક્યાં સાધનો કાયમી હેવાં જોઈએ એને સૂચવતે એક પ્રાચીન લોક અહીં આપીએ છીએઃ कुंपी१ कजल२ केश ३ कम्बलमहो४ मध्ये च शुभ्रं कुशं५, कांबी६ कल्म कृपाणिका८ कतरणी९ काठं१० तथा कागलमू११ । कीकी१२ कोटरि१३ कल्मदान १४ क्रमणे१५ कट्टि१६ स्तथा कांकरो१७, एते रम्यककाक्षरैश्च सहितः शास्त्रं च नित्यं लिखेत् ।।१॥ આ લોકમાં લેખકને નિરંતર ઉપયોગી “ક” અક્ષરથી સૂચિત સત્તર સાધનોનાં નામનો સંગ્રહ છેઃ ૧ કંપી–ખડિયો ૨ કાજળ–શાહી ૩ કેશ-માથાના વાળ ૪ કાંબળ ૫ કુશ-ડાભ ૬ કાંબીઆંકણું ૭ કલમ ૮ કૃપાણિકા-છરી ૯ કતરણું–કાતર ૧૦ કા–પાટી ૧૧ કાગળ ૧૨ કીકી-આંખો ૧૩ કેટડી–ઓરડી ૧૪ કલમદાન ૧૫ ક્રમણ–પગ ૧૬ કટિ-કેડ અને ૧૭ કાંકરો. આ સત્તર સાધનમાં જણાવ્યું છે કે લેખકની આખ, પગ અને કેડ સાબૂત જોઇએ અર્થાત્ તેનું શરીર સશક્ત હોવું જોઈએ. એને લખવા બેસવા માટે એકાંત ઓરડી, બેઠક નીચે રાખી બેસવા માટે કાંબળ અને મંગળ માટે ડાભ પણ હોવાં જોઈએ. લખવાના સાધન તરીકે એની પાસે ખથિ, શાહી, શાહીમાં નાખવા માટે વાળ, કલમ અને કાગળ પણ હોવાં જોઈએ. કલમ કરવા માટે છરી અને કાગળ કાતરવા માટે કાતર પણ જોઈએ. પાનાં મૂકીને લખવા માટે લાકડાની પાટી જોઈએ અને પાનાં ઉપર લીટીઓ દેરવા માટે કાંબી પણ જોઈએ. ચપ્પની ધાર બગડી ગઈ હોય તેને અને કલમમાં સાધારણ કુચો પડી ગયો હોય કે તેના કાપમાં ઉંચાનીચાપણું રહેતું હોય તેને ઘસવા માટે કાંકરે એટલે કુબડીને પથ્થર પણ આવશ્યક છે. કલમ, કાંબી, કાતર, છરી, કાંકરે આદિને વ્યવસ્થિત રાખવા માટે કલમદાન પણ જરૂરી છે. લેખકની ટેવ લેખકોને લખવા માટેની બેઠકની અને જેના ઉપર પાનાં રાખીને તેઓ લખે છે એ પાટીને રાખવા આદિને લગતી ઘણીઘણી વિચિત્ર કેવો હોય છે. કેટલાક લેખકો લખતી વેળા બે પગ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૬ જેન ચિત્રકલ્પદ્રુમ ઊભા રાખી બેસે છે, જ્યારે કેટલાક લહિયાઓ એક પગ ઉભે રાખી લખે છે. કેટલાક લેખકે પાનાં રાખીને લખવાની પાટીને ઉભી રાખી લખે છે તો કેટલાક ભિખારીઓ તેને આડી રાખી લખે છે, જ્યારે કેટલાક કાશ્મીરી લહિયાઓ એવા કળાબાજ હોય છે કે પાનાની નીચે પાટી વગેરેનું ટેકણ રાખ્યા સિવાય પાનાને તદ્દન અધર રાખીને જ લખે છે! ઘણાખરા લહિયાઓ પાના ઉપર ળિયાથી લીટીઓ દોરીને જ લખે છે–-લખતા, ત્યારે ઘણા યે લહિયાઓ લીટીઓ દોર્યા સિવાય અથવા પાનાને મથાળે માત્ર એક આછી પાતળી લીટી દોરીને જ લખતા, આજકાલ ગૂજરાત, મારવાડ આદિના જૈન લેખકે બે પગે ઉભા રાખી, પગ દુખે નહિ એ માટે તેની નીચે ગોદડાનો ગળ વીંટળ રાખી, તેના ઉપર આડી પાટી રાખી અને પાના ઉપર એળિયાથી લીટીઓ દેરીને જ લખે છે. કેટલાક લેખકે આડે કાપની કલમથી લખનારા હોય છે તે કેટલાક લગભગ સીધા કાપની કલમથી લખનારા હોય છે. કેટલાક લેખકોનો હાથ હી હોય છે ત્યારે કેટલાકનો હાથ ભારેપડતો હોય છે. આ બધી વિચિત્ર ટેવને કારણે એકબીજાની કલમ રટી ન થઈ જાય, ઠરડાઈ ન જાય કે તેમાં કૂચો ન પડી જાય એ માટે લેખકો બનતા સુધી એકાએક એકબીજાની કલમ પરસ્પરને લખવા માટે લેતા-દેતા નથી. આ માટે એક સુભાષિત પણ છે કે શિની' પુર્ત રામા, વરસે જતા જતા ! कदाचित् पुनरायाता, 'लष्टा' मृष्टा च चुम्बिता ।। લેખકે લેખનવિરામ લહિયાઓને પુસ્તક લખતાં લખતાં કોઈ કારણસર ઊઠવું હોય અથવા તે દિવસને માટે કે અમુક મુદતને માટે લખવાનું કામ મુલતવી રાખવું હોય તે તેઓ “સ્વરે તેમજ, ક ખ ગ ડ ચ છ જ ગ ઠ ઢ ણ થ દ ધ ને ફ ભ મ ય ર લ સ હ ક્ષ જ્ઞ” આટલા અક્ષરો ઉપર કયારે પણ પિતાનું કામ બંધ કરતા નથી. કારણ કે તેઓ માને છે કે: “ કટ જાવે, ખા જાવે, ન ગરમ હવે, ૧ ચલ જાવે, છ છટક જાવે, 1 જોખમ દિખાવે, ૩ ઠામ ન બેસે, ઢ ઢળી પડે, જી હા કરે, ધ ચિરતા કરે, ૨ દામ ન દેખે, ઘ ધન છડે, ન નઠારે, 8 ફટકારે, મ ભમાવે, મ માટે, ચ ફેર ન લિખે, ૨ રે, ખાંચાળો, સ સંદેહ ધરે, હું હીણે, ક્ષ ક્ષય કરે, શું જ્ઞાન નહિ.' અર્થાત બાકીના “ધ ઝ ટ ડ ત પ બ લ વ શ' અક્ષર ઉપર તેઓ તેમનું કામ બંધ કરે છે. તેમની માન્યતા છે કેઃ “ ઘસડી લાવે, ઝટ કરે, ૮ ટકાવી રાખે, ડગે નહિ, તે તરત લાવે, પરમેશર, ૨ બળાઓ, ૪ લાવે, ૨ વાવે, શ શાંતિ કરે.’ મારવાડના લેખકે મુખ્યતયા ઉપર વધારે આધાર રાખે છે એટલે કે લખતાં લખતાં ઊઠવું હોય કે લખવાનું કામ મોકૂફ રાખવું હોય તો જ અક્ષર આવ્યા પછી ઊઠે છે અથવા છેવટે કેઈ કાગળ ઉપર ૩ અક્ષર લખીને જ ઊઠે છે. લેખકની ઉપરોક્ત માન્યતા વૈજ્ઞાનિક પદ્ધતિએ કેવી અને કેટલી તથ્ય છે એ બાબતને Page #73 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૫૭ વિચાર કરવાનું કામ અમે તેના જાણકાર વિદ્વાન વાચકો ઉપર છેડીએ છીએ. લેખકોની નિર્દોષતા જેમ ગ્રંથકાર પિતાના ગ્રંથને અંતે ગ્રંથમાં થએલાં અલન–ભૂલો માટે વિદ્વાન પ્રત્યે પ્રાર્થના કરી છૂટી જાય છે, ગ્રંથરચનાને લગતી પોતાની પરિસ્થિતિનું સૂચન કરે છે, તેના અચેતા અધ્યાપક વાચક વગેરેને આશીર્વાદ આપે છે, તેમ લેખકે પણ પુસ્તકોને અંતે એવા કેટલાક ઉલ્લેખ કરે છે જેમાં તેમની પરિસ્થિતિ નિર્દોષતા, આશીર્વાદ વગેરેનો સમાવેશ થઈ જાય.એ કલેકે નીચે પ્રમાણે છેઃ 'अदृष्टदोषान्मतिविभ्रमाद्वा, यदर्थहीनं लिखितं मयाऽत्र । ___तत् सर्वमार्यैः परिशोधनीय, कोपं न कुर्यात् खलु लेखकस्य ॥' 'यादृशं पुस्तके दृष्टं, तादृशं लिखितं मया । यदि शुद्धमशुद्धं वा, मम दोषो न दीयते ।।' 'भमपृष्ठिकटिग्रीवा, वक्रदृष्टिरधोमुखम् । कष्टेन लिखितं शास्त्र, रत्नेन परिपालयेत् ।।' 'बदमुष्टिकटिग्रीवा, मंददृष्टिरधोमुखम् । कष्टेन लिख्यते शास्त्रं, यत्नेन परिपालयेत् ।।' 'लघु दीर्घ पदहीण वंजणहीण लखाणु हुइ, अजाणपणइ मूढपणइ, पंडत हुई ते सुधु करी भणज्यो ।' લેખકની શબ્દશાસ્ત્ર ઉપર અસર લેખકોના ભ્રાન્તિસૂલક અને વિસ્મૃતિમૂલક લખાણની અસર શબ્દશાસ્ત્ર-વ્યાકરણ ઉપર થયાનાં અનેક ઉદાહરણે આપણી સમક્ષ વિદ્યમાન છે. દા. ત. કેટલાયે લેખકે પ્રાચીન લિપિના ચ અને ચ્છને વાસ્તવિક ભેદ ન સમજી શકવાને કારણે અને બદલે છે અને રજીને બદલે આ લખવા લાગ્યા; જેનું પ્રમાણ વધી પડતાં તેને સુધારવું અશક્ય માની વૈયાકરણએ સૂત્રરચના દ્વારા બંને જાતના પ્રયોગોને અપનાવી લીધા. પરિણામે રા==૦ ર રર૬ઝા ઈત્યાદિ ૨ અને 8 વાળાં પો સ્વીકૃત થયાં. એ જ પ્રમાણે સિય ાિસ, વિશ્વ ઇત્યાદિ પ્રયોગોમાં લેખકની વિસ્મૃતિને લીધે ૨ પડી જતાં ઉપરની જેમ “રસથવર્જિાત-દં ચ:' લિ૦૦ ૮-૧-૨૬૬ ઇત્યાદિ સૂત્રો દ્વારા બંને પ્રકારના પ્રયોગોને સંગ્રહ વૈયાકરણએ કરી લીધે, એટલું જ નહિ પણ રાંસ્કૃત કેશકારોએ પણ એ શબ્દને પિતાને કોષમાં સંગ્રહી લીધા છે. હસ્વ-દીર્ધ સ્વરો અને સંયુક્ત-અસંયુક્ત વ્યંજનોના વિપર્યાસને અંગે પણ તેમને અનેક નિયમો યોજવા પડયા છે. આ સંબંધમાં વધારે ઊંડાણથી તપાસ કરવામાં આવે તે લેખકોના બ્રાતિમૂલક અને વિસ્મૃતિમૂલક લખાણની અસર શબ્દશાસ્ત્ર ઉપર ઘણા મોટા પ્રમાણમાં થએલી જણાશે. અહીં અમે પ્રાકૃત વ્યાકરણશાસ્ત્રનાં જ ઉદાહરણો આપ્યાં છે એથી કોઈએ એમ માની લેવાનું નથી કે સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્ર ઉપર લેખકેના લેખનની કશી યે અસર થઈ નથી. એના ઉપર પણ એની અસર થયા સિવાય રહી શકી નથી. લેખકોને ગ્રંથલેખનારંભ ભારતીય આર્ય સંસ્કૃતિના અનુયાયીઓ કોઈ પણ કાર્યની શરૂઆત કઈ ને કાંઇ નાનું કે મોટું Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જેન ચિત્રકલ્પદ્રુમ મંગળ કરીને જ કરે છે, એ શાશ્વત નિયમાનુસાર ગ્રંથલેખનના આરંભમાં દરેક લેખકો કુર, હું નમ, जगायतकंटीरवः, नमो जिनाय, नमः श्रीगुरुभ्यः, नमो वीतरागाय, 3 नमः सरस्वत्यै, 3 नमः सर्वज्ञाय, નાર્યસુતાય ઇત્યાદિ અનેક પ્રકારના દેવ, ગુરુ, ધર્મ, ઈષ્ટદેવતા આદિને લગતા સામાન્ય વિશેષ મંગલસૂચક નમસ્કાર કરતા–બ્લખતા; પરંતુ આ બધા કરતાં જુદું છતાં દરેક પ્રાચીન–અર્વાચીન લેખકને એકસરખું ભાન્ય એવું પુરૂં છે આ ચિહ્ન ઉપરોક્ત નમસ્કારોના આરંભમાં અને એકલું પણું, જુદા જુદા ફેરફારવાળું લખાએલું પ્રાચીન પ્રતિઓમાં યે મળે છે અને અત્યારે પણ એ લખાય છે. આ ચિહ્નને, મારવાડમાં નાના બાળકોને અભ્યાસની શરૂઆતમાં ૬૦ | નમઃ સિદ્ધાં ની, કક્કાની--સ્વર-વ્યંજનની (જુઓ ચિત્ર , ૯-૧૦) અને કાતંત્રવ્યાકરણપ્રથમપાદ વગેરેની જે પાટીઓ૭૩ ભણાવવામાં આવે છે તેમાં બે લીટી, ભલે, મીંડું, બે પાણ તરીકે ગણાવવામાં ૭૩ ૦ ૩ નમઃ સિદ્ધી’ વગેરેની પાટીઓ આ પ્રમાણે ઉચ્ચારવામાં આવે છે - 1 બે લીટી, ભલે, માંડું, બડબોલી આરી, ઉગણ ચેટીઓ, માથે પિડીઓ, નાને વાટ, માં માવળા, માં મારે હાથમેં રાચ લાડુ, સીરવાળી કરી, પછે વાળા કુંડાળા, ધામેં હા કલે, માથે ચડીએ કરે, હાથમેં ડાંગ લી. ૨ આઈડી દે ભાઈડા, બડે ભાઈ કાને, એઈ બેઈ ઇડી, બડીને ઉકાયરે, આઉ આઉ આંકાડા, બડે પાંખડ કાંટે લા, લીલી તસ્વી કાંટો લા, બી લીલી કાંટો લા, લીલા હુતા હાપ, વડા હાપા વેલો, એનમેન ગાડી, વડી ગાડી માત્રા, એલરવાળા બળદીઆ, બડે બેગણ તરીઆ, અમીઆ કે આસરી, એકણ માળે એક દે, દૂજા આગળ દ ૨. ૩ કકકે કેવડે, ખખે ખાજલે, ગગા ગોરી ગાય વીચાણી, ઘધા ધરટ પલાયે જાય, નનીઓ (ડી) આમણું દમણે, ચચ્ચા ચીની ચાપડી, છછા વદિયા પોટલા, જજ જેસલવાણિઓ, ઝઝઝળી સારિ, અગીઓ ખડે, છું પિલી ખાંપ, ઠ ઠેબર ગાડુઓ, ડડે ડામર ગાંઠે, દ્રઢાસુ પૂછે, ણણે તાણે સેલે, તને તાવેતે લે, થથા જૈ રખવાલી, દદીઓ દીવ, ધધીઓ ધાણ, નની ધુલાયરે, પપ પિલી પાટે, કફ કગડે જેડે, બાબા માંહે ચાંદણું, ભભીઓ ભાટ ભૂલે રે, મમીઓ મેચક, યવીઓ જાડે પેટ, રાયરે કટારમલ, લલ્લા છેડે લાવવા, વવા વીંગણ વાસ , શશી કેટા મડીઆ, થશે ખૂણે ફાડીએ, સાસે દંતી લેક, હાલા હરિણેકલે, લાવે લચ્છી દે પણિહાર, ખડિયા ખાટક મોર, પાળે બાંધ્યા બે ચાર, મંગલ મહાશ્રી, વિદ્યા પરમેસરી, ४ सिंधो वरणा समामनाया, त्रे त्रे चतुरक दसिया, दौ सवेरा, दशे समाना, तेखु दुधवा, वरणो बरणो, नशि सवरणो, पुरबो रसवा, पारो दरघा, सारो वरणो, विणजे नामि, इकरादेणि, संध्यकरांणि, कादि नार, विणजे नामि, ते वरगा पंचो पचिआ, वरगां गाउं, प्रथम दिवटिआ, श्रीशंखो सारांशिया, गोखागोख, बतोरणे, अनुसार शंखा, निनांणिनमः, अंथा संथा, जेरेलब्वा, उखमण शंखोषाहा.' ઉપર અમે II 3 નમ: સિદ્ધા, સ્વર, બૈજન અને કાતંત્રવ્યાકરણપ્રથમપદની પાટીઓ આપી છે. એ પાટીએ મારવા આખામાં એક છેડાથી બીજા છેડા સુધી એકસરખી રીતે ગોખાવવામાં આવે છે, તેમ છતાં ગોખનારને કે ગોખાવનારને કયારે ય એ ખબર નથી પડતી કે આ પાટીએમાં શું વરતુ છે? એ પાટીએમને કેટલેક અંશ અસ્પષ્ટ છતાં એટલું સ્પષ્ટ દેખાય છે કે પ્રારંભની ત્રણ પાટીએ જોડણ, લિપિના-અક્ષરના આકાર અને રથાનને દર્શાવે છે. દા.ત. આપણે પહેલી પાટી જોઈએ: પહેલી પાર્ટીના પ્રારંભમાં બે લીટી છે. પછી ભલેનું ચિહન, મડું અને એ પણ છે. પછી એટલીવાળે ઉકાર છે (દેવનાગરી લિપિમાં ઉકાર ઉપર પાંખડું તાણવાથી એકાર બને છે. તેના ઉપર અર્ધચંદ્રાનુરવાર રૂપ પિઠિો બેઠો છે. તે પછી ઊંટલારૂપ ન છે (પ્રાચીન દેવનાગરી લિપિમાં નકાર ગોળ વીંટલારૂપ લખતા હતા). આગળ એ છે અને તેના આગળ બે Page #75 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા આવે છે. એને આધારે અત્યારના જૈન લહિયાઓ અને જૈન મુનિઓ સુદ્ધાં ઉપરોક્ત ચિહ્નને ભલે મી' તરીકે ઓળખે છે; પરંતુ આ નામ ઉપરોક્ત ચિહ્નના વાસ્તવિક આશયને પ્રગટ કરવા માટે પૂરતું નથી. બે લીટી, ભલે, મીં, બે પાણ” એ માત્ર ઉપરોક્ત ચિહ્નની આકૃતિ કેવી છે એની અપૂર્ણ માહિતી પૂરી પાડે છે, એટલે ખરું જોતાં આ ચિહ્ન કથા અક્ષરની કઈ આકૃતિમાંથી જખ્યું છે એ જાણવું બાકી જ રહે છે. એ જાણવા પહેલાં આપણે પ્રાચીન શિલાલેખો અને હસ્તલિખિત પ્રતિઓના આરંભમાં લખાએલાં ઉપરોકત ચિને મળતાં, જુદા જુદા ક્રમિક ફેરફારવાળાં ચિહ્નો તરફ નજર કરી લઈએ. ૧ (૧) ૭, (૨) '5'', (૩)-95, ''9'. (૫) 9 ક' છે, (૬) ''',૦૧૭, ૦૬ ૧,© હિ. ૨ (૧), (૨) i s, ) , ([0TF[g0L ALL 31)૭૭QQ'૮'ના,(૨)પાવાદના ત્રી,(540 ni GS Sળા , જી Ugal Ngoil. લાડવારૂપ વિસર્ગ છે. પછી તે છે અને તેના પાછળ કુંડાળરૂ૫ રવ ઇકાર લે છે. એ પછી થમાં થે ડેલે છે, હું ઉપર અનુરવારરૂપ કરે ચડીને ઊભે છે. આગળ પૂર્ણવિરામસૂચક લીટી છે, જે ટૂંની સાથે જોડાએલી હાઈ ઉપર ઊભેલ અનુરવારરૂપ કરાએ હાથમાં ડાંગ પકડી હેય તેના જેવી લાગે છે ઇત્યાદિ. આ રીતે જોતાં એ સ્પષ્ટ જણાય છે કે આ પાટીએ જોડણીપ તેમજ લિપિના આકારને દર્શાવનાર છે. આ પાટીઓમાં જોડણી, વર્ણમાલાને આકાર વગેરેનું વર્ણન કરવામાં પ્રાચીન શિક્ષણશાસ્ત્રીઓએ વિનેદની ઉર્મિઓથી “બાળમાનસ નાચી ઉઠે' એ વસ્તુને ચાન બહાર જવા દીધી નથી. વિસ્તૃતિક આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરિએ પત્રના ભાવાંતરમાં ઉપરોક્ત ત્રણ પાટીઓના જુદી રીતે અર્થો આપ્યા છે, જે માત્ર આધ્યાત્મિક અર્ચની અધકચરી કલ્પનારૂપ હેઈ ખરું જોતાં એને એ સાથે કશે જ મેળ નથી, એ નીચે આપેલા પહેલી પાટીના અર્થ ઉપરથી સમજી શકાશેઃ “બે લિટિ–જીવની બે રાશિ છે, સિદ્ધ સંસાર. ભલે--અરે જીવ તું સિદ્ધની રાશિમાં ભળવા ઇચ્છે છે. મીંડું–સંસાર એ ઊંડે કુવે છે તેમાંથી તું નીકળવા ઈચ્છે છે. બડ બિલાડી-સંસારમાંથી જીવને કાઢવા માટે બે બિલાડી છે. ગણ ચેટીઓ માથે પિડીએ–શૈદરાજલોકની ચેાટી ઉપર સિદ્ધના જીવ રહેલ છે. અને હીટલે-જીવ તું કામગથી વિટાએ રહેશે તે અધોગતિ થશે. મમો માઉ–સંસારમાં જીવને માહ માગે છે. અમારે હાથમેં દાય લાડુ–મેહના હાથમાં કામભેગરૂપ છે લાડુ છે તેથી જીવને મોહ પમાડે છે.' આ મુજબ બીજી પાટીઓના અર્થો પણ આપવામાં આવ્યા છે, જે અહનિપગી સમજી જતા કરવામાં આવે છે. ચિથી પાટી કાતંત્રવ્યાકરણપ્રથમપદનાં સુત્રોની છે, જે બાળકની જીભ સ્વચ્છ તેમજ છૂટી થાય એ ઉદેશથી ખાવવામાં આવતી પરંતુ આજે એ સૂત્રપાટી અનઘડ શિક્ષાથી અને બાળજિદ્દા ઉપર ટકરાઈ ટકરાઈને કેવી ખાંડી બાંકી થઈ Page #76 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ઉપર અમે પ્રાચીન શિલાલેખો અને હસ્તલિખિત પુસ્તકોના આરંભમાં લખાતાં જુદી જુદી જાતનાં ચિહ્નોને ત્રણ વિભાગમાં આપ્યાં છે. (૧) પ્રથમ વિભાગમાં આપેલાં ચિહ્નો “ભારતીય પ્રાચીન લિપિમાલમાંથી લીધાં છે, જે ઈ.સ. ની પાંચમી સદીથી લઈ તેરમી સદી સુધીના લેખ, તામ્રપત્ર આદિમાં મળે છે. એમાં અવાંતર નવ વિભાગ પાડવ્યા છે તેનું કારણ એ છે કે તે તે અવાંતર વિભાગમાં આપેલી આકૃતિઓ તે તે સૈકાના શિલાલેખ વગેરેમાં મળે છે. (૨) બીજા વિભાગમાં આપેલી આકૃતિઓ વિક્રમની અગીઆરમી સદીથી આરંભી આજ પર્યંતની ધાતુની મૂર્તિઓ ઉપરથી લીધેલી છે. એમાં અવાંતર ચાર વિભાગ પાડ્યા છે તે એટલા માટે કે તે તે અવાંતર વિભાગમાં આપેલી આકૃતિઓ તે તે સૈકામાં બનેલી ધાતુની મૂર્તિઓ ઉપરના લેખોમાં મળે છે. આ વિભાગમાંના ચેથા અવાંતર વિભાગમાં આપેલી આકૃતિઓ વિક્રમની તેરમી સદીથી શરૂ કરી આજ સુધીની મૂર્તિઓના લેખોમાં એકસરખી રીતે મળે છે. (૩) ત્રીજા વિભાગમાં આપેલી આકૃતિઓ વિક્રમની બારમી સદીથી આરંભી આજ સમય સુધીનાં હસ્તલિખિત પુસ્તકોને આધારે તારવેલી છે. આ વિભાગમાંના અવાંતર ચાર વિભાગે શતાબ્દીને ક્રમ બતાવે છે. ચેથા અવાંતર વિભાગમાંની આકૃતિઓ પંદરમી સદીથી લઈ આજ સુધીમાં લગભગ એકસરખી રીતે ચાલે છે. - ઉપરોક્ત ત્રણ વિભાગમાં એકંદર ગુસ, કુટિલ, નાગરી, શારદા, બગલા, પશ્ચિમી વગેરે ભારતીય પ્રાચીન લિપિઓના શિલાલેખે, મૂર્તિલેખો અને હસ્તલિખિત પ્રતિઓના આરંભમાં લખાતી આકૃતિઓને સમાવેશ થઈ જાય છે. એ આકૃતિઓ તરફ ઊડતી નજર ફેંકતાં તેમાં આપણને આપણા ચાલુ દેવનાગરી ૧ ૫ ૬ ૭ અને ૨ એકેને મળતી આકૃતિએ વધારે દેખાય છે. કાળનું અતિક્રમણ, જનસ્વભાવ અને લિપિઓ તેમજ લેખકોના હાથને વળાટ આદિ કારણેને લઈ ઉપરોકત આકૃતિઓમાં વિધવિધ પ્રકારનું પરિવર્તન થવા છતાં પ્રાચીન લિપિમાલાને આધારે જોતાં એ બધી આકૃતિઓ Bકારનાં જ વિવિધ રૂપ છે એમ લાગ્યા સિવાય નથી રહેતું. પ્રાચીન શિલાલેખેના ઉકેલનાર વિદ્વાને પણ આ આકૃતિઓને કટાર તરીકે જ માને છે–વાંચે છે અને અમે પણ ઉપરોકત ભલે મીંડાની આકૃતિને કારના સાંકેતિક બની ગએલા ચિહ્ન તરીકે જ સ્વીકારીએ છીએ. કેટલાંક લિખિત પુરતોના આરંભમાં લખાએલ ! આ જાતની આકૃતિને જોઈ કિઈ કઈ એમ કલ્પના કરવા લલચાય છે કે જૈન સંસ્કૃતિએ વીર સંવ ૯૮૦માં શાસ્ત્રલેખનની ગઈ છે એ આ નીચે આપવામાં આવતા શુદ્ધ સૂત્રપાઠથી આપણા ખ્યાલમાં આવશે. सिद्धो वर्णः समानायः । तत्र चतुर्दशादी स्वराः। दश समानाः। तेषां द्वोद्वावन्योऽन्यस्य सवौं । पूर्वो हस्कः। परो दीर्घः । स्वरोऽवर्णवजों नामी। एकारादीनि संध्यक्षराणि । कादीनि व्यन्जनानि । ते वर्गाः નt 1થતિ: ફાઇarોઃ ઘોઘવન્તોડજો. મનનારા #ળનમાં: 1 શકતા यरलवाः। उध्माणः शषसहाः। આ ચાર પાટીઓ પછી બાળકને કાચા સંતો રેવં સામા ય કરવા ઈત્યાદિ “ચાણકયનીતિ'ના પચીસ પચાસ લેાકાની પાટી ગેખાવવામાં આવે છે. આજે એ પાટી પણ આપણા અનઘડ વ્યાસલે કે કથાકારે જે રીતે લેચ્ચાર કરે છે તેના જેવી અશુદ્ધ અને ખાંડી બાંડી થઈ ગઈ છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા શરૂઆત કરી તે સંવતનું સૂચક આ ચિહ્ન છે, અર્થાત એ ચિહ્ન ૯૮૦ નો અંક છે; પરંતુ અમે આ ભ્રાંત માન્યતા અને કલ્પના સાથે બીલકુલ મળતા નથી. ઉપર અમે ત્રણ વિભાગમાં જે ચિહ્નો બતાવી ગયા છીએ એમાં એવી એક પણ આકૃતિ નથી જે આપણને પ્રાચીન લિપિમાલાને આધારે ૯૮૦ અંકની કલ્પના કરવા પ્રેરે. ઊલટું તેમાંની ઘણુંખરી આકૃતિઓ એકાક્ષરાત્મક હેઈએ કલ્પનાને પાયા વિનાની જ કરાવે છે. અત્યારની, લગભગ છ સત સૈકાથી એકસરખી રીતે ચાલી આવતી ભલે મીંડા'ની આકૃતિ (ટ્ટા) એ, પ્રાચીન કારના ચિહ્નમાંથી પરિવર્તન પામેલા કારની સાંકેતિક આકૃતિ છે. લેખકેની ગ્રંથલેખનસમાપ્તિ જેમ લેખકે ગ્રંથલેખનના આરંભમાં દેવ, ગુરુ, ધર્મ, ઇષ્ટદેવ વગેરેને લગતાં અનેક જાતનાં મંગલો ઉપરાંત “ભલે મીંડા' તરીકે ઓળખાતી આકારની આકૃતિ લખે છે તેમ પુસ્તક લેખનની સમાપ્તિમાં મેં મ7. વલ્યાનનg. નં કgશ્રી, પઃિ રમે મત મે મવા સંઘ ઇત્યાદિ અનેક જાતના આશીર્વાદ ઉપરાંત મુવા, ત્રણ આ જાતનાં ચિહ્નો લખે છે. આ ચિહ્નો મુખ્યત્વે કરીને ગ્રંથની સમાપ્તિમાં જ લખાય છે, તેમ છતાં ઘણી યે વાર એ, ગ્રંથના વિષય, અધિકાર કે વિભાગની સમાપ્તિ થતી હોય ત્યાં પણ લખાય છે. આ ચિહ્ન શાનું હશે અને કયા દષ્ટિ બિંદુને લક્ષમાં રાખી તેને ઉપયોગ કરતા હશે એ માટે કશો ઉલ્લેખ મળતો નથી. સામાન્ય નજરે જોતાં એ “છ અક્ષર જણાય છે, પરંતુ અક્ષરના મરોડનું ઔચિત્ય વિચારતાં એ ‘પૂર્ણકુંભ'નું ચિહ્ન હોવાની અમારી કલ્પના છે. પૂર્ણકુંભને આપણે ત્યાં દરેક કાર્યમાં મંગલ તરીકે પસંદ કરવામાં આવે છે, એ જ રીતે એની આકૃતિને અહીં અંત્ય મંગલ તરીકે પસંદ કરવામાં આવી હોય એમ અમારું અનુમાન છે. ઉપર જણાવેલ ચિહ્નથી અતિરિક્ત -દ-કે-આ જાતનાં ચિહ્નો પણ પ્રાચીન પુસ્તકોના અંતમાં મળે છે (જુઓ ચિત્ર નં. ૧૨માં ૨૬૩ પાનાની છેલ્લી લીટીમાં). આ ચિહ્નો શાનાં છે એ અમે સ્પષ્ટ કહી શકતા નથી, પરંતુ અમને લાગે છે કે જેમ કેટલીક પ્રાચીન હસ્તપ્રતિઓમાં ગ્રંથના ખાસ ખાસ વિભાગો--જેવા કે અધ્યયન, ઉદ્દેશ, શ્રુતસ્કંધ, સર્ગ, ઉ સ , પરિચ્છેદ, લંભક, કાંડ વગેરે–ની સમાપ્તિને એકદમ ધ્યાનમાં લાવવા માટે અનેક જાતની ચિત્રાકૃતિઓ આલેખવામાં આવે છે (જુઓ ચિત્ર નં. ૧૨–૧૩) તેમ આ પણ કોઈ પસંદ કરેલી અમુક જાતની ચિત્રાકૃતિઓ જ હોવી જોઈએ. લેખકોનો અંકગ મનલિપિમાં જેમ 12345 IIIIVV ઇત્યાદિ આ પ્રમાણેના અંકાત્મક(સંખ્યાસૂચક ચિહ્નરૂ૫) અને અક્ષરાત્મક એમ બે જાતના અંકો વપરાય છે તેમ આપણ નાગરીલિપિના પ્રાચીન લહીએ પણ તેમણે લખેલાં પુસ્તકોના પત્રાંક માટે કામક અને અક્ષરાત્મક એમ બે જાતના અને પ્રયોગ કરતા હતા. આ બંને ય પ્રકારના અંકનો ઉપયોગ પ્રાચીન શિલાલેખે અને પ્રાચીન Page #78 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકામ તાડપત્રીય તેમજ કેટલાંક કાગળનાં પુરતો ઉપરાંત જૈન આગમ, તેના ભાષ્ય અને ચૂર્ણિમાં ગ્રંથકર્તાઓએ એકસરખા પાઠે, ગાથાક, પ્રાયશ્ચિત્ત, ભાંગા વગેરેનો નિર્દેશ કરવા માટે પણ કર્યો છે. આ બે પ્રકારના અંકો પૈકી અક્ષરાત્મક અંકની ઉત્પત્તિ ક્યારે અને શાને આધારે થઈ તેમજ એની ઉત્પત્તિનું વાસ્તવિક બીજ શું છે એને લગતી વિદ્વાનોની વિધવિધ માન્યતાઓ અને કલ્પનાઓ તેમજ પ્રાચીન શિલાલેખ, ગ્રંથ વગેરેમાં આવતી એ અંકની અનેકવિધ આકૃતિઓને જોવા-જાણવા ઇચ્છનારે ભારતીય ટવીન ત્રિષિમા પુસ્તક પૃ. ૧૦૩ થી ૧૩૦ સુધી જ હું જોઈએ. અમે એનું પુનરાવર્તન કરી નિરર્થક લેખનું કલેવર મોટું કરવા નથી ઈચ્છતા. અમારો સંકલ્પ માત્ર, જૈન સંસ્કૃતિએ ગ્રંથલેખન વગેરેમાં કઈ કઈ જાતના અંકને ક્યાં અને કેવી રીતે ઉપયોગ કર્યો છે એ તેમજ એ અંને અંગે જે વધારાની હકીકત અમારા જાણવામાં આવી છે એ દર્શાવવાનો છે. જૈન પ્રજાએ લખાવેલા દરેક તાડપત્રીય પુસ્તકમાં પાનાને સંખ્યાંક જણાવવા માટે તેની જમણી બાજુએ અક્ષરાત્મક અંકે અને ડાબી બાજુએ અંકાત્મક અંક લખેલા હોય છે. જૈન છેદ આગમો અને તેની ચૂણિમાં એકસરખા પાઠો,૭૪ પ્રાયશ્ચિત્ત,૭પ ભાંગાણ આદિને નિર્દેશ અક્ષરાત્મક અંકોથી કરવામાં આવ્યો છે. નીતભૂપૂત્ર ઉપરના આચાર્ય શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત ભાષ્યમાં જ્યાં મૂળ ગાથાનું ભાષ્ય સમાપ્ત થાય છે ત્યાં મૂળસૂત્રને ગાથાંક અક્ષરાત્મક અંકેથી દર્શાવેલો છે. આ બધે ય સ્થળે નીચે પ્રમાણેના ભિન્નભિન્ન અક્ષરાંકને ઉપયોગ કરવામાં આવ્યો છેઃ ૭૪ “વ અસઈ વા જ પઢમાણ વોરિણી રિદિ' ઇત્યાદિ. बृहत्कल्पसूत्रसटीक उ. २ मुद्रित विभाग ४ पत्र ९३३ गा. ३३२० नी टीकामां. ઉપરના સૂત્રપાઠમાં અસM વા કન્ન છે ત્યાં જ એ ચાર સંખ્યાને દર્શક અક્ષરાંક હોઈ કસ વા વા યા રહ્યા વા સારૂ* વા એમ સૂવપાઠ ઉચ્ચારવાને છે. ७५ (क) 'जति दोनि थेरीओ निग्गच्छंति मिक्खस्स का, तरुणी थेरी य जति का, दो तरुणीओ जति निग्गच्छति का, एगा थेरी जति निग्गच्छइ का, एकिआ तरुणी जति निग्गच्छइ का, तत्राप्याज्ञादयो दोषाः | ના ૨૦ ૮૭ | बृहत्कल्पसटीक मुद्रितविभाग २ पत्र ६.१. (ख) 'उक्खिण्ण. गाथाद्वयम् । उक्खिन्नेसु थिरेसु भिक्ख टाति ना, अथिरेषु १०। विक्खिण्णेसु थिरेसु १०, अथिरेसु १०ना । वितिकिण्णेसु थिरेसु १०मा, अथिरेसु था विप्पतिण्णेसु थिरेसु थ, अथिरेसु થના !” बृहत्कल्पसटीक मुद्रित विभाग ४ पत्र ९२८ टिप्पणी ३. ७६ 'अत्तणा दिवा पंथेण अदिदो १, अत्तणा दिवा पंथेण दिट्रो २, अत्तणा दिवा उप्पथेण अदिट्रो ३, अत्तणा दिवा उप्पंथेण दिट्रो ट्र, अत्तणा राओ पंथेण अदिट्रो ल, अत्तणा राओ पंथेण दिट्रो फ्रा, अत्तणा राओ उप्पथेण अदिट्रो प्रा, अत्तणा राओ उप्पंथेण दिट्रो हा।' बृहत्कल्पसटीक मुद्रित विभाग ३ पत्र ७८१ टिप्प० ९. Page #79 -------------------------------------------------------------------------- ________________ 13 tout le tem ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા એકમ અંકો १% १,,,,,श्री,थी २ - २, न, सि,सि,श्री, ३% ३,मः, श्री, श्री,था. ४- क,क, फ, का, फू, को,क, का, ऋ, श्रा, क्षा ,,,,, ,, न, ना,ठा,ठी,याची. र्फ, फा,फो, फ,,का,फ्रो,ऊ,ऊ,,फ, र. ७- य,ये, या,या. 5%झ,ई,ज्ञा,झो,झा. एउट.. Is it १ = ल, ल. १ - सु, से. २ % छ, घा. २% सू, स्त,त. ३ - ल, ला. ३- स्ता, ना,सा. = न, प्त, प्ता,तो. ४% स्ना,सा, सा. ५ = C, 6,8,६,२. ५- स्त्रोतो,सो. ६-तु, ६- स्तं, सं, सं. 1% स्तः, सः,मः . ९८8,63,3,8 તક અંકો - - - । Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જૈન ચિત્રકલપકુમ અહીં એકમ, દશક અને શતક અંક તરીકે ૧, ૨, ૩ આદિ પૃથક પૃથફ અંક આપવાનું કારણ એ છે કે એકમ સંખ્યા તરીકે એક બે ત્રણ આદિ અંકે લખવા હોય તે એકમ અંકમાં આપેલા એક બે ત્રણ આદિ અંકે લખવામાં આવે છે; દસ વીસ ત્રીસ આદિ દશક પાંખ્યા તરીકે એક બે ત્રણ આદિ કે લખવા હોય ત્યારે દશક અંકમાં આપેલા એક બે ત્રણ લખવા જોઇએ અને શતક સંખ્યા તરીકે એક બે ત્રણ આદિ લખવા હોય તો શતક અંકમાં આપેલા એક બે ત્રણ આદિ અંકે લખવા જોઇએ. શુન્યને ઠેકાણે શુન્ય જ લખાય છે. આપણા ચાલુ અંકે સીધી લીટીમાં લખાય છે ત્યારે તાડપત્રીય અને કાગળનાં પુસ્તકોમાં પાનાની સંખ્યા તરીકે લખાતા અક્ષરા સીધી લીટીમાં ન લખાતાં આગળ જણાવવામાં આવશે વગેરેમાં અને ભાષ્ય, ચૂર્ણિ, વિશેષચૂર્ણિ, ટીકા આદિમાં ત્યાં ગાથા, પ્રાયશ્ચિત્ત અને ભાંગા આદિ માટે અક્ષરાનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે ત્યાં એ એ સીધી૭૭ લીટીમાં લખાએલા છે. ઉપર આપવામાં આવેલા એકમ, દશક અને શતકોનો ઉપયોગ આ રીતે કરવામાં આવે છેઃ . = ૦ ૪ ૦ ૦ ૦ सू स्त स्त स्ता ૧૭૪; ૦૨૦૦, થે ૨૨૭, થેર૬૬; ૦ ૨૦૦, स्ता ૪ ૨૪૭; ૦ एका स्ता स्तोस्ता स्तो स्तिो स्तोस्तो स्तं ૦ ૪૦૦, ૨૪૧૬, જૂ૪૭૪; ૦ ૬૦૦, ૦ ૬૦૧, ર ૬૨૬, ૮ ૬૮૦૦ ૦૦, 965 स्तं स्तं स्तं स्तः स्तः स्तः स्तः स्तः ૪ ૬ ર, ત ૬૪૭, શુ ૬૬૬; ૦ ૭૦૦, ૬ ૭૨૨, ૪ ૭૪૩, ૭૭૭, ૨ ૨૪. या प्रल . २३ ग्रा અત્યારે જે તાડપત્રીય પુસ્તકસંગ્રહ વિદ્યમાન છેતેમાં, મારા ધ્યાનમાં છે ત્યાંસુધી, છો પાનાની અંદરનાં જ પુસ્તક વિદ્યમાન છે, તેથી વધારે પાનાંનું એક પણ પુસ્તક નથી. ઘણાંખરાં ૭૭ જુઓ ટિપ્પણી નં. ૭૫ (C). Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા પુસ્તકો ત્રણસો પાનાં સુધીમાં અને કેટલાંએક ચારસે સાડાચારસો પાનાં સુધીનાં હોય છે. પાંચસો પાનાંથી વધારે પાનાંનું પુસ્તક, પાટણમાં સંઘવીના પાયાના તાડપત્રીય જૈન પુસ્તકસંગ્રહમાં માત્ર એક જ જોયું છે, જે ત્રુટિત તેમજ અસ્તવ્યસ્ત સ્થિતિમાં છે. છસેથી વધારે પાનાંના તાડપત્રીય પુસ્તકને સુરક્ષિત રાખવું મુસીબતભય હાઈએથી વધારે પાનાંનું પુસ્તક એકાએક નહિ જ લખાતું હોય; તેમ છતાં ચારસો વર્ષ જેટલા જૂના એક છુટક પાનામાં તાડપત્રીય અની નોંધ મળી છે તેમાં સાતસો સુધીના અંકે છે એ જોતાં તે નોંધ કરનારે સાતસો પાનાં સુધીનું અગર તેથી વિશેષાધિક પાનાંનું પુસ્તક જોયું હોય એમ માનવાને કારણે છે. કાગળ ઉપર લખાએલી પ્રતમાં જ્યાં અક્ષરનો ઉપગ કરવામાં આવ્યા છે ત્યાં કેટલીક વાર એકમ દશક શતક અંકમાં દર્શાવ્યા પ્રમાણેના અક્ષરાંકે ઉપયોગ ન કરતાં ફક્ત એકમ સંખ્યામાં આપેલા અક્ષરાંકોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમકેઃ હ, ૧૦, ૪િ ,, ૨૦, स्व स्व ,, ૪૦, ૦ ૧૦૦, ૨ ૧૧, ૧૪, ૯૬૨૪, પ્રત્યાદિ ત્રિરાજીનામના૭૮ ગણિતવિષયક સંગ્રહગ્રંથમાં જન અંક' તરીકે એકથી દશ હજાર સુધીના અક્ષરાંકની નોંધ છે, જે આ નીચે આપવામાં આવે છે. એકથી ત્રણસો સુધીના અંકે અમે ઉપર નોંધી આવ્યા તે મુજબના હોઈ તેની પુનરાવૃત્તિ ન કરતાં આગળને જુદા પડતા અક્ષરાંકની જ નોંધ અહીં આપવામાં આવે છે: તુ ૪૦૦, તે ૧૦૦, તે ૬૦૦, Fસ્તા ૭૦૦, તો ૮૦૦, તે ૧૦૦, સ્ત: ૧૦૦ ૦, શું ૨૦૦૦, ક રૂ૦૦૦, થા ૪૦૦૦, જે ૫૦૦૦, ૬૦૦૦, fક્ષા ૭૦ ૦૦, ક્ષો ૮૦૦૦, બં ૧૦૦૦, 1: ૧૦૦૦૦ ! इति गणितसंख्या जैनांकानां समाप्ता। ઉપરોક્ત સંગ્રહાત્મક ત્રિશતી’ પુસ્તકમાંના અંકે કયાંથી લેવામાં આવ્યા છે એનો નિર્દેશ તેમાં નથી. સંભવ છે કે એ કોઈ પ્રાચીન જૈન જ્યોતિષના ગ્રંથ પરથી તારવવામાં આવ્યા હોય, પરંતુ જ્યાં સુધી કાંઈ ખાસ સાધક પ્રમાણ કે ઉલ્લેખ ન મળે ત્યાં સુધી અમે અમારી કલ્પના ઉપર ભાર મૂકતા નથી. ઉપર આપેલા અક્ષરાત્મક અંકની ઉત્પત્તિનું વાસ્તવિક બીજ શું હોવું જોઈએ, એ કહેવું શકય નથી. પ્રારંભના એક બે ત્રણ અંક માટે લેખાતા હ, તિ, શ્રી અથવા ૩, ૪, મઃ કે શ્રી, શ્રી, શ્રી એ મંગળ માટે ઉચ્ચારાતા અક્ષરો લખવામાં આવ્યા છે, પણ આગળ ઉપર લખાતા અક્ષરકોનું ખરું બીજ શું હોવું જોઇએ એ સમજી શકાતું નથી, આ સંબંધમાં પાશ્ચાત્ય તેમજ ભારતીય વિદ્વાનોએ ૭૮ ત્રિરા ગ્રંથની આ પ્રતિ અમદાવાદના નગરશેઠ શ્રીયુત કસ્તુરભાઈ મણિભાઇના પિતાના ઘરમાંના લિખિત પુસ્તકસંગ્રહમાં છે. તેનાં પાનાં ૧૧ છે. પ્રતિની રિથતિ જોતાં તે ત્રણ સૈકા પહેલાં લખાએલી હોય તેમ લાગે છે. આ પ્રતિમાંના ઉપર્યુલિખિત અંકાની નકલ મને મારા મિત્રવર્ય મુનિ શ્રીદર્શનવિજયજી (પાલીતાણા યશેવિજયજી જૈન ગુરુકુલના સંસ્થાપક શ્રી ચારિત્રવિજ્યજી મના શિષ્ય) તરફથી મળી છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ જે અનેક જાતની કલ્પનાએ કરી છે એ બધીના સંગ્રહ ભારતીય પ્રાચીન લિપિમાલામાં કરવામાં આવ્યા છે. સન્મત્તિર્વની વિસ્તૃત પ્રસ્તાવનામાં પણ તેના વિદ્વાન લેખકોએ આ અક્ષાંશની ઉત્પત્તિના સંબંધમાં કેટલીએક કલ્પનાઓ રજુ કરી છે. પરંતુ અમે માનીએ છીએ કે તેમ છતાં અક્ષરાની ઉત્પત્તિના વાસ્તવિક ખીજને વ્યવસ્થિત રીતે શેાધવામાં એક પણ વિદ્વાન સફળ થએલા નથી, એટલું જ નહિ પણ તે ઉપરાંત એ વિદ્વાનોની કલ્પના પણ સંગત રીતે ઉત્પન્ન થઇ શકી નથી. હું માત્ર અહીં એટલું જ ઉમેરવા ઇચ્છું છું કે આખી યે બ્રાહ્મીનાગરી લિપિ સીધી લીટીમાં લખાતી હોવા છતાં તાડપત્રીય પુસ્તકના પાના ઉપરના અંકે ચીનાઇ આદિ લિપિની જેમ ઊભા લખવામાં આવે છે, એ ઉપરથી સંભવ છે કે અક્ષરાત્મક અંકાની ઉત્પત્તિનું ખીજ ઊભી લખાતી કેાઈ લિપિમાં હાય, શૂન્યાંક જૈન છેદ આગમાની ચૂર્ણિમાં જ્યાં માસલઘુ-માસગુરુ, ચતુર્લ-ચતુર્ગુરુ, પલઘુ-ધર્ગુરુ પ્રાયશ્ચિત્તના સંસ્કૃતઃ નોંધવામાં આવ્યા છે ત્યાં એક ચાર છ સંખ્યાના નિર્દેશ એક ચાર છે શૂન્ય દ્વારા કરવામાં આવ્યું છે. જેમકે: ૦, ૪, ૪ ૪ છે. આમાં ખાલી મીંડાં લઘુતાસૂચક છે અને કાળાં મીંડાં ગુસ્તસૂચક છે. 0 શબ્દાત્મક અંકે 0 0 0 03 અહીં લેખકોને લખવાના અંકનું પ્રકરણ ચાલુ હોઈ, અપ્રાસંગિક છતાં અતિ મહત્ત્વના અને ઉપયાગો શબ્દાત્મક અંકોના ઉલ્લેખ પણ કરી લઇએ. એ પૈકીના કેટલાક અંકાના ઉલ્લેખ આપણે ત્યાં સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન આદિ જેવા પ્રાચીન જૈન આગમગ્રંથામાં તેમજ તે કરતાં પણ પ્રાચીન વૈદિક ગ્રંથા॰ સુદ્ધાંમાં મળે છે. જ્યાતિષ, છંદ આદિ વિષયક૧ ગ્રંથામાં, શિલાલેખામાં અને છઠ્ઠું () ‘કમેવ પાયનો ત્નિ, નો તીય નો ચેવ પાવર || ર્ફે ટીમ---‘કમેવ’ ત્તિ સુમેર गृहीत्वा तलब्धजयत्वात् तेनैव दीव्यति । ततोऽसौ तलब्धजयः सन् न 'कलि' एककं नापि नैतं' त्रिकं च नापि 'द्वापरे' द्विकं गृह्णातीति ॥' सूत्रकृतांग श्र० १० २ उ० २. (લ) પુત્તે યા દ્રષ્ટિના નિર્ ॥ ૧૬ || પાડ્વટી હિના વેન' ઉત્તરાધ્યયન ૧૦ પૃ. (ग) 'उक्कोसए संखिज्जए रूवं पक्खितं' अनुयोगद्वारसूत्र पत्र २३८. ૮. () ‘તુટોમેન તેન અયાનાં રાતવય પ્રાપળ ૧૨-૨-૨-૧૮ (ઘ) ચે કે વવારઃ હ્તોમાઃ ફ્ક્ત સત્' સૈત્તિરીય મૉ॰ ૧-૬-૧૧-૧૮ ( ग ) 'दक्षिणा गायत्रीसम्पन्ना ब्राह्मणस्य ॥ २१ ॥ टीका- गायत्रीसम्पन्ना गायत्र्यक्षरसमान संख्याश्चतुવિતિ વોક્ષિના || જ્ઞત્યા શઃ ॥૨૨॥ ટીા—-નવચા સમ્પન્ના રાજ્ઞ: સહપક્ષે ત્રાસદૃક્ષિળાઃ । જ્ઞાચક્ષરસમાં સંડ્યા મષ્ટાનવાર્નિશ વો મન્તિ ।।’ વાત્યાયનૌતસૂત્ર ભા, પ્રા. લિ, મા, પૃષ્ઠ ૧૨૧ ટિ. ૧,૨,૩, ૮૧ વરાહમિહિરની પંચસિદ્ધાંતિકા, ગ્રહલાધવ, વૃત્તરત્નાકર, મુનિસુંદરસૂરિકૃત ગુર્વાવલો આદિ જ્યેતંત્ર, ચંદ્ર, પટ્ટાવલી વિષયક Page #83 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ગ્રંથોની પ્રશસ્તિઓમાં સંખ્યા અને સંવતને નિર્દેશ શબ્દકો દ્વારા ખૂબ જ કરવામાં આવ્યો છે. આ એની કલ્પના તે તે સંપ્રદાયમાં પ્રચલિત ધાર્મિક તેમજ વ્યાવહારિક વસ્તુઓની ગણતરીને આધારે કરવામાં આવી છે. આ શબ્દાંકને ઉપયોગ કરવામાં વૈદિક ૮૨ અને જૈન પ્રજાએ એકબીજા સંપ્રદાયને માન્ય સંકેતોનો પ્રયોગ કરવામાં સાંપ્રદાયિકતાને દૂર મૂકવાની ઉદારતા દર્શાવી છે. હવે આ નીચે અનુક્રમે જે જે શબ્દાંકન જે જે અંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે તે દેખાડ્યામાં આવે છેઃ = ન્ય, બિન્દુ, રદ્ધ, ખ, છિદ્ર, પૂર્ણ, ગગન, આકાશ, વિયત, વ્યોમ, નભ, અભ્ર, અંતરિક્ષ, અંબર (આકાશવાચક શબ્દો) ઇત્યાદિ. ૧=કલિ, રૂપ, આદિ, પિતામહ, નાયક, તન, શશિ, વિધુ, ઇન્દુ, ચંદ્ર, શીતાંશુ, શરશ્મિ, સિતમ્ય, હિમકર, સોમ, શશાંક, સુધાંશુ, નિશેશ, નિશાકર, ક્ષપાકર, ઔષધીશ, દાક્ષાયણીપ્રાણેશ, અજ (ચંદ્રવાચક શબ્દ), ભૂ, ભૂમિ, ક્ષિતિ, હ્મા, ધરા, વસુધા, વસુંધરા, ઉર્વર, ગે, પૃથ્વી, ધરણ, ઇલા, કુ, મહી (‘પૃથ્વી'વાચક શબ્દો), જેવાતૃક ઇત્યાદિ. યમ, યમલ, યુગલ, કંઠ, યુગ્મ, હય, પક્ષ, અશ્વિન, નાસત્ય, દસ્ત્ર, લોચન, નેત્ર, નયન, ઈક્ષણ, અક્ષિ, દષ્ટિ, ચક્ષુ (નેત્રવાચક શબ્દો), કર્ણ, શ્રુતિ, શ્રોત્ર (“કાનીવાચક શબ્દો), બાહુ, કર, હરત, પાણિ, દે, ભુજ (હાથવાચક શબ્દો), કર્ણ, કુચ, એઠ, ગુજ, જાનુ, અંધા (“શરીરના બન્ને અવયવ’ વાચક શબ્દો), અયન, કુટુંબ, રવિચંકી ઇત્યાદિ. ૩ઃરામ, ત્રિપદી, ત્રિકાલ, ત્રિગત, ત્રિનેત્ર, લોક, જગત, ભુવન (વિશ્વવાચક શબ્દ), ગુણ, કાલ, સહેદરા:, અનલ, અગ્નિ, વઢિ, જવલન, પાવક, વૈશ્વાનર, દહન, તપન, હુતાશન, શિખન, કૃશાનુ (“અગ્નિવાચક શબ્દ), તત્ત્વ, વ્રત, હેતુ, શક્તિ, પુષ્કર, સંધ્યા, બ્રહ્મ, વર્ણ, રવર, પુરપ, વચન, અર્થ, ગુપ્તિ ઇત્યાદિ. ૪=વેદ, બુતિ, સમુદ્ર, સાગર, અબ્ધિ, જલધિ, જલનિધિ, વાર્દિ, નિરધિ, નીરનિધિ, સંખ્યાબંધ માં શબદકેને પ્રયોગ ઠેકાણે ઠેકાણે કરવામાં આવ્યા છે. બીનબીન ગ્રંથોમાં પણ પ્રસંગવશાત્ તેતે વરનું, વય, વર્ષ વગેરેની ગણતરી શબ્દો દ્વારા અપાએલી લેવામાં આવે છે. જેમકે 'वसुविह ८ पाडिहेरविलसंतउ, भवियणपुंडरीय बोहंतउ, वसु-दहदोस १८ असेसहं चत्तउ, सिवउरिसिरिमाणिणिरइरत्तउ.' ત્રિભુવનમૂ-ચપટુ વંશ ૨૨૦-૨૧ (દશમા સૈકાની કૃતિ) મધુસુદન ચિ૦ મેદી સંપાદિત કરાવશ્રી રૂ. ૭૮. (ख) 'सोऽस्थान गेहे प्रिय! जिनमितान् २४ वत्सरान् स्नेहतो वा'-शीलदूतम् श्लोक ४५, ८२ 'लिप्ता जिना विकलिकाश्च गुरोः शरा: खं'--ग्रहलाघव अ० १ श्लो० १५. ૮૩ અહીં આપવામાં આવેલા શબ્દાંકે પૈકીના ધણાખરા શબ્દ કે પ્રત્યક્ષ ચંમાં તપાસીને જ લખવામાં આવ્યા છે અને કેટલાક ભાવ પ્રા. લિ. મા. માંથી લીધા છે. આ બધાયનાં ઉદાહરણે આપી નિરર્થક લેખનું કલેવર મેટું કરવું ઉચિત ન ધારી અમે ઉદાહરણ આપ્યાં નથી, Page #84 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પમ વારિધિ, વારનિધિ, ઉદધિ, અંબુધિ, અંબુનિધિ, અંભાધિ, અર્ણવ (“સમુદ્ર વાચક શબ્દો, કે, વર્ણ, આશ્રમ, યુગ, તુર્ય, કૃત, અય, આય,દિલ્સ (દિશા) બધું, કેષ્ઠ, ધ્યાન, ગતિ, સંજ્ઞા, કષાય ઇત્યાદિ. પ ણ, શર, સાયક, ઈ9 (‘બાણ વાચક શબદો), ભૂત, મહાભૂત, પ્રાણ, ઇકિય, અક્ષ, વિષય, તત્ત્વ, પર્વ, પાંડવ, અર્થ, વર્મ, વ્રત, સમિતિ, કામગુણ, શરીર, અનુત્તર, મહાવત ઇત્યાદિ જસ, અંગ, કાય, ઋતુ, માસાર્ધ, દર્શન, રાગ, અરિ, શાસ્ત્ર, તર્ક, કારક, સમાસ, લેશ્યા, સ્મખંડ, ગુણ, ગુહક, ગુણવત્ર ઇત્યાદિ. ઉનગ, અગ, ભૂત, પર્વત, શૈલ, અદ્રિ, ગિરિ (પર્વતવાચક શબ્દો), ઋષિ, મુનિ, અત્રિ, વાર, સ્વર, ધાતુ, અશ્વ, તુરગ, વાહ, હય, વાજિન (અર્ધવાચક શબ્દો), છંદ, ધી, કલત્ર, ભય, સાગર, જલધિ (‘સમુદ્ર વાચક શબ્દો), લેક ઇત્યાદિ. વસુ, અહિ, સર્ષ (સર્પવાચક શબ્દો), નાગૅદ્ર, નાગ, ગજ, દતિન, દિગ્ગજ, હસ્તિન, માતંગ, કરિ, કુંજર, દ્વિપ, કરટિન (હતિવાચક શબ્દો), તક્ષ, સિદ્ધિ, ભૂતિ, અનુડુમ્, મંગલ, મદ, પ્રભાવક, કર્મન, ધીમુણું, બુદ્ધિગુણ, સિદગુણ ઈત્યાદિ. ૯==અંક, નદ, નિધિ, ગ્રહ, ખગ, હરિ, નારદ, ધ, ખ, છિદ્ર, ગે, પવન, તત્વ, બ્રહ્મગુપ્તિ, બ્રહ્મવૃતિ, રૈવેયક ઇત્યાદિ. ૧૦ દિશ, દિશા, આશા, કકુમ્ (“દિશાવાચક શબ્દ), અંગુલિ, પંક્તિ, રાવણશિર, અવતાર, કર્મન, યતિધર્મ, શ્રમણધર્મ, પ્રાણ ઇત્યાદિ. ૧૧=સદ્ધ, ઈશ્વર, હર, ઈશ, ભવ, ભર્ગ, શલિન, મહાદેવ, પશુપતિ, શિવ (“મહાદેવવાચક શબ્દો), અક્ષૌહિણી ઇત્યાદિ. ૧૨=રવિ, સૂર્ય, અર્ક, માર્તડ, ઘુમણિ, ભાનુ, આદિત્ય, દિવાકર,દિનકર, ઉષ્ણાંશુ, ઈન (“સૂર્યવાચક શબ્દો), માસ, રાશિ, વ્યય, ચક્રિન , ભાવના, ભિક્ષુપ્રતિમા, યતિપ્રતિમા ઇત્યાદિ. ૧૩=વિશ્વ, વિશ્વેદેવા, કામ, અતિજગતી, અષ, ક્રિયાસ્થાન, યક્ષ ઇત્યાદિ. ૧૪=મનુવિદ્યા, ઇંદ્ર, શક્ર, વાસવ (ઇદ્ર'વાચક શબ્દો), લોક, ભુવન, વિશ્વ, રન, ગુણસ્થાન, પૂર્વ, ભૂતગ્રામ, રજજુ ઇત્યાદિ. ૧૫તિથિ, ઘસ, દિન, અહન , દિવસ (‘દિવસેવાચક શબ્દો), પક્ષ, પરમાધાર્મિક ઇત્યાદિ. ૧૬નૃપ, ભૂપ, ભૂપતિ, અષ્ટિ, કલા, ઇંદુકલા, શશિકલા ઇત્યાદિ. 1s=અત્યષ્ટિ. ૧૮=ધૃતિ, અબ્રહ્મ, પાપસ્થાનક ઇત્યાદિ. ૧૯અતિધતિ. ર૦નખ, કૃતિ ઈત્યાદિ. ૨૧ ઉત્કૃતિ, પ્રકૃતિ, સ્વર્ગ ઈત્યાદિ. રર-કૃતિ, જાતિ, પરીષહ ઇત્યાદિ. ૨૩ વિકૃતિ. ૨૪=ગાયત્રી, જિન, અહંત ઈત્યાદિ. ૨૫તત્ત્વ. ૨૩=નક્ષત્ર, ઉડુ, ભ ઈત્યાદિ. ૩રદંત, ર૬, રદન ઇત્યાદિ. કડકદેવ, અમર, ત્રિદશ, સુર ઇત્યાદિ. ૪૦ નરક, ૪૮=જગતી. Page #85 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૪૯તાન, ૬૪=સ્ત્રીકલા. ૭રે પુકલા. અહીં આપવામાં આવેલા શબ્દો પૈકી કેટલાયે શબ્દાંકે વૈકલ્પિક છે, એટલે તે સ્થળે કયા શબ્દાંકથી કે ચાલુ અંક લે એ નક્કી કરવા માટે કેટલીક વાર સાધકબાધક પ્રમાણે વિચારવાનું બાકી જ રહે છે અને એ રીતે નિર્ણિત થએલા અંક જ પ્રામાણિક મનાય છે. રંધ, ખ અને છિદ્રનો ઉપગ શૂન્ય માટે પણ થયો છે અને નવ માટે પણ થયા છે. ગો એક માટે યે વપરાય છે અને નવ માટે પણ વપરાય છે. પક્ષ બે માટે વપરાયો છે અને પંદરમાટે પણ. એ જ પ્રમાણે શ્રુતિ બે માટે અને ચાર માટે, લોક અને ભુવન ત્રણ માટે સાત માટે અને ચૌદ માટે, ગુણ ત્રણ માટે અને છ માટે, તત્ત્વ ત્રણ પાંચ નવ અને પચીસ માટે, સમુદ્રવાચક શબ્દો ચાર અને સાત માટે તથા વિશ્વ ત્રણ તેર અને ચૌદ માટે વપરાએલા જોવામાં આવે છે.૮૪ (૧) પુસ્તકલેખન આ વિભાગમાં તાડપત્રીય, કાગળનાં, સેનેરી, રૂપેરી વગેરે પુસ્તકો કેમ લખાતાં હતાં એની માહિતી આપવામાં આવે છે. તાડપત્રીય પુસ્તકે તાડપત્રીય પુસ્તક, પત્ર ટૂંકાં ય તો બે વિભાગમાં અને લાંબાં હોય તો ત્રણ વિભાગમાં લખાતાં હતાં (જુઓ ચિત્ર નં. ૧૧-૧૨). દરેક વિભાગની બે બાજુએ એકથી દોઢ ઈંચ જેટલો માર્જિન રાખવામાં આવતો. વચલા માર્જિનના મધ્યમાં, પુસ્તકનાં પાનાં અસ્તવ્યસ્ત થઇ ન જાય એ માટે, કાણું પાડી તેમાં દોરો પરોવી રાખવામાં આવતો (જુઓ ચિત્ર નં. ૪). પાનાની બે બાજુ પૈકી જમણી બાજુએ અક્ષરાત્મક અંક-પત્ર લખવામાં આવતા અને ડાબી બાજુએ એકાત્મક પત્ર લખવામાં આવતા. કેટલીક હસ્તલિખિત પ્રતિઓમાં કેવળ અક્ષરાત્મક યા અંકાત્મક ૮૪ અહીં અમને તાત્કાલિક જે ઉદાહરણે મળી શક્યાં છે તે આ નીચે આપીએ છીએ? () વેરે ૪ ૨ ૨ ન થસ કમજૂર –વૃતરત્નાવદર: અ રૂ. () “ નિ: સ્વર: છ ણ ૧ પૃષમ/વિલિત '—ગૃ૦ ૪૦ ૫૦ સે. (ग) 'शालिन्युक्ता म्तो तगौ गोऽब्धि ४ लोकः --वृ० २० अ० ३. (घ) 'जिनभुवने १४२४ स्वर्गमितः' गुर्वावली लो० २९१. 'भुवनश्रुतिरविसंख्ये १२४३ वर्षे प्रश्नोत्तररत्नमालिकाटीका. (E) 'गुणनयमरसेन्दुमिते १६२३ वर्षे भावप्रकरणावचूरिः श्रीमद्विकमभूपतोऽम्बर-गुण-क्ष्माखण्ड-दाक्षायणीप्राणेशाङ्कितवत्सरे १६६०' जंबूद्वीपप्रज्ञप्तिटीका. (च) 'मुनिवसुसागरसितकर १४८७ मितवर्षे' सम्यक्त्वकौमुदी 'संवद्रसनिधिजलनिधिचन्द्रमिते १७९६ कात्तिके सिते पक्षे।' ज्ञानसारटीका, (छ) 'अब्दे षडऋविश्व १४९६ मिते' अर्थदीपिका 'शरेभविश्वे १३८५ यमितामवाप्य' गुर्वा० ग्लो० २८९. Page #86 -------------------------------------------------------------------------- ________________ ७० જૈન ચિત્રક૯૫૬મ એ પણ લખવામાં આવ્યા છે. કેટલીક વાર અંકો લખવાની જગ્યાએ તેમજ કાણાં પાડવાની જગ્યાએ અંગુઠા વડે હિંગળકના ટીકાઓ-ચાંલ્લા કરવામાં આવતા. બે વિભાગ કે ત્રણ વિભાગમાં લખાએલા લખાણની આસપાસ, લખાણ બાંડું ને લાગે એ માટે, બૈર્ડરની જેમ ઊભી છે કે ત્રણ લીટીઓ દોરવામાં આવતી (જુઓ ચિત્ર નં. ૧૧-૧૨-૧૩), તાડપત્ર સ્વાભાવિક રીતે વાંકચૂકાં હોઈ જે બાજુને ભાગ સાંકડો હોય ત્યાં એછી લીટીઓ લખાતી અને જે બાજુનો ભાગ પહોળે હોય ત્યાં વધારે લીટીઓ લખાતી; આથી ઘણી વાર એક જ પાનાના અમુક ભાગમાં વધારે લીટીઓ આવે અને અમુક ભાગમાં એછી લીટીઓ આવે એમ સમવિષમ પતિઓ આવવાનો પ્રસંગ બની જતો (જુઓ ચિત્ર નં. ૧૧માં આ૦ નં. ૩-૪). જે ઠેકાણે પાનાનો ભાગ સંકોચાઈ જાય ત્યાં, લીટી ઓકાવવામાં આવી છે એમ જણાવવા માટે ઘણીવાર ૬, ૭, ૭. આ આકૃતિઓને મળતું ગમે તે એક ચિહ્ન કરવામાં આવતું. આ જ પ્રમાણે પાનાના વાંકને લઈ અધવચ્ચેથી શરૂ થતી પંક્તિના સૂચન માટે પણ ઉપરોક્ત ચિહ્નો જ કરાતાં હતાં. પુસ્તકલેખનના પ્રારંભમાં “બે લીટી, ભલે, મીંડું' ઉપરાંત જિન, ગુણધર, ગુરુ, ઇષ્ટદેવતા આદિને લગતા નમસ્કાર લખવામાં આવતા એ અમે અગાઉ જણાવી ગયા છીએ. જયાં ચાલુ ગ્રંથન કેઇ ઉદ્દેશ, અધ્યયન, શ્રુતસ્કંધ આદિની કે સ, ઉસ, લંભક વગેરેની પૂર્ણાહુતિ થતી હોય ત્યાં એની પબિકાને છુટી પાડી તે પછી 1 ઘ| લખવામાં આવતે અને એ પછી સમાપ્તિચિહને લગતી ચિત્રાકૃતિઓ દોરવામાં આવતી (જુઓ ચિત્ર નં. ૧રમાં ૨૬૩ પાનાની આકૃતિમાં પાંચમી લીટી), અને તે પછી ચારપાંચ આંગળ જેટલી લીટી ખાલી મૂકી “ભલે, મીઠું, નમસ્કાર વગેરે લખી આગળનો ગ્રંથવિભાગ ચાલુ કરવામાં આવતો. કેટલીક પ્રતોમાં જ્યાં ગ્રંથના મુખ્ય વિભાગોની સમાપ્તિ થતી ત્યાં ચક્ર, કમલ, કલશ આદિની સુંદર ચિત્રાકૃતિઓ દોરવામાં આવતી (જુઓ ચિત્ર નં. ૧૨-૧૩). કેટલીકવાર કઈ ગાથાની ટીકા-ભાગ્ય-ચૂર્ણિ અગર ગ્રંથને કઈ ખાસ વિદ્યવિભાગ પૂર્ણ થતા હોય ત્યાં તે દર્શાવવા માટે પણ ના કરતો હતો, પણ ઉપર જણાવ્યું તેમ તે પછી ખાલી જગ્યા રાખવામાં આવતી નહોતી. કાગળનાં પુસ્તકે તાડપત્ર ઉપર પુરતક લખવાની સામાન્ય પદ્ધતિ જણાવ્યા પછી કાગળ ઉપર કેમ લખાતું એ હવે જણાવીએ. કાગળનાં પુસ્તકો પ્રારંભમાં તાડપત્રીય પુસ્તકની જેમ લંબાઈ-પહોળાઈમાં ટૂંકાં, મુષ્ટિ પુસ્તકાકારે લખવામાં આવતાં હતાં, તેમ છતાં તે તાડપત્રીય પુસ્તકની જેમ બે કે ત્રણ વિભાગમાં ન લખાતાં સળંગ એક જ વિભાગમાં લખાતાં હતાં. કેટલાંક પુસ્તકો તાડપત્રીય પુસ્તકોની જેમ લાંબા લખવા છતાં પહેાળામાં તાડપત્ર કરતાં બમણાં પહેલાં એટલે કે ૪ ઇંચ જેટલાં પાળાં લખાતાં હતાં; પરંતુ આટલાં લાંબાં પુસ્તક રાખવા-વાંચવા-લખવા-ઉપાડવાં કષ્ટભર્યાં લાગવાથી તેરમી શતાબ્દી પછી તેના કદને ટૂંકાવીને ૧૨૪૫ ઈંચનું કે તે કરતાં કાંઈક નાનું મોટું રાખવામાં આવ્યું છે. કાગળ ઉપર લખાતાં પુસ્તકમાં શરૂશરૂમાં લખાણની બે બાજુએ ર્ડર તરીકે કાળી શાહીથી જ લીટીઓ Page #87 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા દોરવામાં આવતી હતી; પણું અનુમાને સોળમી શતાબ્દીથી લીટીઓ દોરવા માટે કાળીને બદલે લાલ શાહી પસંદ કરવામાં આવી છે. કાગળનાં પુસ્તકોની વચમાં દોરો પરોવવા માટે કાણું પાડવા ભાટે ખાલી જગ્યા રાખવામાં આવતી, તે છતાં તાડપત્રીય પુસ્તકનાં પાનાંની જેમ આનાં પાનાંને એકાએક ખસી પડવાનો કે અસ્તવ્યસ્ત થવાને ભય કે સંભવ નહિ હોવાથી તેમાં કાણું પાડી દોરે પરોવેલાં પુસ્તક જવલ્લે જ મળે છે. મોટે ભાગે તે આ કાણું પાડવાની જગ્યા ખાલી જ ૨ખાઈ છે, અથવા તે ઠેકાણે લાલ રંગના ચાંલ્લા કે લાલ, કાળી, આસમાની, પીળી શાહીથી મિશ્રિત ફૂલ, ચેકડી, બદામ વગેરેની આકૃતિઓ કરવામાં આવતી. કેટલાંક પુસ્તકોમાં, પાનાની બે બાજુના હાંસિયાની૮૫ વચમાં હિંગળાકના ટીકા કરી તે ઉપર જમણી બાજુએ અક્ષરાત્મક પત્રાંકે અને ડાબી બાજુએ અંકાત્મક પત્રાંકો લખવામાં આવતા હતા. કાગળનાં પુસ્તકમાં પાનાની જમણી બાજુના હાંસિયામાં ઉપરના ભાગમાં અને કેટલીકવાર બંને બાજુના હાંસિયામાં ઉપરના ભાગમાં હુંડી-૬ ભરવામાં આવતી અર્થાત ગ્રંથનું નામ અને પાનાની સંખ્યાંક લખવામાં આવતો હતો, અને ડાબી બાજુના હાંસિયામાં નીચેના ભાગમાં માત્ર પત્રાંક જ લખાતો હતો. એક જ વિષયના ગ્રંથોને એકીસાથે રાખવા ખાતર જયારે સળંગ લખાવવામાં આવતા તે સમયે ઉપર જણાવ્યા મુજબ ચાલુ ગ્રંથની હુંડી અને પત્રાંક આદિ ભરવા-લખવા ઉપરાંત બંને બાજુના હાંસિયાના વચલા ભાગમાં લાલ ચાંલ્લા કરી પત્રાક તરીકે એક બાજુ સળંગ અક્ષરાંકે અને બીજી બાજુ સાંગ ચાલુ અંકે લખાતા હતા. કેટલીકવાર બે પાંચ ગ્રંથો એકીસાથે લખેલા હોય તેમાં પાનાના અંકો સળગ કરવા છતાં ગ્રંથાને જુદા પાડવા માટે ડાબી બાજુના હાંસિયાના તદ્દન ખૂણામાં ઝીણું અંકે કરવામાં આવતા. આ બંને “ચારક” તરીકે ઓળખવામાં આવે છે. કાગળનાં પુસ્તકોનાં પાનાં એકસરખા માપનાં હોઈ તેમાં દરેક પાનામાં લીટીએ એકસરખી જ આવતી. જ્યાં ખાસ ઉદ્દેશ, અધ્યયન, મુતસ્કંધ આદિની સમાપ્તિ થતી હોય ત્યાં પુપિકા લોકાંક વગેરેને લાલ શાહીથી લખતા અથવા તેની આસપાસ લાલ શાહીથી | આવી ઊભી પૂર્ણવિરામસુચક બે લીટીઓ કરવામાં આવતી, જેથી તે તરફ એકદમ વાચકનું લક્ષ ખેંચાય. કાગળનાં પુસ્તકોના પ્રારંભમાં “ભલે મળ'નું ચિહ્ન અને સમાપ્તિમાં ! વગેરે તાડપત્રીય પુસ્તકની જેમ જ લખાએલાં મળે છે. માત્ર તાડપત્રીય પુસ્તકમાં સમાપ્તિમાં જે અનેક જાતની ચિત્રાકૃતિઓ કરાતી તે જવલ્લે જ આલેખાએલી મળે છે. પુસ્તકલેખનની પ્રાચીન વિશેષતાઓ તાડપત્ર અને કાગળ ઉપર પુસ્તક લખવાની સામાન્ય પદ્ધતિને અંગે આટલું જણાવ્યા પછી હવે એને અંગે ખાસ વિશેષ હકીકત જણાવીએ. - પ્રાચીન કાળમાં જે પુસ્તક લખાતાં હતાં તેમાં જ્યાં ખાસ વાક્યર્થને સંબંધ પૂર્ણ થત ત્યાં પૂર્ણવિરામસૂચક ! આવું દંડાકાર ચિહ્ન કરવામાં આવતું, જ્યાં ખાસ વધારાને અર્થે સમાપ્ત ૮૫ પાનાની ડાબી અને જમણી બાજુના માર્જિનને ‘હાંસિયા' તરીકે ઓળખવામાં આવે છે. ૮૬ જેને અત્યારે “હડિગ' તરીકે ઓળખવામાં આવે છે તેને આપણી ભાષામાં “હુંડી” એ નામથી ઓળખવામાં આવે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૨. જેન ચિત્રકલ્પદ્રુમ થતો ત્યાં છે આવા બે ઊભા દંડ કરવામાં આવતા અને જ્યાં ખાસ અવાંતર વિય, પ્રકરણ કે ગાથાની ટીકા આદિની સમાપ્તિ થતી હોય ત્યાં આ પ્રમાણે લખતા જ્યાં લોકની શરૂઆત કે સમાપ્તિ થતી ત્યાં બંને બાજુએ બે ઊભા દંડ કરતા અને તે પછી = કે લોકાંક લખતા. કેટલીક પ્રતોમાં, અત્યારના મુદ્રણમાં જેમ પરસવર્ણ કરવામાં આવે છે તેમ પસવર્ણ પણ કરવામાં આવતા અને જ્યાં ભૂલસૂત્રગાથા ઉપર ભાષ્ય વગેરે સમાપ્ત થતું ત્યાં તે તે સૂત્રગાથાના ભાગની સમાપ્તિ અક્ષરાંક દ્વારા સૂચવવામાં આવતી.૮૭ આમ છતાં પાછળના અવિવેકી લેખકે, લખાણમાં વધારો થાય અને એ લખાણું મહેનતાણાની ગણતરીમાં ન આવે એ ઇરાદાથી ઉપરોક્ત વિશિષ્ટ ચિહ્નો અને સંકેતોને ન લખતાં માત્ર ચાલુ ગ્રંથના અક્ષરે જ લખવા લાગ્યા; જેને પરિણામે લિખિત ગ્રંથના ગૌરવમાં ઘટાડો થવા ઉપરાંત ઉત્તરોત્તર દુર્ગમતા અને ગેટાળો વધતાં ગયાં છે. આ અવિવેકી લેખકોએ કેટલીયે વાર ગ્રંથના સંદર્ભોના સંદર્ભો ઉપરાંત મૂળ ગ્રંથના વિષયને લગતી સ્થાપનાએ, યંત્રો, ગ્રંથકારે કરેલાં ચિહો, લોકસંખ્યા, ગાથાસંખ્યા, ગ્રંથાશ્રમ, ગ્રંથની પ્રશસ્તિ સુદ્ધાં ઉડાડી દીધાં છે. લેખકેની આ અવિવેકી વર્તણૂક આજની નથી પણ સકાઓ જૂની છે. તાડપત્રીય પુસ્તકોમાં ચિત્રો અને અંક આદિને ઠેકાણે કરાતા લાલ ચાંલ્લાને બાદ કરી લઈએ તે લેખન માટે અને લીટીઓ દોરવા માટે માત્ર કાળી શાહી જ વપરાઈ છે, જ્યારે કાગળનાં પુસ્તકે લખવા માટે કાળી શાહી ઉપરાંત સોનેરી, પેરી અને લાલ રંગની શાહીઓ પણ વપરાઈ છે. આમ છતાં એટલું તો ખરું જ છે કે કાળી શાહી અને સોનેરી-રૂપેરી શાહીનો ઉપયોગ જેમ આખાં પુસ્તકનાં પુસ્તકો લખવા માટે થયો છે તેમ આખું પુસ્તક લખવા માટે લાલ શાહીને ઉપયોગ ખાસ કરીને કયારે ય થયું નથી. આ શાહીનો ઉપયોગ મુખ્યપણે પુષ્પિકા, ગ્રંથાંક, ૩૬ , તારિ, પૂર્ણવિરામ તરીકે લખાતાં દંડનાં ચિહ્નો, લીટીઓ કે ચિત્રો લખવા માટે જ થયો છે. પુસ્તકલેખનના પ્રકારે અગાઉ અમે ગંડી, કચ્છપી, મુષ્ટિ આદિ પુસ્તકોના જે પ્રકારો નોંધી ગયા છીએ એ પ્રકારો પુરતકના બાહ્ય દેખાવને લક્ષીને પાડવામાં આવ્યા છે, જ્યારે આ વિભાગમાં દેખાડાતા પુસ્તકના પ્રકારો-ભેદ-નામો કાગળ ઉપર પુસ્તક લેખનની શરૂઆત થયા પછી લખાણની પદ્ધતિ ઉપરથી પાડવામાં આવ્યા છે, જે અહીં દેખાડવામાં આવે છે. કાગળ ઉપર પુસ્તકે અનેક રૂપમાં લખાતાં હતાં. જેમકે ત્રિપાટ કે ત્રિપાઠ, પંચપાટ કે પંચપાઠ, ફૂડ કે શઢ, ચિત્રપુસ્તક, સ્વર્ણાક્ષરી, રીયાક્ષરી, સુમાક્ષરી, પૂલાક્ષરી ઇત્યાદિ. ત્રિપાટ કે ત્રિપાઠ જે પુસ્તકના મધ્ય ભાગમાં મેટા અક્ષરથી મૂળ ગ્રંથ અને તેની ઉપર અને નીચે તેની ૮૭ જીત ક૨ભાગ્યમાં આદિથી અંત સુધી પરસવણ લખેલા છે અને ત્યાં ત્યાં જે જે સૂવગાથાનું ભાગ્ય સમાપ્ત થાય છે ત્યાં ત્યાં તે તે સૂત્રગાથાને અંક અક્ષરાંકથી લખેલે છે. પ્રાચીન હિંસામાં તેમજ બીજા ઘણા ઘણા ગ્રંથમાં પાસવર્ણ લખાએલા જવામાં અાવે છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જેન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ટીકા કે ટો લખવામાં આવે, એવા પ્રકારના પુસ્તકને, તેની વચમાં, ઉપર અને નીચે એમ ત્રણ પટે–વિભાગે અથવા ત્રણ પાઠે તે લખાતું હોવાથી, ત્રિપાટ' અગર ‘ત્રિપાઠ' કહેવામાં આવે છે. (જુઓ ચિત્ર ને, ૧૪). પંચપાટ કે પંચપાઠ જે પુસ્તકની વચમાં મોટા અક્ષરથી મૂળ ગ્રંથ અને તેની ઉપર, નીચે તથા બે બાજુના હાંસિયામાં તેની ટીકા કે ટબાર્થ લખવામાં આવે, એ જાતના પુસ્તકને, વચમાં, ઉપર, નીચે અને બે બાજુના હાંસિયામાં એમ પાંચ પટે–વિભાગે અથવા પાંચ પાઠે તે લખાતું હોવાથી, “પંચપાટ’ અથવા ‘પંચપાઠ' કહેવામાં આવે છે. (જુઓ ચિત્ર નં. ૧૫). શૂડ કે જે પુસ્તક હાથીની શુડની-સુંઢની પેઠે મૂળ સુત્ર, ટીકા આદિનો કોઈ પણ જાતને વિભાગ પડવ્યા સિવાય સળંગ લખવામાં આવે તેને “શડ” અથવા “ઢ” પુસ્તક તરીકે ઓળખવામાં આવે છે. ત્રિપાટ અને પંચપાટ તરીકે તે જ ગ્રંથ લખી શકાય છે જેના ઉપર ટીકા ટિપ્પણી હાય. જે ઉપર ટીકા ટિપણી નથી હોતી તે “ફૂડ પે જ લખાય છે, પણ તેને માટે “ડ' શબ્દનો પ્રયોગ થતો નથી. “ડ' શબ્દનો પ્રયોગ સળંગ લખાએલા ટીકાત્મક ગ્રંથ માટે જ થાય છે. મૂળરૂ૫ ગ્રંથ સદા એ સાંગ એકાકારે લખાતા હોઈ એને માટે ત્રિપાટ, પંચપાટ આદિ પૈકીના કોઈ સંકેતને અવકાશ જ નથી. ત્રિપટ-પંચપાટરૂપે પુસ્તક લખવાની પદ્ધતિ અમારી માન્યતાનુસાર વિક્રમની પંદરમી સદીના પ્રારંભથી ચાલુ થઈ છે. તે પહેલાં સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ટીકા વગેરેનાં પુસ્તકે જુદાં જુદાં જ લખાતાં હતાં અને ત્યારે એક ગ્રંથ વાંચનારને વારંવાર જુદી જુદી પ્રતોમાં નજર નાખવી પડતી હતી. ચિત્રપુસ્તક ‘ચિત્રપુસ્તક' એ નામ સાંભળી, પુસ્તકમાં ચીતરવામાં આવતાં અનેકવિધ ચિત્રોની કલ્પના કોઈ ન કરી લે. ‘ચિત્રપુસ્તક એનામથી અમારે આશય મુખ્યત્વે કરી લખાણુની ખૂબીથી સ્વયં ઉત્પન્ન થતાં ચિત્રોથી છે. કેટલાક લેખકે પુસ્તક લખતાં અક્ષરેની વચમાં એવી ચીવટથી અને ખૂબીથી ખાલી જગ્યા છેડે છે કે જેથી અનેક જાતની ચિત્ર ચોકડીઓ, વજ, છત્ર, સ્વસ્તિક વગેરેની આકૃતિઓ તેમજ લેખકે ધારેલી વ્યક્તિનું નામ, કલોક, ગાથા વગેરે આપણે જે વાંચી શકીએ. (જુઓ ચિત્ર ને. ૫-૬-૧૬-૧૭). આ જ પ્રમાણે કેટલાક લેખકે ઉપર જણાવ્યું તેમ લખાણની વચમાં ખાલી જગ્યા ન મૂતાં, કાળી શાહીથી સળંગ લખાતા લખાણની વચમાંના અમુક અમુક અક્ષરને એવી ચીવટથી અને ખૂબીથી લાલ શાહી વડે લખે છે કે જેથી તેને જોનાર એ લખાણમાં અનેક પ્રકારની ચિત્રકૃતિઓ તેમજ નામ, લેક વગેરે જોઈ શકે. આ ઉપરાંત કેટલાક લેખકે પુસ્તકની વચમાં જ્યાં કાણાં પાડવા માટે જગ્યા રાખવામાં આવે છે ત્યાં અને બે બાજુના હાંસિયાના મધ્ય ભાગમાં, અમે અગાઉ જણાવી ગયા છીએ તે મુજબ, સળંગ અંકે લખવાનો ન હોય ત્યારે ત્યાં હિંગળક, હરતાલ, વાદળ આદિ રંગથી મિશ્રિત ફલ, ચોકડી, કમળ, બદામ આદિની વિવિધ આકૃતિઓ કરતા. કેટલીકવાર કલ્પસૂત્ર Page #90 -------------------------------------------------------------------------- ________________ ७४ જૈન ચિત્રકલ્પમ જેવાં પુસ્તકોમાં, વચમાં જ્યાં કાણું પાડવાની જગ્યા રાખવામાં આવે છે ત્યાં, કલ્પસૂત્રને લગતા સુંદર નાનાં ચિત્ર પણ દોરવામાં આવતાં.૮૮ સુવર્ણાક્ષરી-રોચ્ચાક્ષરી પુસ્તક સોનેરી (નાની) અને રૂપેરી (ચાંદીની) શાહીથી પુસ્તકો કેમ લખાતાં એ જાણવું અતિ મહત્ત્વનું છે. આપણા ચાલુ ધોળા કાગળ ઉપર સોનેરી-પેરી શાહીનું લખાણ લેશ પણ દીપ તેમ નહિ હોવાથી આ બે જાતની શાહીથી પુસ્તક લખતાં પહેલાં કાગળાને–પાનાંને “ઍક ગ્રાઉન્ડ’ તરીકે લાલ, કાળા, વાદળી, જામલી વગેરે ઘેરા રંગથી રંગીન બનાવવામાં આવતાં અને તેમને અકીક, કસોટી, કેડા વગેરેના ઘૂંટાથી ઘૂંટીને મુલાયમ બનાવી લેવામાં આવતાં હતાં. તે પછી એ પાનાં ઉપર, અમે અગાઉ જણાવી ગયા છીએ એ રીત પ્રમાણે તૈયાર કરેલી સેનેરી--પેરી શાહીની ભૂકીને અત્યંત સ્વચ્છ ધવના ગુંદરના પાણી સાથે ભેળવી, શાહી રૂપે તૈયાર કરી પછી વડે અથવા તેને લાયક કલમથી ગ્રંથ લખવામાં આવતા. આ અક્ષરો સુકાયા પછી તેને અકીક વગેરેના ઘૂંટાથી ઘૂંટતાં એ લખાણ બરાબર તૈયાર એપદાર બની જતું. આ લખાણની વચમાં અને તેની આસપાસ અનેક જાતનાં રંગવિરંગી ચિત્ર, વેલો વગેરે કરવામાં આવતાં હતાં. લખવામાં પણ અનેક જાતની ભાત અને ખૂબીઓ દર્શાવવામાં આવતી. સોનેરીપેરી શાહીથી લખેલું તાડપત્રીય પુસ્તક આજ સુધીમાં ક્યાંયે જોવામાં કે સાંભળવામાં આવ્યું નથી. કહેવામાં આવે છે કે પરમહંત ગૂર્જરેશ્વર મહારાજ શ્રી કુમારપાલદેવે જૈન આગમોની તેમજ આચાર્ય શ્રી હેમચંદ્રકૃત ગ્રંથની સુવર્ણાક્ષરી પ્રતિઓ પિતાના જ્ઞાનકોશ માટે લખાવી હતી,૮૯ એ જ પ્રમાણે મહામાત્ય શ્રીવાસ્તુપાલે જૈન આગમોની એકેક પ્રતિ સુવર્ણાક્ષરે લખાવ્યાનું પણ કહેવામાં આવે છે. એ પ્રતિઓ તાડપત્ર ઉપર લખાઈ હશે કે કાગળ ઉપર એ નિશ્ચિત રૂપે કહેવાનું કે જાણવાનું અમારી પાસે કશું જ સાધન નથી. અમારા જેવામાં જે અનેકાનેક સુવર્ણાક્ષરી સંદર પુસ્તકો આવ્યાં છે એ બધાં યે કાગળ ઉપર અને વિક્રમની પંદરમી-સેળમી આદિ સદીમાં લખાએલાં છે. અમારી માન્યતા તો એવી છે કે તાડપત્ર ઉપર સુવર્ણાક્ષરી જૈન પુસ્તકે લખાયાં જ નથી, એટલું જ નહિ પણ વિક્રમની પંદરમી શતાબ્દી પહેલાં સુવર્ણાક્ષરી પુસ્તકે લખાતાં હોય એમ પણ અમને લાગતું નથી. રીયાક્ષરી પુસ્તક લખવાની પ્રથા સુવર્ણાક્ષરી પુસ્તકો કરતાં ૮૮ શ્રી વિજયજી મહારાજના વડેદરાના જેતપુરતકસંગ્રહમાં “કલ્પસૂત્રની એક પ્રતિ છે જેના મધ્યમાં આ પ્રમાણેનાંચિ છે. ૮૯ (૪) નિનામાનતા રાઝાર્વિશતિ:જ્ઞાન ધરાવતા 1 જાર-દ્વારકાવાઃसिद्धान्तप्रतिरेका सौवर्णाक्षरैलेंखिता, योगशास्त्र-वीतरागस्तवद्वात्रिंशत्प्रकाशाः सौवर्णाक्षरा हस्तपुस्तिकायां लेखिताः। सप्तशतलेखकाः लिखन्ति ।' कुमारपालप्रबन्ध पत्र ९६-९७ ॥ (ख) 'श्रीकुमारपालेन सप्तशतलेखकपाश्र्थात् ६ लक्ष ३६ सहस्रागमस्य सप्त प्रतयः सौवर्णाक्षराः श्रीहेमाचार्यप्रणीतव्याकरण-चरितादिनन्यानामेकविंशतिः प्रतयो लेखिताः ।।' उपदेशतरङ्गिणी पत्र १४०॥ ૯૦ નુ ટિપ્પણ ન. ૩૦ (ત્ત). Page #91 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૭પ અર્વાચીન છે. ઈડરના જેન જ્ઞાનભંડારમાં કલ્પસૂત્રની સચિત્ર તાડપત્રીય પ્રતિ છે તેનાં ચિત્રોમાં સોનેરી શાહીને ઉપયોગ કરવામાં આવ્યા૧ છે. સોનેરી શાહી કરતાં ચાંદીની શાહીનો ઉપયોગ પુસ્તક લખવા માટે તેમજ ચિત્રકામ માટે અનેકગણો ઓછો થયો છે. ચાંદીની શાહીથી લખાએલી પ્રતિ કવચિત કવચિત જ મળે છે, જ્યારે સોનેરી શાહીથી લખાએલી પ્રતિઓ અનેક સ્થળે અને અનેક જ્ઞાનભંડારમાં મળે ૦૩ છે. આ બંને પ્રકારની શાહીથી લખાએલાં પુસ્તકોમાં મુખ્યત્વે કરીને કહ૫સત્ર અને કાલિકાચાર્ય કથા હોય છે, અને કવચિત ભગવતીસૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે જેવાં માન્ય જૈન આગમો પણ હોય છે. કેટલીક વાર નવસ્મરણાદિ સ્તોત્ર વગેરે પણ હ૧ આ પથી વિક્રમની શૈદમી સદીમાં લખાએલી હવાની અમારી સંભાવના છે. ૯૨ (૪) ચંદીની શાહીથી લખાએલી કપસૂત્રની એક સચિત્ર પ્રતિ શ્રીવિજયધર્મસૂરિ મહારાજના જ્ઞાનભંડારમાં છે, એમ તેમના શિષ્ય વિદ્યાવિજયજી મહારાજ જણાવે છે, (૪) એક કલ્પસૂત્રસુબાધિકાટીકાની પ્રતિ અમારા વૃદ્ધ ગુરુ પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ પાસે છે, જે સંવત ૧૮૧૪માં બુરાનપુરમાં લખાએલી છે. આ પ્રતિ જુદા જુદા લેખકોએ પૂર્ણ કરેલી છે. પ્રતિના પત્ર ૨૮, ૧૬૫ અને ૩૦૬માં લેખકની જુદી જુદી આ પ્રમાણેની પુપિકાએ છે: (૧).....જલુનોવિહાય યમઃ ક્ષણ: સમાસઃ કુમકુમ વિકૃતં ત્રિા સમયઃ નારીવાર છે श्रीजिन्सासनार्थायः १: (૨)...... જુવોષિાચાં : ક્ષણ: સમHઃ ૬ જિત કા સમરથ નારી છેગાંગપુરે સેવન दा पं0 दानविमलजीः ।। च्छः च्छः श्रीः (३)......इति श्रीकल्पसुबोधिका समाप्ता संवत् १८१४ना वर्षे पौष वदि ५ वार रवी पं० रामकुशलेन અજીત શ્રી (C) અજમેરના શેઠ કલ્યાણમલજી ઠઠ્ઠાના ધરમાં એક પ્રાચીન પડી છે, જેમાં ત્રાજૂર નામનો ગ્રંથ ચાંદીની શાહીથી લખાએલે હોવાનું જા, પ્રા. લિ. મા. પૃ. ૧૫૬માં જણાવેલું છે. આ પુસ્તકમાં લેખકની પુલ્પિકા વગેરે કશું યે નથી, તેમ છતાં તેની લિપિ વગેરે જોતાં એ સેળમી સદીમાં લખાએલું માનવામાં આવે છે. આ સિવાય બીજે ઘણે ઠેકાણે ચાંદીની શાહીથી લખેલાં પુસ્તકે મળે છે. ૯૩ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ, શ્રીહંસવિજ્યજી મ., શ્રી અમરવિજયજી મ૦, શ્રીવિજ્યકમલસૂરિ મ., શ્રીવિજયધર્મસરિ મ૦ વગેરેના શાસ્ત્રસંગ્રહોમાં તેમજ લીંબડીના જૈન જ્ઞાન ભંડારમાં, અમદાવાદ દેવશીના પાડાના પુસ્તકસંગ્રહમાં, પાટણ વાડીપાર્શ્વનાથના ભંડારમાં, સુરતના મહનલાલજી મ૦ ના જ્ઞાનભંડારમાં ઇત્યાદિ અનેક જૈન મુનિઓના પુસ્તકસંગ્રહોમાં તેમજ ગુજરાતનાં અનેક ગામ-નગરના જ્ઞાનભંડારેમાં કહપસૂત્ર અને કાલિકાચાઉં કથાની સંખ્યાબંધ પ્રતા વિદ્યમાન છે. એ જ રીતે મારવાડ, માળવા, મેવાડ, બંગાળ, દક્ષિણ વગેરે દેશોમાંના જૈન જ્ઞાનભંડારમાં, જૈન મુનિઓના પુસ્તકસંગ્રહમાં અને જેને ગ્રહોના ધરભંડારેમાં આ બંને ગંધની સંખ્યાબંધ સુવર્ણાક્ષરી પ્રત વિદ્યમાન છે. ૯૪ લીંબડી જૈન જ્ઞાનભંડારની ની ટીપમાં સુવર્ણાક્ષરી ભગવતીસૂત્રની પ્રતિનું નામ હતું જે અત્યારે ત્યાં નથી. તપગચ્છના શ્રીપૂજ્યનાજ્ઞાનભંડારમાં સુવર્ણાક્ષરી ભગવતીસૂત્રની પ્રતિ હેવાનું ખાત્રીદાર સજજન પાસે સાંભળવામાં આવ્યું છે. અમદાવાદના દેવશાના પાડાના જૈન જ્ઞાનભંડારમાં ઉત્તરાધ્યયનસૂત્રની સુવર્ણાક્ષરી પ્રતિ વિદ્યમાન છે. ૯૫ પાલણપુવાસી ભાઈ નાથાલાલના સંગ્રહમાં સુવર્ણાક્ષરી નવરમરગ્ની પડી છે, જે અત્યંત સુંદર હોવા ઉપરાંત એ પ્રતિ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૬ જૈન ચિત્રકલ્પદ્રુમ સોનેરી શાહીથી લખવામાં આવ્યા છે. સૂમાક્ષરી પુસ્તક જેને સાધુ સદાને માટે પાદવિહારી હોવા ઉપરાંત તેઓ પોતાની સઘળી વસ્તુને જાતે જ ઉપાડતા હોઈ રસ્તામાં વધારે પડતો ભાર ન થાય એની જેમ દરેક રીતે કાળજી રાખતા, તેમ રસ્તામાં સાથે રાખવાના પુસ્તકને પણ વધારે પડતો ભાર ન થાય તેમજ પઠન-પાઠનમાં સુગમતા વધે એ માટે પણ તેઓ ધ્યાન રાખતા. આ કારણથી તેઓ રસ્તામાં ઉપયોગી ગ્રંથાની પિાથીએ નાની બનાવતા તેમજ ઝીણા અક્ષરેમાં લખતા-લખાવતા. તાડપત્રીય પુસ્તકના જમાના કરતાં કાગળના પુસ્તકના યુગમાં ઝીણા અક્ષર લખવાની કળાએ વધારેમાં વધારે વિકાસ સાથે છે એટલું જ નહિ પણ તે પછી જ ત્રિપટ, પંચપાટ વગેરે સૂક્ષ્માક્ષરી પુસ્તકો લખવાની પ્રથાએ જન્મ લીધો છે. તાડપત્રીય પુસ્તકના જમાનામાં જે જાતના ઝીણા અક્ષરો લખાતા હતા તે કરતાં કાગળના પુસ્તકના જમાનામાં અનેકગણે વિકાસ સધાયેલ છે. તાડપત્રીય પુસ્તકોમાં અમે એવાં પુસ્તકો પણ જોયાં છે જેમાં સાધારણરીતે ચાર લીટીઓ સમાઈ શકે એવાં પાનાંઓમાં દસ દસ લીટીઓ લખવામાં આવી છે, તેમ છતાં અમે આ નિબંધ સાથે મારપાત્રપ્રાપ્તિરત ઉવ ભોવાના ૧૧૬ વર્ષની પ્રતિમા પાનાનું ચિત્ર આપ્યું છે (જુઓ ચિત્ર નં. ૧૫) તેવા ઝીણા અક્ષરે તે તાડપત્રીય જમાનામાં નહેતા જ લખાતા. આ વાત અમે આખાં પુસ્તકને ઝીણુ અક્ષરમાં લખવાને લક્ષીને કહીએ છીએ, નહિ કે એ પુસ્તકમાંનાં ટિસ્પણ આદિને લક્ષીને; કારણકે તા૫ત્રીય પ્રતિમાંનાં ટિપ્પણે, પાઠભેદો અને તેમાં પડી ગએલા પાઠ ઘણોખરો વખત અત્યંત ઝીણામાં ઝીણા અક્ષરથી લખવામાં આવતા હતા. Qલાક્ષરી પુસ્તક જેમ જૈન શ્રમણે રસ્તામાં પુસ્તક રાખવાની સગવડ ખાતર સૂક્ષ્માક્ષરી પુસ્તકો લખાવતા હતા તેમ વાંચવાની સુગમતા ખાતર ક્યૂલાક્ષરી પુસ્તક પણ લખતા-લખાવતા હતા. સામાન્યરીતે તે દરેક પુસ્તક મધ્યમસરના અક્ષરમાં જ લખવા-લખાવવામાં આવે છે, પરંતુ દveત્ર અને ત્રિચાર્ય જેવાં પુસ્તક કે જે પર્યુષણ પર્વમાં પારાયણ તરીકે એકીશ્વાસે અને ગબદ્ધ વાંચવાનાં હેય છે તેને સ્થલોટા અક્ષરમાં લખવામાં આવે છે. જેથી વાંચવામાં અટક ન થાય તેમજ અક્ષર ઉપર આંખ બરાબર ટકે. ખાસ અપવાદ બાદ કરી લઈએ તો ધૂળાક્ષરી પુસ્તક તરીકે કલ્પસૂત્ર મુર્શિદાબાદનિવાસી પ્રસિદ્ધ જૈન ધનાઢય જગત શેઠે પિતાના નિત્યપાઠ માટે લખાવેલી છે. લીંબડીના જૈન જ્ઞાનભંડ.૨માં બી. દેવચંદ્રજીકૃત “અધ્યાત્મગીતા અને શીતલજિનરતવનની સુવર્ણાક્ષરી પ્રતિ છે, જે ઓગણીસમી સદીમાં ત્યાંના પ્રસિદ્ધ શેઠ ડેસી વોરાએ લખાવેલી છે. (ડોસા વારાને પરિચય મેળવવા ઈચછનારે લીંબડી જેન જ્ઞાનભંડારના લિરટમાંની “પૂરવર્ગી' જેવી) શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિજીના જ્ઞાનસંગ્રહમાં શાલિભદ્રાસની પ્રતિ સુવર્ણાક્ષરે લખાએલી છે. આ સિવાય બીજા અનેક સ્ત, રાસ વગેરે સુવર્ણાક્ષરે લખાએલા જોવામાં આવે છે. સોનેરી ચિત્ર દોરેલી અને તે લગભગ પ્રત્યે પ્રત્યેક જૈન જ્ઞાનભંડારમાં ઢગલાબંધ વિદ્યમાન છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા 196 અને કાલિકાચાર્યકથા એ બે પુસ્તકો જ લખવામાં આવ્યાં છે. તાડપત્રીય પુસ્તકના જમાનામાં કેટલાંક પુસ્તકો સામાન્ય સ્થૂલાક્ષરથી લખાતાં હતાં, તેમ છતાં એ સ્થૂલાક્ષરાને પણ વાસ્તવિક વિકાસ તા કાગળના યુગમાં જ થયા છે, કાતરથી કાપીને લખેલાં પુસ્તકા શાહીને ઉપયાગ કર્યાં સિવાય મૂક્ત કાગળને કાતરીને અથવા કારીને જેમ વૃક્ષ, વેલ, બુટ્ટા વગેરે આકૃતિ બનાવવામાં આવે છે તેમ માત્ર કાગળને કોતરીને પુસ્તકો પણ લખવામાં આવતાં. આ પ્રમાણે ઊતરીને લખેલું જયદેવ વિકૃત શીતગોવિન્દ્ર ૬ કાવ્ય ગાયકવાડ એરીએન્ટલ ઈન્સ્ટીટ્યૂટ'માં નં. ૧૩૦૬માં છે. બીજાં પણ એવા છુટક કાતરીને લખેલાં પાનાં જોવામાં આવે છે. (૭) પુસ્ત સંશાધન અને તેનાં સાધન, સંકેત વગેરે પ્રાચીન પુસ્તકાદો ઉપરથી એક પછી એક થતા પુસ્તકાદર્દીમાં ઉત્તરાત્તર અએિને પુંજ વધતા જાય છે. પુતકામાં એ અશુદ્ધિ વધવાનાં કારણેા શું હશે, એ અશુદ્ધ પુસ્તકાને પ્રાચીન શોધકે કેમ સુધારતા હશે, એ પુસ્તકાને સુધારવા માટેનાં કયાં કયાં સાધના હશે, અને એને લગતા કઈ કઈ જાતના સંકેતા તેમજ ચિહ્નો હશે, એની અમે આ વિભાગમાં નોંધ કરીશું. આજે આપણી સમક્ષ વિક્રમની અગિયારમી-આરમી સદીથી લઈ અત્યાર સુધીમાં લખાએલે તેમજ શાખાએલે! જે મહાન ગ્રંથરાશિ વિદ્યમાન છે. તેનું બારીકાઇથી આવકન કરતાં, પાછલાં એક હજાર વર્ષના સંશોધનપ્રણાલીને લગતા પ્રામાણિક ઇતિહાસના,---અર્થાત્ પુસ્તકમાં વધતી અશુદ્ધિનાં કારણેા, પુસ્તકસંશોધનની પ્રણાલી, એનાં સાધને અને પુસ્તકસંશોધનને લગતા પાંડિત્યપૂર્ણ અનેક પ્રકારના સંકેતના,—આપણને ખ્યાલ આવી શકે છે અને એ ઉપરથી આપણને જૈન શ્રમણાની પ્રાચીન ગ્રંથસંશાધનપ્રણાલીને અને તેમની સૂક્ષ્મદર્શતાના પણ પરિચય મળી જાય છે. પુસ્તકમાં વધતી અત્તિઓનાં કારણો પ્રાચીન પુસ્તકાદર્શ ઉપરથી એક પછી એક ઉતારવામાં આવતાં હસ્તલિખિત પુસ્તકોમાં વધી પડતી અહિએનાં કારણેા અને તેને ઇતિહાસ અમે એટલા કાર ડ્યુસર આપીએછીએ કે વિદ્રાન ગ્રંથશેધકાને અશુદ્ધ પાઠેના સંશોધનકાર્યમાં એ મદદગાર થઈ શકે, અમે અમારા આજપર્યંતનાં અવલોકન અને અનુભવને આધારે ગ્રંથામાં અદ્ધએ અને પાઠાંતરા–પાભેદો વધી પડવાના કારણ તરીકે લેખકે અને વિદ્વાન વાચકે—સંશોધકો બંનેને તારવ્યા છે; અર્થાત્ કેટલીકવાર લેખાને કારણે પુસ્તકામાં અશુદ્ધિઓ અને પારભેદે દાખલ થાય છે જ્યારે કેટલીક વાર વિદ્વાન વાચક-સંશોધકોને કારણે પણ પુસ્તકામાં અહિંએ અને પાભેદો વધી પડે છે, જેના સહજ ખ્યાલ આપણને નીચે આપવા માં આવતી હકીકત ઉપરથી આવી શકશે. ૯૬ આ પુસ્તકની લંબાઈ પહેાળાઈ ૢ ×૪ ની છે. પ્રતિ નવી લખાયેલો છે. એના અંતમાં લેખકે કાતરીને આ પ્રમાણે પુલ્પિક લખેલી છે. 'श्रीरस्तु ॥ नटपद्रवास्तव्यवृद्वनागरज्ञातीय विष्णुपादाम्बुज सेवक देवऋष्णेन स्वयं त्यतिं || रामार्पणमस्तु ॥' Page #94 -------------------------------------------------------------------------- ________________ ७८ લેખક તરફથી થતી અશુદ્ધિઓ અને પાલેદો છ લેખા તરફથી પુસ્તકામાં વધી પડતી અહિં અને પાઠભેદનાં કારણો આ નીચે દર્શાવવામાં આવે છે; ૧ લેખકનું લિપિવિષયક અજ્ઞાન કે ભ્રમ જે પ્રાચીન તેમજ અÖચીન લિપિચ્યાથી પરચિત હશે તે ઘણી જ સરળતાથી સમજી શકશે કે સુંદરમાં સુંદર લિપિ લખવામાં કુશળ લેખકો, નીચે આપવામાં આવતા અક્ષરાને સ્પષ્ટપણે હિ ઉકેલી શકવાને લીધે એકને બદલે ખીજા ભળતા અક્ષરા લખી નાખે છે, જેને પરિણામે પુસ્તામાં કેટલીક વાર અશુદ્ધિએ અને કેટલીક વાર પાઠાંતરો વધી પડે છેઃ क रु म स रा ग ख रव स्व व व त य रा ह इ घ प्प व थ त तू च व 어 ध द्दद्व छ ज ज्ञ म ज 2 5 द ड र म त व थ व न त व ब तु तु प य 5 फ ए पु भ स म य घ प्य द्धद्र प्य प्र ग ग्ज द्र ड वु तु प्प थ ज्ज व्व द्य सू स्त स्व मू स्थ च्छ જૈન ચિત્રકલ્પદ્રુમ छ च न था पा प्य सा स्य पा च्य त च इ ह nor cho कृ क्ष त्व प्रा था टा य त्र थ एय पा एम ઉપર અમે લેખાના લિપિવિષયક ભ્રમને લગતી જે અક્ષરાની હારમાળા આપી છે એ કરતાં પણ અનેકગણા લેખકોના અક્ષરભ્રમે છે. એ અક્ષરભ્રાન્તિઓમાંથી એવા કેટલા યે અશુદ્ધ અને ભળતા પાભેદ્ય ઉત્પન્ન થાય છે કે જે ભલભલા વિદ્વાનને પણ મૂંઝવી નાખે તેવા હેાય છે. थ ह द्र ए प य ऐ पे ये क 求 कुक्ष स पू सु मु ष्ठ स्व ष्ट प स्म कू क 123464 ट त्स ता त्य 名 द ૮૦ લેખકા અને વિદ્વાન શેાધકા તરફથી ઉત્પન્ન થતી અશુદ્ધિ એ, પામ્ભેદે અને વિકૃત પાઠાના પ્રકારો જોવા ઇચ્છનારને सन्मतितर्क सटीक, वसुदेवहिंडी मने बृहत्कल्पसूत्र सटीकना लागेो मने तेभां आपेक्षा पालेा लेवा लाभ है. Page #95 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા ૭૯ એ પાઠભેદના થોડા પ્રકારો આ નીચે અમે આપીએ છીએ? ૧ પ્રમ-કસવ, ૨ તવ-ભૂજન, રે --પ્યથા, ૪ પ્રત્યક્ષતોવખ્યા–રત્યક્ષોધળ્યા, ५ नवा-तथा, ६ नच-तव, ७ तद्वा-तथा, ८ पवत्तस्स-पवनस्स, ९ जीवसात्मीकृतं-जीवमात्मीकृतं, ૧૦ - તુષ્ટ્રિ, 9 નવંતદેવ, ૧૨ રાળિ–ારિવારિ-વિનિ, ૧૨ - क्खेविया-दोहलक्खेदिया, १४ नंदीसरदीवगमण संभर जिणमंडियं-नंदीसरदीवगमणसंभवजणमंडियं-नंदीसरदीवगमणं संभवजिणमंडियं, १५ घाणामयपसादजणण-घणोगयपसादंजणण, १६ गयकुलासपण.-रायकुलासण्ण, ૧૭ સર્વ-વૈ સદં, ૧૮ વિરાળકવિહૃારા વિ જન-વિજૂદાળગઇવર વિના ઇત્યાદિ. ૨ લેખકને પડિમાત્રાવિષયક ભ્રમ કેટલાક લેખકે કાનાનો અને પડિમાત્રાન-પૃષ્ઠમાત્રાનો ભેદ સ્પષ્ટપણે નહિ સમજી શકવાને લીધે ઘણી વાર માત્રાને બદલે કાને અને કાનાને બદલે માત્ર લખી દે છે. આથી અશુદ્ધ પાઠ કે શુદ્ધ પાઠનો આભાસ આપતા ભળતા પાઠ બની જતાં ઘણી વાર પુસ્તકોમાં ભારે ગોટાળા ઉભા થઇ જાય છે, જેને કાળાંતરે શુદ્ધ કરવામાં કે એ પાઠના અર્થની સંગતિ કરવામાં વિદ્વાન શધકાને ધણી જ મુશ્કેલી અનુભવવી પડે છે—જિલ૦ચમઢપત્યો - સચવામपत्थपाणी, तारानिकर-तरोनिकर-तमोनिकर, आसरासीओ-असेरासीओ-असेसरासीओइत्यादि ૩ પતિતપાઠસ્થાન પરાવર્તન કેટલીકવાર પ્રતિઓમાં પડી ગએલા પાઠને ધકે બહાર કાઢયો હોય તેને લેખક, પંક્તિસૂચક સંકેતને ન સમજી શકવાને લીધે અથવા પંક્તિની ગણતરીને ભૂલી જવાને કારણે એ બહાર કાઢેલ પાને એકને બદલે બીજી પંક્તિમાં દાખલ કરી દે, એથી ગ્રંથોમાં ઘણી વાર ગોટાળા થયાનાં સંખ્યાબંધ ઉદાહરણો મળે છે. ૪ ટિપ્પન પ્રવેશ કેટલીક વાર પુસ્તકના સંશોધકે કોઈ પાઠભેદ કે કઠિન શબ્દને પર્યાયાર્થ-ટિપ્પન લખ્યું હોય તેને લેખક મૂળ ગ્રંથમાં દાખલ કરી દે એથી પણ પુસ્તકમાં ગરબડ મચી જાય છે. ૫ શબ્દપંડિત લેખકેને કારણે કેટલાક લેખકો રાતદિવસ ઘણું પુસ્તકો લખવા આદિને લીધે અમુક શબ્દથી પરિચિત હોઈ પુસ્તકમાં ભળતે સ્થાને અણધટતો ફેરફાર કરી લખે છે એથી પણ અશુદ્ધિઓ અને પાઠભેદે ઘણા વધી પડે છે અને તે કઇકોઈવાર તો શોધના સંશોધનકાર્યમાં ઘણું જ હરકત ઊભી કરે છે. ૬ અક્ષર કે શબ્દોની અસ્તવ્યસ્તતા લેખકે લખતાં લખતાં ભૂલથી અક્ષરોને કે શબ્દોને ઉલટાસુલટી લખી નાખે એ કારણથી પણ લિખિત ગ્રંથમાં અશુદ્ધિઓ અને પાઠાંતરે વધી પડે છે, રા-. Page #96 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ૭ પાઠના બેવડાવાથી ઑટલીક વાર લેખકે લખતાં લખતાં પાઠને કે અક્ષરાને મેવડા લખી નાખે છે, એથી પણ લિખિત પુસ્તકમાં અશુદ્ધિઓ અને પાભેદે જન્મે છે. જેમ કે-સવ્વપાબિટ્ટિ-સવ્વપાલપાર્કાળiăસનાતત્યપાસમિ‰િ, તસવ-તલ સર્વે ઇત્યાદિ. ८० ૮ સરખા જણાતા પાટાને કાઢી નાખવાથી કેટલીક વાર લેખકે, ગ્રંથના વિષયને નહિ સમજી શકવાને લીધે વારંવાર આવતા સહજ કરકવાળા ભંગકર્તા વિષયક સાચા પાડાને બેવડાઇ ગએલા સમજી કાઢી નાખે છે, એથી સમય જતાં લિખિત પુસ્તકામાં ગંભીર ગેટાળા પેદા થાય છે, જેને પરિણામે કેટલીક વાર ગ્રંથકારે ને પણ મૂઝાવું પડે છે. ઉપર જણાવ્યા મુજબનાં અનેક કારણાને લઈ લિખિત ગ્રંથામાં લેખકા તરફથી જન્મતા પાભેદો પૈકી જે પાડા બંધએસતા થઇ જાય તે પાઠાંતરનું રૂપ લે છે અને જે બંધ બેસતા ન થાય તે અશુદ્ધિરૂપે પરિણમી અધૂરિયા પંડિતાની કસાટીએ ચડતાં વિરૂપ બની જવા ઉપરાંત વિદ્રાન શાધકાની મૂંઝવણમાં ઉમેરો કરનાર બને છે. જેમકે—જ્ઞાાનિષ્ઠર ને બદલે સોનિ અને અધૂરિયા વિદ્વાનની કસોટીને પરિણામે તમોનિર; આ જ પ્રમાણે સીબોનું સેરાસીઓ અને તેનું સંશાધન બહેરાસીમો આ પ્રમાણે ઉત્પન્ન થએલા અનેક પાર્ટી કેવળ વિદ્રાનાની મૂંઝવણમાં ઉમેરા કરનાર જ બને છે, વિદ્વાને તરાથી ઉદ્ભવતી અર્થાએ અને પાટલેકે જેમ લેખકો તરફથી પુસ્તકામાં અનેકરીતે ભૂલે ઉત્પન્ન થાય છે તેમ ઘણી યે વાર વિદ્વાનમાં ખપતા શોધકો તરફથી પણ અનેકરીતે ભૂલો થવાના પ્રસંગે ઊભા થાય છે, જેમકેઃ ૧ શેાધકાની નિરાધાર કલ્પના લેખકો તરફથી ઉત્પન્ન થએલી અદ્દેિએ કે પાડભેદમાં બીજા પ્રત્યન્તાને આધાર લીધા સિવાય માત્ર પોતાની કલ્પનાના બળે જ્યારે શેાધકા સુધારાવધારા કરે છે ત્યારે ઘણી જાતની અહિં અને પાઠાંતરા ઊભાં થાય છે. જેમકે સારાનિ-તરોનિક-તમોનિકર, આલસીયો– અમેતરાશીબો ઇત્યાદિ. અમેરાની ૨ અપરિચિત પ્રયા જ્યારે શાકા પ્રાયેગિક જ્ઞાનમાં કાચા હોય છે અથવા ચિત્ આવતા પ્રયોગોથી પરિચિત નથી હતા ત્યારે ઘણી વાર સાચા પાકોને પરાવર્તિત કરી પાયભેદ કે અદ્દેિએ ઉત્પન્ન કરે છે. જેમકે—કૃષિના સમઢિયોને બદલે સ્થિળાડવો, આ સ્થળે પ્રાકૃતના ચમક્રિય પ્રયાગથી અપરિચિત શાધકે એ પ્રયોગને સુધારીને તેના બદલામાં ડવમાંદ્ય સુધાર્યું છે એ ઠીક નથી કર્યું. ૩ ખંડિત પાઠેને કલ્પનાથી સુધારવાને લીધે કેટલેક ઠેકાણે હસ્તલિ િખત પ્રતિમાંના પા,રૂપાનાં ચેટી જવાને લીધે, ખરી જવાને લીધે કે ઉધેઈ Page #97 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણસ્કૃતિ અને લેખનકળા આદિથી ખવાવાને લીધેનષ્ટ થયો હોય ત્યાં પ્રતિને ઉતારો કરનાર લેખકે ખાલી જગ્યા મૂકી હેય, તે સ્થળે માત્ર મતિકલ્પનાથી નવા અક્ષરે ઉમેરવાથી પભેદે વધી પડે છે. જેમકે - -વિછિદ્દો–મિંિર્વિવણિકો- મં છા ઇત્યાદિ. આ પ્રમાણે લેખક અને વિદ્વાન ધ તરફથી અનેક કારણોને લઈ હસ્તલિખિત ગ્રંથમાં અશુદ્ધિઓને પુંજ અને અગણિત પાઠભેદો વધી પડે છે. પુસ્તક સંશોધનની પ્રાચીન-અર્વાચીન પ્રણાલી વિક્રમના બારમા સૈકાના પ્રારંભથી લઈ આજ પર્યતમાં લખાએલાં જે પુસ્તકોનો સંગ્રહ આપણી સામે હાજર છે તે પૈકી લગભગ સોળમી સદી સુધીમાં લખાએલાં પુસ્તકોમાં જે અશુદ્ધ, વધારાના કે બેવડાએલા અક્ષરે હેય તેને કાળી શાહીથી છેકી નાખવામાં આવતા હતા અને જે સ્થળે નવા અક્ષરે કે પંકિતઓ ઉમેરવાની હોય ત્યાં - આવું હંસપગલાનું ચિહ્ન કરી તેને, જે સમાઇ શકે તેમ હોય તો મોટે ભાગે તે જ લીટીના ઉપરના ભાગમાં છોડવામાં આવતી ખાલી જગ્યામાં, અને સમાઈ શકે તેમ ન હોય તો પાનાના હાંસિયામાં કે ઉપર નીચેના ભાઈનમાં * * આવા બે ચેકડી જેવા હંસપગલાચિહ્નની વચમાં લખતા હતા. તાડપત્રીય પુસ્તકમાં વધારાના તેમજ બેવડાઈ ગએલા અક્ષર કે લીટીઓ ઉપર છે કે ન લગાડતાં ઘણીખરીવાર તેને પાણીથી ભૂંસી નાખવામાં આવતા અને તે ભૂંસી નાખેલા અક્ષરાને ઠેકાણે નવા અક્ષરો ઉમેરવાના હોય તો પુનઃ લખવામાં પણ આવતા હતા. સામાન્ય રીતે પુસ્તકમાં જ્યાં પંકિતઓની પંક્તિઓ જેટલા પાઠ બેવડાઈ ગયા હોય અગર નકામા પાઠ લખાઈ ગયા હોય ત્યાં, ખરાબ ન લાગે એ માટે આખી લીટી ઉપર શાહીને છેક ન લગાડતાં દરેક વધારાની લીટીના આદિ અંતના છેડા ઉપર એકએક આંગળને (—- –ો આવો ગોળ કોષ્ટકાકાર અથવા ઉલટસૂલટી ગુજરાતી નવડાના આકારને છેકે લગાડવામાં આવતું હતું. આ પદ્ધતિએ પુસ્તકો સુધારતાં જે પુસ્તકોમાં અશુદ્ધિઓનું પ્રમાણ વધારે હોય તેમાં ચોમેર ડાઘાડૂથી અને એકાકી ખૂબ દેખાતાં. આથી સોળમી સદીની આસપાસના વિદ્વાન જૈન શ્રમણએ આ પદ્ધતિને પડતી મૂકી નીચે પ્રમાણેની નવી રીત અખત્યાર કરી, જે આજે પણ અવ્યવચ્છિન્નરીતે ચાલે છે. તે આ પ્રમાણે પુસ્તકમાં જે નિરુપયોગી અક્ષરો કે પાઠ હોય તે ઉપર હરતાલ કે સફેદ લગાડી તેને ઢાંકી દેવામાં આવે છે. જે એ અક્ષરે વંચાય તેમ તેને ભૂસવા હોય તે હરતાલ-સફેદાને આ છે પાતળા લગાડવામાં આવે છે. કોઈ અક્ષરને અમુક ભાગ નકામે હોય, અર્થાત ને ૫, મને કે , ૪ નો ૩, ૪ ને ૩, થે નો ચ, નો , વ ને ૨ આદિ અક્ષર સુધારવાના હોય, તો તે તે અક્ષરના નકામાં ભાગ ઉપર હરતાલ આદિ લગાડી ઈષ્ટ અક્ષર બનાવી લેવામાં આવે છે. આ જ રીતે બીજા અશુદ્ધ અક્ષરને ઠેકાણે જે અક્ષરેની આવશ્યકતા હોય તેને શાહીથી લખી, એ અક્ષરના આસપાસના નકામાં ભાગ ઉપર હરતાલની પીંછી ફેરવી ઇષ્ટ અક્ષરો બનાવવામાં આવે છે. ગ્રંથસંશોધન માટે આ પદ્ધતિને સ્વીકારવાથી પુસ્તકમાં નિરર્થક ડાધાડૂથી કે છેકાઠેકી દેખાતાં નથી અને માત્ર ખાસ પડી ગએલા પાઠ કે અક્ષરે જ પુસ્તકના ભાઈનમાં લખવા પડે છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્રકલ્પદ્રુમ ગ્રંથસંધનનાં સાધને પુસ્તકસંશોધનનાં સાધનોમાં પછી, હરતાલ, સફેદ, ઘેટ, ગેરુ, દેરો વગેરેનો સમાવેશ થાય છે. આ બધાંની બનાવટ અને ઉપગને નિર્દેશ આ નીચે કરવામાં આવે છે? પછી આજકાલ આપણા જમાનામાં, ચિત્રકામમાં ઉપયોગી થાય એવી અનેક પ્રકારની ઝીણી-જાડી નાની-મોટી જુદીજુદી જાતના વાળની બનેલી જોઇએ તેવી પીછીઓ જેમ તૈયાર મળે છે તેમ જૂના જમાનામાં ન હતું, એટલે એ પીછીએ હાથે બનાવવામાં આવતી હતી. આ પીછીએ ખાસ કરીને ખિસકોલીના વાળની જ બનતી હતી. ખિસકેલીના વાળ એકાએક સડી જતા નથી તેમજ એ કુદરતી રીતે જ એવા ગોઠવાએલા હોય છે કે તેને નવેસર ગેહવવાની જરૂરત રહેતી નથી. એ વાળ જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા લઈ કબૂતરના પીછાના ઉપરના પિલા ભાગમાં પરોવી પીછી તૈયાર કરવામાં આવે છે. જે પછી જાડી બનાવવી હોય તો મોર વગેરેના પીછાને ઉપરનો ભાગ લેવામાં આવે છે. આ વાળને પીછામાં પરોવવાની રીત એ છે કે વાળને પાછળના ભાગમાં દોરાથી મજબૂત બાંધી. દેરાના છેડાને અણી તરફ રાખી, ગુંદરથી ચૂંટાડી, એ દોરાને પીછામાં પરોવવાથી વાળ સહેલાઈથી બહાર આવે છે. વાળ બહાર આવ્યા પછી વધારાના દોરાને કાપી નાખવામાં આવે છે. હરતાલ હરતાલનું સંસ્કૃત નામ પિતા છે. એ દગડી અને વરગી એમ બે જાતની હોય છે. આ બે પ્રકાર પૈકી વરણી હરતાલ” જ પુસ્તકસંશોધન માટે ઉપયોગી છે. આ હરતાલનાં અબરખની જેમ પડ ઉખેડતાં વચમાં સોનેરી વગના જેવી પતરીઓ દેખાતી હાઈ એને “વરગી હરતાલ” એ નામથી ઓળખવામાં આવે છે. આ હરતાલને મેંદાની જેમ ખૂબ ઝીણી વાટી મજબૂત કપડાથી ચાળી તૈયાર કરવી. એ પછી તેને ખરલમાં નાખી તેમાં સ્વચ્છ બાવળના ગુંદરનું પાણી નાખતા જવું અને ખૂબ ઘૂંટતા જવું. એકરસ થયા પછી વરતાલમાં ગુંદરનું પ્રમાણ વધારે પડતું ન થઈ જાય એ માટે, અમે અગાઉ હિંગળાકની બનાવટમાં જણાવી ગયા છીએ તેમ, હરતાલની પરીક્ષા કરતા રહેવું. આ રીતે હરતાલ તૈયાર થઈ ગયા પછી તેની હિંગળકની જેમ વડીઓ કે પતરીઓ પાડી લેવી. સફેદે રંગવાને માટે જે તૈયાર સફેદે આવે છે તેમાં ગુંદરનું પાણી નાખી ઘૂંટવાથી એકરસ થતાં એ તૈયાર થાય છે. હરતાલ કરતાં સફેદાની બનાવટ અ૫ જ નહિ પણ અલ્પશ્રમસાધ્ય છે એ ખરી વાત છે; તેમ એ વાત પણ એટલી જ સાચી છે કે સફેદા કરતાં હરતાલ વધારે ટકાઉ હોવા ઉપરાંત એનાથી સુધારેલા ગ્રંથાના સૌંદર્યમાં વિશિષ્ટ ઉમેરો કરનાર પણ એ છે. ઘટે અગાઉ અમે નિવેદન કરી ગયા છીએ કે કાગળને મુલાયમ બનાવવા માટે અકીક, કસોટી Page #99 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૮૩ વગેરેના ઘંટાઓ કે દરિયાઈ મોટા કોડાઓ વાપરવામાં આવે છે એ જ રીતે લિખિત પુસ્તકોના સંશોધનમાં હરતાલ વગેરેનો ઉપયોગ કરનારને આંગળીથી પકડી શકાય એવા નાના ઘંટા કે નાની કોડીની જરૂરત રહે છે. તે એટલા માટે કે પ્રતિમાંના કોઈ નકામા પાઈને હરતાલ લગાડી ભૂસી નાખ્યો હોય, અથવા ઉપયોગી પાઠ ઉપર ભૂલથી હરતાલ લગાડી દીધી હોય ત્યાં ફરી તેનો તે જ પાઠ કે બીજે પાઠ લખવો હોય ત્યારે તે હરતાલ લગાડેલા ભાગને ઉપરોક્ત નાના લૂંટાથી ઘૂંટીને લખવામાં આવે છે, જેથી તે ઠેકાણે લખવામાં આવતા અક્ષરે રેલાઈ, ફેલાઈ કે ફૂટી જતા નથી. જેમ આજકાલ આપણે કોઈ ધ્યાનમાં રાખવા લાયક પદ, વાક્ય, શ્લોક, પુષિકો વગેરેની નીચે લાલ શાહી કે પેન્સિલથી, અથવા લાલ શાહી કે પેન્સિલ ન હોય તો છેવટે ગમે તે રંગની શાહી કે પેન્સિલથી અન્ડરલાઈન તરીકે લીટી દેરીએ છીએ, તેમ ગ્રંથસંશોધકે પણ તેવાં ધ્યાનમાં લેવા લાયક પદ, વાક્ય આદિને ગેથી રંગી લેતા, જેથી તે તરફ વાચકનું લક્ષ્ય એકદમ દોરાય. આજકાલ ગેસને બદલે લાલ પેન્સિલ જ વાપરવામાં આવે છે. કેટલાક લોકો હસ્તલિખિત પુસ્તકોમાં ગે, કે લાલ પેન્સિલથી રંગાએલ પદ, વાય આદિને જોઈ એમ શંકા કરે છે કે “આ અક્ષર કાઢી નાખ્યા છે?' પરંતુ અમે જણાવ્યું એથી સમજી શકાશે કે એ લાલ રંગીન અક્ષરો કાઢી નાખેલા નથી હોતા પણ વાચકનું ધ્યાન ખેંચવા માટે એને લાલ રંગવામાં આવ્યા હોય છે. દરે તાડપત્રીય પુસ્તકોના જમાનામાં કોઈ યાદ રાખવા લાયક અથવા ઉપાગી પંક્તિ, લેફ કે પાઠ હોય અથવા કોઈ વિષય કે અધિકાર, અધ્યયન કે ઉદેશ, લંભક કે ઉછુસ વગેરેની આદિ કે સમાપ્તિ થતી હોય, ત્યાં તે તે પાનાના કાણામાં ઝીણો સૂતરને દોરો પરોવી તેના બે છેડાને વળ ચડાવી તે દોરાની અણીને બહાર દેખાય તેમ રાખવામાં આવતી, જેથી પુસ્તકને હાથમાં લેતાંની સાથે તેમનાં ઉપયોગી સ્થળ, પુપિકા, પ્રકરણ, અધિકાર વગેરે તરત જ ખ્યાલમાં આવે. પુસ્તકસંશોધનના સંકેત અને ચિન્હો જેમ વર્તમાન મુદ્રણયુગમાં વિદ્વાન ગ્રંથસંપાદકો અને સંશોધકોએ પૂર્ણવિરામ, અર્ધવિરામ, અલ્પવિરામ, પ્રશ્નવિરામ, આશ્ચર્યદર્શક ચિહ, અર્થદ્યોતક ચિહ્ન, ઠન્દ્રસમાસતક ચિહ્ન, શકિતપાઠવેતક ચિહ્ન વગેરે અનેક પ્રકારનાં ચિહ્નો-સંકેતો પસંદ કર્યા છે તેમ પ્રાચીન લિખિત પુસ્તકોના યુગમાં પણ તેના સંશોધક વિદ્વાન જૈન શ્રમણએ પુસ્તકોમાં નકામી ચેરભૂસ, ડાઘાડૂથી કે એકાકી ન થાય, વસ્તુ સ્પષ્ટ થાય અને નકામાં ટિપ્પણ-પર્યાયાથે લખવા ન પડે તેમજ એ માટે નિરર્થક સમયનો ભોગ આપવો ન પડે એ માટે અનેક પ્રકારનાં ચિહ્નો–સંકેતો પસંદ કર્યા છે. જે પાછળના પાને આપ્યા છે. એ જુદાજુદા સોળ વિભાગમાં આપેલાં વિવિધ ચિહ્નોનાં પ્રાચીન નામે અમે ખાસ કરીને કયાંય જોયાં-સાંભળ્યાં નથી; એટલે અમે પોતે, એ ચિહ્નોને તેના હેતુને લક્ષમાં રાખી અનુક્રમે Page #100 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્રકલ્પદ્રુમ ૯),",૪,૪,૬.૨ ૪. ૩ c જીખ ૫)૨-૧.૬ અડ, ૧ળs,૨=૯૬૬, = ૨,૩= ,5= 9, *,૨= =ણે, કોન છે,મોર,ઝંડું. ' ત્યsai,Sત્યંતરે'વાસંતરમ્.'i,Jai ,Jત્રી-પં.ની.(0.10".૧૧)' '. ૧૨ ,૨,૮૨,૨૨,૨૨,૪,૫૩,૬૨,૦૨, ઈત્યાદિ.c૧૩) ૧,૨,૩,૪,૫,૬ ઈત્યાદિ લઈ,. લપ),૦.૯૧૬) ,,,”, “*, ,,#,,,,,ન,,,,,,,,,,, 1,4,7,-,,, ,--,-૧,૮,૮,,,,,?, ઈત્યાદિ. આ નામથી ઓળખાવીએ છીએ ૧ પતિતપાઠદર્શક ચિ, ૨ પતિતપાઠવિભાગદર્શક ચિ, ૩ ‘કાનો'દર્શક ચિહ્ન, ૪ અન્યાક્ષરવાચનદર્શક ચિ, ૫ પાપરાકૃતિદર્શક ચિ, ૬ સ્વરસંબંશદર્શક ચિ, ૭ પાઠભેદર્શક ચિહ્ન, ૮ પાઠાનુસંધાનદર્શક ચિ, ૯ પદચ્છેદર્શિક ચિ, ૧૦ વિભાગદર્શક ચિ, ૧૧ એકપદદર્શક ચિ, ૧૨ વિભક્તિ-વચનદર્શક ચિ, ૧૩ ટિપનકદર્શક ચિ, ૧૪ અન્વયદર્શક ચિ, ૧૫ વિશેષણવિશેષ્યસંબંધદર્શક ચિ, ૧૬ પૂર્વપદપરામર્શક ચિ. આ બધાં ચિહ્નોનો વિસ્તૃત પરિચય આ નીચે આપવામાં આવે છેઃ ૧ પતિતપાઠદર્શક ચિ પહેલા વિભાગમાં આપેલાં અર્ધચેકડી, અર્ધચેકડીયુગલ, ચોકડી, બેવડી ચોકડી આદિ આકારનાં ચિહ્નો “પતિતપાઠદર્શક ચિહ્યો છે. હસ્તલિખિત પુસ્તકોમાં લહિયા વગેરેની ગફલતથી પડી ગએલા પાકને નવેસર બહાર લખવો હોય તેની નિશાનીઆ ચિહ્નો છે. પડી ગએલા પાકની નિશાની તરીકે એક જ જાતના ચોકડી ચિહની પસંદગીથી કામ ચાલી શકે તેમ હોવા છતાં જુદાં જુદાં ચેકડી ચિહ્નો પસંદ કરવાનું કારણ એ છે કે એક જ લીટીમાં બે ચાર ઠેકાણે પડી ગએલા પાઠ કે અક્ષર બહાર કાઢવાના હોય ત્યારે બ્રાંતિ ન થાય અને તે તે ચિહથી ઉપલક્ષિત પાઠ તરફ વાચકનું લક્ષ્ય એકદમ જાય. આ ચિહ્નોનું પરંપરાગત પ્રાચીન નામ “હંસપગલ' છે. કેટલાકે આને “મેર૫ગલું એ નામથી પણ ઓળખે છે. ૨ પતિતપાઠવિભાગદર્શક ચિ બીજા વિભાગમાં આપેલ ચોકડીરૂપ ચિહ્ન પતિતપાવિભાગદર્શક ચિહ્ન છે. એનો ઉપયોગ, પડી ગએલ પાઠ બહાર કાઢયો હોય તેના આદિમાં, અંતમાં કે આદિ-અંતમાં એ કરવામાં આવે છે, જેથી એ પાઠની સીધમાં લખેલા બીજા પડી ગએલા અક્ષરો કે પાઠ એકબીજા સાથે સેળભેળ થવા ન પામે. આ જ પ્રમાણે પુસ્તક લખતાં લખતાં લેખકે કોઈ સ્થળે પાઠ કે અક્ષરો ભૂલી જાય અને પાછળથી ખબર પડે ત્યારે, મૂળ પડી ગએલા પાના સ્થાનમાં પ્રથમ વિભાગમાં દર્શાવેલ હંસપગલાનાં ચિલ્લે પૈકીનું કોઈ પણ ચિહ્ન કરી, એ પડી ગએલ પાકને બહાર ન કાઢતાં નીચેની લીટીથી, ચાલુ લખાણ તરીકે જ્યાંથી એ પાઠ લખવામાં આવે તેની આદિમાં અને અંતમાં આ એકડી ચિહ્ન કરવામાં આવે છે અને તે સાથે એ પાઠ કઈ પંક્તિ છે એ જણાવવા માટે છે Page #101 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા અથવા પં કરીને એળીને—પંક્તિના નંબર લખવામાં આવે છે. ૮૫ ૩ ‘કાના’દશેક ચિહ્ન S ત્રીજા વિભાગમાં આપેલ ચિહ્નો ‘કાનદર્શક ચિલ્’ છે. એના ઉપયેગ, હસ્તલિખિત પ્રતિમાં જ્યાં ના વા, ને ત્ર, વના ા વગેરે અક્ષરા સુધારવાના હોય અને ત્યાં મે અક્ષરના વચમાં કાનેા સમાય તેટલી જગ્યા ન હોય ત્યારે તે કાનાને અક્ષરની ઉપ્રૢ લખતા; અર્થાત્ અક્ષરની ઉપર ત્રીજા વિભાગમાં દર્શાવેલ આકૃતિએ લખતા, જેમ કેઃ વૃક્ષ કે જે, જો કે જે, ઔ= કે ર્ફે ઇત્યાદિ, આ જ રીતે બીજા અક્ષરે માટે સમજવું. અક્ષરની આગળ કાનેા ઉમેરવા માટેનું આવું ચિન રેફની બ્રાન્તિ ઉત્પન્ન કરે તેવું હોવાથી બીજાં ત્રીજું ચિત્ વધારે પસંદ કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ કુટિલપિના પ્રાચીન શિલાલેખોમાં પણ જોવામાં આવે છે. પાટણના સંઘવીના પાડાના જૈન જ્ઞાનભંડારની શ્વેતુચિમ્પુટીન્દ્રાની પ્રતિમાં કાના બતાવવા માટે " આવું રેચિહ્ન ઘણું ઠેકાણે વાપર્યું છે. જેમકે-૩=૪, ગૌરવ-શૈવ, નિશ્ચિતૌ—નિશ્ચિત ઇત્યાદિ. આજકાલ ‘કાને’ બતાવવા માટે આ વિભાગમાંની એવડા રેકાકાર શ્રીજી-ત્રીજી આકૃતિએ વાપરવામાં આવે છે. ૪ અન્યાક્ષરવાચનદર્શક ચિર્દ્ર w ચેાથા વિભાગમાં દર્શાવેલ હત્રાકાર તગડા જેવું ચિહ્ન ‘અન્યાક્ષરવાચનદર્શક ચિન છે. હસ્તલિખિત પ્રતિમાં જ્યાં શને બદલે કે સ, ને બદલે રા કેસ, સને બદલે શ કે ૧, य બદલે ન, નને બદલે ય, ક્ષને બદલે ૫ કે લ, ને બદલે જ્ઞ વગેરે લખાઇ ગએલા હોય ત્યાં તે તે અક્ષર ઉપર ક આ ચિહ્ન કરવાથી મૂળ અક્ષર સમજી લેવામાં આવે છે. જેમકે-ત્રિચના લ ઉપર આ ચિત્ મૂકવાથી એ અક્ષર ક્ષ વંયાય છે; અર્થાત્ ઐત્રિચક્ષત્રિય. આ જ પ્રમાણે સ=શત્રુ, લ=વટ્, અજ્ઞયજ્ઞ, નાત્રા યાત્રા ઇત્યાદિ માટે પણ સમજી લેવું, - ૫ પાપરાવૃત્તિદર્શક ચિઙ્ગ ૨૧ | ૨ |૧| પાંચમા વિભાગમાં ર-૧ આંકડારૂપ ચિત્ છે, જે ‘પાપરાત્તિદર્શક ચિહ્ન' છે. આને ઉપયાગ, અક્ષરા કે પાઠે ઊલટાલટી લખાઇ ગએલા હોય તેને બરાબર વ્યવસ્થિત વાંચવા માટે કરવામાં આવે છે. જેમકે—વનપરને બદલે વવત્તર લખાઇ ગયું હોય ત્યાં અક્ષરા નહિં અગાડતાં તેને ઇશ્વર આ પ્રમાણે કરવાથી એ વનખર એમ વાંચી શકાય છે. આ જ રીતે સતથ્થરોવેવવશ્વનાત્ એમ કરવાથી તત્તશ્રરેવરાનવવનાત્ એમ વાંચી શકાય છે. જ્યાં વધારે અક્ષરાને આગળપાછળ ફરવાના હાય ત્યાં તે તે અક્ષરાને મથાળે અમે ઉપર કરી છે તેમ આવી । ટાંપ કરવી જ ોએ, જેથી કુચા અને કેટલા અક્ષરા આગળપાછળ કરવાના છે એ સ્પષ્ટ રીતે સમજી શકાય, ક્યારેક કોઈ પા વધારે ઊલટાસૂલટી લખાઈ ગએલા હોય ત્યારે વધારે આંકડાઓથી પણ એ પાને વ્યવસ્થિત કરવામાં આવે છે. જેમકે સમૉવિચવિજ્ઞાનમોચાતચીત લવજ્ઞાનવર્શનાવરણીયાંતરાયાચાપલમુ′′ २ ! ૪ † ૧ ૩ ૩ तत्वात् । =सकलमतींद्रियप्रत्यक्ष केवलज्ञानं सकलमोहक्षयात्सक लज्ञान दर्शनावरणीयतरायक्षयाच्च समुद्भूतत्वात् । Page #102 -------------------------------------------------------------------------- ________________ s જૈન ચિત્રકલ્પમ ૬ સ્વરસંäશદર્શક ચિ છઠ્ઠા વિભાગમાં આપેલાં ચિહ્નો “સ્વરસંધ્યેશદર્શક ચિહ્નો છે. એ ચિઠ્ઠો પૂર્વના સ્વર સાથે સંધિ કરાએલા અથવા લુપ્ત થએલા સ્વરેને સૂચવવા માટે કરવામાં આવે છે. જેમકે– મિતે, સાલીના, ક્ષતિ, પુના, સદૈવમ્, નીવાત્રકમભૂત ઇત્યાદિ. સંધિવને દર્શાવવા માટે કરાતાં SL S S ss : S સ્વરચિહ્નોને માથાં દેરવામાં નથી આવતાં, એટલે એ ચિહ્નરોને ચાલુ પાઠના વચમાં ભળી જવા જેવો બ્રાંત પ્રસંગ નથી આવતું. વરસäશદર્શક ચિહ્નો કેટલી વાર અક્ષરના ઉપરના ભાગમાં કરવામાં આવે છે અને કેટલીકવાર નીચેના ભાગમાં કરાય છે. આ ચિહ્નો, જો સંધ્યેશભૂત સ્વર અનુસ્વાર સહિત હોય તો અનુસ્વાર સહિત જ કરવામાં આવે છે. ૭ પાઠભેદદર્શિક ચિ સાતમા વિભાગમાં આપેલાં ચિહ્નો “પાઠદદર્શક ચિહ્નો' છે. આનો ઉપયોગ, એક પ્રતિને બીજી પ્રતિ સાથે સરખાવતાં તેમાં આવતા પાઠભેદને નોંધ્યા પછી કરવામાં આવે છે, જેથી એમ સ્પષ્ટ સમજી શકાય કે આ પાઠ બીજી પ્રત્યારનો છે. કેટલીકવાર આ ચિહ્ન નથી પણ કરાતું. ૮ પાઠાનુસંધાનદર્શક ચિ આઠમા વિભાગમાં આપેલાં ચિહ્નો પાઠાનુસંધાનદર્શક ચિહ્નો છે. હસ્તલિખિત પ્રતિમાં પડી ગએલા પાઠને પ્રતિના ઉપરના કે નીચેના માર્જિનમાં અગર બે બાજુના હાંસિયામાં લખ્યા પછી, તે પાઠનું અનુસંધાન કઈ ઓળીમાં–લીટીમાં છે એ સૂચવવા માટે, મો. અથવા ઉ૦ કરી પંક્તિનો નંબર લખવામાં આવે છે, જેથી સ્પષ્ટ રીતે સમજી શકાય કે આ પાઠનું અનુસંધાન અમુક પંક્તિમાં છે. કેટલીક વાર . કે જં લખ્યા સિવાય પણ માત્ર પંક્તિનો અંક લખવામાં આવે છે. જ્યાં જુદીજુદી પંક્તિઓમાં ધણ પાઠે પડી ગયા હોઈ તે તે પાઠે આડાઅવળા કે ઉપરનીચે લખ્યા હોય ત્યાં પાઠાનુસંધાન માટે પતિની ગણતરી ઉપરથી કરવી કે નીચેથી એ બાબતની બ્રતિ કે ગરબડ થવાનો પ્રસંગ ન આવે એ માટે બહાર કાઢેલ પાઠ પછી - ૩૦ અને ૨ નોટ લખવામાં આવે છે અને તે પછી પંક્તિનો અંક આપવામાં આવે છે. ૯ પદદદર્શક ચિ નવમા વિભાગમાં “પદòદદર્શક ચિહ્ન આપવામાં આવ્યું છે. આજકાલ આપણાં મુદ્રિત પુસ્તકોમાં પદચ્છેદ દર્શાવવા માટે શબ્દોને છૂટા પાડવામાં આવે છે, પરંતુ હસ્તલિખિત પુસ્તકોનું લખાણ સળંગ હઈ તેમાં પદચ્છેદ-પદવિભાગ દેખાડવા માટે શબ્દોને મથાળે આવું ચિહ્ન કરવામાં આવતું–આવે છે. જેમકે—તેનઝાનતિ, જનામિાજક, સૈનાત્રામાનઃ ઇત્યાદિ. આ ચિલ પદચ્છેદ માટે જ છે, તેમ છતાં દરેક પુસ્તકમાં અને દરેક સ્થળે આ જાતને પદવિભાગ કરવાનું શક્ય ન હાઈ વિદ્વાન શોધકે આ ચિહનો ઉપયોગ ભ્રાન્તિજનક સ્થળે જ પદચ્છેદ કરવા માટે કરે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા ८७ આ સિવાય આ ચિહ્ન, વાકયાર્થની સમાપ્તિ તેમજ શ્લોક કે ગાથાના પહેલા અને ત્રીજા ચરણના વિભાગ જણાવવા માટે પણ વાપરવામાં આવે છે, જેમકેઃ प्रथमप्रकाशेतावदशेषद्रव्याणांप्रधानमात्मस्वरूपभेदैः प्रमाणप्रतिष्ठितंकृतं तदनु द्वितीयप्रकाशेत दत्यं तोपकारकाःपुद्गलाः।संप्रतिपुनर्गतिस्थित्यवगाहदानेनो भयोपकारकाणां धर्मादीनामवसरस्ततस्तेपिस्वरूपतः प्रमाणप्रतिष्ठिताः क्रियं ' 11 àા ઇત્યાદિ. ॥ તાદિવ્યાનધનપ્રાપથાન મેયારિલિટતોનિવૃત્તિ સાષિતાયેનસંગ મિશિનામું ॥૧॥ ઇત્યાદિ આ ચિહ્નને અમે પદચ્છેદદર્શક ચિહ્ન' તરીકે એળખાવ્યું છે, તેમ છતાં એ વાક્યાર્ચની સમાપ્તિ દર્શાવવા માટે તેમજ ક્લાકના ચરણના વિભાગ દર્શાવવા માટે કામ આવતું હોઈ એને ‘વાયાર્થસમાપ્તિદર્શક ચિહ્ન' તેમજ ‘પાદવિભાગદર્શક ચિહ્ન' એ નામા પણ આપી શકાય. ૧૦ વિભાગદર્શક ચિહ્ન દશ સંખ્યામાં આપેલ ચિહ્ન ‘વિભાગદર્શક ચિહ્ન' છે, જેના ઉપયાગ જ્યાં કોઇ ખાસ સંબંધ, વિષય, શ્લાક કે લેાકાર્યની શરૂઆત કે સપ્ત થતી હોય ત્યાં કરવામાં આવે છે. ઉદાહરણ માટે જીએ નવમા ચિહ્નમાં આપેલાં ઉદાહરણા. ૧૧ એકપદદર્શક ચિહ્ન અગિયારમા વિભાગમાં આપેલ ચિહ્ન ‘એકપદદર્શક ચિહ્ન' છે. આ ચિહ્નને ઉપયોગ જ્યાં એક પદ હાવા છતાં પદચ્છેદની બ્રાન્તિ પેદા થાય તેમ હોય ત્યાં કરવામાં આવે છે. જેમકે: । । ચાચાપાન્દ્રિત, આ ઠેકાણે સાવર એ અખંડ પદમાંના ચન્નૂને ફેાઇ ક્રિયાપદ તરીકે ન માની લે એ કારણસર તેની આસપાસ આવું 1 1 એકપદદર્શક ચિહ્ન કરવામાં આવે છે અને એજ રીતે આવા દરેક સ્થળે વિદ્રાન શાધકે આ જાતનું ચિહ્ન કરે છે. ૧૨ વિભક્તિ-વચનદર્શક ચિ બારમા વિભાગમાં ‘વિભક્તિદર્શક ચિહ્ન' આપવામાં આવ્યું છે, જે આંકડા પ છે. સંસ્કૃતમાં નામને સાત વિભક્તિએ અને આમી સંમેાધન મળી એકંદર આ વિભક્તિએ, અને એકવચન દ્વિવચન તથા બહુવચન એમ ત્રણ વચન છે, અને ધાતુને-ક્રિયાપદને ત્રણ વિક્તિ અથવા ત્રણ પુરુષ અને ત્રણ વયના છે. આ વિક્તિ જણાવવા માટે એકથી આઠ સુધીના અને વચન જણાવવા માટે ૧, ૨, ૩ આંકડાના ઉપયાગ કરવામાં આવે છે અને તે જે પદનાં વિક્તિ-વચન જણાવવાનાં હાચ તેના ઉપર લખવામાં આવે છે. આ ચિહ્નના ઉપયાગ ગમે ત્યારે અને ગમે તે પદની વિભક્તિ-વચન સૂચવવા માટે કરી શકાય છે, તેમ છતાં આના ઉપયેાગ મુખ્યત્વે કરીને ભ્રાંતિજનક સ્થળમાં જ કરવામાં આવે છે. જેમકેઃ અર્થપ્રતિપત્તેરનુચિતત્ત્વાર્ પછી વિક્તિનું એકવચન, તયાનેતેમનથમૂકે પ્રથમાનું દ્વિવચન, સા ૨ મતે મમર્થન દ્વિતીયાનું દ્વિવચન, પવિધિજ્ઞોઽસ્લિનિક્ષલ ૧. ર Page #104 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ૭૧ ૩૨ ૩૩. સંમેાધનનું બહુવચન, મિસ્તિષ્ઠતિતિવૃન્તિ, મળતિયાન્તિનિશ્ચિત સપ્તમીનું એકવચન, તેતેમણને ત્રીજા પુરુષનું દ્વિવચન, તેતેમમંદરે ત્રીજા પુરુષનું બહુવચન ત્યાદિ. સંમેાધન માટે કેટલીકવાર માત્ર હું પણ કરવામાં આવે છે, જેમકે: પફેવિટ્રોRsિમિક્ષયઃ ઇત્યાદિ. સંસ્કૃતાદિ ભાષાઓના કેટલાક પ્રાથમિક અભ્યાસીએ પ્રારંભમાં અભ્યાસ કરાતા કાવ્ય આદિમાં આ ચિહ્નને સાર્વત્રિક ઉપયેગ પણ કરે છે. ૧૩ અન્વયદર્શક ચિ ૮૮ ૭૧ તેરમા વિભાગમાં ‘અન્વયદર્શક ચિહ્ન છે; એ પણ આંકડાર છે, એનેા ઉપયાગ તર્કગ્રંથામાં જ્યાં અર્થની ભ્રાંતિ થવાને સંભવ હોય ત્યાં તેમજ સંસ્કૃત-પ્રાકૃતાદિ ભાષાના ક્ષેાકોમાં પદેશ આડાંઅવળાં હોઈ તેના અન્વય દર્શાવવા માટે કરવામાં આવે છે. જેમકે નતોડીસર વયુંવૈજ્ઞપ્રત્યાં આ વાકયમાં આંકડા મૂકવામાં ન આવ્યા હોય તા જરૂર અર્થની ભ્રાંત થયા સિવાય ન જ રહે. આ વાક્યમાં તેથી અર્થાતર, એ સ્વસંવેદનપ્રત્યક્ષ નથી’ અને ‘તેથી સ્વસંવેદનપ્રત્યક્ષ, એ અર્થાંતર નથી' એમ એ પ્રકારના અર્થની ભ્રાંતિ થાય છે. આ એ અર્થમાંથી વાસ્તવિકરીતે અહીં કયા અર્થ ઘટમાન છે એ દર્શાવવા માટે આ વાકયમાં ‘અન્વયńક ચિ' એટલે કે અન્વયદર્શક અંકો કરવામાં આવ્યા છે. આ જ રીતે આવા દરેક સંશયજનક સ્થળે તેમજ શ્લોકોમાં પદાને અન્વય દર્શાવવા માટે અંકો કરવામાં આવે છે. ૧૪ ટિપ્પનકદર્શક ચિન ચૌદમા વિભાગમાં ‘ટિપ્પનકદર્શક ચિન' છે. એ ચિહ્ન, ચાલુ કોઇપણ પાને અંગે પાહભેદ, પર્યાયાર્થ કે વ્યાખ્યા આદિ આપવાનાં હોય તેના ઉપર કરવામાં આવે છે અને એ પારભેદ આદિની નોંધ પુસ્તકના હાંસિયામાં કરવામાં આવે છે. ૧૫ વિશેષણવિશેષ્યસંબંધદર્શક ચિ પંદરમા વિભાગમાં આપેલ ચિહ્નો ‘વિશેષણ-વિશેષ્યસંબંધદર્શક ચિહ્નો' છે. આ ચિહ્નોને ઉપયેગ, લાંબાં લાંબાં વાક્યમાં દૂર દૂર રહેલાં વિશેષ્ણુ અને વિશેષ્યને પરસ્પર સંબંધ બતાવવા માટે કરવામાં આવે છે. વિશેષણ અને વિશેષ્ય ઉપર ગમે તે એક આકારનું ચિત્ મૂકવાથી વિચક્ષણ વાચક બંનેના સંબંધને સહેજમાં પકડી લે છે–સમજી લે છે. ૧૬ પૂર્વપદપરામર્શક ચિ સાળમા વિભાગમાં ‘પૂર્વપદપરામર્શક ચિહ્નો’ આપવામાં આવ્યાં છે, તર્કશાસ્ત્રના ગ્રંથેામાં એક જ વાક્યમાં વારંવાર આવતા અને જુદા જુદા અર્ચના નિર્દેશ કરતા તત્ શબ્દથી શું સમજવું એ માટે ટિપ્પા ન કરવાં પડે અને વસ્તુ આપોઆપ સમજાઇ જાય એ હેતુને લક્ષમાં રાખી આ ચિહ્નો પસંદ કરવામાં આવ્યાં છે. તર્કશાસ્ત્રીય ગ્રંથમાં આવતા એ સત્ શબ્દોથી જે જે અર્થ લેવાનો Page #105 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા હોય છે તે તે અને સૂચવનાર પદે પહેલાં આવી ગએલાં જ હોય છે, એટલે જે ત૨ શબ્દથી જે અર્થ લેવાનો હોય એ બંને પદો ઉપર ગમે તે પ્રકારનું એકસરખું ચિહ્ન કરવામાં આવે છે, જેથી વસ્તુ સ્વયે રપષ્ટ થતાં નકામાં ટિપણે કરવાને શ્રમ બચી જાય છે. આ સિવાય દાર્શેનિક ગ્રંથમાં જ્યાં અમુક વિષયને લક્ષીને લાંબા સંબંધો ચાલુ હેય, એકબીજા દર્શનકારના પક્ષો ઉપર કે જુદાજુદા વિકલ્પો ઉપર ચર્ચા ચાલતી હોય ત્યાં એવાં સંતચિહ્નો કરવામાં આવે છે, જેથી તે તે વિષયની ચર્ચા કર્યાંથી શરૂ થાય છે અને કયાં વિરમે છે એ સમજી શકાય. ઉપર અમે ટૂંકમાં અનેક જાતનાં ચિહ્નોને પરિચય આપે છે. એ ચિઠ્ઠો પૈકીના કેટલાંયે ચિહ્નો અગિયારમી સદીમાં લખાએલાં પ્રાચીન તાડપત્રીય પુસ્તકમાં મળે છે, અને કેટલાંક પ્રાચીન શિલાલે છે અને તામ્રપત્રમાં પણ મળે છે. છેટે, આમાં આપેલાં ચિહ્નો પૈકીનું એવું એક પણ ચિહ્ન નથી જે વિક્રમના સોળમા સૈકા પહેલાનું ન હોય. આ બધાં ચિહ્નો પૈકીનાં ઘણાંખરાં ચિહ્નોને ઉપયોગ ખ્યાલમાં આવી શકે અને એ | મહત્ત્વ સમજાય એ માટે અમે લીંબડીના જૈન જ્ઞાન ભંડારમાંના કાનપરીક્ષા ગ્રંથની પ્રતિના એક પાનાનું પ્રતિબિંબ (ફેટ) આપીએ છીએ (જુઓ ચિત્ર નં. ૧૮). એ પ્રતિ સર્વોત્કૃષ્ટ અને પાંડિત્યપૂર્ણ સંશોધનકળાના આદર્શ નમૂનારૂપ છે. અત્યારના કેટલાક વિદ્વાન જૈન સાધુઓ પિતાના સંશોધનકાર્યમાં ઉપરોકત ચિહ્નોને આજે પણ ઉપયોગ કરે છે. જૈન લેખનકળા, સંશોધનકળા અને તેનાં પ્રાચીન અર્વાચીન સાધન, ચિહ્ન, સંકેત વગેરેને લગતો જેટલો આપી શકાય તેટલો વિશદ પરિચય આપ્યા પછી પ્રસંગવશાત તેની સાથે સંબંધ ધરાવતા (૧) જૈન જ્ઞાનભંડારો અને પુસ્તકલેખન તથા (૨) જૈન પુસ્તકો અને જ્ઞાનભંડારનું સંરક્ષણ, એ બે મુદ્દાઓ વિષે કાંઈક લખવાની અમારી ઇચ્છાને અમે રોકી શકતા નથી. જૈન જ્ઞાનભંડારે અને પુસ્તકલેખન પ્રારંભમાં અમે જણાવી ગયા છીએ કે સ્થવિર આર્ય દેવદ્વિગણિ ક્ષમાશ્રમણે સંઘસવાય એકત્ર કરી સર્વસમ્મતરીતે શાસ્ત્રલેખન આરંભ કર્યો હતો. એ શાસ્ત્રલેખન પ્રસંગે પુસ્તકલેખનને અંગે શી શી વ્યવસ્થાઓ હશે, કઈ કઈ જાતનાં પુસ્તક લખાયાં હશે, કેટલાં લખાયાં હશે, એ પુસ્તકના લેખક કોણ હશે, પુસ્તકો શાના ઉપર લખાયાં હશે, શાથી લખાયાં હશે, પુસ્તક માટેનાં ઉપકરણોજુદી જુદી જાતનાં સાધને કેવાં હશે, ખવાઈ ગએલાં પુસ્તકો કેમ સાંધવામાં આવતાં હશે, પુસ્તકસંશોધનની પદ્ધતિ, સંકેતો અને તેનાં સાધને કેવા પ્રકારનાં હશે, પુસ્તકોના અંતમાં પુસ્તક લખાવનારની પ્રશસ્તિ, પુપિકા વગેરે કેવી રીતે લખાતાં હશે, પુસ્તકસંગ્રહની અભિવૃદ્ધિ અને તેની રક્ષા માટે કેવા ઉપાય યોજવામાં આવ્યા હશે, જ્ઞાનભંડારોને કેવા સ્થાનમાં અને કેવી રીતે રાખતા હશે, એ જ્ઞાનભંડારોની ટી વગેરે કેવા પ્રકારની કરવામાં આવતી હશે, ઈત્યાદિ હકીકત જાણવા માટે તે જમાનામાં લખાએલા જ્ઞાનસંગ્રહો કે તેમને એક પણ અવશેષ આજે આપણી સામે નથી; તેમ છતાં તે જમાનાના પ્રભાવશાળી સમર્થ જૈન સ્થવિર ભિક્ષુઓ, તે જમાનાને સમર્થ ભિક્ષુપાસક જૈન શ્રીસંઘ, સમર્થ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૦ જેન ચિત્રકલપકુમ ભિક્ષસ્થવિરોના આધિપત્ય નીચે મળેલ જૈન ભિક્ષુ અને ભિક્ષુપાસનો સંઘસમવાય અને તે ઉપરાંત સર્વમાન્યપણે શાસ્ત્રલેખનનો પ્રથમારંભ તેમજ ભાષ્યચૂર્ણો આદિ માન્ય ગ્રંથોમાં મળતા અનેક જાતના ઉલ્લેખો, આ બધી પરિસ્થિતિ અને વસ્તુનો વિચાર કર્યા પછી આપણે એટલું વિશ્વાસપાત્ર અનુમાન દેરી શકીએ છીએ કે તે યુગમાં મોટા પાયા ઉપર પુસ્તકલેખન સમારંભ ઉજવાયે હશે, સ્થાનસ્થાનમાં જ્ઞાનશાની સ્થાપના કરવામાં આવી હશે, પુસ્તક લેખન અને રક્ષણને અંગે ઉપયોગી તાડપત્ર, કપડું, લેખણ, શાહી, કાંબી, ખડિયા, પદિકાઓ, દાબડાઓ, બંધ આદિ દરેક સાધન વિપુલ પ્રમાણમાં એકત્ર કર્યો હશે અને સર્વોત્કૃષ્ટ વિશિષ્ટ લેખકો પણ એકઠા કર્યા હશે, એટલું જ નહિ પરંતુ પોતાની ઢબે તૈયાર પણ કરવામાં આવ્યા હશે. સર્વમાન્ય જૈન ગ્રંથલેખનના આરંભકાળ પછીનાં છ વર્ષ સુધીના ગ્રંથલેખન વિષે આપણે આથી વધારે કશું જ કહી કે જાણી શકીએ તેમ નથી; પરંતુ તે પછીનાં છેલ્લાં એક હજાર વર્ષમાં લખાએલાં પુસ્તકો અને ગ્રંથાલયના મહત્ત્વભર્યા જે અનેકવિધ અવશેષો આપણી સમક્ષ જીવતાજાગતાં ઊભાં છે તેનું અવલોકન કરતાં આપણે પુસ્તક લેખન અને જ્ઞાનભંડારે આદિના સંબંધમાં ઘણી ઘણી વાતો જાણી શકીએ છીએ; જેમાંની કેટલી યે અમે ઉપર નોંધી ગયા છીએ, કેટલી એ આગળ ઉપર નાંધીશું અને કેટલીક આ વિભાગમાં નોંધવામાં આવે છે. જ્ઞાનભંડારેની સ્થાપના અને અભિવૃદ્ધિ પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના અંતમાં દષ્ટિગોચર થતી સંખ્યાબંધ પ્રશસ્તિઓ તથા આચાર્ય શ્રીઉદયપ્રભકૃત ધર્માસ્યુદયમહાકાવ્ય (વસ્તુપાલચરિત્ર), પ્રભાવચરિત્ર, જિનહર્ધકૃત વસ્તુપાલચરિત્ર, કુમારપાલપ્રબંધ, સુકતસાગરમહાકાવ્ય, ઉપદેશતરંગિણી, કુમારપાલરાસ, વસ્તુપાલ-તેજપાલરાસ આદિ ઐતિહાસિક ચરિત્રો અને રાસાઓ તેમજ છૂટક જૂનાં પાનાંઓમાં મળતી વિવિધ ને જેતા જાણે શકાય છે કે જૈન શ્રમણોએ જ્ઞાનભંડારોની અભિવૃદ્ધિ માટે સર્વતોમુખી ઉપદેશપ્રણાલી સ્વીકારી છે. જે લોકો સમજદાર હોય તેમને પ્રાચીન માન્ય ધુરંધર આચાર્યોની કૃતિઓ અને શાસ્ત્રોનું મહત્ત્વ સમજાવવામાં આવતું, એટલું જ નહિ પણ તે કૃતિઓ અને શાસ્ત્રો સંભળાવવામાં પણ આવતાં; જે લોકો એ સમજી શકે તેમ ન હોય તેમને જ્ઞાનભકિતનું રહસ્ય અને તે દ્વારા થતા લાભો સમજાવતા ૬૮ અને જે લોકો કીર્તિ તથા નામનાના ઇછુક હોય તેમને તે જાતનું ૯૮ શ્રીમાન સુરાચાર્યે (વિક્રમને બારમે સકે) નાવિકરાના પાંચમા અવસરમાં પુસ્તકલેખન સંબંધમાં ઘણુંઘણું લખ્યું છે ત્યાં તેઓએ પ્રસંગોપાત નીચે પ્રમાણે જણાવ્યું છે ये लेखयन्ति सकलं सुधियोऽनुयोग, शब्दानुशासनमशेषमलकृतीश्च । छन्दांसि शास्त्रमपरं च परोपकारसम्पादनकनिपुणाः पुरुषोत्तमास्ते ॥१४॥ किं किं तैर्न कृतं ? न कि विवपितं ? दान प्रदत्तं न कि ? केवाऽऽपन्न निवारिता तनुमतां मोहार्णवे मज्जताम् । नो पुण्यं किमुपार्जितं ? किमु यशस्तार न विस्तारित ? સન્નાઇજીપરમિટું ઘેર રાસને વિતમૂ | ૧દ ' ઇત્યાદિ. Page #107 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા પ્રલોભન આપવામાં આવતું અર્થાત પુસ્તકના અંતમાં તેના તેના નામની પ્રશસ્તિ વગેરે લખવામાં આવતાં. આ રીતે જ્ઞાનભંડારોની સ્થાપના તેમજ અભિવૃદ્ધિ કરવા તરફ સૌને વિવિધ રીતે દેરવામાં આવતા. આ સિવાય જ્ઞાનવૃદ્ધિ નિમિતે ઉજમણું, સાનપૂજા આદિ જેવા અનેક મહોત્સવો અને પ્રસંગો યોજવામાં આવ્યા છે. એ બધાને પરિણામે અનેક જૈન રાજાઓ, મંત્રીઓ અને સંખ્યાબંધ ધનાઢય ગૃહસ્થોએ,–તપશ્ચર્યાના ઉદ્યાપન નિમિત્તે, પિતાના જીવનમાં કરેલ પાપોની આલોચના નિમિત્તે, જૈન આગના શ્રવણ નિમિત્તે, પોતાના કે પિતાનાં પરલોકવારી માતા પિતા ભાઈ બહેન પદની પુત્ર પુત્રી આદિ સ્વજનના કલ્યાણ માટે, માન્ય ધર્મશાસ્ત્ર તેમજ પ્રાચીન સર્વદેશીય સાહિત્ય પ્રત્યેની અભિરુચિને લીધે અગર તેવા કોઈપણ પ્રસંગને આગળ કરી–નવીન પુસ્તકે લખાવીને અથવા ઉથલપાથલના જમાનામાં આમતેમ અસ્તવ્યસ્ત થઈ ગએલા જ્ઞાનભંડારાને કૈાઈ વેચતું હોય તેને ખરીદ કરીને જ્ઞાનભંડારો સ્થાપ્યા છે અને ઘણી વાર આવી જાતના પુસ્તકસંગ્રહ પિતતાના શ્રદ્ધેય અને માન્ય શ્રમણોને અર્પણ પણ કર્યા છે, ૧૦ જેને ટૂંક પરિચય અહીં આપવામાં આવે છે: આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ યોગદષ્ટિસમુચ્ચયમાં ‘ક્ષના જૂનના ર” એ ૨૮મા શ્લોકથી પુરત કલેખનને યોગ ભૂમિકાના વિકાસના કારણ તરીકે જણાવ્યું છે. મન વિના આM સજઝાચમાં પુરતઃખનેને “પુત્ય પ્રભાવ ત્તિ સહુ ધિમેચ નિર મુકવામાં છે ' એ રીતે શ્રાવકના નિત્યકૃત્યમાં ગણાવ્યું છે. આ પ્રમાણે પણે ઠેકાણે કોઈ ને કોઈ પ્રસંગમાં પુસ્તકલેખનના ઉપદેશને નાચાર્યોએ રથાન આપ્યું છે. ૯૯ જે જે નિમિત્તે પુરતો લખાવતાં એને લગતા કેટલાક ઉલ્લેખે સ્વાભાવિક રીતે જ આગળ ટિપ્પણુમાં આવશે અને બાકીના આ નીચે આપવામાં આવે છે? (क) 'संवत् १३०१ वर्षे कात्तिक शुदि १३ गुरावयेह सलषणपुरे आगमिक पूज्यश्री धर्मघोषसूरिशिष्य श्रीयशोभद्रसूरीणामुपदेशेन कुमरसिंहमालपुत्रिकया जसवीरभार्यया सोलणभगिन्या जालूनामिकया पुत्रराणिगपाल्हणयोः स्वस्य च श्रेयोऽर्थ पाक्षिकवृत्तिपुस्तिका पंडि० पूनापार्थात् लिखापिता॥' -ताडपत्रीयपाक्षिकसूत्रटीका लींबडी शानभंडार. (ख) 'संवत् १६५१ वर्षे श्रावण शुदि ११ सोमे श्रीभावडारगच्छे श्रीभावदेवसूरितपट्टे श्रीविजयसिंहसूरि प्राझेचागोत्रे संघवी हरा भार्या हासलदेपुत्र संघवी वीरा भार्या वील्हणदेपुत्र संघवी भोजाकेन ज्ञान लखापितं दशसहस्रं आलोचनानिमित्तं ॥' -सूत्रकृदंगसूत्र डा. ७ नं. २. पाटण-मोदीनो भंडार. १०० (क) 'संवत् १३४३ वैशाष शुदि ६ सोंमे धांधल सुत भ० भीम भा० छाहडसुत भां० जगसिंह भां० खेतसिंह सुश्रावकै: श्रीचित्रकूटवास्तव्यमूल्येनेयं पुस्तिका पुनर्गहीता।' -તાડપત્રીચ વૃદાવનમારિચો નં. ૧૧૮ ર મદE. (ख) 'संवत् १३१९ वर्षे माधवदि १० शुक्र विक्रमसिंहेन पुस्तकमिदं लिखितं इति । इदं पुस्तक संस्कृतप्रधानाक्षर नं. १३८६६ उद्देशेन सं० रत्नसिंहेन सपरिवारेण मूल्येन गृहीत्वा श्रीखरतरगच्छे श्रीतरुणप्रभसूरिभ्यः प्रादायि ।' –તાત્રા ત્રિષ્ટિ ને. ૧૮૧ ગેર મલાર. Page #108 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્રકપલ્લુમ રાજાઓ અને જૈન મંત્રીઓ તરફથી લખાએલા જ્ઞાન ભંડાર રાજાઓ પૈકી જેને જ્ઞાનકેશની સ્થાપના કરનાર બે ગૂર્જરેશ્વર મશહૂર છેઃ એક વિદ્વત્રિય સાહિત્યરસિક મહારાજ શ્રી સિદ્ધરાજ જયસિંહદેવ અને બીજા જૈનધર્માવલંબી મહારાજ શ્રી કુમારપાલ દેવ. મહારાજા શ્રીસિદ્ધરાજે ત્રણસો લહિયાઓ રાખી પ્રત્યેક દર્શનના પ્રત્યેક વિષયને લગતા વિશાળ સાહિત્યને લખાવી રાજકીય પુસ્તકાલયની સ્થાપના કર્યાના તથા આચાર્ય શ્રી હેમચંદ્રકૃત સાગપાંગ સપાદલક્ષ (સવાલાખ) સિદ્ધહેમવ્યાકરણની સેંકડે નકલો કરાવી તેના અભ્યાસીઓને ભેટ આપ્યાના તેમજ જુદા જુદા દેશ અને રાજ્યોમાં ભેટ મોકલાવ્યા અને તે તે વિષયના અભ્યાસીઓને તે તે વિષયના ગ્રંથો પૂરા પાડવાના ઉલેખે પ્રભાવક ચરિત્ર,૧૦૧ કુમારપાલપ્રબંધ વગેરેમાં મળે છે. જેકે આજે આપણી સમક્ષ મહારાજ શ્રી સિદ્ધરાજ જયસિંહદેવે લખાવેલાં પુરતા પૈકીના પુસ્તકની એક પણ નકલ હાજર નથી, તેમ છતાં પાટણના તપગચ્છના જૈન જ્ઞાનભંડારમાં આશરે ચૌદમી શતાબ્દીમાં લખાએલા સિદ્ધહેમરાજપુતની તાડપત્રીય પ્રતિ છે, તેમાંનાં ચિત્ર જોતાં એમણે જ્ઞાનભંડારો લખાવ્યાની આપણને ખાત્રી થાય છે, એટલું જ નહિ પણ પ્રભાવક ચરિત્રમાંની મહત્તવની હકીકતોને આ ચિત્ર ટેકે આપે છે. ઉપરોક્ત પ્રતિમાંના એક ચિત્રની નીચેના ભાગમાં વિદિતાત્રાનું સ્થાન પતિ એમ લખેલું છે. એ ચિત્રમાં એક તરફ પંડિત સિદ્ધહેમવ્યાકરણની પ્રતિ લઈ વિદ્યાર્થીઓને ભણાવે છે અને સામી બાજુ વિદ્યાર્થીઓ સિદ્ધહેમની પ્રતિ લઈ ભણી રહ્યા છે, એ ભાવને પ્રગટ કરતું ચિત્ર દોર્યું છે. (જુઓ ચિત્ર ન. ૧૯ભાં આ નં. ૧ના નીચેના ભાગમાં.)૧૦મ મહારાજ શ્રીકમારપાલદેવે એકવીસ જ્ઞાનભંડારો સ્થાપ્યાના તેમજ આચાર્ય શ્રી હેમચંદ્રવિરચિત ગ્રંથની સુવર્ણાક્ષરી એકવીસ પ્રતિએ લખાવ્યાના ઉલેખે કુમારપાલપ્રબંધ૧૦૨ અને ઉપદેશતરંગિણીમાં મળે છે. આ સિવાય બીજા કોઈ રાજાઓએ જ્ઞાનભંડાર લખાવ્યા-સ્થાપ્ય હશે, પરંતુ તેને લગતો કંઈ ઉલ્લેખ અમારા જેવામાં નહિ આવ્યાથી અમે એ માટે મીન ધાર્યું છે. જન મંત્રીઓમાં જ્ઞાનભંડાર સ્થાપનાર-લખાવનાર પ્રાગ્વાટ (પારવાડ) જ્ઞાતીય મહામાત્ય શ્રીવાસ્તુપાલ-તેજપાલ, એસવાલ જ્ઞાતીય મંત્રી પેથડશાહ, મંડનમંત્રી વગેરેનાં નામો ખાસ પ્રસિદ્ધ છે. મહામાત્ય વસ્તુપાલ-તેજપાલ, નાગૅકગચ્છીય આચાર્ય શ્રી વિજયસેન અને ઉદયપ્રભસૂરિના ઉપાસક હતા. એમના ઉપદેશથી તેમણે જ્ઞાનભંડારે લખાવ્યાની નોંધ થી જિનકૃત વસ્તુપાલચરિત્ર, ૧૦૧ ‘ર: પુરઃ પુરો વિિિનર્ત તતઃ 1 જ ત્રિર વર્ષ (વાવ), રાજપુતોને ૧૦ || राजादेशानियुक्तश्च, सर्वस्थानेभ्य उद्यतैः। तदा चाहूय सञ्चक्रे, लेखकानां शतत्रयम् ॥ १०४ ॥ पुस्तकाः समलेख्यन्त, सर्वदर्शनिनां ततः । प्रत्येकमेवादीयन्ताध्येतृणामुद्यमस्पृशाम् ॥ १०५ ॥ -प्रभावकचरित्र हेमचन्द्रप्रबन्धे જિનમંડનગણિકૃત ‘કુમારપાલપ્રબંધ’ પત્ર ૧૭માં “પ્રભાવક ચરિત્રને મળતે જ ટૂંક ઉલેખ છે. ૧૦૧મ જુએ ચિત્રકળા વિભાગ ચિત્ર નં. ૧૧ ૧૦૨ જુઓ ટિપ્પણી નં. ૮૯. Page #109 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૯૩ ઉપદેશતરંગિણી૧૦૩ આદિમાં જોવામાં આવે છે. માંડવગબે મંત્રી પિડિશાહ તપાગચ્છીય આચાર્ય શ્રીધમષને ઉપાસક હતા. એણે જૈન આગમ સાંભળતાં ભગવતીસૂત્રમાં આવતા વીર-ગૌતમ નામની સોનાનાણથી પૂજા કરી, એ દ્વારા એકઠા થએલા દ્રવ્યથી પુસ્તકે લખાવી ભરૂચ આદિ સાત નગરમાં ભંડાર સ્થાપ્યા હતા. ૧૦૪ આ સિવાય મંત્રી વિમલશાહ, મહામાત્ય આસભર (આંબડ), વાગભટ (બાહડ), કર્મશાહ આદિ અનેકાનેક જૈન મંત્રીવરીએ જેમ જૈન મંદિર બંધાવ્યાં છે તેમ તેમણે જૈન પુસ્તકસંગ્રહ જરૂર લખાવ્યા હશે, કિંતુ તેને લગતાં કશાં યે પ્રમાણે કે ઉલ્લેખોને સંગ્રહ અમારી સામે નહિ હોવાથી એને ઉલ્લેખ કરતાં અટકીએ છીએ. ધનાઢ્ય જૈન ગૃહસ્થાએ સ્થાપેલા જ્ઞાનભંડારે રાજાઓ અને મંત્રીઓ પછી જ્ઞાનભંડાર લખાવનાર તરીકે ધનાઢય જેન ગૃહસ્થો આવે છે. એ ધનાઢ્ય ગૃહસ્થાનાં જે નામો આજે અમારી સમક્ષ વિદ્યમાન છે એટલાની નોંધ આપવી એ પણ અશકય છે; એટલે ફક્ત સાધારણું રીતે ખ્યાલમાં લાવવા ખાતર તેવા બે પાંચ ધર્માત્મા ધનાઢયે જૈન ગૃહસ્થોના નામને પરિચય આપવો એટલું જ બસ ગણાશે. જેમ મહામાત્ય વસ્તુપાલ આદિએ પોતપોતાના કુલગુરુ, ધર્મગુરુના ઉપદેશથી જ્ઞાનસંગ્રહો લખાવ્યા હતા તેમ ખરતરગચ્છીય આચાર્ય શ્રીજિનભદ્રના આદેશથી પારી ધરણાશાહે, મ હેપાધ્યાય શ્રી હસમુદ્રગણિના ઉપદેશથી નંદુરબાર નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતીય સંવ ભીમના પૌત્ર ૧૦૩ “વસ્તુપાલચરિત્રમાં ત્રણ જ્ઞાનભંડારે લખાવ્યાનું જણાવ્યું છે જ્યારે “ઉપરેશતરંગિણી'માં નીચે પ્રમાણે જણાવ્યું છે 'श्रीवस्तुपालमन्त्रिणा सौवर्णमषीमयाक्षरा एका सिद्धान्तप्रतिर्लेखिता। अपरास्तु श्रीताड-कागदपत्रेषु मनीवञ्चिताः ६ प्रतयः । एवं सप्तकोटिद्रव्यव्ययेन सप्त सरस्वतीकोशाः लेखिताः ।' पत्र १४२ ॥ १०४ 'श्रीधर्मघोषसूरिप्रदत्तोपदेशवासितचेतसा सं० (म.) पैथडदेवेन एकादशाङ्गी श्रीधर्मधोषसूरिमुखात् श्रोतुमारब्धा । तत्र पञ्चमाजमध्ये यत्र यत्र 'गोयमा आयाति तत्र तत्र तत्रामरामणीयकप्रमुदितः सौवर्णटक्केः पुस्तकं पूजयति । प्रतिप्रश्नमुक्तहाटक ३६ सहस्रादिबहुद्रव्यव्ययेन समग्रागमादिसर्वशास्त्रासंख्यपुस्तकलेखन-तत्पकूलवेटनक-पट्टसूत्रोत्तरिका-काश्चनवातिकाचारवः सप्त सरस्वतीभाण्डागाराः भृगुकच्छ -सुरगिरि-मण्डपदुर्ग-अर्बुदाचलादिस्थानेषु बिभराम्बभूविरे ।' --૩રાત િપત્ર રૂ. સુકૃતસાગરમહાકાવ્યના સાતમા તરંગમાં પિયડપુરતપૂજાપ્રબંધમાં પણ આને મળો ઉલ્લેખ છે. માત્ર ત્યાં ધર્મદેવસૂરિની આજ્ઞાથી કેાઇ સાપુએ આગમ સંભળાખ્યાનું જણાવ્યું છે “હિતો તતો ગુરિટેજ તિવાજિત ! સાવ II ૬૦” ઈત્યાદિ. ૧૦૫ ધરણાશાહે લખાવેલ છવાભિગમવત્તિ, ઓપનિયુક્તિસટીક, પ્રજ્ઞા ટીક, અંગવિધા, કપૂરભાષ્ય, સસિદ્ધાન્તવિષમપદપર્યાય, ઇશાસન આદિ પુસ્તકે જેસલમેરના તાડપત્રીય ભંડારમાં વિદ્યમાન છે, જેના અંતમાં નીચે લખેલને મળતા નાના મોટા ઉલ્લેખ છે संवत् १४८७ वर्षे श्रीखरतरगच्छे श्रीजिनराजसूरिपालंकारश्रीगच्छनायकत्रीजिनभद्रसूरिगुरुगामादेशेन पुस्तकमेतलिखित शोधितं च । लिखापितं शाहधरणाकेन सुतसाझ्यासहितेन ।' Page #110 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્રકલ્પમ કાલુએ,૧૦૬ આચાર્યશ્રી સમસુંદર સૂરિના ઉપદેશથી મેઢજ્ઞાતીય શાવક પર્વ ૧૦૭ તેમજ આગમગછીય,–આચાર્ય શ્રી સત્યસૂરિ શ્રી જયાનંદસૂરિ શ્રીવિવેકરત્નસરિ,–આ ત્રણે એકજ પટ્ટપરંપરામાં દૂર દૂર થએલા આચાર્યોના ઉપદેશથી એક જ વશમાં થએલા પ્રાગ્વાટ જ્ઞાતીય પેથડશાહ, મંડલીક અને પર્વત-કાન્હાએ ૧૦૮ નવીન ગ્રંથો લખાવી જ્ઞાનભંડારો સ્થાપ્યા હતા. કેટલાક એવા ગૃહસ્થ હતા, જેઓ કોઈ વિદ્વાન જૈન શ્રમણે નવીન ગ્રંથરચના કરી હોય તેની એકીસાથે સંખ્યાબંધ નકલો કરાવતા.૧૦૯ કેટલાક એવા પણ ધનાઢય ગૃહસ્થ હતા, જેઓ કલ્પસૂત્રની સચિત્ર પ્રતો લખાવી પિતાના ગામમાં અને ગામે ગામ ભેટ આપતા હતા.૧૧૦ આ પ્રમાણે દરેક ગચ્છના આચાર્ય, ઉપાધ્યાય વગેરે શ્રમણોના પુણ્ય ઉપદેશથી જુદી જુદી જ્ઞાતિના સેંકડે ધર્માત્મામાંના એક એક ધનાઢય જૈન ગૃહસ્થે એક એક નહિ પણ કેટલીક વાર અનેકાનેક જ્ઞાનભંડારે લખાવ્યા હતા. આ બધાને પરિચય આપવો કે તેમના નામને નિર્દેશ કર્યો એ પણ અશકય છે, તે જેમણે એક બે કે પાંચપચીસ પુસ્તક લખાવ્યાં હોય તેમનાં નામની યાદી આપવા પ્રયત્ન કરવો તો ક્યાંથી જ શકય હોય? તેના કરતાં એ સર્વ મહાનુભાવોને એકી સાથે હાર્દિક ધન્યવાદ આપી આપણે વિરમીએ એ જ વધારે ઉચિત છે. જેઓ આ સંબંધમાં વિશેષ જાણવા ઈચ્છતા હોય તેમને ડે. બુલ્હર, ડૉ. કિલ્હોર્ન, ડૉ. પીટર્સન, શ્રીયુત ૧૦૬ કાલુશાહને પરિચય મેળવવા ઇચ્છનારે જૈનસાહિત્યસંશોધક પુ. ૩ અંક ૨ માને દરબાનિવાસી કાલુશાહની પ્રશસ્તિ' શીર્ષક લેખ જેવા, કાલૂશાહની લખાવેલી વ્યવહાભાગ્યની પ્રતિ ભાવનગરના સંધના ભંડારમાં છે અને આચારાંગ નિયુક્તિ તેમજ મૂત્રકૃતાંગ ટીકાની પ્રતિ લીંબડીના જ્ઞાનભંડારમાં વિદ્યમાન છે. ૧૦૭ મઢજ્ઞાતીય પર્વત પરિચય મેળવવા ઇચ્છનારે ન કોન્ફરન્સ હેરફડ' પુ. ના સંયુક્ત ૮-૯ અંકમાં શ્રીમાન જિનવિજયજી સંપાદિત જ્ઞાતાસૂત્રના અંતમાંની પ્રશસ્તિ જેવી. આ પ્રતિ પાટણના મદીના જ્ઞાનભંડારમાં ડા. ૬ નં. ૪ માં છે. ૧૦૮ પયડશાહ, મંડલિક અને પર્વત-કાન્હાને પરિચય મેળવવા ઇચ્છનારે પુરાતત્વ સૈમાસિક પુ. ૧ એક ૧ માં એક ઐતિહાસિક જૈન પ્રશરિત' શીર્ષક મારે લેખ જોવે. ૧૦૯ આચાર્ય શ્રી અભયદેવ ધર્મસાગરોપાધ્યાય આદિના ગ્રંથોની પ્રશહિતમાં જે જે ગૃહસ્થોએ એકીસાથે પ્રેમપૂર્વક તે તે ગ્રાની નકલે કરાવી છે તેમનાં નામ ઉલેખ કરવામાં આવ્યો છે (क) 'दोहडित्रेष्ठिना चास्य, लेखिता प्रथमा प्रतिः 1 जिनवाक्यानुरक्तेन, भक्तेन गुणवजने ॥' उत्तराध्ययन लघुटीका नेमिचन्द्रीया (ख) 'श्रीमदहम्मदावादवास्तव्यः संघनायकः । सहजपालनामाऽऽसीत् , पुण्यप्राग्भारभासुरः ।। १५ ।। ज्ञानावरणकमोत्थध्वान्तध्वंसविधित्सया । गुरूणामुपदेशेन, स संघपतिरादरात् ॥ २३ ॥ पदमाईप्रियापुत्रविमलदाससंयुतः। अलेखबत् स्वयं वृत्तरमुष्याः शतश: प्रतीः॥ २४ ॥ ...-कल्पकिरणावलि प्रशस्तिः । ૧૧૦ (૪) ચિન્હા રન પાન, જૈ હiઘુતાના રાજ્જા જ સર્વશાપુ દ્વારા કરાતી n૧ -कल्पसूत्र लोंबडी ज्ञानभंडार. (ख) गन्धारबन्दिरे तो, झलमलयुगलमदिसमुदयोपेताः। श्रीकल्पपुस्तिका अपि, दत्ताः किल सर्वशालासु ।' -निशीथचूर्णी पालीताणा अंबालाल चुनीलालनो भंडार. Page #111 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા સી.ડી. દલાલ, રે. હીરાલાલ રસિકદાસ કાપડીઆ આદિથી સંપાદિત પ્રાચીન જ્ઞાનભંડારોના રીપોર્ટ વગેરે જેવા ભલામણ છે. અહીં અમે એક વાત ઉમેરીએ છીએ કે ધનાઢય લેકેએ મેટા પાયા ઉપર જે જ્ઞાનસંગ્રહો લખાવ્યા છે એ ઘણું જ મહત્ત્વના અને કિંમતી છે એમાં જરા યે શક નથી: તેમ છતાં શાઅલેખનના કાર્યમાં સાધારણ ગણાતી વ્યક્તિઓએ આપેલો નજીવા જેવો જણાતો ફળો પણ જેતેવો કે ઉપેક્ષા કરવા જેવો નથી. લિખિત પુસ્તકોના અંતમાં પ્રશસ્તિઓ લિખિત પુસ્તકના અંતમાં તેને લખાવનારાઓની પ્રશસ્તિઓ લખવામાં આવતી. એ પુસ્તકને લખાવનાર પછી ભલે મોટામાં મોટે ધનાઢય હેય કે સાધારણમાં સાધારણ વ્યક્તિ હોય, એ પુસ્તક લખાવનારે ચડાય તો મહાનમાં મહાન જ્ઞાનભંડારનો ઉદ્ધાર કરાવ્યો હોય કે એક જ પુસ્તક લખાવ્યું હોય. એ દરેકની પ્રશસ્તિ તે લખવામાં આવતી જ. આ પ્રશસ્તિઓમાં પુસ્તક લખાવનારના પૂર્વજો, માતા-પિતા બહેન-ભાઈ-પત્ની-પુત્ર-પુત્રી આદિ પરિવાર, તે સમયના રાજા, પુસ્તક લખાવનારે કરેલાં ધાર્મિક કાર્યો, એના કુળગુરુ અને ઉપદેશક ધર્મગુરુ, પુસ્તક લખાવવાનું નિમિત્ત-કારણ, પુસ્તકલેખન નિમિતે કરેલે ધનવ્યય, જ્ઞાનભંડારો અગર પુસ્તકે જ્યાં જ્યાં ભેટ આપ્યાં હોય તે આદિ અનેક બાબતનો ઉલ્લેખ કરવામાં આવતું હતું. આ પ્રશસ્તિઓ લખવામાં જ્ઞાનભક્તિ કરતાં કેટલીકવાર કીર્તિલાલસાનું પહેલું વધારે નમી પડતું. એ ગમે તેમ છે, છતાં આ જાતની પ્રશસ્તિઓ લખવાની પદ્ધતિને પરિણામે એમાંથી આપણને ઘણીએકવાર અમૂલ્ય મહત્ત્વની ઐતિહાસિક હકીકતો અને ન સાંપડી જાય છે. તેમજ આ પ્રશસ્તિલેખનની પદ્ધતિને પરિણામે હજાર પુસ્તક અને સંખ્યાબંધ જ્ઞાનભંડારેને વધારો થઈ શકે છે એ નાનોસૂને લાભ નથી. આ પ્રશસ્તિઓ કેટલીકવાર સંસ્કૃત પદ્યબંધ પણ હોય છે અને કેટલીકવાર સંસ્કૃત ગદ્યબંધ પણ હોય છે. કેટલીકવાર એના કલોક વગેરેની રચના સંદર હોય છે અને કેટલીકવાર એ સાધારણ પણ હોય છે. કેટલીકવાર આ પ્રશસ્તિઓ સંસ્કૃત-ગુજરાતી-મારવાડી મિશ્રિત ભાષામાં પણ લખાએલી જોવામાં આવે છે.૧૧૧ જે શ્રમણે પોતાની માલિકીનાં પુસ્તક જ્ઞાનભંડારમાં મૂકતા તેઓ પણ તેના અંતમાં પોતાની પ્રશસ્તિ લખતા. તેમજ જે લોકે પુસ્તકને વેચાતાં લઈ જન પ્રમાણેને આપતા તેઓ પણ પિતાની પ્રશસ્તિઓ લખાવતા.૧૧૨ શાનભંડારે માટે પુસ્તકલેખન અને સંગ્રહ ઉપર અમે જ્ઞાનભંડારો લખાવવાની જે વાત કરી ગયા, એ જ્ઞાનભંડારો જૈન સંપ્રદાયના હોઈ કોઈ એમ ન માની લે કે એ જ્ઞાનભંડારમાં માત્ર જૈન ધર્મના જ ગ્રંથ લખાવાતા હશે. પાદવિહારી અને વિદ્યાવ્યાસંગી જૈનાચાર્યો અને જૈનશ્રમણો દેશભરમાં ઘૂમનાર હોવા ઉપરાંત દેશ ૧૧૧ આ પ્રશસ્તિઓના નમૂના જેવા ઇચ્છનારે ઇં. પીટર્સન, 3. બુલહર, સી.ડી. દલાલ વગેરેના રીપોર્ટ જેવા, ११३ 'औपपातिकसूत्र राजप्रश्नीयसू० पु० मंत्रि छाडाकेन गृहीत्वा श्रीभुवनतुङ्गसूरीणां प्रदत्ता। तेःप्रपाहलके પિતા ' -ताडपत्रीय प्रति लींचही ज्ञानभंडार. Page #112 -------------------------------------------------------------------------- ________________ જન ાચત્રકલ્પદ્રુમ ૯૬ ભરની પ્રજા અને સંપ્રદાયા સાથે હળતાભંળતા હાઈ તેમને દેશસમગ્રના સાહિત્યની આવશ્યકતા પડતી. કેટલીકવાર એ આવશ્યકતા તુલના માટે હતી તેા કેટલીકવાર સમાલોચના માટે, કેટલીકવાર વાદવિવાદ માટે તે કેટલીકવાર તે તે ધર્મ અને સંપ્રદાયની ખામીએ દેખાડી પેાતાના ધર્મનું મહત્ત્વ સ્થાપવા માટે, કેટલીકવાર પોતાનાં મંતવ્યેાને પોષવા માટે તેા કેટલીકવાર પેાતાનાં મંતવ્યેાની સ્પર્ધા માટે, કેટલીકવાર વિશિષ્ટ તત્ત્વોના ઉકેલ કરવા માટે તેા કેટલીકવાર તે તે ધર્મનું વસ્તુસ્વરૂપ સમજવા માટે,——એમ અનેક કારણસર દેશભરનું સાહિત્ય એકત્રિત કરવામાં આવતું હતું. દેશસમગ્રમાં સદાને માટે પાદચારી જૈનશ્રમણાએ દેશવિદેશમાં પરિભ્રમણ કરતાં જ્યાંથી જે મળે તે વ્યાકરણ, કાવ્ય, કાષ, છંદ, અલંકાર, જ્યાતિષ, નાટક, શિલ્પ, લક્ષણશાસ્ત્ર, દાર્શનિક વગેરે વિષયક સમગ્ર સાહિત્યના સંગ્રહ કરવા તનતોડ પ્રયત્નો સેવ્યા છે, એટલું જ નહિ પણ તદુપરાંત તેએ, પારસ્પરિક ધાર્મિક સ્પર્ધા—સાથેમારી અને ખંડનમંડનના યુગમાં દેર્શાવદેશમાં નિર્માણ થતા વિવિધ સાહિત્યને અનેક જહેમત ઉટાવી અત્યંત નિપુણતાથી તરત જ મેળવી લેતા અને તેની નકલે તેના નિષ્ણાત આચાર્યાદિને એકદમ પહેાંચાડી દેતા. એ જ કારણને લીધે આજના શીવિશછું, નષ્ટભ્રષ્ટ અને વેરણછેરણ થઇ ગએલા જૈન જ્ઞાનભંડારામાં પણ જૈનેતર સંપ્રદાયના વિવિધ સાહિત્યવિષયક ગ્રંથા હજારોની સંખ્યામાં વિદ્યમાન છે. અમે એટલું ભારપૂર્વક કહીશું કે જૈન શ્રમણાની પેઠે આટલા મેટા પાયા ઉપર ભારતીય વિવિધ સાહિત્યના સંગ્રહ પ્રાચીન જમાનામાં ભાગ્યે જ કોઇ ભારતીય જૈનેતર સંપ્રદાયે કર્યો હશે.૧૧૩ આજના જૈનેતર પ્રજાના જ્ઞાનભંડારામાં એ પ્રજાએ પેાતે લખાવેલા જૈન ગ્રંથાની નકલ ભાગ્યે જ મળશે, એટલું જ નહેિ પણ એમના પેાતાના સંપ્રદાયનાં ભગવદ્ગીતા, ઉપનિષદો અને વેદો જેવા માન્ય ગ્રંથાની પ્રાચીન પહેા પણ ભાગ્યે જ મળરો; જ્યારે જૈન જ્ઞાનભંડારામાં સંપ્રદાયાંતરના એવા સેંકડે ગ્રંથા વર્તમાન છે જેની બીજી નકલ તે તે સંપ્રદાયના અનુયાયીઓના જ્ઞાનસંગ્રહોમાં પણ કદાચ ન મળી શકે. આ ઉપરથી સમજી શકાશે કે જૈન જ્ઞાનભંડારે! એ માત્ર લૂખી અને જડ સાંપ્રદાયિકતાના વાડામાં પુરાઇને લખાવવામાં કે સંગ્રહવામાં નહેાતા આવતા, પરંતુ એ માટે વિજ્ઞાનદિષ્ટ, કળાષ્ટ અને સાહિત્યદૃષ્ટિ પણ નજર સામે રાખવામાં આવતી હતી. વર્તમાન પ્રાચીન જૈન જ્ઞાનભંડા જૈન જ્ઞાનભંડારા વિષે આટલી ખાસ હીકત નોંધ્યા પછી આજે પ્રાચીન જૈન જ્ઞાનભંડારે કયે કયે ઠેકાણે વિદ્યમાન છે એની અહીં મૂકી યાદી આપવી વધારે ઉપયોગી થઇ પડશે. સામાન્ય રીતે જૈન પ્રજાની વસતીવાળાં નાનાંમેટાં સેંકડા ગામેામાં એની અસ્મિતા નીચે નાન માટે પુસ્તકસંગ્રહ હોય જ છે; એ બધાની નોંધ આપવી શક્ય નથી, એટલે જુદાજુદા પ્રાંતમાંનાં ખાસખાસ નગરના જે વિશાળ અને મશદૂ જ્ઞાનભંડારા અમારા ધ્યાનમાં છે તેની જ યથાશક્ય યાદી અહીં આપવામાં આવે છેઃ ૧૧૩ નાલંદીય ઔદ્ધ વિશ્વવિદ્યાલય જેવી સંસ્થાઓના પુસ્તકસંગ્રહાદિને લક્ષ્મીને અમારૂં આ કથન નથી. એવા વિશાળ અને સર્વદેશીય ગ્રંથાલયામાં સર્વે દર્રોનના અને સર્વ વિયેના ગ્રીના સંગ્રહ હવા એ અનિવાર્ય વસ્તુ છે, એટલે અમર આ કથન આમ જનતાને લક્ષીને છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ગુજરાત–પાટણ, પાલનપુર, રાધનપુર, અમદાવાદ, ખેડા, ખંભાત, છાણી, વડોદરા, પાદરા, દરાપર, ડભોઈ, સિનોર, ભરૂચ, સુરત, મુંબાઈ વગેરે. કાઠિયાવાડ–ભાવનગર, ઘોઘા, પાલીતાણા, લીંબડી, વઢવાણ કેમ્પ, જામનગર, માંગરોળ વગેરે કચ્છકડાય. મારવાડ-બીકાનેર, જેસલમેર, બાડમેર, નાગર, પાલી, જાલોર, મુંડારા, આહાર વગેરે. મેવાડ-ઉદેપુર. માળવા–રતલામ. પંજાબ-ગુજરાનવાલા, હેશિયારપુર, ઝડિયાલા વગેરે. યુક્ત પ્રાન્ત–આગ્રા, શિવપુરી, કાશી વગેરે. બંગાળ–બાલુચર, કલકત્તા વગેરે. અહીં જ્ઞાનભંડારોનાં સ્થાનની જે યાદી આપવામાં આવી છે એ બધાં એ સ્થળોના ભંડાર અત્યંત મહત્ત્વના, આકર્વક તેમજ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોને સ્વામિત્વ નીચે વર્તમાન છે, એટલું જ નહિ પણ આ યાદી પૈકીના કેટલાંક ગામ-શહેરોમાં બે, ચાર, પાંચ અને દસ કરતાં પણ વધારે અને વિશાળ જ્ઞાનસંગ્રહો છે. વળી કાંતવાર જુદા જુદા જૈન જ્ઞાનભંડારની જે યાદી આપવામાં આવી છે એ પૈકી પાટણને સંધવીના પાડાને, ખંભાતનો શાંતિનાથને અને જેસલમેરના કિલ્લામાંને, એ ત્રણું જ્ઞાનભંડારત કેવળ તાડપત્રીય ગ્રંથેના તેમજ સૌ કરતાં પ્રાચીન છે. આ ત્રણે ભંડારોમાં અગિયારમી સદીથી લઈ પંદરમી સદી સુધીમાં લખાએલાં પુસ્તકોને સંગ્રહ છે. આ સિવાયના બીજા બધા યે જ્ઞાનભંડારો અર્વાચીન છે. પણ અર્વાચીન એટલે ઓછામાં ઓછાં શુ ચારસો વર્ષ જેટલા જૂના સંગ્રહો તે ખરા જ, આ બધા જ્ઞાનભંડારોમાં, બે પાંચ દસ કે વીસ અને ક્યારેક કયારેક સો બસ તાડપત્રીય પુસ્તકો હોવા છતાં મુખ્યત્વે કરીને ચૌદમી-પંદરમી શતાબ્દીથી શરૂ કરી સોળમી-સત્તરમી શતાબ્દી સુધીમાં લખાએલાં કાગળનાં પુસ્તકોને સંગ્રહ હોય છે અને કયારેક એમાં એ કસ્તાં અર્વાચીન પુસ્તકે પણ હોય છે. આ પુસ્તકસંગ્રહ પ્રાચીન હોવા છતાં તેમાં અર્વાચીન પુસ્તકે અને અર્વાચીન હોવા છતાં તેમાં પ્રાચીન પુસ્તકો હોવાનું કારણ એ છે કે એ જ્ઞાનભંડારોમાં ઉત્તરોત્તર પુસ્તકોને ઉમેરો થતો જ રહ્યો છે. અર્થાત ઉપરનો દરેક ભંડાર જુદા જુદા જૈન શ્રમણ અને જુદી જુદી વ્યક્તિઓએ લખાવેલાં તેમજ સંગ્રહેલાં પુસ્તકોના સૈકાઓ સુધીના ઉમેરાને પરિણામે જન્મેલો છે. આ જ્ઞાનભંડાર ઉપર કોઈ એક વ્યક્તિની માલિકી ન હતાં તેના ઉપર સમુદાયની જ માલિકી છે છે. પછી એ, તે તે ગામના સંધર પે હો, છપે હો યા ગમે તે પે હા. સામાન્ય રીતે જૈન પ્રજાની કઈ પણ ધાર્મિક વસ્તુ –પછી તે ચહાય જ્ઞાનભંડાર હે, તીર્ય હે, મંદિર છે, ઉપાશ્રય હે, ધર્મશાળા છે, પાંજરાપોળ છે અથવા ગમે તે હે–એ દરેક એક વ્યક્તિએ તૈયાર કરાવેલી હોવા છતાં એને વ્યક્તિગત સત્તા તળે ન રાખતાં સામુદાયિક સત્તા નીચે જ સોંપવામાં આવે છે. કેટલીક વાર કેટલાક શેઠિયાઓના ઘરમાંના જ્ઞાનભંડાર વગેરે તેમની સત્તા નીચે હોય છે, તેમ છતાં એ કદાચિક તેમજ આપવાદિક વસ્તુ છે. ઉપરોક્ત જ્ઞાનભંડારો લખાવવા માટેની આર્થિક વ્યવસ્થા જૈન ઉપાસક સંવ તરફથી થવા છતાં એમાં કેવાં પુસ્તકો લખાવવાં, એ પુસ્તકો ક્યાંથી અને કેમ Page #114 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ મેળવવા, તેમજ દેશવિદેશમાં પિતાની લાગવગ કેમ પહોંચાડવી ઇત્યાદિને લગતી દરેક જવાબદારી જૈન શ્રમણોના શિરે જ હતી. શાસ્ત્રનિર્માણથી લઈ શાસ્ત્રલેખન પર્વતની દરેક પસંદગી જૈન શ્રમણના હાથમાં જ હતી. આજની નષ્ટભ્રષ્ટ અને શીવિશીર્ણ દશાને અંતે પણ આટલા વિશાળ જ્ઞાનભંડારો એ જૈન શ્રમણના ઉપદેશ અને તેમના સર્વતોમુખી પાંડિત્યને જ આભારી છે. એ જ કારણને લીધે આજના જૈન જ્ઞાનભંડારોમાં પ્રત્યેક સંપ્રદાયના પ્રત્યેક વિષયના સેંકડો ગ્રંથ વિદ્યમાન છે, જે પૈકીના કેટલાક ગ્રંથોની બીજી નકલ આજે દુનિયાના પડમાં ધી જડતી નથી. જ્ઞાનભંડારેની વ્યવસ્થા પુસ્તકોને વિભાગ અત્યારની જેમ જૂના સમયમાં આપણે ત્યાં કાગળની વિપુલતા ન હોવાને લીધે આપણા જ્ઞાનભંડારમાંનાં અનેકવિધ નાનામેટાં પુસ્તકો અને તેનાં પાનાં એકબીજા સાથે સેળભેળ ન થઈ જાય અને તેને બરાબર વિભાગ રહે, એ માટે કેટલીક વાર તે દરેક ઉપર કાચા સૂતરનો દોરો વીંટવામાં આવતો. આ આપણે સર્વસામાન્ય પ્રાચીન ક્રમ હતો એ આપણે, આપણે ત્યાંના પ્રાચીન ભંડાર જોતાં જાણી શકીએ છીએ. પરંતુ પુસ્તક વિભાગ માટે આ દોરો બાંધવાની પદ્ધતિનું પરિણામ એ આવતું કે તે દિવસે પુસ્તકો ઉપર દેરાના કાપા પડી પુસ્તકનાં પાનાં ખરાબ થઈ જતાં અને તે પુસ્તકનું નામ વગેરે વાંચવા માટે પુસ્તકો દવાની અગવડ ઊભી જ રહેતી. આથી ઉપરોક્ત દોરાને બદલે પુસ્તકો ઉપર ત્રણ-ચારેક આગળ પહોળી કાગળની ચીપને ગંદરથી કે ઘઉં-ચોખાની ખેળથી ચોડીને અથવા કપડાની લેવડી જ પહોળી પટ્ટીને સીવીને બયાની જેમ પરોવવામાં આવતી અને તેના ઉપર ગ્રંથનું નામ, પત્રસંખ્યા, દાબડાને કે પોથીને નંબર, પ્રતનો નંબર તેમજ કોઈકોઈ વાર ગ્રંથકારનું નામ વગેરે લખવામાં આવતાં. સામાન્ય નાનાંમોટાં પ્રકરણની પ્રતા હોય તેનાં નામની અનુક્રમણિકા અને જે જે પાનાથી તે તે પ્રકરણાદિની શરૂઆત થતી હોય તેની નોંધ કેટલીક વાર તે પ્રતના અંતિમ પાન ઉપર અથવા કોઈ વાર જુદા પાના ઉપર કરવામાં આવતી, અને ઉપરોક્ત ચીપ-પટ્ટી ઉપર પ્રારંભમાં જે પ્રકરણ હોય તેનું નામ લખી “આદિ પ્રકરણસંગ્રહે કે આદિ પ્રકરણો” એમ લખવામાં આવતું તો કેટલીક વાર “પ્રકરણસંગ્રહ' એટલું સામાન્ય નામ પણ લખવામાં આવતું. આ જાતની ચીપ-પટ્ટીઓ નાનામાં નાની પ્રતોથી લઈ સે બસે પાનાં સુધીની પ્રતોને અને કેટલીક વાર તેથી યે વધારે પાનાંની પ્રતોને પણ પહેરાવવામાં આવતી. આથી ગ્રંથનું નામ વગેરે જાણવાની સરળતા જરૂર રહેતી, પરંતુ પુસ્તક જેવા માટે એ ચીપ-પટ્ટીને કાઢતાં ઘાલતાં તે પ્રતાની આસપાસનાં ઉપરનાં પાનાં મોટે ભાગે વળીને ફાટી જતાં અને પુસ્તકોનો અકાળે નાશ થત. ઉપર અમે જણાવ્યું તેમ પ્રતિની આસપાસ દોરો વરવો અથવા કાગળ-કપડાની ચીપપદીને બલૈયાની જેમ પહેરાવી તેના ઉપર ગ્રંથનું નામ વગેરે લખવું એ પ્રાચીન કાળની વિશિષ્ટ સુધરેલી પદ્ધતિ જ ગણાવી જોઈએ; નહિતર મોટે ભાગે જૂના જમાનાના જ્ઞાનભંડારાની પદ્ધતિ એ જ હતી કે એક પિથી કે દાબડામાં જેટલી પ્રતો સમાઈ શકે તેટલીને એકીસાથે મૂકી તેનાં નામની Page #115 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા યાદીનું એક કાળયું તેમાં મૂકી તેને બાંધી રાખતા, જેથી એ પેાથી કે દાબડા ખાલતાં તેમાંનાં પુસ્તકા ધ્યાનમાં આવે. એમ તે ભાગ્યે જ હેતું કે પુસ્તકના ઉપર તેના માપના કાગળ વીંટી તે ઉપર તેનું નામ વગેરે લખવામાં આવ્યું હોય. આજના જૈન જ્ઞાનભંડારા પૈકીના કેટલા યે જ્ઞાનભંડાર!,——ખાસ કરી જૈન શ્રમણેાના હાથ નીચેના જ્ઞાનભંડારા અથવા તેમના હાથે સંરકાર પામેલા જ્ઞાનભંડારા—અતિ સુવ્યવસ્થત છે, તેની ટીપા વગેરે પણ એકંદર એવી પદ્ધતિએ તૈયાર થએલી હાય છે કે જેમાંથી નૈઋતાં પુસ્તકો મેળવી શકાય. આ બધી વાત કાગળની પાયીઓ માટે થઈ. તાડપત્રની પ્રતિ મેટેભાગે વિષમ માપની હાઈ એકબીજા સાથે રહી શકે તેમ નહિં હોવાથી એ દરેક પાથીની આસપાસ લાકડાની પાડીએ મૂકી તેના ઉપર પ્રતિનું નામ વગેરે લખવામાં આવતું. કેટલીકવાર કાગળની પટ્ટી ઉપર ગ્રંથનું નામ વગેરે લખી તેને પણ પાટી ઉપર ચોડવામાં આવતી. નાનાંમેઢાં પ્રકરણની યાથી હાય તે માટે અમે ઉપર જણાવી આવ્યા તેમ તેની અનુક્રમણિકા જુદા પાના ઉપર લખી પ્રતિના ઉપર ‘પ્રકરણ સંગ્રહ' વગેરે નામ લખાતું હતું. આ પછી પુરતકની વચમાં પરાવેલી દેારીથી એ પુસ્તકને આંધવામાં આવતું હતું. પુસ્તકની પેાથીએ અને દાબડા ઉપર જણાવ્યા પ્રમાણે વિભાગ પાડેલાં છે, પાંચ, દસ કે જેટલાં બાંધી શકાય તેટલાં પુસ્તકની આસપાસ લાકડાની પાટી કે કાગળનાં જાડાં પૂડાંની પાટલીએ મૂકી તેના ઉપર કપડાનું બંધન બાંધવામાં આવતું. આ રીતે બાંધેલાં પુતકાને પાથી' નામથી ઓળખવામાં આવે છે. આ પાથીઓને ઘણીવાર છૂટી રાખવામાં આવે છે અને કોઇકોઇ વાર લાકડા વગેરેના દાબડામાં પણ રાખવામાં આવે છે. દાબડામાં રખાતાં પુસ્તકો મેાટેભાગે છૂટાં જ રાખવામાં આવતાં અને તેના ઉપર કપડાનું જાડું મજબૂત ડબલ બંધન લપેટવામાં આવતું, જેથી પુસ્તકેાને ભેજ વગેરે વાતાવરણની અસર ન થાય તેમજ એકાએક તેમાં જીવડાં વગેરે પણ ન પડે. આ બધી વ્યવસ્થા ફાગળનાં પુસ્તકે માટે છે. તાડપત્રીય પ્રતા લંબાઈ-પહેાળામાં વિષમ પ્રમાણની હાઈ એકથી વધારે પ્રતા સાથે રહી શકતી નથી. એટલે અમે ઉપર જણાવી ગયા તેમ તેના ઉપર પાટીએ અને દેરી બાંધી તે ઉપર ખાદીનું મજબૂત એકવડું કે એવડું બંધન આંધવામાં આવતું હતું અને એ ધન બાંધેલી પેથીને લાકડાના દાબડામાં રાખતા હતા. મેટેભાગે દાબડામાં રખાતી તાડપત્રીય પ્રતિને બંધન બાંધવામાં નહાતું આવતું. પાથીએ માટે પાટી—પાઠાં—પૂઠાં પુસ્તકનાં પાનાં વળી ન જાય, તેની કારા ખરી કે ઘસાઇ ન જાય તેમજ એ પુસ્તકાની પાથી બરાબર બાંધી શકાય એ માટે એની ઉપરનીચે પાટી, પાડાં, પૂ ં વગેરે મૂકવામાં આવે છે. પ્રાચીન તાડપત્રીય પુસ્તકા સાથે મેટે ભાગે સીસમ, સાગ વગેરેના લાકડામાંથી બનાવેલી પાટી Page #116 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્રક૯૫મ હોય છે. ખાસ કરીને લાંબાં તાડપત્રીય પુસ્તક સાથે લાકડાની પાટીઓ જ હોય છે. આ પાટીઓ ઘણી વાર સાદી જ હતી અને ઘણી વાર એ પાટીઓને જૈન તીર્થકરોનાં પંચ કલ્યાણક, તેમના પૂર્વજન્મના જીવનપ્રસંગે, નેમિનાથને વિવાહ, પ્રાચીન મહાપુરુષો કે આચાર્યોના જીવનપ્રસંગો, તેમની ઉપદેશ આપવાની શૈલી વગેરેનાં અનેક ભાવવાહી સુંદર ચિત્રોથી વિભૂષિત કરવામાં પણ આવતી. કેટલીક વાર નાના માપની તાડપત્રીય પ્રતોની આસપાસ લાકડાની પાટીઓને બદલે કાગળ ચોડીને બનાવેલી પાટીઓ અને કાગળના અર્ધચોખંડા દાબડાઓ પણ રાખવામાં આવતા. કાગળનાં પુસ્તકની આસપાસ પણ ક્યારેક કયારેક ચૌદ સ્વM, અષ્ટમંગળ, નેમિનાથની જાન, સમવસરણ વગેરે ચીતરેલી તેમજ સાદી લાકડાની રંગીન પાટીઓ મૂકવામાં આવતી; તેમ છતાં મેટે ભાગે એ પુસ્તકો માટે કાગળનાં પૂઠાનો ઉપગ જ વધારે પ્રમાણમાં કરાય છેઆ પૂઠાં ઉપર કેટલીક વાર સાદ તેમજ રેશમી, સોનેરી, પેરી વગેરે ભરત ભરેલાં રેશમી કિંમતી કપડાં એડવામાં આવતાં; કેટલીક વાર એ પૂઠાં ઉપર સોનેરી રૂપેરી આદિ રંગથી વેલ વગેરે ચીતરવા ઉપરાંત એના ઉપર ધાર્મિક પ્રસંગસૂચક મહત્વની ચિત્રાકૃતિઓ ચીતરવામાં આવતી (જુઓ ચિત્ર નં.૨૦માં આ. નં. ૧-૨-૩-૫-૬); કેટલીક વાર એના ઉપર અજાયબી ઉત્પન્ન કરે તેવી વાંસની સળીએાની તેમજ કાચનાં કીડીઓ વગેરેની ગૂંથેલી જાળીઓ લગાવવામાં આવતી (જુઓ ચિત્ર નં. ૨૦માં અ. નં. ૪-૮); કેટલીક વાર કાગળના ઝીણા કાતરકામ નીચે આશ્ચર્ય પમાડે તેવી રીતે રંગબિરંગી રેશમી કે સુતરાઉ કપડાના ટુકડાઓને ચોડી ભાત પાડતા (જુઓ ચિત્ર નં. ૨૦માં અ. નં. ૬); કેટલીક વાર એ પૂઠાં ઉપર ચામડું મઢીને તેના ઉપર પણ ભાત પાડવામાં આવતી અને કેટલીકવાર સાદાં ખાદીનાં સુતરાઉ કપડાં પણ મઢવામાં આવતાં. આ પ્રમાણે કાગળનાં પુસ્તકની આસપાસ રાખવાનાં પાઠાં અને પ્રહમાં તેના બનાવનારા પિતાનું કલાકૌશલ્ય તેમજ જ્ઞાન પ્રત્યેની પોતાની ભક્તિભરી લાગણીને અનેક રીતે પ્રગટ કરતા. પુસ્તક બાંધવા માટેની પાર્ટીએ તે સામાન્યરીતે એકવડી જ રહેતી; પણ જ્યારે એ પુસ્તકને વાંચવાના કામમાં લેવું હોય ત્યારે તેને રાખવા માટેનાં પૂઠાં દેઢિયાં, બેવડાં કે અહિયાં બનાવવામાં આવતાં, જેથી એની બેવડમાં દબાએલું પુસ્તક અથવા પુસ્તકનાં પાનાં હવાથી ઉડવા ન પામે તેમજ તેને ઉપાડતાં તે એકાએક નીકળી કે પડી ન જાય. કેટલીકવાર દોઢિયાં પાઠાંમાં મૂકેલાં પાનાં બરાબર દાબમાં રહે એ માટે તેના ઉપર બારિયા વાળી રેશમી કે સતરાઉ પાટીને નાડાની જેમ બાંધી રાખવામાં આવતી, જેથી પાઠાંના ખુલ્લા રહેતા મેઢાને બરિયું ખેસવી દબાવી દેવામાં આવતું. આ દોઢિયાં, બેવડાં આદિ પૂઠાને ‘પાઠાં' તરીકે ઓળખવામાં આવતાં. ઉપર જણાવ્યા મુજબ અનેક જાતનાં પાટી-પાઠ-પૂઠાંને ઉપગ, પુસ્તક સુરક્ષિત રહી શકે, બરાબર બંધાઇ શકે, વાંચવામાં સુગમતા રહે, તેનાં પાનાં એકાએક ઊડી, વળી કે પડી જાય નહિ તેમજ પુરતાને ભેજ આદિની અસર ન થાય એ માટે કરવામાં આવત–આવે છે. બંધન પુસ્તકે ચાલુ વાંચવાનાં હોય કે ભંડારમાં મૂકવાનાં હોય, પણ એ બધાંયને બહારના Page #117 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા ૧૦૧ સૂકા કે ભીના વાતાવરણની અસર ન થાય, એ પુસ્તકા મેલાં ન થાય તેમજ હવાથી એનાં પાનાં ઊડવા ન પામે, એ માટે એ પુસ્તકાને બંધન આંધવામાં આવતાં. આ બંધના સામાન્યરીતે સુતરાઉ જ હેતાં, તેમ છતાં ખાસ માનનીય કલ્પસૂદ જેવાં શાસ્ત્રા માટેનાં બંધને રેશમી હાતાં. દાબડા ઉપર અને તાડપત્રીય પોથીઓ ઉપર બાંધવાનાં બંધને જાડા ખાદીના કપડાનાં બનતાં, મુખ્યત્વે કરીને એ એકવડાં જ હતાં, તેમ છતાં ઘણીવાર એ એવડા ખાદીના કપડાનાં પણ થતાં અને કેટલીકવાર ખાદી અને મશરૂનાં કપડાંને એવડાં સીવીને તૈયાર કરવામાં આવતાં. પાટી-પટ્ટી પુસ્તકની પાથીએ, દાબડા આદિ ઉપર બાંધેલાં બંધને છૂટાં ન પડી જાય એ માટે તેના ઉપર એક-સવા આંગળ પહેાળા પાટી—પટ્ટી વીંટવામાં આવતી. આ પાટી ઘણીવાર રેશમી પશુ હાતી અને ઘણીવાર એ સુતરાઉ પણ હતી. આ પાટીઓમાં કેટલીકવાર તેના ગૂંથનારાએ સુંદર દુહા, પદ્યો, પાટી-પટ્ટીના માલિકનાં નામેા વગેરે પણ ગૂંથતા હતા, જેના નમૂના આજે પણ ણે ઠેકાણે જોવામાં આવે છે. દાબડાએ પુસ્તક રાખવા માટેના દાબડાએ લાકડાના, કાગળના તેમજ ચામડાના અનાવવામાં આવતા હતા. એ બધાના અહીં ટૂંક પરિચય આપવામાં આવે છેઃ લાકડાના દાબડા લાકડાના દાબડાઓની બનાવટથી તે આપણે સૌ પરિચિત જ છીએ, એટલે એને અંગે માત્ર એક જ વાત જણાવવાની રહે છે કે જેમ આજકલ કબાટ, ખુરસી, મેજ, બાંકડા વગેરે દરેક જાતના ર્નિચરને પાલિશ કરવામાં આવે છે તેમ જૂના જમાનામાં આપણે ત્યાં દરેક લાકડાની વસ્તુને જ્વાત ન લાગે તથા ભેજ વગેરેથી એ તરડાઈ કે કાટી ન જાય એ માટે ચંદ્રસના રાગાન તેમજ તેનાથી મિશ્રિત રંગો લગાવવામાં આવતા હતા અને એ જ રીત આપણા પુસ્તક ભરાના ડબ્બાઓ માટે અખત્યાર કરવામાં આવી છે. આ રંગ દાબડાના બહારના ભાગ ઉપર લગાવવામાં આવે છે. કાગળના દાખડાએ નકામા પડી રહેતા કાગળાને ઉપરાઉપરી ચેાડીને અથવા એ કાગળાને ફૂટીને તેમાં મેથી વગેરે ચિકાશવાળા પદાર્થોં ભેળવી એ કૂટાના સુંદર સાઇદાર દાખડાએ બનાવવામાં આવતા અને તેના ઉપર રેશમી કે સુતરાઉ કપડું વગેરે મઢવામાં આવતું. કેટલીક વાર કપડું વગેરે ન મઢતાં તેના ઉપર રોગાન મિશ્રિત રંગ ચડાવવામાં આવતા અને તે ઉપર ચૌદ સ્વપ્ન, અષ્ટમંગલ, નેમિનાથની જાન, તે તે સમયના વર્તમાન આચાર્યાંની ધર્મદેશના,તીર્થંકરનાં કલ્યાણુકા અને જીવનપ્રસંગે વગેરે ખાસ ખાસ ધાર્મિક પ્રસંગાનાં સુંદર ભાવવાહી ચિત્રા ચીતરવામાં આવતાં. (જુએ ચિત્ર નં. ૮ આ. નં.૨). Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જેન ચિત્રકલ્પદ્રુમ તાડપત્રીય પુસ્તકની લાંબી પ્રતોની ઉપરનીચે લાકડાની પાટીઓ મૂકી, તેને દેરી વડે બાંધી, તેના ઉપર કપડાનું બંધને બાંધવામાં આવતું અથવા એ પિથીઓને લાકડાના ડબામાં રાખતા; પરંતુ નાના માપની તાડપત્રીય પ્રતિ ઉપર કેટલીક વાર લાકડાની પાટી ન રાખતાં કાગળના પૂઠાંના તૈયાર કરેલા અર્ધખંડા, -નેવાંનું પાણી ઝીલવા માટે રાખવામાં આવતા પરનાળાનાઆકારના દાબડામાં એને રાખતા અને તેની વચમાં પરોવી રાખેલી દેરી એના ઉપર વટવામાં આવતી. આ જાતના દાબડાઓની વચમાં રાખેલાં પુસ્તકો અત્યંત સુરક્ષિત રહેતાં. આ કાગળના દાબડા ઉપર માત્ર બંધન બાંધવામાં આવતું; લાકડાના દાબડાની એને માટે જરૂરત રહેતી નહિ. પરનાળા આકારના આ કાગળના દાબડા ઉપર મેટે ભાગે લાલ અને કઇક વાર ધોળા રંગનું ખાદીનું કપડું મઢવામાં આવતું. પાટણ વગેરેના જ્ઞાન ભંડારમાં આ જાતના દાબડા કેટલી યે પોથીઓ માટે બનાવેલા છે, જેમાંના કેટલાક તે પાંચ પાંચ શતાબ્દીઓના વાયરા ખાઈ ચૂક્યા છે અને કેટલાકે તે એ કરતાં પણ વધારે શતાબ્દીઓ વીતાવી છે. ચામડાના દાબડાઓ ઉપર જણાવેલા કાગળના દાબડા ઉપર જેમ કપડું વગેરે મઢવામાં આવે છે તેમ તેના ઉપર ચામડું પણ મઢવામાં આવતું અને તેના ઉપર આજકાલ જેમ પ્રેસમાં પૂઠાં ઉપર બેંર્ડર વગેરેની ભાત પાડવામાં આવે છે તેમ ભાતો પણ પાડવામાં આવતી. (જુઓ ચિત્ર. ૮ આ નં.૧) આ પ્રમાણે ચામડું મઢેલા દાબડાઓને અમે ચામડાના દાબડા તરીકે ઓળખાવીએ છીએ. આ દાઅડાએ જુદો પરિચય આપવાનું કારણ એ છે કે આજકાલ છાપેલાં પુસ્તકો ઉપર ચામડાનાં પૂઠાં જે કેટલાક લોકો અપવિત્રતાની વાત કરી એ સામે ખૂબ જ અણગમો ઊભો કરે છે, એટલું જ નહિ પણ કેટલીક વાર એ સામે તેમજ તેવી બીજી વસ્તુઓ સામે અણઘટતી ધમાલ કરી મૂકે છે. તેમનું ધ્યાન અમે દોરીએ છીએ કે પ્રાચીન જ્ઞાનભંડારોમાંનાં પુસ્તકે, ગુટકાઓ વગેરેનાં પૂઠાં પાટીઓ માટે ચામડાને ઉપગ બહુ જ છૂટથી થએલો જોવાય છે. પ્રાચીન તાડપત્રીય પુસ્તકોનાં આદિ અંતનાં પાનને ઘસારો ન લાગે તેમજ તે જીર્ણ ન થાય એ માટે તેની ઉપરનીચે તાડપત્રનાં પાનાંના અભાવમાં ચામડાની પટ્ટીઓ મૂકવામાં આવતી હતી. (જુઓ ચિત્ર નં ૩માં આકૃતિ નં. ૨) ચંદનના દાબડા સામાન્ય રીતે પુસ્તકો રાખવા માટે લાકડાના જે ડબાઓ બનાવવામાં આવતા તે સાગ વગેરે ચાલું લાકડામાંથી બનાવાતા, પરંતુ સુવર્ણાક્ષરી કે રીયાક્ષરી કલ્પસૂત્રાદિ જેવા કિંમતી તેમજ માન્ય ગ્રંથ રાખવા માટે ચંદન, હાથીદાંત વગેરેના દાબડાઓ તૈયાર કરવામાં આવતા અને તેમાં એ મહાદ્ધ પુસ્તકોને રાખવામાં આવતાં–આવે છે. આ દાબડાઓ કેટલીક વાર તદ્દન સાદા હોય છે અને કેટલીક વાર તેના ઉપર સુંદર કારણ અને સુંદર પ્રસંગે કોતરેલા પણ હોય છે. પોથી અને દાબડા ઉપર નંબરે ઉપર પ્રમાણે તૈયાર થએલી પોથીઓ અને દાબડા ઉપર પોથી નંબર અને દાબડ નંબર Page #119 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૧૦૩ નોંધવામાં આવતા. આ નંબરે ધણું કરીને ૧,૨,૩,૪ વગેરે સંખ્યામાં જ લખાતા હતા; તેમ છતાં કેટલીક વાર એ દાબડાઓ ઉપર જૈન ચોવીસ તીર્થકરે, વિસ વિહરમાન તીર્થકરે, ભગવાન મહાવીરના અગિયાર ગણધરે (મુખ્ય શિષ્યો) આદિનાં નામે પણ નિર્દેશ કરવામાં આવતા હતે. દા.ત. જૈન ચોવીસ તીર્થકરોનાં નામ અનુક્રમે ઋષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ વગેરે છે. જૈન જ્ઞાનભંડારોમાંના દાબડાઓ ઉપર નંબર કરવા હોય ત્યારે એક, બે આદિને બદલે પહેલા દાબડા ઉપર અભદેવ, બીજા ઉપર અજિતનાથ, ત્રીજા ઉપર સંભવનાથ ચાવત ચોવીસમા દાબડા ઉપર ચોવીસમા જૈન તીર્થકર મહાવીરનું નામ લખવામાં આવતું. આથી વધારે દાબડાઓ હોય ત્યારે વીસવિહરમાન તીર્થકરોનાં નામોનો ઉલ્લેખ કરવામાં આવતા. આ પ્રમાણે દાબડા ઉપર સંખ્યા લખવાને બદલે આવાં તીર્થંકર આદિન વિશેષ નામે પણ લખવામાં આવતાં. પેટી પટારા ભંડકિયાં વગેરે ઉપર અમે જે થિીઓ અને દાબડાઓને નિર્દેશ કરી ગયા એ બધાને ઉંદર આદિથી સુરક્ષિત રાખવા માટે લોઢાના કે પિત્તળના ચાપડાવાળી મોટી મોટી મજબૂત પેટીઓ અને પટારાઓ બનાવવામાં આવતા અને તેમાં એ પોથી-દાબડાઓને સુરક્ષિત રીતે રાખવામાં આવતાં હતાં. કેટલેક ઠેકાણે આને માટે મજબૂત કબાટો અથવા ખાનાંવાળાં ભંડકિયાં બનાવવામાં આવતાં હતાં. પુસ્તક રાખવા માટે તેમજ કાઢવા માટે પેટી પટારા કરતાં આ કબાટ અને ભંડકિયાં વધારે અનુકૂળ રહેતાં. પાટણ વગેરે કેટલાં યે સ્થળોના પ્રાચીન ભંડારાને પટારામાં રાખવામાં આવતા હતા અને કેટલાં યે સ્થળેાના ભંડારેને કબાટ તેમજ ભંડકિયામાં રાખવામાં આવતા હતા. આજકાલ ઘણેખરે સ્થળે આ પરિપાટી બદલાવા છતાં હજુ પણ ઘણે સ્થળે જ્ઞાનભંડારો રાખવા માટે પેટી પટારા ભંડકિયાં વગેરે વાપરવામાં આવે છે. પેટીનો આકાર અને તેનું માપ નાનું હોય છે જ્યારે પટારાનું માપ મોટું હોય છે. પટારાને પટારા” અને “મજૂસ” તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોમાસાનો ભેજ વગેરે પુસ્તકને ન લાગે તેવી સુરક્ષિત રીતે ભીંતમાં કરેલાં ઊંડાં કબાટોને “ભંડકિયાં કહેવામાં આવે છે. જ્ઞાનભંડારની ટીપ પ્રાચીન સમયમાં જ્ઞાનભંડારોની ટીપે એટલે કે પુસ્તકોની યાદી કેવા રૂપમાં થતી હશે એ જાણવાનું આપણી પાસે ખાસ કશું જ સાધન નથી; તેમ છતાં લગભગ બસો-ત્રણસો વર્ષે પહેલાંની જે પ્રાચીન રીપે જોવામાં આવી છે એ ઉપરથી એટલું અનુમાન થઈ શકે છે કે આજકાલ જેવી વિશદ ટીપો થાય છે,–અર્થાત્ એમાં જેમ દાબડાનો નંબર, પ્રતને નંબર, ગ્રંથનામ, પત્રસંખ્યા, ભાષા, કર્તા, રચનાવત, લેખનસંવત, વિષય, ગ્રંથની લંબાઈ-પહોળાઈ વગેરેની માહિતી આપવામાં આવે છે,–તેવી નહોતી જ થતી. એ રીપોમાં માત્ર દાબડે, પ્રતને નંબર, ગ્રંથનામ, પત્રસંખ્યા અને કોઈ કોઈ વાર ગ્રંથકારનું નામ એટલું જ નોંધવામાં આવતું. અહીં એક વાત અષ્ટ કરવી ઉચિત જણાય છે કે આજકાલ જેવી વિશદ ટીપે થાય છે તેવી ટીપો જૂના જમાનામાં નહિ જ થતી હોય અથવા આ જાતને કેાઈને સર્વથા ખ્યાલ સરખે યે નહિ હોય એમ માનવાને Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈન ચિત્રકલ્પદ્રુમ કશું જ કારણ નથી. આના પુરાવા રૂપે અમે કોઈ વિદ્વાન જૈન શ્રમણની બનાવેલી દિન૧૧૪ નામની યાદી અને એવી જ બીજી છુટક ને આપી શકીએ છીએ, જેમાં તે તે ગ્રંથેની યોગ્ય માહિતી આપવામાં આવી છે. ઘણીખરી વાર એમ બને છે કે ચાલુ જમાનામાં કાંઈ નવું જોવામાં આવે ત્યારે આપણે એમ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ કે જેણે જૂના જમાનાના લોકોને આવી બાબતને કશો ખ્યાલ જ નહિ હોય. આ પ્રકારની ભ્રાંતિએ આજે ભારતને ખૂણે ખૂણે દરેક વિષયમાં આપણે જોઈ શકીએ છીએ. અમે અમારા પ્રસ્તુત નિબંધમાં એવી અનેકાનેક બાબતો નોંધી છે અને બીજી એવી અનેક બાબતોને ઉલેખ કરીશું જેથી એવા ભૂલભરેલા ખ્યાલો દૂર થાય. કેટલાંક ઉદાહરણે તે અહીં જ આપી દઈએઃ ચાલુ જમાનામાં નિર્ણયસાગર પ્રેસ તરફથી પ્રસિદ્ધ થએલા વૃતરત્નાકર, છન્દ શાસ્ત્ર આદિ ગ્રંથોમાં ગણ વગેરેની સ્થાપનાયુક્ત એ ગ્રંથોનું સંપાદન જોયા પછી આપણને પ્રથમ નજરે એમ જ લાગી જાય છે કે જૂના જમાનાના વિદ્વાનોને આ જાતને ખ્યાલ જ નહિ હોય; પરંતુ આ માન્યતા કેટલી ભૂલભરેલી છે એની ખાત્રી આ નિબંધમાં આપેલ “અજિતશાંતિસ્તવનના પાનાનું ચિત્ર જોતાં થઈ જશે, જેમાં ગણસ્થાપના, તેના નામને નિર્દેશ, છંદનું લક્ષણ વગેરે બરાબર આપવામાં આવ્યું છે (જુઓ ચિત્ર નં. ૨૧). આ સિવાય જેમ અત્યારે ગ્રંથમાં પાઠાંતરો. પર્યાયા. ટિપ્પણીઓ વગેરે કરવામાં આવે છે તેમ પ્રાચીન ગ્રંથોમાં તેના માર્જિનમાં-હાંસિયામાં તે કરવામાં આવતું (જુઓ ચિત્ર નં. ૧૮). ચાલુ જમાનામાં જેમ ગ્રંથસંપાદનમાં પૂર્ણવિરામ, અર્ધવિરામ આદિ અનેક જાતનાં ચિહ્નો કરવામાં આવે છે તેમ જૂના જમાનામાં ગ્રંથને વિશદ તેમજ સ્પષ્ટ કરવા માટે અનેક જાતનાં ચિહ્નો, સંત વગેરે કરતા હતા (જુઓ ચિત્ર નં. ૧૮), જે વિસ્તૃત પરિચય અમે અગાઉ આપી ચૂક્યા છીએ. જૈનાચાર્યોની ચંથરચના પુસ્તકલેખન અને જ્ઞાનભંડારો સાથે સંબંધ ધરાવતી જૈનાચાર્યોની ગ્રંથરચના” વિષે પણ અહીં ટૂંક ઉલ્લેખ કરવો અસ્થાને નથી એમ ધારી જૈનાચાર્યો ગ્રંથરચના કરતા ત્યારે ક્યાં રહી કરતા, તેમને જોઈતાં પુસ્તકાદિને લગતી સામગ્રી કોણ પૂરી પાડતું, તેઓ ગ્રંથરચના કરતા ત્યારે શાના ઉપર લખતા, તેમના ગ્રંથ માટે સહાયક અને શોધકો કોણ રહેતા, એ ગ્રંથેની પ્રથમ નકલ કોણ લખતા તેમજ વધારાની નકલો ઉતારવા માટે શી વ્યવસ્થા રહેતી, ગ્રંથોના અંતમાંની પ્રશસ્તિઓમાં શી શી હકીકત નેંધવામાં આવતી, ઇત્યાદિ અહીં જણાવવામાં આવે છે. ગ્રંથરચનાનું સ્થાન જૈનાચાર્યો ગ્રંથરચના કરવા માટે જ્યાં ખાસ ખાસ પુસ્તકસંગ્રહ હોય ત્યાં જઈ સાહિત્યરસિક ધર્માત્મા ધનાઢય ગ્રહની વસતિમાં અથવા એ ધનાઢય ગૃહસ્થોએ કરાવેલ પૈષધશાલા, ત્યમંદિર આદિમાં રહી ગ્રંથરચના કરતા હતા, ત્યાં તેમને એ વસતિ અથવા ચૈત્યના માલિક અગર સંચાલક પાસેથી ગ્રંથસ્યના સમયે જોઇતી દરેક સાધનસામગ્રી તેમજ પુસ્તક વગેરે મળી ૧૧૪ “બ્રહપિનિકા” જૈનસાહિત્યસાધક પુ ૧ અ. ૨માં શ્રીમાન જિનવિજયજીએ સંપાદિત કરી છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા १०५ જતાં. જૈનાચાર્યોને ગ્રંથરચના કરવા માટે ગુજરાતની ભૂમિમાં પાટણ, થરાદ, ગાંભુ, હારીજ, પાલનપુર, ધોળકા, ધંધુકા, ખંભાત જેવાં સંખ્યાબંધ કેન્દ્રો હતાં. આ જ રીતે મારવાડ, મેવાડ, માળવા વગેરે દેશોમાં પણ એવાં કેન્દ્રો હતાં, તે છતાં જૈનાચાર્યોને ગ્રંથરચના માટે ગુજરાતની ભૂમિ જેટલી અનુકૂળ રહી છે તેટલી બીજી નથી રહી. જેટલાં સાધનસામગ્રી તેમજ વાતાવરણ ગુજરાતની ભૂમિમાં સુલભ અને અનુકૂળ હતાં તેટલાં બીજે ક્યાં યે નહેાતાં. ખાસ કરીને પાટણ વસ્યા પછી ગ્રંથરચના માટે ગુજરાત અને મુખ્યત્વે કરીને ખુદ પાટણની ભૂમિ જૈનાચાર્યોનું મથક જ બની ગઈ હતી. જૈન આગમો તેમજ એ સિવાયના મહાન ધર્મગ્રંથની સમર્થ ટીકાઓ તથા २५४२९३, ४-५, श, सा२, ७६, नाट४, दार्शनि अंथी, उथासाहित्य, स्तोत्र साहित्य माहि વિવિધ સાહિત્યનું વિપુલ પ્રમાણમાં સર્જન તે પછી જ થઈ શક્યું છે; માનો ગૂર્જર ધરાના વિકાસ સાથેસાથે જૈન પ્રજા અને જૈન સાહિત્ય ઉન્નતિને શિખરે પહોંચી શક્યાં. પ્રાચીન ના અંતમાંની પ્રશસ્તિઓ અને પુપિકાઓ જોતાં તેમાં,–પાટણની ૧૧ સૈવણિક નેમિચંદ્ર, વર્ણિક આશાવર, ११५ (क) 'अणहिलपाटकनगरे, सौवर्णिकनेमिचन्द्रसत्कायाम् । वरपौषधशालायां, राज्ये जयसिंहभूपस्य !!' -पाक्षिकसूत्रटीका यशोदेवीया ११८० वर्ष कृता (ख) 'अगहिरलपाटकपुरे, श्रीमजयसिंहदेवनृपराज्ये । आशावरसोवर्णिकवसतौ विहिता ...॥' -बन्धस्वामित्व हारिभद्रीया वृत्तिः । (ग) 'अणहिलवाडपुरम्मी, सिरिकननराहिवम्मि विजयन्ते । दोहट्टिकारियाए, वसहीए संठिएणं च ।।' –महावीरचरित्र प्राकृत ११४१ वर्षे कृतम् 'अहिलपाटकनगरे, दोहडिसच्छेष्ठिसत्कवसतौ च । संतिष्ठता कृतेयं, नवकरहरवत्सरे ११२९ चैव ।' -- उत्तराध्ययन लघुटीका नेमिचन्द्रीया (घ) 'मनुस्तस्य कुमारपालनृपतिप्रीतेः पदं धीमता-मुत्तंसः कविचक्रमस्तकमणिः श्रीसिद्धपालोऽभवत् । यं व्यालोक्य परोपकारकरुणासौजन्यसत्यक्षमा-दाक्षिण्यैः कलितं कलौ कृतयुगारम्भो जनैर्मन्यते ।। तस्य पौषधशालायां, पुरेऽणहिलपाटके। निष्प्रत्यूहमिदं प्रोक्तं ... ... ... ... ॥' -सोमप्रमीय सुमतिनाथचरित्र भा (घ) | अभे श्रीमान frefqari७ संपादित द्रौपदीस्वयंवरनाटकनी तानामाथी या छे. (इ) 'अणहिलपाटकपुरे, श्रीमज्जयसिंहदेवनृपराज्ये । आशापूरचसत्या, वृत्तिस्तेनेयमारचिता ।।' -आगमिकवस्तुविचारसार प्रकरण हारिभद्री वृत्तिः (११७२ वर्षे) (च) 'अष्टाविंशतियुक्ते, वर्षसहस्रे शतेन चाभ्यधिके । अणहिलपाटकनगरे, कृतेयमच्छुप्तधनिवसतौ ।' -भगवतीवृत्तिः अभयदेवीया । (छ) 'वसुलोचनरविवर्षे, श्रीमच्छ्रीचन्द्रसूरिमिधा । आभडवसाकवसतो, निरयावलिशास्त्रवृत्तिरियम् ॥' –निरयावलिकासूत्रवृत्ति । Page #122 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્રકલ્પદ્રુમ બેબી હટી, કવિચક્રવર્તી સિદ્ધપાલ, આશાપૂર, અદ્ભુતક, આભડવાસાક આદિની, પાલનપુરની ૧૧ માહૂ આદિની, ઘોળકાની૧૭ બકુલ અને નંદિક આદિની, શ્રીનીલકમાં૧૧૮ ધરણીધર આદિની ઇત્યાદિ અનેકાનેક વસતિઓ અને પૌષધશાલાઓનાં તેમજ તે સિવાય ત્ય૧૧૯ અને ચૈત્યવાસી મુનિઓનાં સ્થાન ૨૦આદિનાં નામે આપણને મળી રહે છે, જ્યાં રહી જૈનાચાર્યોએ ગ્રંથના કરી હતી. જયાં આવી વસતિ નહોતી ત્યાં બીજાં બીજાં યોગ્ય સ્થાનમાં રહી ગ્રંથરચના કરવામાં આવતી. ગ્રંથલેખન ચંથરચના કરતી વખતે ગ્રંથકારે તેમના ગ્રંથના કાચા ખરડાઓ પથ્થરપાટી-સ્ટેટ અથવા ५१६ 'प्रहादनपुरनगरे, त्रिबिन्दुतिथिवत्सरे १५०३ कृतो ग्रन्थः । मालश्रावकवसतौ, समाधिसंतोषयोगेन ।' ___ .--पृथ्वीचन्द्रचरित्र जयसागरीय ११७ 'चतुरधिकविंशतियुते, वर्षसहस्र शते च सिद्भयम् । धवलकपुरे वसतो, धनपत्योबकुलनन्दिकयोः।' -पंचाशकटीका अभयदेवीया ११८ 'संवत् १२९५ वर्षे अोह धीमत्रलके समस्तराजावलीविराजितमहाराजाधिराजश्रीमजयतुग्निदेवकल्याणविजयराज्ये महाप्रधानपंच. श्रीधर्मदेवे सर्वमुद्राव्यापारान् परिपंथयतीत्येवं काले प्रवर्तमाने श्रीऊपकेशवंशीयसा. आसापुत्रेण श्रीचित्रकूटवास्तव्येन चारित्रिचूडामणिश्रीजिनवल्लभसूरिसन्तानीयश्रीजिनेश्वरमरिपदपंकजमधुकरेण धीशत्रुजयोजयंतादितीर्थसार्थयात्राकारणसफलीकृतसंघमनोरथेन सुगुरूपदेशश्रवणसंजातश्रद्धातिरेकप्रारब्ध. सिद्धान्तादिसमस्तजैनशास्त्रोद्धारोपक्रमेण अद्य सा० सल्हाकेन भ्रातृदेदासहितेन कर्मस्तवकर्मविपाकपुस्तिका लेखिता पं. धरणीधरसालायां पं. चाहडेन ।' -कर्मस्तव-कर्मविपाकटीका पुस्तिका, ने. २२३ जेसलमेर ज्ञानभंडार । ११८ (क) 'अब्दानां शकनृपतेः, शतानि चाष्टौ गतानि विंशत्या । अधिकान्येकाधिकया, मासे चेत्रे तु पञ्चम्याम् ॥ नीतं समाप्तिमेतत् , सिद्धांतिकयक्षदेवशिष्येण । प्रतिचरणायाः किञ्चिद्, व्याख्यानं पार्श्वनाना तु॥ श्रावको जम्बुनामाख्यः, शीलवान् सुबहुश्रुतः । साहाय्याद् रचितं तस्य, गम्भूतायां जिनालये ।। -श्रावकप्रतिक्रमणवृत्ति । (ख) 'श्रीमदणहिल्लपाटकनगरे केशीयवीरजिनभवने । रचितमदः श्रीजयसिंहदेवनपतेश्च सौराज्ये ।' -नवतत्त्वभाष्यविवरण यशोदेवीय (११७४ वर्षे) (ग) "सिरिधवलभेडसालियकारविए पाससामिजिणभवणे | आसावल्लिपुरीए, ठिएण एवं समाढतं ।' ___ 'अणहिलबाडपत्तणे, तयणु जिणवीरमंदिरे रम्मे । सिरिसिद्धरायजयसिंहदेवरज्जे विजयमाणे ॥' -चन्द्रप्रभचरित्र प्राकृत यशोदेवीय (११७८ वर्षे) (घ) 'बारसतित्तीसुत्तरवरिसे दीवूसवम्मि पुग्णदिणे । अणहिलपुरे एयं, समत्थियं वीरभवणमिम ।। । --अरिष्टनेमिचरितम् रत्नप्रभीयम् । १२. 'छत्तावलिपुरीए, मुणिअंबेसरगिहम्मि रइयमिमं ।' -~-गुणचन्द्रीय महावीरचरित्रं. Page #123 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા ૧૦૭ લાકડાની પાટી૧૨૧ વગેરેમાં લખતા હતા અને તેના ઉપર બરાબર નક્કી થઇ ગયા પછી નકલ ઉતારનારાઆ તેના ઉપરથી તેની વ્યવસ્થિત અને શુદ્ધ નકલેટ કરતા હતા. ગ્રંથરચનામાં સહાયકા ગ્રંથરચના સમયે ગ્રંથકારાને પ્રતિમાંના પાડભેદ્ય તારવવા, તેમાં ઉપયાગી શાસ્ત્રીય પાઠે તૈયાર રાખવા, ગ્રંથરચનામાં ખાસ ખાસ સૂચનાઓ કરવી ઇત્યાદિ માટે વિદ્વાન શિષ્યા અને શ્રમણા જ મદદગાર રહેતા.૧૨૨ કેટલીક વાર વિદ્વાન ઉપાસકા ૨૭ ૫ણ એ જાતની સહાય કરતા, ગ્રંથસંશેાધન ઉપર પ્રમાણે વિદ્વાન શ્રમણેા કે શ્રાવકની સહાયથી ગ્રંથ રચાઇ ગયા પછી એ ગ્રંથમાં કોઇ જાતની ખામી કે અસ્પષ્ટતા રહેવા ન પામે એ માટે એ કૃતિઓને તે તે જમાનામાં પ્રૌઢ તેમજ શાસ્ત્રજ્ઞ મનાતાં વિદ્વાન આચાર્યાદિની સેવામાં રજુ કરવામાં આવતી અને તેમના તપાસી લીધા પછી તેના ઉપરથી બીજી નકલા ઉતારવામાં આવતી. કેટલીક વાર કેટલાક ઉતાવળી શ્રમણુ વગેરે ગ્રંથનું સંશોધન થયા પહેલાં તેની નકલા ઉતારી લેતા, જેનું પાછળથી સંશાધન થતાં તે ગ્રંથમાં દ્વૈધીભાવ અને પા:ભેદેશની વિષમતા ઉભાં રહેતાં. કેટલાક પ્રાચીન ગ્રંથામાં આપણે કેટલીક વાર વિષભતાભર્યાં પાડભેદે જોઇએ છીએ તેનું આ પણ એક કારણ છે. ગ્રંથમાં બ્લેકસંખ્યા ઉપર મુજબ ગ્રંથનું સંશોધન થઇ ગયા પછી એ ગ્રંથની શ્લોકસંખ્યા ગણવા માટે કોઈપણ સાધુને એ નકલ આપવામાં આવતી અને તે સાધુ ‘બત્રીસ અક્ષરના એક શ્ર્લોક'ને હિસાબે આખા ગ્રંથના અક્ષરે1 ગણીને ક્ષેાકસંખ્યા નક્કી કરતા. જ્યાં પાંચસે કે હુન્નર બ્લેક થાય ત્યાં ચાર્મ લખીને એ લેાકસંખ્યા નોંધવામાં આવતી હતી. કેટલીક વાર સે। સે। શ્લાકને અંતરે પણ એ શ્લાકસંખ્યા નોંધવામાં આવતી હતી અને કદાચ એમ કરવામાં ન આવે તે છેવટે ગ્રંથના અંતમાં સર્વન્ધાર્થ કરીને તે ગ્રંથનું પ્રમાણ નોંધવામાં આવતું.૧૨૪ ૧૨૧ જીઆ ટિપ્પણી નં. ૪૬. ૧૨૨ (૪) ‘૩૫ળવિાચવુ, રË સિદ્ધગંસસામિનો રિચ । સાહોનું નિયનિળયંતળિસ મીસ( ૨ ગઈ -भगवतीवृत्तिः अभयदेवीया (લ) ‘સાહેન સîહિં, યં......સમિષ નયમ્મિ1 નયનિત્તિયુદ્ળ પુળ, વિસેલો સોહિઁ It' --अरिष्टनेमिचरित्र रत्नप्रभीय । ૧૨૩ જુઓ ટિપ્પણી નં. ૧૧૯ (૧). ૧૨૪ (૪) ‘દારા સન્ના, ષટ્ ાતામ્યથ હોઇશ ત્યેવ માનમંતચા:, જોમાનન નિશ્ચિતમ્ II' -भगवतीवृत्ति अभयदेवीया ત્રીષિ સપ્ત રાતાનિ ચ ॥' -ज्ञाताधर्मकथांगटीका अभयदेवीया (ઘ) ‘પ્રત્યક્ષર નિઘ્યાય, અન્યમાન વિનિશ્ચિતમ 1 અનુષ્ટુમાં સાળિ, Page #124 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ગ્રંથની પહેલી નકલ-પ્રથમાદર્શ ગ્રંથરચના થયા પછી તેનું સંશોધન કરવા માટે ગ્રંથકારની મૂળ નકલ વિદ્વાનોના હાથમાં મૂકવામાં આવતી. એ હાથપ્રતિ ગમે તેટલી સ્વચ્છ કરવામાં આવી હાય તેમ છતાં તેમાં સુધારાવધારે, એરભૂસ, નવા ઉમેરે આદિ થયા વિના ન જ રહે; એટલે તેના ઉપરથી નવી સ્વચ્છ નકલ ઉતારવા માટે એ પ્રતિ વિદ્વાન શિષ્યાને આપવામાં આવતી. એ ઉપરથી એ શ્રમણે બરાબર શુદ્ધ તેમજ ચિહ્ન, વિભાગ વગેરે કરી નવી નકલ તૈયાર કરતા, જેને પ્રથમાદર્શ તરીકે ઓળખવામાં આવતી.૧૨૫ આવી એક નકલ તૈયાર થયા પછી તે ઉપરથી વધારાની ઔજી નકલે. ધનાઢય ગૃહસ્થે લેખકો પાસે લખાવતા અને કેટલીક વાર જૈન સાધુ સ્વયં લખતા૧૨૬ લખાવતા. ગ્રંથકારા જે પાતે ખૂબ પ્રતિભાસંપન્ન હાય તેમજ ગ્રંથરચનાનું કાર્ય પાઠાંતર વગેરેની ગડમથલવાળું ન હોય તે સાધારણ ચેરભૂંસવાળી તેમના હાથની જ નકલ પ્રથમાદર્રો-સૌ પહેલી નકલ તરીકે ગણાતી.૧૨૭ ગ્રંથની પ્રશસ્તિ ગ્રંથનું સંશાધન, લેાકસંખ્યા તેમજ તેની સ્વચ્છ નકલ મ્ર ગયા પછી ગ્રંથકારે ગ્રંથના અંતમાં પ્રશસ્તિ લખતા. એ પ્રશસ્તિમાં ગ્રંથકારની પાતાની ગુરુપદ્રુપરંપરા, ગ્રંથચનાના સહાયક, ગ્રંથરચનામાં જે સવિધમતાને અનુભવ થયા હેાય તે, ગ્રંથને શોધનાર, જે ગામ કે શહેરમાં જે રાજાના રાજ્યમાં અને જેની વસંતિ–મકાનમાં રહી ગ્રંથરચના કરી હેાય તે, પ્રથમ નકલ અથવા વધારાની નકલા લખનાર-લખાવનાર, ક્લાકસંખ્યા, રચનાસંવત, જેની પ્રાર્થનાથી૧૨૮ ગ્રંથરચના કરી હોય તે ઇત્યાદિ દરેક નાનીમાટી મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક હકીકતાને ઉલ્લેખ કરવામાં આવતા. ૧૦૮ ૧૨૫ ‘તદ્ધિનો ધર્મવત્ર, તુથ્વીસિવિયાવિધિવિતત્ત્વ અરોર્ષમાશ, સૂત્રાર્થવિવેચને ઋતુરઃ૧ -- जम्बूद्वीपप्रज्ञप्ति प्रमेयरत्नभजूदा टीका ૧૨૬ (G) ‘પ્રથમાવી જિગ્નિતા, વિમરુત્રિમૂતિમિનિ વિનેચ:। વૃદ્ધિ: શ્રુતમપ્તિ, લેપિવ વિનંતિયા૧૨/ - भगवतीसूत्र अभयदेवीया टीका ११२८ वर्षे (g) ‘છત્તાવહિપુરીપ, મુળિબંન્નેસરનિમ્મિ મિમં ! સ્ટિહિય ન લેવાં, માનમેળ સુનિíિ 1૮૨૫ -~-~મુળવન્દ્રીય મારી ચરિત્ર પ્રાપ્તિ (૧૧૨૬ વર્ષે ૧૨૭ આ જાતની પ્રતિએમાં મહાપાધ્યાય શ્રીચશેવિજયજીના ગ્રંથા (જીએ ટિપ્પણી નં, હર), પાટણના સંધના ભંડારનો સમયસારપ્રકરણ સીકની પ્રતિ વગેરેનો સમાવેશ થઇ શકે છે. ૧૨૮ (૪) ‘મસ્યા: જરાવ્યાહ્યા:તિલનપૂઞાતિવુ ચાર્જમ્। રાયિદ્યુતમાળિય:, તિવાનમાર્ગનાન્ !” (ख) 'अन्भत्थणाए सिरिसिद्ध सेण सूरिस्स सिस्सरयणस्स । भत्तस्स सिरिजिणेसर सूरिस्स य सव्व विज्जस्स ||१९|| —श्रेयांसस्वामिचरित्र प्राकृत Page #125 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા પુસ્તક અને જ્ઞાનભંડારોનું રક્ષણ જ્ઞાનભંડારો અને પુસ્તકલેખનને લગતી અનેક બાબતની નોંધ કર્યા પછી તેના રક્ષણના સંબંધમાં ટૂંક માહિતી આપવામાં આવે છે, જે પુસ્તકના વાચકો અને જ્ઞાનભંડારોના સંરક્ષકોને ઉપયેગી થઈ પડશે. પુસ્તકો અને જ્ઞાનભંડારોના રક્ષણની જરૂરીઆત નીચેનાં કારણેને લઈ ઊભી થાય છે. ૧ રાજદ્વારી ઉથલપાથલ, ૨ વાચકની બેદરકારી, ૩ ઉંદર, ઉધેઈ કંસારી, વાતરી આદિ છવજંતુઓ અને ૪ બહારનું કુદરતી વાતાવરણ. આ મુખ્ય કારણોને લઈ પુસ્તક અને જ્ઞાનભંડારેનું જીવન ટૂંકાતું હોઈ અથવા તેના નાશ થવાનો સંભવ હોઈ આ બધાથી પુસ્તકો જ્ઞાનભંડારોનું રક્ષણ કરવા માટે જૈન સંસ્કૃતિએ જે અનેકવિધ સાધનો અને ઉપાયા છે એ અહીં જણાવીએ છીએ. રાજદ્વારી ઉથલપાથલ રાજદ્વારી ઉથલપાથલમાં મહારાજા શ્રી અજયપાલની મહારાજા શ્રી કુમારપાલદેવ પ્રત્યેની આંતર કેવત્તિ અને મોગલોની તેમના હુમલા સમયની સ્વધર્મેધતા જેવા પ્રસંગે સમાય છે. આવા પ્રસંગોમાં વિપક્ષીઓ કે વિધર્મીઓ સામા થાય ત્યારે જ્ઞાનભંડારેને સ્થાનાંતર કરવા માટે અથવા બચાવવા માટે દૂરદર્શિતા તેમજ પરાક્રમ જ કામ આવે છે. કહેવામાં આવે છે કે મહારાજા શ્રીઅજયપાલે મહારાજા શ્રી કુમારપાલદેવ પ્રત્યેના વરને કારણે તેમનાં કરેલાં કાર્યોના નાશની શરૂઆત કરી ત્યારે મંત્રી વાગભટે અજયપાલની સામે થઈ જૈન સંઘને પાટણમાં વિદ્યમાન જ્ઞાનભંડાર વગેરેને ખસેડવા માટે ત્વરા કરાવી. જૈન સંઘે પણ ત્યારે સમયસુચકતા વાપરી ત્યાંના વિદ્યમાન જ્ઞાન ભંડાર આદિને ગુપ્ત સ્થાનમાં રવાના કરી દીધા અને મહામાત્ય વાલ્મટ અને તેમના નિમકહલાલ સુભટો અજયપાલ સાથેના યુદ્ધમાં પિતાના દેહનું બલિદાન આપી યમરાજના અતિથિ બન્યા. જૈન સંઘે ઉપરોક્ત જ્ઞાનભંડારે કયાં સંતાડયા, પાછળથી તેની સંભાળ કોઈએ લીધી કે નહિ ઈત્યાદિ કશું યે કઈ જાણતું નથી, તેમજ એ હકીકતનો ઉલ્લેખ પણ કયાંય થ નથી. સંભવ છે કે તેને જ્યાં રાખવામાં આવ્યા હોય ત્યાં ને ત્યાં જ તે રહી ગયા હોય. કેટલાકનું કહેવું એવું છે કે એ બધું તે સમયે જેસલમેર તરફ મોકલાયું હતું, પરંતુ ત્યાંના કિલ્લામાં અત્યારે જે પુસ્તકસંગ્રહ વિદ્યમાન છે એ જોતાં તેમ માનવાને કશું જ કારણ નથી. ત્યાંની દંતકથા પ્રમાણે કિલાના અન્ય ગુપ્ત ભાગોમાં એ સંગ્રહ છુપાએલો પડ્યો હોય તે કાંઈ કહેવાય નહિ. આ તેમજ આના જેવા બીજા ઉથલપાથલના જમાનામાં જ્ઞાનભંડારોની રક્ષા માટે બહારથી સાદાં દેખાતાં મકાનોમાં તેને રાખવામાં આવતા. જેમ જૈન સંઘે મેલોની ચડાઈના જમાનામાં પ્રતિમાઓના રક્ષણ માટે જામનગર, પ્રભાસપાટણ, ઉના, અજાહરા, ઘોઘા, રાતેજ, ઈડર, પાટણ આદિ નગરોમાં મંદિરની અંદર ગુપ્ત, અગમ્ય માર્ગવાળાં અને એક ઉડાઈવાળાં ભૂમિધરોભેચરાં બનાવ્યાં છે તેમ જ્ઞાનભંડારની રક્ષા માટે ખાસ બનાવ્યાનું ક્યાંયે જાણવામાં કે સાંભળવામાં નથી. આનું કારણ અમને એ જણાય છે કે જૈન મંદિર એ જાહેર તેમજ ઓળખાણ અને ચિહ્ન– નિશાની-વાળું મકાન હોઈ તેને શોધતાં કે તેના ઉપર હુમલો કરતાં વાર ન લાગે તેમજ પાષાણ Page #126 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પદ્રુમ ૧૧૦ વગેરેની વજનદાર મૂર્તિઓને એકાએક સ્થાનાંતર કરવામાં મુશ્કેલીભર્યાં પ્રશ્ન હેઈ તેનું ગાપન-સંતાડવું નજીકના સ્થાનમાં થાય એ જ ઇષ્ટ હેાવાથી તેને માટે ગુપ્ત સ્થાને યાજવાની ફરજ પડી હતી; જ્યારે જ્ઞાનભંડારાં રાખવાના સ્થાનની ખાસ એળખ ન હોવાથી તેમજ પ્રસંગવશાત્ તેને સ્થાનાંતર કરવામાં ખાસ કશા મુશ્કેલીભર્યો પ્રશ્ન નાંહે હાવાથી તેને માટે તેવાં ગુપ્ત સ્થાને રચવાની આવશ્યકતા સ્વીકારાઈ નથી. તેમ છતાં એમ માનવાને કશું જ કારણુ નથી કે જ્ઞાનભંડારાને સુરક્ષિત રાખવા માટે તેવી કરી યેાજના કરવામાં નહાતી જ આવતી. આના ઉદાહરણ રુપે આપણી સમક્ષ જેસલમેરના કિલ્લા વિદ્યમાન છે, જેમાં ત્યાંના તાડપત્રીય જ્ઞાનભંડારને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આચાર્ય સિદ્ધસેન માટે એમ સાંભળવામાં આવે છે કે તેમણે ચિત્તોડમાંના ગુપ્ત સ્તંભને ઐષધીઓની મદદથી ઉધાડી તેમાંથી કેટલાંક મંત્રામ્પાયનાં ઉપયેગી પુસ્તકો બહાર કાઢવાં અને એ સ્તંભ અચાનક જમીનમાં ઊતરી ગયા. આવાં,મૃહુરૂપી બજાર અને મૃગલોચના નવલકથામાં વર્ણવાએલાં તિલસ્માતી મકાને જેવાં,—ગુપ્ત સ્તંભેા કે મકાનો, એ ઇરાદાપૂર્વક અદશ્ય કરવાનાં મંત્રસંગ્રહ જેવાં પુસ્તકો માટે ભલે આવશ્યક હાય, પણ સાર્વનિક પુસ્તકે, માટે એવાં મકાનો ઉપયેગી ન જ હોઇ શકે. વાચકની બેદરકારી અને આશાતનાની ભાવના પુસ્તકરક્ષણના સંબંધમાં જૈન સંસ્કૃતિએ પેાતાના અનુયાયીવર્ગમાં સૌ કરતાં વધારે મહત્ત્વની ‘આશાતના’ની ભાવના જાગૃત કરી છે, જેના પ્રતાપે એ સંસ્કૃતિના પ્રત્યેક અનુયાયીને સ્વદર્શનનાંજૈન ધર્મનાં ધર્મશાસ્ત્ર પ્રત્યે જેટલા આદરથી વર્તવાનું હેાય છે તેટલા જ બહુમાનથી પરદર્શનના -જૈનેતર સંપ્રદાયના ધર્મગ્રંથા પ્રત્યે પણ વર્તવાનું હાય છે; એટલું જ નહિ પરંતુ એક સાધારણમાં સાધારણ કચરાની ટાપલીને શરણ કરવા લાયક લખેલા કાગળના ટુકડા પ્રત્યે પણ એ રીતે રહેવાનું હોય છે. આ કારણથી ઉપરોક્ત પુસ્તદિને ચૂંક વગેરે અપવિત્ર વસ્તુ, પગની ઠાકર આદિ ન લાગવા દેવા તેમજ એ પુસ્તકદિને નુકસાન પહોંચે યા અપમાન થાય એ રીતે અવિત્ર કે ધૂળવાળા સ્થાનમાં ન નાખવા ચીવટ રાખવાનું કહેવામાં આવે છે. જગતના સત્યજ્ઞાનનો અથવા પૂર્ણજ્ઞાનને સાક્ષાત્કાર કરવા માટે મનુષ્યને જગતના સમગ્ર સાહિત્યખજાને મદદગાર થઇ શકે છે એમ જૈન દર્શન માનતું૧૨૯ હાઈ પ્રમાદ કે દ્વેષને વશ થઈ કાઇ પણ ધર્મ ૧૨૯ () તદ્દેવ્યાજરાવા,વિદ્યાનમસ્તિ ધર્મશાસ્ત્રાજિનિયરવિિિબનમત્તનિતિજ્ઞકમતયોન:પિયા૧!! मिथ्यादृष्टिश्रुतमपि सद्दष्टिपरिग्रहात् समीचीनम् । किं काखनं न करूं, रसानुविद्धं भवति ताम्रम् ! ||८८ || व्याकरणालङ्कारच्छन्दःप्रमुखं जिनोदितं मुख्यम् । सुगतादिमतमपि स्यात्, स्यादङ्कं स्वमतमकलङ्कम् ॥ ९१|| मुनिमतमपि विज्ञातं न पातकं ननु विरक्तचित्तानाम् । यत् सर्व ज्ञातव्यं कर्त्तव्यं न स्वकर्त्तव्यम् ॥ ९२ ॥ विज्ञाय किमपि ये किञ्चिदुपादेयमपरमपि हृयम् । तन्निखिलं खलु लेख्यं ज्ञेयं सर्वज्ञमतविज्ञैः ॥ ९३ ॥ - दानादिप्रकरणं सूराचार्य, पञ्चमोऽवसरः (ख) 'व्याकरणच्छन्दोऽलंकृतिनाटककाव्यतर्कगणितादि । सम्यग्दृष्टिपरिग्रहपूर्त जयति श्रुतज्ञानं ॥ ४४ ॥ —બિનયમસ્તવનવિનત્રમીય (પંદરમી શતાબ્દી) Page #127 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા ૧૧૧ પ્રથાદિ પ્રત્યે બેદરકારીથી કે અપમાનભરી રીતે વર્તવામાં આવે યા તેનો નાશ થતા નેવામાં કે ઈવામાં આવે તો તેમ કરનાર વ્યક્તિ જ્ઞાનની આરાતનાની ભાગીદાર મનાય છે. આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું છે કે આ જાતની આશાતના કરનાર ભાવી જન્માંતરામાં અને કેટલીક વાર વર્તમાન જન્મમાં પણ જ્ઞાન, બુદ્ધિ, વિચારશક્તિ, દેદ્વારાગ્ય વગેરેથી વંચિત થાય છે. માત્ર જ્ઞાન પ્રત્યે જ નહિ, પણ એને લગતા નાનામેાટા દરેક સાધન-અર્થાત ખડિયો, લેખષ્ણુ, કાંખી, આંકણી, કારાં પાનાં, ઓળિયાં, બંધન, પાાં, દાખડા, સાંપડા વગેરે પ્રત્યે તેમજ જ્ઞાનવાન વિદ્યાના પ્રત્યે અપમાનભરી લાગણી પ્રગટ કરનાર વ્યક્તિ પણ ઉપરોક્ત આશાતના તેમજ તેના પરિણામે પ્રાપ્ત થતાં કર્મક્ળાની ભાગીદાર થાય૧૭૦ છે. જગત સમગ્રના ધર્મગ્રંથે, તેનાં સાધના અને જ્ઞાનવાન વિદ્યાના તરફ આટલી આદરવૃત્તિ અને સમભાવનાના ઉદાર આદર્શ જૈન દર્શન સિવાય દુનિયાના કાઇ સંપ્રદાયે ભાગ્યે જ પ્રગટ કર્યો દરો, જૈન સંસ્કૃતિએ ઉત્પન્ન કરેલી આશાતનાની એ ભાવનાને પરિણામે એ સંસ્કૃતિના અનુયાયી વર્ગ એથી બચવા માટે અનેક નિયજ્ઞા અને સાધના ઉત્પન્ન કર્યા ૧૩૦ (૨) “નાનોવ મળમૂાળ “દવિજ્ઞાપચયુવયાર્ચનું રાસાયમાં દયા નં, મિચ્છા ને સુકું સત્ત્વ | Page #128 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્રકલ્પદ્રુમ ૧૧૨ છે જેનું વર્ણન અહીં આપવામાં આવે છે. સ્વચ્છતા અને શુદ્ધિ પુસ્તકના અધ્યયન-મનન વાચન માટેનું સ્થાન સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણવાળું હોવું જોઇએ. એ સ્થાન-મકાન-બેઠકની નજીકમાં કે આસપાસ અપવિત્રતા કે ગંદકી ન હોવાં જોઈએ. પુસ્તક વાંચતાં તેના ઉપર થુંક ન પડે એ માટે મેઢા આડું કપડું-મુખવત્ર-મુખવસ્ત્રિકા કે હાથ રાખવો જોઈએ. પુસ્તકને જમીન ઉપર ન મૂકવું જોઈએ. પુસ્તકવાચનને અંગે આવા સર્વસામાન્ય કેટલા યે નિયમ જૈન સંસ્કૃતિએ ઘડી કાઢયા છે.૧૩૧ સાંપડા અને સાંપડી પુસ્તકને જમીન ઉપર ન મૂકતાં સાંપડા કે સાંપડી” ઉપર મૂકીને વાંચવામાં આવે છે, જેથી પુસ્તકને જમીન ઉપરની ધૂળ કે કોઈ અપવિત્ર વસ્તુ લાગે નહિ તેમજ ચોમાસાની ઋતુમાં પુસ્તકને એકાએક જમીન ઉપરના ભેજની અસર થાય નહિ. આ સાધનને પ્રચાર આપણે ત્યાં મોગલોના સહવાસથી થયો હોય એમ લાગે છે. મંગલ પ્રજા આને “રીઆલ' નામથી ઓળખે છે. કેટલાક આને “રીલ” પણ કહે છે. આપણે ત્યાં કેટલાક આને સાંપડા કે “સાંપડી’ તરીકે ઓળખે છે અને કેટલાક “ચાપડા' તરીકે પણ ઓળખે છે. સાંપડે, સાંપડી શબ્દો રપુટ અને સંપુટિવ શબ્દ ઉપરથી આવ્યાનો સંભવ વધારે છે, જેનો ઉલ્લેખ સંવત ૧૩૧૩માં લખાએલી તાડપત્રીય પ્રતિમાંની વારના૧૩માં મળે છે. સાંપડે, સાંપડી શબ્દોનો ઉલ્લેખ સંવત ૧૩૬૯માં તાડપત્ર પર લખાએલી તિજાર ૩૨ની પ્રતિમાં મળે છે. “ચાપડો' શબ્દ ચપટા અર્થવાચક નિષ્કિ શબ્દ ઉપરથી બની શકે, તેમ છતાં એને લગતા કઈ પ્રાચીન ઉલ્લેખ અમે ક્યાંય જોયો નથી. અર્થની દૃષ્ટિએ બંને નામો સંગત થઈ શકે છે. ફરક માત્ર એટલો જ છે કે સાંપડે નામ છુટા કરીને ઉભા રાખેલા સંપુટાકાર સાંપડા સાથે સંગત છે. જ્યારે “ચાપડા' નામ ભેગા કરીને ચપટા રાખે સાથે બંધ બેસે છે. સાંપડે મોટો હોય ત્યારે તેને “સાંપડે” કહેવામાં આવે છે અને એ નાનો હોય ત્યારે તેને “સાંપડી’ તરીકે સંબોધવામાં આવે છે. આ સાંપડાઓ સામાન્ય રીતે સાગ, સીસમ વગેરે લાકડાના બને છે, પરંતુ જે લોકે ધનાઢય અથવા શેખીન હોય છે તેઓ ચંદનના પણ બનાવે છે, એટલું જ નહિ પણ એના ઉપર અભુત કોતરકામ પણ કરવામાં આવે છે. કવળી આને ઉપયોગ દરરેજ વાંચવાના પુસ્તકને લપેટવા માટે થાય છે. પુસ્તક વાંચતાં ઊઠવું હોય ત્યારે પુસ્તકને આથી વીંટી રાખવાથી પુસ્તકનાં પાનાં ઊડવાને ભય રહેતો નથી તેમજ ૧૩૧ જુઓ ડિપણી નં. ૧૩૦. ૧૩૨ જુઓ ટિણી ન, ૧૩૦ (ઈ). ૧૩૩ જુઓ ટિપ્પણી નં. ૧૩૦. (1.) Page #129 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા ૧૧૩ સાધારણ રીતે બંધનની પણ આવશ્યકતા રહેતી નથી. ચોમાસાના ભેજની અસર પાનાને ન થાય એ માટે પુસ્તક ઉપર બંધન હોવા છતાં અંદરના ભાગમાં આને વીંટી રાખવામાં આવે છે. આને પગ ચૌદમી સદી પહેલાંથી થવાના પ્રાચીન ઉલેખ મળે છે. આ કવળી, વાંસની પાતળી સળીઓ અથવા ચીને એક પછી એક ગૂંથવાથી બને છે, જે આજકાલ ચીનાલોકો ચીપો ગૂંથીને બનાવેલાં કેલેન્ડર બજારમાં વેચે છે,–જેને લેકે ઘરની ભેંતો ઉપર શોભા માટે લટકાવી રાખે છે,---તેને આબાદ મળતી હોય છે. આ ગૂંથેલી વાંસની સળીઓ ઉપર રેશમી કે સુતરાઉ કપડું મઢવામાં આવે છે અને તેને કવળી તરીકે ઓળખવામાં આવે છે. આનું પ્રાચીન નામ “કમલી” અને “કબલી’ મળે છે. ૧૩૪ એ નામ . વૂિવી અથવા શાસ્ત્રી ઉપરથી બનેલું છે. કાંબી “કાંબી’ શબ્દ છે. 1 ઉપરથી આવ્યો છે. આ કાંબી તદ્દન ચપટી વાંસની ચીપ જેવી હોય છે અને તે હાથીદાંત. અકીક, ચંદન, સીસમ, સાગ વગેરે અનેક જાતની બને છે. પુસ્તક વાંચતી વખતે અક્ષર ઉપર હાથનો અંગુઠો વગેરે રહેતાં પરસેવાથી અક્ષર અથવા પુસ્તક બગડે નહિ એ માટે આને પાના ઉપર મૂકી તેના ઉપર અંગુઠો વગેરે રાખવામાં આવે છે. આ બધાં સાધનો સિવાય બીજા ઘણાં સાધનો અને તેના ઉપયોગનો અમે અગાઉ ઉલ્લેખ કરી ચૂક્યા છીએ જેની પુનરાવૃત્તિ અમે અહીં નથી કરતા. પુસ્તક્વાચન અહીં પુસ્તકરક્ષણને લગતાં સાધનની જે નોંધ આપવામાં આવી છે એ ઉપરથી જૈન શ્રમણોની પુસ્તક વાંચવા માટેની ચીવટને આપણને ખ્યાલ આવી શકે છે. અર્થાત પુસ્તકનું અપમાન થાય નહિ, તે બગડે નહિ, તેનાં પાનાં વળે કે ઊડે નહિ, પુસ્તકને શરદી ગરમી વગેરેની અસર ન લાગે એ માટે પુસ્તકને પાઠાંની વચમાં રાખી તેના ઉપર કવળી અને બંધન વીંટાળી તેને સાંપડા ઉપર રાખતા. જે પાનાં વાચનમાં ચાલુ હોય તેમને એક પાટી ઉપર મૂકી, તેને હાથનો પરસેવે ન લાગે એ માટે પાનું અને અંગુઠાની વચમાં કાંબી કે છેવટે કાગળના ટુકડા જેવું કાંઈ રાખીને વાંચતા. ચોમાસાની ઋતુમાં શરદીભર્યા વાતાવરણના સમયમાં પુસ્તકને ભેજ ન લાગે અને તે ચેટી ન જાય એ માટે ખાસ વાચનમાં ઉપયોગી પાનાને બહાર રાખી બાકીના પુસ્તકને કવળી, કપડું વગેરે લપેટીને રાખતા. પુસ્તકનાં સાધનો અને જેને સામાન્ય રીતે પુસ્તકનું દરેક નાનું મોટું સાધન,–જેવું કે ખડિયે, કલમ, ગ્રંથી, પાટીપાઠ, દોરે, કવળી, સાંપડા-સાંપડી, કાંબી, બંધન અને તેના ઉપર વીંટવાની પાટી, દાબડા વગેરે ગમે તેટલું સાદું બનતું હોય તેમ છતાં પણ ઘણાખરા જૈને એ દરેક સાધનને કિંમતીમાં ૧૩૪ જુઓ ટિપ્પણી નં ૧૩૦, Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જેન ચિત્રક૯૫ક્સ કિંમતી મજબૂત, કલામય અને સારામાં સારું બનાવતા હતા, એ અમે ઉપર તે તે પ્રસંગે જણાવવા છતાં પ્રસંગોપાત ફરી પણ જણાવીએ છીએ. ઉદર, ઉધેઈ, કંસારી, વાતરી આદિ જીવજંતુઓ જ્ઞાનકાંડારોમાંનાં પુસ્તકોને ઘણી વખત સુધી હેરફેર કરવામાં ન આવે તે સમયે તેની આસપાસ ધુળકય વળતાં અથવા તેને બહારના કુદરતી વિષમ વાતાવરણની અસર લાગતાં તેમાં સ્વાભાવિક રીતે જ ઉધઈ વાંતરી, કંસારી વગેરે ની ઉત્પત્તિ થઈ જાય છે, જે પુસ્તકોને કાણાં કરી નાખે છે અને ખાઈ જાય છે. આ બધાં જીવજંતુથી પુસ્તકોને બચાવવા માટે તેમાં ઘોડાવજના ભૂકાની પિટલીઓ કે એના નાના નાના ટુકડાઓ મૂકવામાં આવતા અથવા કપૂર વગેરે મૂકવામાં આવતું, જેની ગંધથી પુસ્તકોમાં જીવાત પડતી નથી. ધેડાવજનું સં. નામ પ્રથા છે. આ વસ્તુમાં તેલનો ભાગ હોય છે એટલે સીધી રીતે જ જે આના ભૂકાની પિટલીઓને પુસ્તક ઉપર મૂકવામાં આવે તે તેથી પુસ્તક ચિકાશવાળું અને કાળાશપડતું થઈ જાય છે. આજકાલ જેમ પુસ્તકમાં જીવાત ન પડે એ માટે ફિનાઈલની ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે છે તેમ જૈન જ્ઞાનભંડારોમાં એ માટે ઘોડાવજ વગેરેનો ઉપયોગ કરતા અને અત્યારે પણ કરવામાં આવે છે. - ઉંદર આદિથી પુસ્તકની રક્ષા કરવા માટે પુસ્તક રાખવાના પેટી-પટારા, કબાટ, દાબડા આદિ એવા મજબુત અને પૅક રહેતા કે જેમાં એ પ્રવેશ કરી શકે નહિ. મહારને કુદરતી વારમ અને શરદ વાતાવરણ બહારના કુદરતી વાતાવરણમાં અમે તડકો અને શરદી બંનેને સમાવેશ કરીએ છીએ. આ બંનેથી પુસ્તકોને શી શી અસર થાય છે અને તે બદલ શું કરવું જોઇએ એ અહીં જણાવીએ છીએ. પુસ્તકનું તડકાથી રક્ષણ પૂર્વે એકવાર અમે નિર્દેશ કરી ચૂક્યા છીએ કે પુસ્તકોને સીધી રીતે તડકામાં મૂકવાથી એ કાળાં અને નિ:સત્વ બની જાય છે તેમ વળી પણ જાય છે, અને ફરીથી પણ એ વાતનું પુનરાવર્તન કરી જણાવીએ છીએ કે પુસ્તકોને ક્યારેય પણ સીધા તડકામાં ન મૂકવાં. પુસ્તકમાં ચોમાસાની શરદી પેસી ગઈ હોય અને તેના ચાંટી જવાનો ભય રહેતા હોય તો તેને ગરમ વાતાવરણની અસર થાય તેમ છુટાં કરી અંયડામાં મૂકવાં, પણ તડકામાં તે હરગિઝ ને મૂકવાં. તડકાની પુસ્તક ઉપર શી અસર થાય છે અને અનુભવ મેળવવા ઈચ્છનારે આપણાં ચાલુ પુસ્તકેને તડકામાં મૂકી જેવાં, જેથી ખ્યાલ આવી શકશે કે એની કેવી ખરાબ દશા થાય છે. ' પુસ્તકનું શરદીથી રક્ષણ હસ્તલિખિત પુસ્તકની શાહીમાં ગુંદર પડતે હેઈમાસાની ઋતુમાં વરસાદની જલમિશ્રિત શરદી-ભેજવાળી હવા લાગતાં તે ચોંટી જાય છે. એ શરદીથી અથવા ચટવાથી બચાવવા માટે પુસ્તકોને મજબૂત રીતે બાંધીને રાખવાં જોઈએ. જૈન લેખકવર્ગમાં અથવા જૈન મુનિઓમાં એક કહેવત પ્રસિદ્ધ છે કે “પુસ્તકને શત્રુની પેઠે મજબૂત જકડીને બાંધવાં’. આને આશય એ છે Page #131 -------------------------------------------------------------------------- ________________ * ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૧૧૫ કે મજબૂત બંધાએલાં પુસ્તકોમાં શરદી દાખલ થવા ન પામે. અધ્યયન-વાચન આદિ માટે બહાર રાખેલાં પુસ્તકનાં આવશ્યકીય પાનાં બહાર રાખી બાકીના પુસ્તકને રીતસર બાંધીને જ રાખવું જોઈએ અને બહાર રાખેલાં પાનને પણ હવા ન લાગે એ માટે કાળજી રાખવી જોઈએ. ચોમાસાની ઋતુમાં ખાસ કારણ સિવાય જૈન જ્ઞાન ભંડારે એકાએક ઉધાડવામાં નથી આવતા તેનું કારણ માત્ર એ જ છે કે પુસ્તકને ભેજવાળી હવા ન લાગે. ચેટી જતાં પુસ્તકે માટે કેટલાંક હસ્તલિખિત પુસ્તકોની શાહીમાં શાહી બનાવનારની અણસમજ અથવા બિનકાળજીને લીધે,—અંદર વધારે પ્રમાણમાં પડી જવાથી જરા માત્ર શરદી લાગતાં તેના ચેટી જવાને ભય રહે છે. આ પ્રસંગે એવા પુરતકના દરેક પાના ઉપર ગુલાલ છાંટી દેવ-ભભરાવો, જેથી તે ચેટશે નહિ. ચાંટી ગએલાં પુસ્તક માટે કેટલાંક પુસ્તકોને વધારે પ્રમાણમાં શરદી લાગી જવાથી એ ચાટીને રોટલા જેવાં થઈ જાય છે. તેવાં પુસ્તકોને ઉખેડવા માટે પાણી આરામાંની હવાવાળી સૂકી જગ્યામાં અથવા પાણી ભર્યા બાદ ખાલી કરેલી ભીનાશ વિનાની છતાં પાણીની હવાવાળી માટલી કે ઘડામાં જલમિશ્રિત શરદી લાગે તેમ મૂકવાં. આ હવા લાગ્યા પછી ચુંટી ગએલા પુસ્તકનાં પાનાંને ધીરેધીરે ઉખેડવાં, જે પુસ્તક વધારે પડતું ચોંટી ગયું હોય તો તેને વધારે પ્રમાણમાં શરદી લાગ્યા પછી ઉખેડવું, ૫ ઉખેડવા માટે ઉતાવળ કરવી નહિ. આ સિવાય એક ઉપાય એ પણ છે કે જ્યારે ચોમાસાની ઋતુમાં પુષ્કળ વરસાદ વરસતો હોય ત્યારે ચૂંટી ગએલા પુરત ને ભેજ લાગે તેમ મકાનમાં ખુલ્લું મૂકી દેવું અને ભેજ લાગ્યા પછી ઉપરની જેમ ઉખેડવું, ઉખેડવ્યા પછી પાછું ફરીથી તે ચોંટી ન જાય તે માટે તેના દરેક પાના ઉપર ગુલાલ છાંટી દે. આ ઉપાય કાગળનાં પુસ્તકો માટે છે, તાડપત્રીય પુસ્તક એટી ગયું હોય તે એક કપડાને નીતરે તેમ પાણીથી ભીંજાવી તેને પુસ્તકની આસપાસ લપેટવું. જેમ જેમ પાનાં હવામાં જાય તેમ તેમ તેને ઉખેડતા જવું. તાડપત્રીય પુસ્તકની શાહી પાકી હોઈ તેની આસપાસ પાણી નીતરતું કપડું વીંટવાથી તેના અક્ષરે ભૂંસાઈ જવાને કે ખરાબ થવાનો ભય હોતા નથી. માત્ર ઈરાદાપૂર્વક અક્ષર ઉપર ભીનું કપડું ઘસવું જોઈએ નહિ. આ પાનાં ઉખેડતાં તેની ક્ષણ ત્વચા એકબીજા પાના સાથે ચેટીને તૂટી ન જાય એ માટે કાળજી રાખવી. તાડપત્રીય પુસ્તક ઉખેડવા માટે આ ઉપાય અજમાવવાથી એ પુસ્તકનું સત્ત્વ ઉડી જાય છે અને એ તદ્દન અલ્પાયુ થઈ જાય છે. અમારા અનુભવ પ્રમાણે આ રીતે ઉખેડેલું તાડપત્રીય પુસ્તક પચીસ પચાસ વર્ષથી વધારે ટકી શકે એ સંભવ નથી. પુસ્તકની રક્ષા અને લેખકે પુસ્તકોનું શાથી શાથી રક્ષણ કરવું એ માટે કેટલાક લેખકેએ હસ્તલિખિત પુસ્તકોના અંતમાં જાદજાદી જાતના સંસ્કૃત બ્રોકો લખેલા હોય છે, જે ઉપયોગી હોઈ અહીં આપવામાં આવે છે: Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જૈન ચિત્રકલ્પમ जलाद रक्षेत् स्थलाद् रक्षेत्, रक्षेत् शिथिलबन्धनात् । मूखहस्ते न दातम्या, एवं वदति पुस्तिका । आने रक्षेत् जलाद् रक्षेत्, मूषकेभ्यो विशेषतः ! कष्टेन लिखितं शास्त्रं, यत्नेन परिपालयेत् ।। उदकानिलचौरेभ्यो, मूषकेभ्यो हुताशनात् । कष्टेन लिखितं शास्त्र, यत्नेन परिपालयेत् ।। આ સિવાય જ્ઞાનભંડારને રાખવાના સ્થાને ભેજરહિત હોવાં જોઇએ એ કહેવાની જરૂરત ન જ હોય. જ્ઞાનપંચમી અને જ્ઞાનપૂજા ઉપર અમે પુસ્તકો અને જ્ઞાનભંડારોને જે જે વસ્તુઓથી હાનિ પહોંચે છે તેને તેમજ તેનાથી જ્ઞાનભંડારને કેમ બચાવવા એ વિષેનો ઉલ્લેખ કર્યો હવે એ જ્ઞાનભંડારની રક્ષા માટે જૈન સંસ્કૃતિએ એક ખાસ પર્વની,–જેનું નામ “જ્ઞાનપંચમી કહેવાય છે તેની,–જે યોજના કરી છે અને અહીં પરિચય આપવામાં આવે છે. જૈન સંપ્રદાયમાં કાર્તિક શુક્લ પંચમીના દિવસને “જ્ઞાનપંચમી” તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસનું માહામ્ય દરેક મહિનાની શુકલ પંચમી કરતાં વધારે ગાવામાં આવ્યું છે, એનું કારણ એ છે કે વર્ષાઋતુમાં જ્ઞાન ભંડારમાં પેસી ગએલી ડી કે ઘણી ભેજવાળી હવાથી પુસ્તકોને નુકસાન ન પહોંચે અને સાધારણ રીતે પુસ્તકે તેમની મૂળ સ્થિતિમાં ચાલુ ટકી રહે એ માટે તેમને તાપ દેખાડવો જોઈએ; તેમજ ચોમાસાની ઋતુમાં જ્ઞાન ભંડારને, ભેજવાળી હવા ન લાગે એ માટે, બંધબારણે ખેલા હેઈ તેની આસપાસ વળેલ ધૂળક્યરાને સાફ કરવો જોઈએ, જેથી ઉધઈ આદિ જીવજંતુઓની ઉત્પત્તિ ન થાય; તદુપરાંત પુસ્તકમાં જીવાત વગેરે ન પડે એ માટે મૂકેલી ઘડાવજ આદિની પિોટલીઓ વર્ષ આખરે નિર્માલ્ય બની ગઈ હોઈ તેને બદલવી જોઈએ; પુસ્તક રાખવાનાં મકાન, દાબડા, કબાટ, પાટી-પાઠાં, બંધન વગરે ખરાબ થઈ ગયાં હોય તેને સુધારવાં કે બદલવાં જોઇએ. આ બધું કરવા માટે સૌથી વધારે અનુકુળ અને વહેલામાં વહેલો સમય કાતિક મહિનો ગણાય, જ્યારે શરદ ઋતુની પ્રૌઢાવસ્થા હેઈ સૂર્યનો તીખ તાપ હોવા ઉપરાંત ભેજવાળી હવાને તદ્દન અભાવ હોય છે. વિશાળ જ્ઞાનભંડારના હેરફેરનું શ્રમભર્યું તેમજ ખરાળ કાર્ય સદાય અમુક એકાદ વ્યક્તિને કરવું કંટાળાજનક તેમજ અગવડતાભર્યું થાય–જાણ કુશળ જૈનાચાર્યોએ કાર્તિક શુલ પંચમીને દિવસે પ્રાપ્ત થતી અપૂર્વ જ્ઞાનભક્તિ અને જ્ઞાનપૂજાનું રહસ્ય, તેનાથી થતા લાભ આદિ સમજાવી એ તિથિને “જ્ઞાનપંચમી' તરીકે ઓળખાવી એનું માહાભ્ય વધારી દીધું અને જૈન પ્રજાને જ્ઞાનભક્તિ સાહિત્યસેવાના માર્ગ તરફ દોરી. જૈન જનતા પણ તે દિવસને માટે પિતાના સંપૂર્ણ ગૃહવ્યાપારને ત્યાગ કરી યથાશય આહારાદિકનો નિયમ, પૌપધવત આદિ સ્વીકારી જ્ઞાનરક્ષાના પુણ્ય કાર્યમાં સહાયક થવા લાગી, એટલું જ નહિ પણ જ્ઞાનપૂજાને બહાને જ્ઞાનભંડાર અને પુસ્તકને માટે ઉપયોગી એવાં સાધને પણ હાજર થવા લાગ્યાં. જે ઉદ્દેશથી ઉક્ત પર્વનું માહાભ્ય વર્ણવવામાં આવ્યું છે એને તો આજની જનતાએ પોતાના સ્વભાવ પ્રમાણે અભરાઈ ઉપર મૂક્યું છે, અર્થાત જ્ઞાનભંડારો તપાસવા, તેમાંનો કચરો વાળી સાફ કરો, પુસ્તકોને તડકે દેખાડો, બગડી કે એટી ગએલાં પુસ્તકો સુધારવાં, તેમાં જીવાત ન પડે એ માટે મૂકેલી ઘોડાવજ Page #133 -------------------------------------------------------------------------- ________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ૧૧૭ વગેરેના ભૂકાની નિર્માલ્ય પિટલીઓ બદલવી, જ્ઞાનભંડાર અને પુસ્તકોને ઉપયોગી સાધન વગેરે હાજર કરવાં આદિ કશું જ ન કરતાં માત્ર “સાપ ગયા અને લીસોટા રહ્યા’ એ કહેવત મુજબ આજકાલ તાંબર મૂર્તિપૂજક જૈનોની વસ્તીવાળાં ઘણુંખરાં નાનાંમેટાં નગરમાં થોડાંઘણાં જે કામચલાઉ પુસ્તકે હાથ આવ્યાં તેને આબરથી ચંદરવા-પંઠિયાની વચમાં ગોઠવી તેના અતિસાધારણ પૂજાસત્કારથી જ માત્ર સંતોષ માનવામાં આવે છે. “જ્ઞાનપંચમી' પવેના ઉપરોકત મૌલિક રહસ્ય અને તે દિવસના કર્તવ્યને વિસાવાને કારણે આજ સુધીમાં આપણું સંખ્યાબંધ જ્ઞાનભંડારો ઉધેઈ આદિના ભક્ષ્ય બની ચૂક્યા છે. જ્ઞાનપંચમીને આરંભ કરતુત “જ્ઞાનપંચમી પર્વને આરંભ અમારા અનુમાન મુજબ પુસ્તકખનના આરંભની સાથેસાથે થવાનો સંભવ વધારે છે. એટલે એ પર્વની ઉત્પત્તિ, સ્થવિર આર્ય દેવર્કિંગણિ ક્ષમાશ્રમણ જેવા પ્રૌઢ અને પ્રતિભાસંપન્ન જૈન સ્થવિરોના વિશાળ દીર્ધદશપણાને જ આભારી છે એમ અમે એ દિવસના ઉદ્દેશ અને વ્યવસાયને ધ્યાનમાં લઈ ખાત્રીપૂર્વક કહી શકીએ છીએ. પારિભાષિક શબ્દ પ્રસ્તુત નિબંધમાં લેખનકળા સાથે સંબંધ ધરાવતાં અનેકવિધ સાધનો અને તેનાં પારિભાષિક નામ વગેરેનો તે તે સ્થળે વિસ્તૃત પરિચય આપ્યા પછી જે કેટલાક ઉપયોગી પારિભાષિક શબદો રહી જાય છે તેમને અહીં પરિચય આપવામાં આવે છે: ૧ હસ્તલિખિત પુસ્તકને ‘પ્રતિ’ નામથી ઓળખવામાં આવે છે. આ “પ્રતિ’ શબદ પ્રતિકૃતિ” શબ્દ ઉપરથી ટુંકાઇને બન્યાનું કહેવામાં આવે છે. ૨ હસ્તલિખિત પુસ્તકની બે બાજુએ રખાતા માજીનને “હાંસિયો' કહેવામાં આવે છે અને તેની ઉપરનીચેના ભાગમાં રખાતા માર્જીનને “ જિબ્બા” (ઉં. gિ=g. નિમાત્ર જીભ) તરીકે ઓળખવામાં આ ભાગમાં ગ્રંથનું નામ, પત્રાંક અધ્યયન, સર્ગ, ઉસ વગેરે લખવામાં આવે છે તેને “હુંડી' કહે છે. ૪ ગ્રંથના વિષયાનુક્રમને “બીજક' નામથી ઓળખવામાં આવે છે. ૫ પુસ્તકની અંદર અક્ષર ગણીને ઉલ્લિખિત કસંખ્યાને ‘ગ્રંથાચં' કહે છે અને પુસ્તકના અંતમાં આપેલી ગ્રંથની સંપૂર્ણ લોકસંખ્યાને “સર્ચ' અથવા “સર્વગ્રંથાચં' નામથી ઓળખવામાં આવે છે. ૬ જેન મૂળ આગમો ઉપર રચાએલી ગાથાબદ્ધ ટીકાને નિતિ' કહેવામાં આવે છે. ૭ જૈન મૂળ આગમ અને નિર્યુક્તિ એ બંને ઉપર રચાએલી વિસ્તૃત ગાથાબદ્ધ વ્યાખ્યાને “ભાષ્ય” અને “મહાભાષ્ય' નામથી ઓળખવામાં આવે છે. કેટલીક વાર મૂળ આગમ ઉપર નિર્યુક્તિ અને ભાષ્ય હોય એના ઉપર વિસ્તૃત ગાથાબદ્ધ ટીકા રચવામાં આવે છે તેને “મહાભાષ્ય નામથી ઓળખવામાં આવે છે. કેટલીક વાર ભાષ્ય અને મહાભાષ્ય સીધી રીતે મૂળ સૂત્ર ઉપર પણ લખવામાં આવે છે. એકંદર રીતે નિર્યુક્તિ, ભાગ્ય અને મહાભાષ્ય એ ગાયાબદ્ધ ટીકાગ્રંથો છે. ૮ મૂળસૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય અને મહાભાષ્ય ઉપરની પ્રાકૃત-સંસ્કૃતમિશ્રિત ગદ્યબંધ ટીકાને “ચૂર્ણ અને “વિશેષચૂર્ણ નામથી ઓળખવામાં આવે છે. ૯ જૈન આગમાદિ ચંગે ઉપર જે નાનામોટી સંસ્કૃત વ્યાખ્યાઓ હોય છે તેને વૃત્તિ, ટીકા, વ્યાખ્યા, Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈન ચિત્રકપદ્રુમ વાર્ત્તિક, ટિપ્પનક, અવચૂર, અવચૂર્ણી, વિષભષવ્યાખ્યા, વિષમપદપાઁય આદિ નામ આપવામાં આવે છે. ૧૦ જૈન આગમ વગેરે ઉપર લખાતા ચાલુ ગુજરાતી, મારવાડી, હિન્દી વગેરે ભાષાના અનુવાદને ‘સ્તબક’, ‘ટએ' કે ‘ટઞાર્થ’ નામથી એળખાવામાં આવે છે. ૧૧ જૈન મૂળ આગમાની ગાથાહ વિષયાનુક્રમણિકાને તેમજ સંક્ષિપ્ત વિષયવર્ણનાત્મક ગાથાબદ્ધ પ્રકરણને કેટલીક વાર પ્રાકૃતસંસ્કૃત મિશ્રિત સંક્ષિપ્ત વ્યાખ્યાને પણ સંગ્રહણી' નામ આપવામાં આવે છે. ઉપસંહાર પ્રસ્તુત નિબંધ જૈન સંસ્કૃતિના શ્વેતાંબર અને દિગંબર એ એ પ્રધાન અને આદરણીય વિભાગા પૈકી શ્વેતાંબર વિભાગને લક્ષીને જ લખવામાં આવ્યા છે. અમારી આંતિરક ઇચ્છા હતી કે પ્રસ્તુત નિબંધ જૈન સંસ્કૃતિના બંને માન્ય વિભાગેને અનુલક્ષીને લખાય; પરંતુ અમારી પાસે દિગંબરીય લેખનવિભાગને લગતી જોઇએ તેટલી સાધનસામગ્રી હાજર ન હેાવાને લીધે અમે અમારી એ છંછાને પાર પાડી શક્યા નથી, એ માટે અમે અતિ દિલગીર છીએ. અમે ખાત્રીપૂર્વક માનીએ છીએ કે દિગંબર જૈન સંસ્કૃતિએ લેખનકળા અને તેનાં સાધન વગેરેના સંબંધમાં કેટલી યે નવીનતા આણેલી છે; એટલે એને લગતા ઉલ્લેખ અને પરિચયના અભાવમાં અમારા પ્રસ્તુત નિબંધ અપૂર્ણ જ છે. અમારા દૃઢ સંકલ્પ છે કે ભાવિમાં શ્વેતાંબર અને દિગંબર ભય જૈન સંસ્કૃતિને અનુલક્ષીને જૈન લેખનકળા' વિષયક સર્વાંગપૂર્ણ નવીન નિબંધ લખવા. જો પ્રસંગ મળશે અને ભાવી હશે તે જરૂર અમે અમારી આ પૃચ્છાને પાર પાડીશું, એટલું કહી અમે અમારા ‘જૈન લેખનકળા’ વિષયક આ નિબંધને સમાપ્ત કરીએ છીએ. 1 ગતિ શ્રાદ્ઘાતિપ્રવચનમ્ ॥ Page #135 -------------------------------------------------------------------------- ________________ - - - ક - - . : - - . - . કરવા ક - - - * * sr, કજી- $ " - - - - હે કે ચિત્ર ૨ ૧ થી ૪ કાંબી; ૫ થી ૭ ગ્રંથિઓ-કૂદડીઓ ચિત્ર ૩ ૧ ધુરા ૨ ગ્રંથિ સાથે દોરી પરેલી ચામડાની પટ્ટી;૩ જાવ!1; ૪ દેશી 1કાર Page #136 -------------------------------------------------------------------------- ________________ HTRA • Amar . परमादा मानयातायो murarl माधवामम कराया पारा मानवामा HA ture adhna निनाद PANAकामादरवाजाय। जतिनाम वितिसम्ममा Akaar साधा woHDREngsanadane Ram उवाला.. RE विान ! ચિત્ર ૫ પુનકલેખનમાં વાત . 17 पानिमामिया MAK:HanR. XA तयपदगाम HTRA Kaबार खामाचार MEENarमाकाREVIEWERai PM कारतमा KOPIमतीद A /मसरियन ETAसातारात रीिनिाप्रमोशतिवादपाणी MAA 4Noनयाम दरममा सामनाएण्ड मातानाASA वितियपदा हामागहमदपर भिभाराम amKASHदगीमदास गवाहतिासाममवाशीयातमा INमावि निसायचूर्ण) Page #137 -------------------------------------------------------------------------- ________________ .awrt. - . .. - MARG ચિત્ર ૪ દારી પરીવલી તાડપત્રની પિછી Jufeयामातयामातिनामिपीसनीकालटीमवतuine माणीवपयायोवामाविलानियावाटिकामनायायनानिसानिमावागाटानोहानिसमा नामवाकियासंबंधानासाधयनिसहनयामम मारे मतनाबाटनादीनिअधीनियनिकिनीया सामानामाकरमारित्वईपषधापनापन्निवा अपामादमरयायकारिवहसमाईकिंवानानामपन्देत्यानमालाकग्रागलोकजानाविकासकालरहिमननदिमावास्चिदखाययकमा विडेकवडकतिरामविक्षकाटरूपाऽत्पटिशकासावशनमायद्यायारनाधिकारnilankiमार्यम्भूदादिशिानवानवामिकवकनारा निबंधनादसायमालनकदिन तिवचनारिसवतमाकाणायामादिकामानियकारिणवायविरमरामाटासंगमादयामयत्रा कापतेमा साकिनयमनमानसावरकवटल्ययस्यामामविटारियानुसायलिटालाकाग्विानानधानादानिमामनिकासानिया या विकाइटरुपापविल्याचारशमनामनातामा तिनकारानियन यासादिकमानकाहमागमायापंचसमियातिसगावगामाचय naniARनामाका भाता वकलेकंकलेकर हिनजानादिकं मानिSENTENT सायनिक्षापरवेविचित्ता:संतापन मनियम विनयन साधन-सासारणमाक्रिगावामा HOMEPHदविषादयति। नानवालासवानाबापानेकर कमा यति विनावि पाटिया स्तिनिवयिनीति इव V योजनामनिवरा मिनिटकारामा वादिकानि सान गुमका मावनन्यवान -प्रनिर्मामला REANER चमीतक्षिना पाटसमेवम् विकल मचिदानगीनाममनिया दिन म ममतारहितममवास प सकलदिkancha .कानि ण्यवानानि । शनिबंधनद्धा वि'. तान्दैकारायच्यामि का य विद सोसलटकारापनि मानिरहेका अनाजिनावदनाय । नतया अकातरमंसार कारानिमावि कारबाइयन्नादन ...काय चिद संग कलावावामानामुष समानामवादिादाषयावरूविविध REMOTAमरविधि ARIABाघाटमा माना मावक्षनाकिसान... अमक्षारिनपाहिये। मनावावधादाननियनिय गरामनवासमा Muकवि नाईरहा उद्गायनिमहानि गम्यनिममावसनि: गि निवसायहागाम झी एजे यावनमा कवितामामा-विधानविरमामाटामा बाराकवलामुनिश्रमशानामवहतबदनापसातामविस विविस्कराला सातायनसहनाममाझामाबवयरामघवनाश्वतधुरवाया वादिकानामटाकपातिक गतिविधि कासन शनीवविद्यावावादिपरगावनमारवादकारातिनही किवानःपरानविदा निवगानिमाकामानमायोजिताकाशमान "मामुरबारदविण्यामामुखवाइसहवाकनामयनीय ज्ञानएकातिका मायानस्यन:किंवना जिनानापरीक्षामा पर दायनिसमासविधासमकारक संसार कार्यमासक चियिशसियानिne वार्थिनवधरामसत्यकीपापम य चक्मघायण समिonकिन नियमिताधिति ...पाचवमनाया RAMA BHदादराकमानकमिद६४ माश्यायिायधनयवाचकायारादिकंददानिमाम्ययादिति:ममिति नमितापेसमितामाकिन्नता सलामानयाधानानादिनीविनाकामजीवाश्यवाहाताशवमनस्यानातवमादिकवानमालयनात्यामारामाकिना माजासमरानाकामयामचा विनय सिमावर्षी अध्यागादामुनयविनाकालन:दिवा AUR अरुपविलाan-enदिको अनिस विनामा नायकपरिमार्गानाध्यमासकीयwatanaianitant कारनामविकासात्रवमरते नया आरोक्षकालागतो कावा लामामा/Mahimaal: तिरवासना पाच विटाशि निरगाजन्म .बावकादिवसदनादवमहासिलवालमस्याकेमिकलबानकवी रहामा हामवरदायिमर्मविलियमविश्वसहित तेजपलानियामकवदाशयागावियरपश्य नाथमकरानादाभासयभकामकरनेटलाधाकराणे व्यापाराशीयमनिशाकविनेयकबीरदासान परमात्मसकारावासामसत्राथमिदमपदमककाचा नकार विजयसनानियल Hamar मा inthamsimetact सीमामरागका हारनिःमानामविदयमकता जयमावलीकोथुनामावनिधी नदवीनारायणाय vaneमसिपायमागमामशालयवaRSSRI नतिस्थाहाव-सारीका नियाan नामानिसमानामुकदव्य पक्षसनमामान्यमनपदासानायनागागासामसनिविद्यानामतरता S HTEMmmmmनलिखिद्योजकानानतवादाला विजयावसनीयानि॥ऽन्याशामन्याशावास्यानमपस्पान्यस्पमनिकंदाम्या नरूपनिरीकमयागानीमनमयनादीनांव विनिमत्यापन दिवछाnिamaeगामातानक-तिहारमाहामकपणमईगसाभूनीयाचनानी MIN IMEशिनिवन अनयासालनमाका निानाकवलमेवगाथा :यापिंडवनकाना मचिनीतिमामेवतिनमामलापाजयादिन्यायात्मन Anar नामसार सावमा वितमिन विता पिंडायमालकीडनादिनच्यानलमतामानिमिरी घनाकमारादयाश्राम नईयपुरका नसाकीननविक्षन पायantप्रपान यानीदानामिनो मनानासानानया WATTAmबिलायम किया। रिनानी मोदन से कानोकामना मामहल स्थिनिदर्शायाद्या मिशनानादावर तिनी विमाससितोही पढ़वायामर मरमुनिकिनिमिवर्म वाम र मायावतवामीनास Haयमियन न कि कमिकमा तायानMER निरिमनिका निमालकनारमा रेकरायासिMARमुनिश्वास" २ माकरतयाचयकर किनावामादारनमाका विदीयान्माद ।। प्रहस्य निरकवान विष्टIRLKलानमिनिक मरन्यपिरतावामाना विपि तयझ६ वसतिचिनमा नाना विकलोम-झि माना श्द्यावरना या विजयासारुश्दपक्चर । HLIतिहारमाधत्तमरान SHOTS मिनिnिt":"दनियनिक या मामrerana नयचर्यपपि ममविवनिरकमाविय यातयनको दिनमा सर्व MONAनिमिडालियर : तव्यानधाको मानि amongविधि नानीमानी जाहगंक महगवेषगक मनालयममनलनकनापित विनुषाधानीमा राम, यारोडीदईयनानि सबनमनचालकि भानानि प्रमाणात तानविषायामागनिययालागयुगमनेनटेवमात्र MPANIनमा विवियनः ममन्नानासायास जीर्यमागोमयावदादित्यविनितावासाकीनवनगममा विक्षितामाक्रमानाकानमा नामनिवज्ञानना यानिमायामामारदि मस्पेनिभूपक्षमागलाजा पर्व विश्मयुमिातीक्रवारमशरमनिकासारमगारमंतीधर्मशानको टेनीवर IE Sjatमन:किंजनादानतिनियापजमनिस्टीनका चारादारमानादिमवादास्यतितक्रयाशिवलसचिEETACHARPATAVATARITATARIA या अन्यायझेश्वयणासाकवदन वालम्पयाका मुनि निकोनारदाना कोवान कश्यानावसम्मतिदिनानीकताअर्शनमारनिना Aadकागदनिक्दास्या निमंडलका ' क बामदसाबामनियता नाकावयाटनेन द वकाशालारामका :कानमन्त विषयातायात संपाशाजनमानकम धनकवत्यादिहंडानामेनालिसवकामानित पातिवश्वदीनमहामुनिवनिमयाकायामायण विविक्षितानं कृतमानकायनाश्देगिसम्पदवपातिक मतमामाविकचा वकावसामानमा जय मदमानानि जशरीरममापन दिनलावासाकस्तीियाहरशाकीबोचर ચિત્ર ૬ લેખકની પુરતક લખવાની પૂબીને પરિણામે દેખાની ચિત્રાકૃતિઓ Page #138 -------------------------------------------------------------------------- ________________ सदरामदिन प्रकर धिनाम् वाद थ तविक के दिसम हिम म याद्या साल गंगा श्री वीरमानार्थक इतिमान या मलिक सिरसा जपाय सम्मान सवासवदानमा 1930નાસીર થી ઘણા તળછી ધર્મ या ३६ मिर ચિત્ર છ શિયમને પવિ हे सुमति किंचिदथ प दावा द निविदा माय खेस साि उष सिट दि ज કપડા ઉપર લખેલ પુસ્તક પણ જૈન સંધના ભંડાર) पिस्तर ambahay म विनोष विमिदं मास पराद मिनिविधा कलाका नम रावाद UA विदरण २ सदमय निम त्रिन्छ बाई 2 श्री 2 लक्ष Page #139 -------------------------------------------------------------------------- ________________ ( 1st ' । ' ) -1 ('httil :(*) [2: () 131[11 ('* (413 1590) ': . : ଏ - LU -- : t: * : - * 5 : | \ \ ' ' * YIEas Beerusaates, areeଥedabadSir seeineseefeizhhଥିse SEBESHENZBEREMMEN •iibaaruebel@usaire a laululaissutall havlupan Releasibit seenied , PA ** : : : . *< reetinent s : । - 1 - sp • Tek ( + ta fut 4 - • ୫ Aa: firzi »&#l•( ~333.4 :24-{l al; 3 4:22! •th ill. (en) {12) Page #140 -------------------------------------------------------------------------- ________________ Sanam karnamala Ramanaries मिशन मास कमान SHARकपात कामना स्वावधी-यसमयमा कम्बयासीपीसकरकावत HAMARHI मतमामाताजीमान का नाम NEET मामाको मात ही wanाकर RasiKध्यापक MuTER-RAVकामा समयमयमanilure वन मधशिमानकामयतिबद्ध नाम समापन विभाजन मानिसमा अ या array Panama २६. नरियासमयकाणामाशिम हमारयशक्षिमाhemainETariनिनिमाला यानेमिनासडिम्वमिय: बि. याविरमामयपीकवयमTHERMIREPR..विनापर विमानमालालानियामागवि.कक्षागावासमाबदामामासा MAA२३४ार्यपादिबासकाराजा ... विपातश्रीध सन्यासयामारामप्रविद्यालय कालिप मानास A RASHTRA .. IRRITOMORE . AwaCE Anahained a .: Ram परवमहिमा 33kaitrinee t FREE D ream MPामरामेनाबEMRANTEEDIAw ચિવ ૧૧ પ્રાચીન વપિના નમૂનાઓ Page #141 -------------------------------------------------------------------------- ________________ मानिए म राज्या नवरयाचनिय गायमा दुपट गवार विद्यार्थी होरा माम यह नाकपाणिविवर मायगाव सियारी किन नितिन पाथमदयनवाला बाबारवादेनिनमहारा सम उदारव हरदोइड (पावावया था यामदादा साइकिया। श्रमदामि समीपसमूह सोस कि तातिविद परिलि न्यूहागरात स्वाभिमानव काहिनिनि घडिलम् विलाप कसाया। स्वरमा २० २३१००१ कार्य मरुक सुमारे परिसमादिया मादि २९३ हामी निकर दिया। दामा॥ ह समा मतोलासा आपास यादव यास सवा समा कारवयमप्यादवाद LE रामबा र हलग gia महार म त्रिनयच दिमित्र माम न उबद प्राय यस सतवि ચિત્ર ૧૨ લિખિત પુસ્તકામાં ગ્રંથેાના ઉદ્દેશ, અધ્યયન, શ્રુતસ્કંધ, સર્ગ, ભ્રાસ, લંભક, કાંડ આદિ મુખ્ય {વભાગોની સમાપ્તિમાં કરાતી ચિત્રકૃતિઓ (निशीचूर्णीमासं १९५०) Page #142 -------------------------------------------------------------------------- ________________ AAAffentlemakisanisadamirkneta raamwanprashase waopanlimsinaDre apurnudelepnuarARA कर्मवयक kिhuwerin t endeperETIrrfaपिलायनशमीRRENManीकUDRATERRINATHIVARDHA HTRNAM ENDMEHSAAHaramARPARIVE.AIRTirauRMANANORATrarianविता' HanumanA mAPHELEANCHATATNearertaमलिया यात्रा माROIRMWARImusianimalsinaHAHI DARविकमानामा भाMelamcnameकामासानTAINMannाविकासयनिक मालमतक RawataMERNA M mmarARAREENATAmeशनाया। मातानिशानानिPिFulawanapanpdMateriend ROHRIMAN u salamumanSराजकावसजायजमानसमाजामकाज मnिtaHARPOPोकानामावलमयमा नालाय DayानमालाममानीRER माय नसमanesanneithramमायण सत्य मानकर FreeMवसायाशसभाकामाख बालिकासमनाममाछतियाधारित पायमितिविपरिमारामाणाबमाम ____लकमानयिमाSR/aaraamera RAATR AJAसिwwarsमितभिmeaarana कालावधासनमालारामsm -Raftaसवानिमिटानामेधातिवक्ष श्री. manemi ROSCONGS अम्बाकसानामि REn, EMAgaylorfARwaniलशाययभयINirevasaeमनिनिकालाबाधिARATHIPATra सतu ranepanawanRNTVANITAMARपक्षाशका:AAAAAAAIनमावितानाfinaaristalla मभिकारवाटायलमा स मसमत:किसीविक्षय तयानिआमाकपालभाकियfinal निनामभरताक hamrowumarunfewariuslamimantiममा भान्सामाशिकमnraswaRRErga BAAREवकालमamang इलामतमममममालाकमलाकामिालाrafe माकपONTRASEANINNARHAARAA21809ी दिardewanganaभिनयमविभकलाविमHEATअजय ENomharaO ORNINETRIORRENarendrasnaमिलाक्षारदिEURIHITRI SPEma Emasataralerarpasairanisonaristiancershanायकारक FinarauBAAPSARAPORaMaNmiResiनिमाHिamariRamaARATTENTIAURRE AREIMURTHIADRRBIRENDRiparamana neteNFRenaipation:भरारमनना. [47१४ ( पुरतः +म+ Hotuपाश्री विमान 730 विजयश्नवाले यसरे पर घलशालीमासाहपुरकेरासंघनारेबीजापुरमासंघनास्वामतीमा... नोएमेवानतामा नोत्रम्हारीदिवबाकसंबलिरारीसादिक्मलिलागाईकयारीममनाजीमास्नगा iiiwanाचा सराससंघकाश २ दासोद धारदा क्षिण देसि लाविन्य पारिबीकोटलगते Hasयोतणे रे सकल संघ निसिदी' सादरसम्म तामजगी मा मई में जशीनरी मंदिर स्करीक्षनिराजय धारी! सेवकजन..को ३. विश्नईपारिज जागेजी २ वालेमनीरज दे शविया श्रावकलोक श्रीरुपनी चा: करीरे नाजिमोकार चारमा स्नेद भाईजिममनवीयु मेहई निमममनिजही जिउदेभएमपवारोशनचालक सारपाश्रमवालबारे अवतरितवारअमममकनकनी होर लावालसर लादावार हयानी श्वजीजीवन जीयानी मकराजममितकमलसिनिमग्रम्हमनवालवासिल यकारगमासेक्षा 'श्रावस्पसजसानिमारसमोसस्पैरामरहनिमाओवारोबार हीनिमाजी२० चालले विजयदेवसदलास्वमितिसतारोमादिअपमारिनरेशानिनिसंदर हारोबानिजिरंगदलदारोदेजर कोरियामानिदिदोनईसहमण मतमोवनयासबाराक्षसेर प्रश्श्राम वा लेसर पक्षिय स्ताक्षरता करते। मोकलिऊमानपानंदनवी पासपरचमाप संपनप : स्वंत्रता का सबजिनालापासेयोस। पतिसलीयोपजागा असवाद जसजा परजी सवाल्हेप . वाती रविण गरेमा ९मार कसानाम निविधा रिनित मे परे जेयता जेहनश्या । पिराजयतश जेदनानामि भिवाजा दिनदिन हीतर क्षिकदवा मासेटी सगवन गोमाजवश्गुलदेसर दिन स वारवार वालदारे वागवाकरजामि मधीलमोनहारेमम देनको ममतनकोमसोपा मालीजिएसासरता वारपरंवश्वसमकाल समाधानाकर भाग जो २ वाले सरकारमयाजापुरनासंधविधानमामा-मामेव महिरारामनमोधर दान करना ચિત્ર ૧૬-૧૭ લેખકની પુરતક લખવાની નિયુનાને લીધે દેખાતી અક્ષરાતિએ Page #143 -------------------------------------------------------------------------- ________________ FIFIEDMIN2/Paik hdgrihant ||5/16/''''''''''| To .. LAN शयोSRONE हलबान tanी पोपqwami Sammeमयमझायोनिभिजवायारितिकिपनिकजसपनाको बमुसलामो प्रजाVिARIANIMentUNE कोनिमित Meanाप्रतिकवितामानिरापरामरामोकापरा: मनानायीकारोक्षिका मनिराम Evoसममियाwangaबिनालिजमवाामाjिivyaमनीयाकमsaniनिलनममयसकारासमा पाकार ARNATA:imrain वियन ANDROPATI maaसनियरंपरसबागलाsmatamonalisaमस्यामश्रीARAVAI YAANEER NIRAHARM4मा भाकर वारसा BREAananmnmaramanालिनासरसाम्यमान्यतासargantीखसीरaastaandhaaraaNaIARIATRAाहपकापालगवाAniranमासा एम MISHRIRAMमनस्किपक्षिIANAकरनापालाराम आचावयायामप्रमिलZalaaniindanbRAINRSaranaananiलानियन IELTERNEY 0 RSMARAEदानापानावरावादबयामाप्रसादकामयजस्मसम शनिमामलोसनधिमा माविधिववर महामन्क मनीयमामाMAATRANSaiनिमा रARTapaiमम्मश्रा का RIPA यावर सामापिथानाम gama peyesnaगधनिसर्गाग्रही as कपि वापिकापनमानसकन पतMRAPHARMA रामनारमाकानी कीमिनिinesर साउदेनत तिम नमसपाकामपंडिनाकाम साक्षाबननlaMER Binाकानमा जखमतरताननेवाल4:स मनमानाच RAgrनतिभागिकाराबाबही कमाषण वसRNMEnymslmagमना|| AATE अवधियानस्वाय JANWAR २. म fanलामन FDMR अकारनिभावनाaaबकि PRIMAMगमानने. नादनकायमधर्ममानयकारारमिला20ोरिन ||TRAI MBA विदितिउत्तरपियन दिनानिध्यास खात:कामानकमिमाम समयमाRasविहारकारमा वियतनाdain समायावमिकाबासनमप्यानपिनटीपनिघाप्रामप्रतिशत काजातिविििवभागप्रमावासायवमहामन RawyeमानिनामqिaaaaRIMAasmineतिमसामहिमRMARयानमारपरकीरनामिना नमन andramatkatinacifशनीयवयमेवाARDमाराहनस्वरा कामचनमातियोBिAAR पनीरामदार नायक्षतक्मागमादिकममातमा बाबमा panexamMaमहाधिकार स्थाविशारामतपरमशारापरलोभी पापवायना4516परसमस Kannusagatamaaveमnिाभकामबरबहादाहyhann||TSABAIगारामारव धा3%ाNaiMaiकर उदयपसायिकताना कानन विन्याहारविनिमावियनमा पुरकीरहितसामनanosताना क्यमासिकमालमसामानयबिकाशयाम्पायन:सामसमक्षमा कमिनियमन बालनाकाम विवागत-RAIHAR) ARTMaraमामबरनाम्मानिनादात्याक्रिममावस्मरमियसमाविवाहाकारापरकशकारीकानि 90sayganesयस्कानकासकायस्थानाbhanel अnिdstaramatlantasim:Rapimaantia TARWww. arasilAAAMKARAमत हिनामानकीकत कामिनावमासाम्ममममवापदासाकाहसालमा सियन मनीक्षिणast नरममा नितस्वस्थuteen समाबममsinfomalसामालिनी RDANARintertainTARसलिनविनायकमावसहायतालमाCIRDainismat साधरणतणावाराका साथ अपनाORRRRAHaryanायाaanaमारवस्तमायामयविकिविश्वनाय कारकरसनम rastfeil सिनRMAN भगवत्पनयम IB..ताधारको kuar गनवास निमविधीय AmAst प र खासकर नामसार अम्मालासापरणतन निसदमारसकतामा जामतीसशिल:सदाचरणमा नियासकांतिप्रियाबङगुमायामाम्पमालेबाता खिया मन ........ म्प बजिहा। पिताश्तकामिनीन नाकारणसाललनारधारमविश्वाहमवादश्रीमानटमविलापरिकदिव्याचमबार कागजातका निकायमचरि शिधास्यवश्थाका पम्पमा मस्पवनविकासTAN विवादमाया naveeअपवास रमादारखापताशमलवानपEffaiमादनजागडानाविकामपायामाताहभबापामवापरासया रसामान कमलामाहORA. सालमdaeकारीमावाSARकानिnaनबरा परमा M AINDAItaहामानवमात . Reafota amannaसग्रमापा कासगमनकामनयन यूक कारततिलिप्रियायामRTMEANINMagamanपनरायम्ममाyिaasनियाभरापारिययाशिवरायमाझमनिAARCrishivarकामना लिमरिमामशासवानन्यायाmarathirainRimagsविष470Nayापानाम निवाबनवा रमनदासपनिमाध्यरिताला धुधारतमईया मेटासाकीताश्वतावितधियःनिर्मकारवायाप्रतिधायकोनसायमान मंदिराकाहारकरवरीसागरकमिसमानियारिकारको समरिम मनित मनमानसमागदासतप्रतिशतसमकतावनामा नरचितविककादाबाननाममा नागरिकलानियामाममात्यामसुरणाममा नारनवरयानियन लिया रिकामविजयसिwth 26220mateurianSANA..यमाश्वरमामयकदाविकाता:चावपिननमा सचदशवपादयात्रायेanसाचिनीचयनमासमायibraryanRTAINmaintain समाचारसाधAR : नवनासरसाचाल 1200ruRistaHaaANE harinामलमaanawaniKanhanneनाममान:+24:याका-APawaवियनितनामनामनाममालाबन्दकालमMIUMARintamRWianSHAanaसामा मनमानसावरणमामास्यननःप्रात अभिषयमयादिश्वनचनिननःविमीमामांसाह्यरुपनमनAMARIशन. सुदनात कासकारकीराम 4.समरATAirAdi: कालमसदमा एमालयविकाराकोरमामामाहा कामाबदाTRA1ASIAMERGERRANसभामा मकालनबतायदिनोगनाशीजन्यधनाकानaarama मोantenaiaaganामानातक.iRainfदविनायकायमा बातम्यावहारकीरीनकाहिरातिनिपावरमा निसमा सदासर्वाचनमा महामानवर्ष 11 गमनकतापनि म दामसरनेमसततचनामनाnahneदौराए पामाचिनियसमा साग Saaलकारिणमियां नमानिकानमालामाल RANIमाकयच गादापरणयतमाहिद मशरोपवमायबाप lasनिषyear .. haata मराकानमसरसामा मानवनिम्नविडारकलपकार saनिरंवादकाय वारादिपहास बालवीयमानः मायबापादनानपावतेवियमेावरकका Janaनिवार.9AR,दागअक्बामा भRAHAधामनगावरलमान दिगुणालियर्स -di नलिनियाहासानNORamaina यम्सएकम्पापपायाअपराध्परसंचालतपयनमायणथा। -महानत्यमा पापाजताने HARमरसम्माधिस्कारशालाम्पाक MAILESमासाराkuch HamainamainallसयारापनामावासचनाkisREGARDPREarthasanvaaलशासापानमाल्पाकसमा:RAM वारताविपक्षणादेवापसयसनेमसम्मानबानमा STMHRADEMI-याारसम्यान्नचरस्मविमानसरसाम्य तिनावपापाचमर्मवार अचान्यातप्रवदयारपट बनाकरलयसाचिसान दारानलमा म्यममकतावारकगयविdिak बिहyादाकाबीनाकाNिTANIगमचवलसन्शोसनाचगानसरगतामातूपाप्रतिहारमा यसनालिसिदाचरणमाRSMSANNnswaraरापास्याससनियमनायाममात्र सुनापागाचारमा प्रतिमा मामयमाReरामदयामिद याममहानवलक्षात NAAमिनीमाज्ञMARATRNALISARMसक्यामलाउरकायामRAama कासासदाभा-साराचाविन्यप्रातिnिanाहार4ममातालाप्पाराघव:ममिkिakiमवार यीमन एकनSHARMाविपीनामात्य अमेयरसाबमा तालिकामकारस्पीकनिमु कपाश्रीन्या Heenawarबहारकाराम मनिहायमिंगमMARI तिमाहत्य: ચિત્ર ૧૫ સુમાક્ષરી અને ચપટ પુસ્તક Page #144 -------------------------------------------------------------------------- ________________ 4 Chitrarianianmmm 0 SAVARNATAमयरमहामारोबारम्सबाmusarmarat TRENTOR aina.... जयदीप उबारिक निमादि EXVवधिसविनेदानदेशाबविलयविखेमmayायविशाषकसमयार्थियोarपसया तर नवगामिसरियातायाफ्यामानानवगामिंवमिनामनदायनमसमबनानवसितमपतियातमन ३. सतिपालथाविटावियानोनिमायामा विवलेत मानमविननलिपरमपराश्यातूसिवजाव * तंदनाथवज्ञानाचावीयातायत्तयोJIRSHAIRAानातिसंप्राविधमानचिताननप्रियंपायतितमवश्याको 'प जानाबानादवारलारंगदेवनारकमानेनावारिकानापय सानानिमिन्न.. मसेयनसम्पदास्यमायामयाबसयमानिनबनस्यसत्यतातरहिरंगस्वायत्यय लाय नावामनाया नावातूतावामनपर्ययज्ञानविस्ताक्षयपतिचिgaविमान्यातालमनिमनधना निबाहरmवाकयमनकापरस्परिक मिनिममस्यामानेत्रनितिनिर्मितgणा नारगुणाकायमसनारयमित्यरफूस्तरोन विद्याविभमानकानावरायो तरायायात मनातवानसकनमंतीडिया के कानिसमा सबनमानसमार साबिसयावसमात्र सबसवण्यसावात सकलविषयकामावलि सिंहासनयवादिसिद्धानवावासियसापनेस्पतिदयपत्र विसिवानखवारिवाdिaramata सायनामिकसण्यासपिरि सित वजारमान्यता परत बातमसिमय बासमातियाला s प्रत्ययकामविवादासना Amatuaशान meena ameswayaN e t Asian ---- . . - --- . . . ---mnaleeniley aurarinivaary ચિવ ૧૮ વિરાટ પુરત સંશોધનકળાના નમૂનારૂપ પ્રમાણપરીક્ષા ગ્રંથનું પાનું Page #145 -------------------------------------------------------------------------- ________________ ४ FE ત્ર ૨૦ સચિવ અને કારીગરીવાળાં પાટીમાાં પૂર્વ " सिंगारु एकदा वि Smaranamam मोडा/माशय मंगलनावे ਹਫਤਾਵ נג1 128 तिरुवम् महावामा मिमुदिग्नावशnal 2 तिमि मिलाप शाम बगाउद RES masyaमति किन किश्रा विदिसदिम किलम १ ચિત્ર ૧ છંદોગણું વધનાયુક્ત અને શાંતવનું પહેલું પાનું Page #146 -------------------------------------------------------------------------- ________________ माना ताकाएक Sheer विवाद्यामान रिपला सम सहभपदावधि मासनामधा iss इतिकि त्यसगतिका किवलधवा घवतासनका अशातला कालापान मानसी मागादि श्रादायी वा माडीवासमा कादव पदविधि समोघम मतदाता · व्याधादिविधिः ચિત્ર ૬૯ ઉપરથી અનુક્રમઃ કલિકાલસર્વજ્ઞ શ્રીઅેમચંદ્રસૂરિને શ્રીયદેવાસ વની વ્યાકરણ રચના માટે પ્રાર્થના: સિદ્ધહેમ વ્યાકરણની હાંન ઉપર થાપના: પાર્થનાયનું કૈરાસર: શા. વિક્રમ, શા. રાયંસ, શા. કર્મણ તથા હીરાદે શ્રાવિકા, આનંદપ્રભુ ઉપાધ્યાયને સિદ્ધહેમ વ્યાકરÇી પ્રત લખાવવા માટે મંત્રી કર્મણ વનત કરે છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ પાર્તિ [] જૈન લેખનકળાવિયક નિબંધના પૃષ્ઠ ૩પમાં ળિયું–તેની બનાવટ અને ઉત્પત્તિ વિભાગમાં અમે જણાવ્યું છે કે “ળિયા’ને મારવાડી લહિયાઓ “કાંટિયું' એ નામથી ઓળખે છે, પણ એને વાસ્તવિક અર્થ શો છે એ સમજાતું નથી.” આ સંબંધમાં અમારા માનીતા લેખક શ્રીયુત ગોવર્ધનદાસ લક્ષ્મીશંકર ત્રિવેદીનું કહેવું છે કે “ફાંટને અર્થ “વિભાગ થાય છે. જે સાધનથી લખવા માટે પાનામાં ફાંટ વિભાગ–લીટીઓ દોરી શકાય એ સાધનનું નામ “ફટિયું'. ૨] પૃષ્ઠ ૩૮માં “તાડપત્ર ઉપર લખવાની શાહી'ના પ્રથમ પ્રકારમાં “લીલું–કસી એટલે “હીરાકણી' સમજવું. [૩] પૃષ્ઠ ૪૧ની ટિપ્પણી નં. ૬માં અમે “સ્વાગનો અર્થ કંકણખાર આપ્યો છે તેને બદલે કેટલાક ખડિયો ખાર’ એમ પણ કહે છે. આ બંને ખાર ગરમી ને પવનથી ફુલાવેલા સમજવા. [૪] પૃષ્ઠ ૪૫માં હિંગળકને ધવા માટે અમે “સાકરના પાણીનો પ્રયોગ જણાવ્યા છે તેને બદલે “લીંબુના રસથી ધોવાનો પ્રયોગ વધારે માફક છે એમ અમારો લેખક કહે છે. હિંગળોમાં પારા હાઈ લખતી વખતે ગુપણાને લીધે હિંગળોકિ સાથે પારે એકદમ નીચે ઉતરી પડે છે. એ પાસે અશુદ્ધ હેઈ કાળાશપડતા દેખાય છે. લીંબુનો રસ એ અશુદ્ધ પારાને શુદ્ધ બનાવે છે જેથી તેમાંની કાળાશ નાબુદ થઈ જાય છે. પરિણામે હિંગળક શુદ્ધ અને લાલ સુરખ બની જાય છે. [૫] પૃષ્ઠ ૪૬-૪૭માં “ચિત્રકામ માટે રંગો’ વિભાગમાં અમે રંગોની બનાવટના કેટલાક પ્રકારે આયા છે તે કરતાં વધારાના બીજા ઘણા પ્રકારે અમને મળી આવ્યા છે જે આ નીચે આપીએ છીએ? “અથ ચીત્રામણમાં રંગ ભર્યાની વિધિ : | (૧) સફેદ ટાંક ૪, પાવડી (પીઉડી) ટાંક ૧, સિંદુર ટાંક –ગોરો રંગ હોઈ. (૨) સફેદ ટાંક ૪, પિથી ગલી ઢાંક ૧–પારીક રંગ હેઈ (૩) સિંદુર ટાંક ૧, પાવડી ટાંક – નારંગી રંગ હઈ. (૪) હરતાલ ટાંક ૧, ગુલી ટાંક –નીલો રંગ હાઈ (૫) સફેદ ટાંક ૧, અળતો ટાંક –-ગુલાબી રંગ હાઈ (૬) યાઉડી (પીઉડી) ટાંક ૧, ગુલી ટાંક ૧–પાન રંગ હઈ. (૭) સફેદ ટાંક ૧, ગલી ટાંક –આકાશી રંગ હેઈ. (૮) સફેદો ટાંક ૧, સિંદુર ટાંક ૧– ગેહું રંગ હોઈ. (૯) સિંદુર ટાંક ૧, સફેદો ટાંક ૪, પોથી ટાંક ૧–હું ઈ. (૧૦) જંગલ ટાંક ૧, ખાવડી ટાંક ૧-સુયાપા રંગ હઈ. (૧૧) અમલસારો ગંધક ટાંક ૪, ગુલી ટાંક ૨– આસમાની રંગ હાઈ (૧૨) હિંગુલ ટાંક ૧, ગુલી ટાંક ૨, પિથી રતિ ૧, સફેદો ટાંક ૧–વંગણી રંગ હઈ(૧૩) સફેદ ઢાંક ૪, પિવડી (પીઉડી) ટાંક ર–પંકુરો રંગ હેઈ (૧૪) ગુલી ઢાંક ૧, પેવડી ટાંક ૨, અળતો ટીપાં ૩, સ્યાહીરા ટીપાં ૩, સિંદુરના ટીપા –આંબા રંગ હઈ. (૧૫) સ્યાહી ટાંક ૧, પિથી ટાંક ૧–કસ્તૂરી રંગ હઈ(૧૬) સિંદુર ટાંક ૪, ગુલી ટાંક ૩–ાષી રંગ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જૈન ચિત્રકલ્પદ્રુમ હેઈ. (૧૭) સફેદ ટાંક ૩, અંબા રંગ ટાંક ૧–અરગજા રંગ હઈ. (૧૮) પિઆવડી (પીઉડી) ટાંક ૨, પિથી ટાંક ર––ષા રંગ હઈ. (૧૯) સફેદો ટાંક ૩, વાવડી ઢાંક ૧,-ગેહું રંગ હુઈ તે ઘાલિઈ ત્યારે કાષ્ઠ રંગ ઈ. (૨૦) સફેદો સિંદુર ભેલીઈ–મુગલી રંગ હુઈ. (૨૧) ગેરુ સફેદ ભૂલી -મુગલી રંગ હુઈ. (૨૨) સફેદ વાવડી બેલીઈ-ગોરો રંગ હુઈ. (૨૩) સિંદુર હરતાલ ભેલીઈ-ગણું રંગ હુઈ. (૪) પેવરી (પીઉડી) ગુલી ભેલી ઈ-નીલો રંગ હુઈ. (૨૫) હરતાલ ગુલી ભેલીઈ અંબપત્ર રંગ હુઈ (૨૬) સફેદ ગુલી ભેલીઈઆસમાની રંગ હઈ. (૨૭) સફેદે પેવરી ગેસ ભેલીઈ–જટા રંગ હુઇ. (૨૮) સિંદુર યાવડી મેલીઈનર રંગ હઈ. (૨૯) સફેદ ગુલી સિંદુર બેલી-અબજિ રંગ હઈ. (૩૦) સફેદ હરતાલ ગુલી ભેલીઈ-હસ્તિ રંગ હઈ (૩૧) સફેદો સિંદુર હરતાલ બેલીહસ્તિ રંગ હઈ. (૩૨) ગુલી સ્યાહી સિંદુર હરતાલ સફેદો ભૂલી–પેવરી રંગ હુઈ. ઈતિ સમાપ્ત.” ઉપરોક્ત ચિત્રકામ માટે ઉપયોગી રંગોની નેંધનું જૂનું પાનું જૈન મૂર્તિઓની અંગરચના કરવામાં નિપુણ ભારા શિષ્ય મણિલાલ લક્ષ્મીચંદ પાંડે પાસેથી મળ્યું છે. ચિત્રામણના રંગની વિધિઃ (૧) પહાડનો વાન (રંગ)--મિસિ, વાની. (૨) ભભુતીને રંગગુલી, ખડી, થોડે અળ. (૩) મેઘવર્ણ—ગુલી, ખડી. (૪) વેંગણીઓ રંગ—ગુલી, અળ(૫) ધૂમ્રનો રંગ–-ગુલી શેડી, ખડી, અળતા ડે. (૬) પિસ્તાને રંગ-ખડી, સિંદુર, ડે અળતો. (૭) ગો રંગ-ખડી, સિંદુર, અળતો. (૮) ધંધલે પહાડી—ગુલી ડી, ખડી, અળ અલ્પ. (૯) ધઉને ગ—હરતાલ, સિંદુર, ખડી. (૧૦) કાળે રીંગણુઓ રંગ–ગળી ઘણી, અળતો ડે. (૧૧) નીલ ચાસને રંગ-ટીકડી, જંગાલ, (૧૨) સ્ત્રીને રંગ–હરતાલ, સફેદ. (૧૩) નીલો રંગ–ગળી, હરતાલ, (૧૪) ગુલાબી રંગ-સફેદ, અળ. (૧૫) ગેહીરે ની –ટીકડ, ગુલી. આ અંગેના પ્રકારમાં જ્યાં માપ લખ્યું નથી તે ઘણું, થોડું તે થોડું, બીજું તેલ-માપ લખ્યું નથી તે કારીગરને ઠીક પડે તેમ લે. તેલ હેય પણ રંગ જૂને હોય તે ફેર પડે”. ચિત્રરંગેનું આ પાનું અમને અમારા લેખકરત્ન શ્રીયુત ગોવર્ધનદાસ લક્ષ્મીશંકર ત્રિવેદીના સંગ્રહમાંથી મળ્યું છે. [૬] પૃષ્ઠ ૫૫માં ‘લેખકનાં સાધન' વિભાગમાં અમે લેખકોને પુસ્તક લેખનમાં ઉપયોગી સાધનોને લગતે “ી ૧ ઝ૪ ૨ ” શ્લોક આપે છે તેને લગભગ મળતું એક કવિત મળી આવ્યું છે, જે અહીં આપીએ છીએઃ બસી-કાજલ” માંહિ મેલી ૧, ઘેલ “કાચલી' ઘાતિ ૨. કટકે એક “કાંબલિ' ગ્રહ ૩, “કાગલિ’ ગુજરાતિ ૪. સુરંગ “કાંબી” સમી ૫, “કાંઠારી લેખણુ” કાલિ ૬. કંધો' ઉચેિ કરે છે, “કડિ બેવડી વાલિ ૮. કરી નીચી “કલાઈ ૯, કરી કર બે ૧૦ ને “કીકી” ભલે ૧૧. ઈગ્યાર ‘કાકા’ વિન એક ઠ, અક્ષર એક ન નીકલે. ૧. Page #149 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ જૈન લેખનકળા” વિષયક નિબંધમાં આવતાં લેખનકળાનાં સાધનો, સકેત આદિને લગતાં નામ અને શબ્દની અનુક્રમણિકા [આવા ગેળ ( કૌસમાં આપેલા અંકે ટિપ્પણક સૂચક છે.] અક્ષરાત્મક અ ૬૧૬૨, ૧૨૦ અક્ષર ૬૨,૬૪,૬૫,૭૪,૭૨ અગુરુત્વક અગ્ર માત્ર ૪૯(૬૭),૨૦,૫૧ અધોમાત્રા ૫૦,૫૧ અન્યાક્ષરવાચનદર્શક ચિ ૧૨૦ અન્વયદર્શક ચિ ૮૪,૮૮ અબજિ રંગ ૧૨૦ અમદાવાદી (કાગળ) ૩(૪૫) અગા રંગ ૧૨૦ અરમઈક (લિપિ) ૮ અરવાલ (કાગળ) ૩૦(૪૧) અર્ધ ચાખડા દાબડા ૧૦૦ ૧૦૨ અવચૂરી ૧૧૮ અવચૂર્ણ અવતરણ અષ્ટગંધ ૪પ એકલિપિ ૭-૮ (૭) અંકવિદ્યા અબપત્ર રંગ ૧૨૦ આકાશ રંગ ૪૭, ૧૧૯ આશાતના ૧૧૦,૧૧૧ આસમાની રંગ ૪૭,૭૧ ૧૧૯,૧૨૦ આંકણી ૨૮,૩૭,૫૫,૨૧ આંખ ૫૫ આંબા રંગ ૧૬૯ ઉગ્રગંધા ૧૧૪ ઉજમણું ઉતરી ૧૧૧ (૩૦) ઉત્તરી શૈલી ૯,૧૦ ઉદાપન ઊર્વમાત્રા ૫૦,૫૩ એકપદદર્શિક ચિ ૮૪,૮૭ એળિયું ૨૪,૩૨,૩૫,૩૬, ૫૬,૧૧૧ ક નમઃ સિદ્ધોની પાટી ૫૮ (૭૩) ઔષધલિપિ ૮ (૭) કક્કાની પાટી ૫૮ (૩) કચ્છપી પુસ્તક ૨૨,૨૩,૭ર ૫૫ ૧૨૦ કતરણી ડગલ કપડાની પટ્ટી કપડું ૨૧(૨૨),૨૪,૨૫(૩૦), ૨૬ (૩૩) ૨૮,૨૮,૩૧, ૯૦,૧૧૨ કપૂર કઅલી ૧૧૧ (૧૩૦ ), ૧૧૩ કબાટ ૧૦૩,૧૧૪,૧૬ કબૂતરનું પીછું ૮૨ કમલી ૧૧૧(૧૩૦૫-), ૧૧૩ ૧૨૦ કલમ ૩૨,૩૩,૩૪,૩૫, ૫૫૫૬,૧૧૩ કલાઈ ક૫ડઉં ૩૨ (૪૭) કલમદીન કવલિઆ ૧૧૧ (૧૩૦ ૨) કવલી ૧૬૨,૧૧૩ કસ્તૂરી રંગ ૧૨૦ કંધ બિકા ૧૯,૩૬,૩૭,૧૧૩ કંબિકાવલી ૧૧૩ ખ્યાલી ૧૧૩ કાગ કાગલિ ૧૨૦ કાગળ ૧૨,૨૨,૨૪,૨૫(૩૦), ૨૬,૨૮,૨૯,૩૦(૪૧,૪૨,૪૩, ૪૪,૪૫,૫૫,૭૧ કાગળના દાબડા ૧૦૬ કાગળનાં પુસ્તક ૬૯,૭૦, ૭૧,૭૬,૯૭ કાગળની ચીપ કાચલી કાજલ ૫૫,૧૨૦ ૩૨ કાતર કાતંત્ર વ્યાકરણ પ્રથમ પાદની પાટી ૫૮ () કાનપુરી (કાગળ) ૩૦ કાનેદર્શક ચિફ ૮૪,૮૫ કારમીરી (કાગળ) ૩૦ (૪૪) કાશ્મીરી લહિયા કાક ૫૫ ૯૮ १२० કાઠું કર છે Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ કાપદ્રિકા ૨૨,૨૪,૩૨(૪૬). કાઠમંગ કાળા બ૩ ૩૩(૪૮) કાળી શાહી ૩૭,૩૮,૩૯,૪૦ ૪૧,૪૨,૭૦,૭૧,૭૨,૭૩ કાળા રંગ કાળે રીંગણીઓ રંગ ૧૨૦ પ કોઠારી લેખણ ૧૨૦ ૩૨ (૪૭) કાંબલિ ૧૨૦ કાંબળ કાંબી ૧૯ ૨૮,૩૨(૪૭),૩૭ ૫૫,૯૦,૯૮,૧૧૧,૧૧૩,૧૨૦ કશ્યપત્ર ૨૭(૩૫) ૫૫,૧૨૦ કુબડીને પત્થર પપ ૧૩ (૧૧) જેન ચિત્રક૯૫૬મ જટા રંગ ૧૨૦ ૬૧૭ જીભ ૧૧૭ જીજબળ ૩૫ જ્જવળ ૨૪,૩૨,૩૫ જૈનલિપિ જ્ઞાનપંચમી ૧૧૬,૧૧૭ જ્ઞાનપૂજન ૯૧,૧૧૬ ઝલમલ ૩૨૪૭),૯૪(૧૧૦) બાઈ ૧૧૮ ૧૧૮ ૫૫ ગુલાબી રંગ ૪,૧૧૯,૧૨૦ ગુલાલ ગુજરાતી લેખકેની લિપિ ૪૮ ૮૨,૮૩ ગેરે રંગ ૪૭,૧૧૯,૧૨૦ હીરે નીલો રંગ) ૧૨૦ ગો રંગ ૧૧૯,૧૨૦ ગેડી પુસ્તક ૨૨,૨૩,૭૨ ગ્રંથાગ્રં ૧૦૭,૧૧૭ ગ્રંથિ ૧૯,૨૦,૨૮,૧૧૩ ઘઉંનો રંગ ૧૨૦ ૩૧,૮૨ ઘોડાવજ ૧૧૪,૧૧૬ ઘોડાવજના ભૂકાની પાટલી ૧૬૪, ૧૬,૧૧૭ ચંદનના દાબડા ૧૦૨ ચાણાથી લિપિ ૬-૭(૩) ચોપડે ૧૧૨ ચામડાના દાબડા ૨૮(૩૬), ૧૦૨ ચામડાની પટ્ટી ૨૮(૩૬),૧૦૨ ચામડાની પાટી ૨૮ (૩૬) ચામડું ૨૮ (૩૬),૧૦૦, ૧૦૨ ચાંદીની શાહી ૩૭,૪૪,૭૫ ચાંલ્લા ચિત્રાકૃતિ ૬૧,૭૦,૭૧ કૃપાણિકા ૫૫ ટિપ્પણાં ૨૭ (૩૩), ૩૧ ટિપ્પનક ૨૬ (૩૩), ૧૮ ટિપ્પનકદર્શક ચિ ૮૪,૮૮ ટીકા ૭૦,૭૧,૧૧૭ ઠવણી ૩૨(૪૭),૧૧૧(૧૩૦) ઢાંકણું ૧૯, ૨૦ તઓ અ3 તલ તાડપત્ર ૧૧,૨૧,૨૨,૨૪,૨૫ (૨૯,૩૧), ૨૬ (૩૨), ૨૭ (૩૪), ૨૮, ૨૯ (૩૮,૩૯), ૩૮,૭૧,૯૦, ૧૦૨ તાડપત્રીય પુસ્તક ૬૯,૭૦, ૭૬,૯૭ તામ્રપત્ર ૨૪,ર૭ (૩૫), ૨૮ તાલ બિપાટ ૭૨,૭૩,૭૬ ત્રિપાઠ હ૨,૭૨,૭૬ દક્ષિણ શૈલી ૯,૧૦ દગડી હરતાલ ૮૨ દસ્તરી ૧૧૧ (૧૩૦ ૨) દાતાસી લિપિ ૮ (૭) દાબડા ૨૮,૯૦,૯૮,૯૯,૧૦૧, ૧૦૨,૧૧૧,૧૧,૧૧૪,૧૧૬ દેવનાગરી(લિપિ)૧૮,૫૮(૭૩) ૫૫ કેટરી ૫૫ કૌટિલીય (લિપિ, ૬-૭(૭) કરણ ખડિયે ૧૯,૨૦,૨૪,૪૬, પપ,૯૦,૧૧,૧૧૩ ખરતરગચ્છીલિપિ ૪૮(૬૫) ખરતાર્ડ ખાછી (લિપિ) ૪,૫,૮, ૯,૧૮ પ્રભાતી (કાગળ ખારેકી રંગ ખિસકોલીના વાળ ૮૨ ગણું ૧૩ (૧૧) ગુટક ૨૩,૧૦૨ ૨૯ ચૈત્ય ૧૦૪,૧૦૬ (૧૧૯) ચૈત્યવાસી મુનિઓનાં સ્થાન ૧૦૬ (૧૨૦) અંક ચેના રંગ છરી ઇંદણ ૨૦ છાણુ છેદપાટી પુસ્તક ૨૨,૨૪ ૧૨૦ Page #151 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ દેરી 111 (130) દારા ૧૯,૭૨ (૪૭), ૩૬,૭૧, ૮૨,૮૩,૯૮,૧૧૩ ૩. દોલતાબાદી (કાગળ) ધૂમ્રનો રંગ ૧૨૦ ધૂંધલે! પહાડી (રંગ) ૧૨૦ કાળ અર્ ૩૩ ધાગા રંગ ૪૭ નર રંગ નાગરી (લિપિ) નારંગી રંગ નિયુક્તિ નીલ ચાસના ગ નીલા રંગ પગ પટારા પર્ટિક્ય પટ્ટી ૧૨૦ ૧૮,૨૧ ૪૭,૧૧૯ ૧૭ ૧૨૦ પર્યુ ત્ર પથ્થર પથ્થરપાટી xs,11૯,૨૦ પ ૧૦૩,૧૧૪ ૧૦૧ ડિમાત્રા ૪૭,૪૯ (૬૭), ૫૦ પતિપાઠક ચિત પતિપાદિંભાગદર્શક * ચિત્ર રજ ૧, ૧૧,૧૯,૨૧ (૨૨) ૨૪,૨૮ (૩૭) t પદ દર્શકચિત ૨૪,૮ પણ ૧૧ પહાડના વાના રંગ ૧૨ પંચપાટ પંચપાડ મારા રંગ પાટલીપુત્રી યાચના પાટી ૧૯,૫૫,૫૬,૫૮,૯૯, ૧૦,૦૧,૩૭૨,ii! (૧૩૦ ---૫-૪},૧૧૭,૧૧૬ ૭૨,૭૩,૭૬ ૭૨,૭૩,૭૬ ૧૯ ૧૫ ૮૪,૮૬ પાઠપરાવનિંદી કચિને ૪,૫ પાઢમેદદર્શકચિ પાઠાનુસંધાનÁચિ-૬ પાઠાં ૧૯,૯૯,૧૦,૧૧૧(130),113,114 પાદવિભાગદર્શક ચિન્ પાન રંગ પાનું પીસ્તાનો રંગ ૧ ૧૯ :o,૧૯ ૧૨૦ પીછી પીળો રંગ ૪૭,૭૧ ઢાં ૧૯,૩૨ (૪૭),૪૯,૧૦, ૧૦૨ પૂર્વપપરામર્શકષિ ૪,૬ પૃષ્ઠિમાળા ૫૦ (૬૭), ૫ પેટી 1,r વૈપાચરસ ૧૧(૧),૨૫૨૨૯) પેવરી રંગ પેથી૯૮,૯૯,૧૧૧ (૧૩૦.૬) પોશા ૧૦૪,૧૩ ૧૨૦ (૧૧૫), ૧૦૬ (૧૧૮) ૧૧૭ ૧૮(૧૨૬) ૧૦૮ રૂપ 314 પ્રતિ પ્રથમાસ પ્રાતિ પ્રાકાર ફ્રાંટિયું 중요시 ગર્ બંધન ૯૦,૧૦૦,૧૦૧,૧૧૧, ૨૦,૨૮ કુર ts,'i ૩૯(૫૩),૪૩ પીરસ ખીજ ૧૧૭ બ્રાહ્મી (લિપિ)૪(૫), ૫,૧૦ (૮),૧૯,૨૧ શ્રાીિ દેવનાગરી(ષિ),ws (૬૪),૪૮ ૧૨૩ પ્રાચી નાગરી (લિપિ)ક૨,૧૬ બ્રાહ્મી બંગલા(લિપિ)૪૭(૪) ભભુતીના રંગ બન્ને મારું પ,૧૧,૭૦,૭૧ ભક્રિયા ૧૦૩ ભાષ્ય re ભિક્ષરાધાક ૧૩(૧૨) ભુંગળયા (કાગળ) ૩૦ ૨૪,૨૭(૩૪), ૨૮ ભૂર્જપત્ર ભાજપન મી મષીભાજન મસીજી ૧,૧૧,૨૬, ૨૭ (૩૪), ર ૧૯,૨૦,૩૭,૪૫,૪૬ મુગલી રંગ સુષ્ટિપુરત રથી પિં ૧૨૦ મહાભાષ્ય માથાના વાળ માથુરી વાચના ૧૬ મારવાડી સહિ ૩૫ મારવાડી લેખકો ૫૬ મારવાડી લેખકાની લિપિ ૪૮ મુખબસ મુળવવામા મેધવણું (રંગ) માપગલું ચક્ષકર્દમ ચતિની લિપિ ગ રીલ ૨,૪૨ ૨૦ ૧૧૭ ૩૬,૫૫ ૧૨ ૧૧૨ ૧૨૦ ૨૨,૨૩,૭૨ 4-(9) ૨૦ ૯૪ ૪૫ . ૪૮ ૩૭,૪૬,૪૭ ૨ ૧૧૨ a ૪૬ રૂપેરી પુસ્તક ૬૯,૯૫(૧૨) પેરી ગ તેરી યાદી ૩૭,૪૪,૫૨,૩૪ રેખા પિ ૮(૭) Page #152 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વિભાગદર્શકચિ ૮૪,૮૭ વિશેષચૂર્ણ ૧૧૭ વિશેષણ-વિશેષ્ય સંબંધ દીકચિ ૮૪,૮૮ વિષમપદપર્યાય વિષમપદવ્યાખ્યા ૧૧૮ વીટાંગણું કર (૪૭) ૧૨૪ રેશમી કપડું ર પત્ર ૨૪,૨૭(૩૫),૨૮ રૌગાક્ષરી પુસ્તક છ૪,૭૫ (૯૨)૧૦૨ લાકડાના દાબડા ૧૦૧ ૧૦૨ લાકડાની પાટી ૧૯,૨૧,૨૩ (૨૮), ૨૮,૩૨, ૯૯,૧૦૦, ૧૦૨,૧૨૧ લાક્ષારસ ૪૦ (૫૫),૪૨ લાલ રંગ ૪૬ લાલ શાહ 9,૪૪,૪૫,૩૨, હ૨,૭૩ લિપિ ૧૮,૪૭,૪૮,૪૯,૫૦ વિશ્વાસણ લિગ્રાસન ૧૯,૨૦,૨૪,૪૬(૧૨) લીલો રંગ લેખણ ૧૯,૨૧,૨૪,૩૨,૩૩, ૩૪,૯૦,૧૧૧ લેપ્યાસન વતરણું વરઝી હરતાલ વણતીરક ૩૫ - ૧૦૪,૧૦૫,(૧૧૫) ૧૦૬(૧૧૬,૧૧૭) વે રર ૧૧૧ (૧૩૦ઘ) વાયાર્થે સમાણિદર્શકચિ ૮૭ વાચના - ૧૪,૧૫,૧૬ વાદળી રંગ વાર્તિક ૧૧૮ વાલ્લભી વાચના ૧૬,૧૮ વાંસનાં બરૂ ૩૩ વિભક્તિ-વચનદર્શકચિ ૮૪,૮૭ વેંગણી રંગ ૧૧૯,૧૨૦ વ્યાખ્યા શણુઆ (કાગળ) ૩૦ શબ્દાત્મક એ શબ્દકે ૬૭,૬૯ શાહી ૧૯,૨૦,૨૪,૨૬,૩૭,૩૮, ૩૯,૪૦,૪૧,૫૫,૯૦ ક૨,૭૩ હ૨,૭૩ શૂન્યલિપિ શૂન્યાંક શ્રીતાડ ૨૯,૯૩ (૧૩) કારીક રંગ ૧૧૯ જાથી રંગ १२० ૪૭,૮૧,૮૨ સર્વગ્રંથાર્ગવ ૧૦૭,૧૧૭ સહદેવી લિપિ ૮ (ડ) સંગ્રહણી ૧૫,૧૧૮ સંધ ૧૩(૧૧) સંધસમવસરણ સંસમવાય ૧૪,૧૫,૧૬,૧૭, જેન ચિત્રકલ્પદ્રુમ સંપુટિકા ૧૧૧(૧૩૦૫),૧૧૨ સાહેબખાની (કાગળ) ૩૦ સાંકળ ૧૯,૨૦ સાંપડી ૧૧૧(૧૩૦૫),૧૧૨, ૧૧૩ સાંપડે ૧૧૧(1૩૦),૧૨, . ૧૧૩ સાંપુડા ૧૧૧ (૧૩૦૫) સાંપુડી ૧૧૧(૧૩૦૫) સુયાપેક્ષા રંગ ૧૧૯ સુવર્ણપત્ર ૨૪,૨૭(૩૫) સુવર્ણાક્ષરી પુસ્તક ૨૩ (૨૭), ૭૪, ૭પ (૯૩, ૯૪, ૯૫), ૯૨,૧૦૨ સૂટમાક્ષરી પુસ્તક રાતરનો દોર ૯૮ સૃપાટકા ૨૨(૨૬) સેમેટિક સોઇ ૨૩,૩૨,૪૧ સોનેરી પુસ્તક ૬૯,૭૪ (૮૯) સેનેરી રંગ ૪૬ સેનેરી શાહી ૩૭,૪૪,૭૨, ૭૪,૭૫,૭૬ સ્તબક ૧૧૮ સ્ત્રીનો રંગ Qલાક્ષરી પુસ્તક હ૬ સ્વર-વ્યંજનની પાટી પ૮ (૩) સ્વરસધ્ધશદશક ચિફ ૮૪,૮૬ હરતાલ ૪૭,૭૩,૮૧,૮૨,૮૩ હસ્તિ રંગ ૧૨૦ હું પગલું ૮૧,૮૪ હાંસિ ૭t(૮૫),૭૩,૧૧૭ હિંગળોક ૨૪,૪૬,૭૦,૭૪,૭૩ ૭૧(૮૬),૧૧૭ ૬૬ વસતિ સંઘાટક ૧૩ (૧૨), ૧૪ (૧૬), ૧૫ (૧૮) સંપુટક ૧૧૧(૧૩૦ ૩), ૧૧૨ સંપુરક્ષક Page #153 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ જૈન લેખનકળા' નિબંધમાં આવતાં વિશેષ નામેાની અનુક્રમણિકા અકખરપુડ્ડિયા (લિપિ) અચ્છુપ્તશિવતિ ૧૦૫(૧૧૫૨), ૧૬ અજમેર ૪(૩),પ(૨૧) અજયપાલ ૬ (૭ ) અન્યહરા અજિતનાથ અણુહિલપાટક (૧૧૫ ૬-હ-ન-ધ-ટુ-૨), ૧૦૬ (૧૧૯ ) અણહિલવાડ ૧૦પ(૧૧૫), ૧૦૭ (૧૨૨ ) અણહિલપુરપત્તન ૨૬(૩૩), ૫૧(૬૮),૫૩(૭૧), ૧૦૬(૧૧૯ ૫) ૧૦૯ ૦૯ ૧૦૩ ૧૦૫ અહિલ્લવાડપત્તણુ ૧૦૬ (૧૧૯ Ñ) અધ્યાહારિણી લિપિ ૪(૫) અનિમિત્તી (લિપિ) ૬ (૭) અનુકુલિપિ ૪ (૫) અનુલે મિલે પ ૪(૫) અપરગૌડાિિલપિ ૪(૫) ૨૬(૩૩) ૯૪(૧૦૮) ૧૦૩ અમરવે૨૦ અમેરિકા અ અરમઈક અભયચંદ્ર અભયદેવ અભિનંદન અમદાવાદ ૩૦,૫૩(૫૨), ૬૫,૯૭ ૭૫(૩) ૧૨ ૪(૪), ૬ ૪(૪) અરવલ ૩૦ (૪૧) અર્બુદાચલ ૯૩ (૧૦૪) અવંતીતિ ૨(૧) ૪ (૩), ૫ (૭) અશાક અસુરિપ ૪(૫) અહમદાવાદ ૯૪ (૧૦૯ ) એકપધ્રુવી ૮(૭) કિપિ $ (1955) અલિપિ ૪(૫) અગુલીલિપિ ૪(૫) અંતકખરિયા (લિપિ) ૬ (છ) અતિરક્ષદેવલપિ ૪(૫) અંબાલાલ ચુનીલાલનો ભંડાર પાલીતાણા ૯૪ (૧૧૦૩) અએસરસુતિગૃહ ૧૦૬ (૧૨૦) ૪ આગમગચ્છીય આમિક ૯૧(૯૯ ) આમા ૯૪ આěલિપિ ૬ (૭૬) આકા ૪(૪) આભડવસાકવસતિ ૧૦૫ (૧૧૫), ૧૦૬ આમ્રભર <3 આયાલિપિ ૬ (૭ ) ૨૫(૨૯) ૧ (૧),૨(૧) ૫૭ આએ આર્યક્ષેત્ર આસંસ્કૃતિ આશાપૂરવસતિ૧૦પ(૧૧૫૬), ૧૦૬ આશાવરસૌવર્ણ વસતિ ૧૦૫ (૧૧૫ ૨૩) સા ૧૦૬(૧૧૮) આસાવલિ ૧૦૬ (૧૧૯ ) ૯૭ ૨ (૨) આહાર ધ્ર આંખડ ઇન્ડિયન મ્યુઝિયમ ઈડર ૪ (૩) ૧૦૯ ૪(૪) ઇથિઓપિક્ ઈરાનવાસી ૪(૫) લિપિ ઉચ્ચત્તરિયા(લિપિ) ૧(૫) ચંત ૧૦૬(૧૧૮) ડિયા(લિપિ) ઉડ્ડી (લિપિ) ઉત્કૃષલિપિ ઉત્શેષાવલિપિ ઉત્તરકુરુસ્તીપલિપિ ઉત્તરી શૈલી ઉદયપ્રભસૂરિ ઉદેપુર ઉના ૧૦ ૬ (૭૬) ૪(૫) ૪ (૫) ૪ (૫) હું ૨ ちゃ ૧૦૮ ૭ હ્રયઅંતરકિખયા (લિપિ) ૬ (૭ ) ઉતરકરિયા (લિપિ) ૬ (૭૬) ઉ ઊષકેશવંશીય ૧૦૬ (૧૧૮) ઊંવધનુલિંપિ ૪ (૫) ૪(૬), ૧૦૩ ૪ (૫) ૨૭(૩૩) ઋષભદેવ ઋષિતપસ્તલિપિ એન. સી. મહેતા ૨૨(૨૩) એરીઅન એલેકઝાંડર ૨૨(૨૩) Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ એશિયા ૪(૪),૨૫(૨૯) એશિયાઈ ૬ (છ) એસવાલ જ્ઞાતીય ૯૨ ઔદીચ જ્ઞાતીય ૫૧ (૧૮) ઔષધપલ્લવી કચ્છ ૨૪,૫૪ (૭૨), ૯૭ કર લિપાશ્વનાથ ૨૬(૩૩) કનડી કારિલિપિ કમલસિંચપાધ્યાય ૫૪ કર્ણાટક ૩૨ કર્ષરવિજયજી ૫૪ (૨) કર્માશાહ કલકત્તા કલિંગ લિપિ કલિંગાધિપતિ કલ્યાણમલજી ઢઢ્ઢા હ૫(૯૨) કસ્તૂરભાઈ મણિભાઈ ૬૫(૮) કાગજીપુરા, કાનપુ૨ ૩૦ કહા ૯૪(૧૦૮) કાયસ્થ ૫૧ (૧૮), ૫ર (૬૯ ) ૯૪ (૧૬) કાશી કાશ્મીર કાસદીયગ૭ ૫૩(૬૯) કાંતિવિજયજી (પ્રવર્તક) ૨૬ (૩૩),૩૬,૫૨,૫૪(૭૨).૭૫ (૯૨, ૯૩) કિઅ-લુન્સેટે ૫ કિન્નરલિપિ (૫) કીરી (લિપિ) (sa) કીર્તિવિજપાધ્યાય ૫૪ કુગિઅર ૨૫(૨૯) કુટિલલિપિ ૧૦,૬૦ કુમારસિંહ ૯ (૯ ) કુમારપાલદેવ ઉ૭,૭૪(૮a), ૯૨,૧૯, કુમારપાલસુશ્રાવકપ (૧૯૫) કેશીયવીરજિનભવન ૧૦૬ (૧૧૯ રન્ન) કેડાય કે ડાયને ભંડાર ૫૪ (૭૨) ખલિક ૨૭(૩૪) ખરતરગચ્છ ૪૮ (૬૫), ૯૧ (૧૦૦ ર૩),૯૩(૧૫) ખોદિયા (લિપિ) ૬(શ્ન) ખરેઠ ૪,૫,૯ ખરોડી (લિપિ) ૪ (૫) દિલાયરિય ૧૬ (૧૪ ૨-૩) ખંભાત ૨૫(૨૯),૩૦,૫૩,૫૪, ૯૭,૪૦૫ ખારવેલ ખાલિપિ જેન ચિત્રકલ્પમ ગુજરાનવાલા ગુણભદ્ર ૨૬ (૧૩) ગુણયિક ૨૭(૩૩) ગુપ્તલિપિ ૧૦,૬૦ ગુરુમુખી (લિપિ) ૧૦ ગેવધનદાસ લક્ષમીરાંબર ત્રિવેદી પર ગોદિઠક ૨૬(૩૩) ગૌરી ૨૬ (૧૩) મંલિપિ ધોધા ૯૭,૧૦૯ ઘોસુંડા - ૩૦ ચકલિપિ ૪, (૧૫) ચંચળબહેનનો ભંડાર અમદાવાદ પ૩ (૭૨) ચતુરવિજયજી પર ચંદ્રગુપ્ત ૨૨ (૨૪) ચંપકને રવાસી ૨૭(33) ચાઈનીઝ ચાણકય ૬ (૭૧) ચાણકી (લિપિં) ૬ (૩) ચારિત્રવિજયજી ૬૫(૭૮) ચાહડ ૧૦૬(૧૧૮) ચિત્તોડ ચિત્રકૂટ ૬૧ (૧૦૦),૧૦૬ (૧૧૮) ૪૦ ખેડા. તસિંહ ૯૧ (૧૦૦ ૨) ખેતા ૨૭(૩૩) ખેાતાન ૩૨ (૪૭) ગણાવલિપિ ૪(૫) ગણિઅલિપિ ૬(4) ગલિપિ ૪(૫) ગંધર્વલિપિ ૪(૫), ૬ (૭) ગંધાર બંદિર ૯૪(૧૧૦ a) ગંભૂતા ૧૦૬ (૧૧૯૪) ગાયકવાડ ઓરિએંટલ ઈન્સ્ટીટયુટ વડોદરા ૨૩,૨૮,૭૭ ગાંધાર ખંભૂ ૧૦૫ ગાંભૂ-ચેત્ય ૧૦૬ (૧૧૯ ) ગુજરાત ૨૪,૨૯,૪૭,૭૫ (૯૩), ૯૭ ચીનીલિપિ ચીબાગ્રામ ૨૬ (૧૩) ચૈત્ય - ૧૦૪,૧૦૬ ચૌખંબા સીરીઝ ૭ (૭) છત્તાવલી પુરી ૧૦૬ (૨૦) છાડામંત્રી ૯૫(૧૧૨) છાણી ૯૭ છાડ ૯૧ (૧૦૧ ) જખી (લિપિ) ૬(૭ ) Page #155 -------------------------------------------------------------------------- ________________ ણિરહઈળ્યા (લિપિ) ૬ (છ ) તક્ષશિલા તપગચ્છના શ્રીપૂજયને ભંડાર હપ (૯૪) તપગચ્છને ભંડાર (પાટણ) ૫૩ (૨) તપાગચ્છીય તરુણપ્રભ ૯૪ (૧૦૦) તામિલ લિપિ તિરહી તુરીલિપિ ૬(૭) તુર્કસ્તાન તેજપાલ તેના ૨૭(૩૩) તેલુગુ વિરતુતિક ૫૪,૫૯ (૭૩) પરિશિષ્ટ ૨ જગત શેઠ હદ (પ) જગસિંહ ૯૧(૧૦૦) જયતુમિદેવ ૧૦૧ (૧૧૮) જયસિંહદેવ ૫૩(૭૧), ૧૦૬ (૧૧૯ ૩) જયાનંદસૂરિ ૫૩(૬૯ ૪) જણાણિયા (લિપિ) ૬ (૭) જવણલિયા (લિપિ) ૬ (૭) જવણી (લિપિ) ૬ (૭) જસવિજયજી ૨૬ (૩૩) જસવીર જરમાં ૨૬ (૩૩) જબૂશ્રાવક ૧૦૬(૧૧૯ ક) પર (૬૦ ) જામનગર જલું. ૯૧ (૯૯૪) જાલોર જિનકુશલસૂરિ ૫૩ (૧૯૫) જિનચંદ્રગણિ ૧૦૭ (૧૨૨ ) જિનચંદ્રસૂરિ ૫૩(૬૯g) જિનભદ્રસૂરિ ૯૩ (૧૦૫) જિનરાજસૂરિ ૯૩(૧૫) જિનવલૂભસૂરિ ૧૬ (૧૧૮) જિનેશ્વરસૂરિ ૧૦૧(૧૧૮), - ૧૦૮ (૧૨૮ ) જેસલમેર ૨૫(૨૯),૫૨(૬૯), ૯૭,૧૯,૧૧૦ જેસલમેર કિલ્તાન ભંડાર ૯૧ (૧૦૦ ),૯૭ જેનશ્રમણસંસ્કૃતિ ઝડચાલા ટિમ્બેટન ડિઈ ડુંગર ૨૬ (૩૩) ડિસા વોરા ૧૨૭ દેવલિપિ ૪(૫) દેવશાના પાડાને જૈન ભંડાર અમદાવાદ ૭પ,(૯૩,૯૪) સાહરિયાલિપિ ૬ (૭) દેહદ્ધિ-દોહડિ વસતિ ૧૫(૧૧પ),૧૦૬ દેહડિ કેષ્ટિ ૮૪ (૧૦૮) દ્રવિડ ૨(1) દ્રાવિડ લિપિ ૪ (૫) દ્વિરુત્તરપદસંધિલિખિત લિપિ ધરણાશાહ ૯૩ (૧૫) ધરણીધરશાલા ૧૦૬ (૧૧૮) ધરણીપ્રેક્ષણાલિપિ ૪(૫) ધમધોષરસુરિ ૮૧(૯૯ ) ૯૩ (૧૦૪) ધર્મચંદ્ર ૧૦૮ (૧૨૫) ધર્મદેવ ૧૦૬(૧૮) ધર્મસાગરેપાધ્યાય ૯૪ (૧૯) ધવલકપુર ૧૦૬ (૧૧૭) ધવલભંડસાલિકૃત પા. સ્વામિજિનભવન૧૦૬(૧૧૯) ધંધુકા ૧૦પ ધાંધલ ૯૧(૧૦૦) ધોળકા ૧૫, ૧૦૬ નટપદ્ર ૭૭(૬) નડી (લિપિ) ૬ (૭૩) નયકીર્તિ ૧૦૭(૧૨૨૩) નયવિજય ૫૩, ૫૪ (૭૨) નરચંદ્રસૂરિ ૨૬ (૩૩) ૧૦૬ (૧૧૮) નંદુરબાર નિવાસી ૯૩,૯૪ થરાદ ૧૫ દકિંખણાવહ ૧૪ (૩) દક્ષિણ ૨૪,૭૫(૯૩) દક્ષિણી લિપિ દક્ષિણી શૈલી દરલિપિ દરાપરા દર્શનવિજયજી ૬૫(૭૮) દવિડી(લિપિ) ૬ (છ) દત્તરપદસંધિલિખિત ૪(૫) દાનવિમલજી ૭૫ ( ) દામિલિલિપિ ૬ (૭) દાયિક ૧૦૮ (૧૨૮ ) દિહીં ૧૦૬(૧૧૮) દેવકૃષ્ણ દેવર્કિંગણિક્ષમાશ્રમણ ૧૪ (૧૫),૧૬,૧૭,૧૮,૧૧૭ નાગજજુનું ૧૬ (૧૯ ૯) Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ નાગર ૫૧ નાગરી લિપિ) (૭૪),૧૮, નાગરીપ્રચારિણી (ત્રિમાસિક) ૧૬(૨૦) નાગલિપિ ૪ (૫) નાગાર્જનાચાર્ય ૧૪(૧૩), ૯૨ નાગેઢગછીય નાર નાગોરીગરછ ૫ (૨ ) નાડીવાલગ૭ ૭૫ (૯૨) નાથાલાલ છગનલાલ ૭૫ (પ) નાલંદીય બૌદ્ધ વિશ્વ વિદ્યાલય ૯૬ (૧૧૩) નિઆર્કસ ર૨ (૨૩) નિક્ષેપલિપિ નિર્ણયસાગરપ્રેસ ૧૦૪ નિર્ણયસાગરીય ૭(૭) પાટણનિવાસી ૪૭(૬૩), ૪૮ (૧૫) પાટલિપુત્ર પાડલિપુર ૧૫ (૧૮) પાદરા પાદલિખિત લિપિ ૪(૫) પારસી (લિપિ) ૬ (૭ સ્ત્ર) પાર્થસાધુ ૧૦૬ (૧૧૯ ૨) પાલનપુર ,૦૫,૧૦૬ પાલનપુરવાસી ૭પ (૫) પાલી પાલીતાણા પાહણ ૯૧ (૯૯ ૨) પિઝાવા પુખરસારિયાલિપિ)૬(%) પુ રાય (શ્રમણ) ૧૨ પુષ્કરસારી (લિપિ) (૫) પુષ્પલિપિ પૂના ૨૫ (૨૯),૫૩ (૭૨), ૯૧ (૯૯૧) પૂર્વવિદેહલિપિ ૪ (૫) પેથડ દેવ-શાહ-મંત્રી ૯૨,૯૩ (૧૦૮),૯૪ (૧૦૮) પિોરવાડ ૨૮ (૩૭),૯૨ પિહિંદવિપિ ૬ (૭ ) પૌષધશાલા ૧૦૪,૧૦૬ પ્રક્ષેપલિપિ ૪(૫) પ્રભાસપાટણ ૧૦૬ પ્રલાદનપુર ૧૦૬ (૧૧૬) પ્રાગ્રાટ ૨૭(૩૩), ૨૮ (૩૭), જૈન ચિત્રકલ્પદ્રુમ બમઝ(લિપિ) ૧૮ (૨૧) બંગલિપિ બંગલાલિપિ ૧૦,૬૦ બંગાળ બંભી (લિપિ) બાડમેર બલુચર બાહેડ બિહાર ૩૦ (૪૧) બીકાનેર બીજોહ્યાં ૨૮ (૩૭) બુદ્ધદેવ બુદ્ધિસાગરસૂરિને ભંડાર ૨૩ (૩ર) બુરાનપુર (૯૨) બૌદ્ધ શ્રમણ સંસ્કૃતિ ૩ બ્રહ્મદેશ ૨૫,૨૯,૩૨ બ્રહ્મવઠ્ઠીલિપિ ૪(૫) બ્રહ્મા બ્રાહ્મણું બ્રાહ્મી ૪ (૬) બ્રાહ્મી(લપિ) ૪ (૫),૫, ૧૦ (૮),૨૮,૨૬ ભક્તિવિજયજી પ૩ (૭૨),૫૪ ભદ્રબાહુ ૧૩ (૨), ૧૪(૧૩, ૧૬),૫,૬ (૧૮) ભરૂચ ભાભાના પાડાને ભંડાર (પાટણ) ૫૪ (૨) ભાવડાર ગ૭ ૯૧ (૯૯ ૩) ભાવ ર૭(૩૩) ભાવ દેવસૂરિ ૯૧ (૯૪) ભાવનગર ૫૭ (૭૨),૮૭ ભાવનગર સંઘને ભંડાર નેપાલ ૪(૩), ૧૩(૧૨), નેમિચંદ્ર સૌપ્તિક પૌષધ શાલા ૧૫(૧૧૫) નેમિનાથ ૧૦૦ પટણ ૩૦ (૪૧) પદમાઈ ૯૪(૧૦૯ ) પર્યુષણ પર્વ પર્વત ૯૪ (૧૦૭,૧૦૮) પશ્ચિમી (લિપિ) ૧૦,૬૦ પહાઈચા (લિપિ) ૧ () પહારાઈચા (લિપિ) ૬ (૨) પાટણ ૨૫ (૨૯), ૨૬ (૩૩), ૨૮ (૩૮), ૩, પ૦ (૬૭), ૫૨ (૬૯), ૫૫, ૬, ૭, ૧૦૫, ૧૦૯ પ્રાચાગોત્ર ૧ (૯૯ g) ફારસી ફિનિશીઅન ૪(૪) બકુલ-નંદિકશ્રેષ્ઠિવસતિ ૧૬ (૧૭) ભાંડારકર ઈન્સ્ટીટયુટ પૂના પડ (ર) Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ભૃગુકચ્છ માલવિણ (લિપિ) ૬ (છ) ભાલ ૯ (૯ ૨) માÇવસતિ ૧૦૬(૧૬) માહવ ૧૦૮ (૧૨૬ ) માહેસરી લિપિ ૬ (૭) માળવી ૭૫(૯૩),૯૭ માંગરોળ માંગલિપિ ૪ (૫) માંડવગઢ મિસર ૧૧ (૯) મુર્શિદાબાદનિવાસી ૭૬ () મુંડારા મુંબાઈ પરિશિષ્ટ ૨ ભીમ ૯૧ (૧૦૦ વ) ભીમમંત્રી ૫૨ (૬૯) ભુવનતંગસૂરિ ૯૫(૧૨) ભૂ લિવી ૬ (છઠ્ઠ-) પર (૧૯ ), ૯૩ (૧૦૪) ભગવયતા (લિપિ) ૬ (૭) ભેજક ૫૧ ભેજદેવ ૫ ભેજાક ભૌમદેવલિપિ ૪ (૫) મગધ ૧૮,૪૭ મગધલિપિ મગધવાસિની મણિલાલ પાંડ ૪(૬૩) મથુરા ૧૬ (૧૯) મતા પ૩ (૧૮) મદ્રાસ ૨૫,૨૯ મધુરા ૧૬ (૧૯૧) મધ્યપ્રદેશ મધ્ય ભારત મધ્યાક્ષરવિસ્તરલિપિ ૪(૫) મનુષ્યવિધિ મહાગિરિ ૧૪ (૧૩) મહાત્મા મહારાષ્ટ્ર ભાષા ૪૨ મહાવીર ૧,૪(૩),૧૦૩ મહીસમુદ્રગણિ ૯૩ મહુરા ૧૬ (૧૯ ૩) મહોરગલિપિ ૪ (૫) મંડનમંત્રી મંડપદુર્ગ ૯૩ (૧૦૪) મંડલીક ૯૪ (૧૦૮) માણિકય ૧૦૮ (૧૨૮ ૧) મારવાડ ૨૪,૩૫,૫૮(ક), ૭૫(૯૩),૯૫૭ યુરોપવાસ ૧૨ (૯),૧૨ (૯),૨૮(૩૬) રખસી લિપિ) ૬(૭૩) રતલામ રત્નપ્રભસૂરિ ૨૬ (૩૩) રત્નસિંહ ૯૧(૧૦૦ ) રાજપૂતાના મ્યુઝીઅમ ૪ (૩) રાજેન્દ્રસૂરિ પ૪, પ (૭૩) રાણિગ ૯૧(૯૯૪) રાધનપુર રામકુશલ ૭૫(૯૨ ) ૨મચન્દ્ર ૨૬(૩૩) રાંતેજ ૫૦(૬૩),૧૦૯ પાદે પ૩(૭૦) રેખાપલ્લવી (લિપિ) ૮(૭) રોમનલિપિ લાડલિવિ ૬ (હa) લાડી ૨૭(૩૬) લીંબડી ર૫ (૨૮),૯૭ લીંબડી જ્ઞાનભંડાર પ૪ (૭૨), ૭૫, (૩,૯૪), ૯૧ (૯૯), ૬ (૭ ) મેવાડ ભૂલદેવી (લિપિ) ૬ (૭) મૃગચકલિપિ મેગેથિનિસ ૨૨ (૨૪) મેડતા ૫૩ (૩૦) ૨૪,૨૮ (૩૭),૭૫ (૯૩), ૯૭ મોઢજ્ઞાતીય ૫૨ (૧૮),૯૪ (109) મોતીચંદજી યતિ ૯ (૭) મોદીનો ભંડાર (પાટણ) ૯૧ (૪૯),૯૪ (૧૦૭) મોહનલાલજીનો ભંડાર ૫૪ (૭૨), ૭૫(૩) મૌર્યવંશી ૨૨(૨૪) યક્ષદેવ ૧૦૬(૧૧૯ ) યક્ષલિપિ ૪ (૫) યશોભદ્રસૂરિ ૯૧ (૯૯૧) યશોવિજયોપાધ્યાય પ૩(૩૨), ૧૦૮ (૧૭) પારદ્દ ૨૫ (૨૯) યુપ્રાંત યુરોપ ૨(૨૯) લીંબા - ૨૬ (૩૩) લેખપ્રતિલિપિ ૪ (૫) લલાક ૨૮ (૩૭) લલિગ ૨૮ (કચ્છ) વરસમી ૧૪ (૧૩) વજલિપિ વજસ્વામી ૧૪(૧૩) વળg લિપિ વડલી. વડેદરા વઢવાણ વર્ધમાનસ્વામી ૨(૧) વલહિનચરી ૧૬ (૧૯૩) વલભીપુ૨૧૪(૧૫),૧૬(૧૯) ૮૭ Page #158 -------------------------------------------------------------------------- ________________ જેને ચિત્રક૯પમ ૧૩૦ વસતિ ૧૦૪,૧૦૬ વસ્તુપાલ ૨૫(૨૯) ૭૪(૮૯૦), (૭) સારાભાઈ નવાબ સિદ્ધપાલકવિચક્રવર્તિ પૌષધશાલા ૧૦૫ વાભ? ૯૩,૧૦૯ વીધા ક ર૭(૩૩) વાડી પાર્શ્વનાથને ભંડાર પાટણ ૭૫ (૯૩) વયુિમલિપિ ૪ (૫) વાલભ્યાન્વય ૫૧ (૧૮) વિક્રમસિંહ ૯૧(૧૦૦ ) વેણુતિયાં (લિપિ) ૬ (૭) વૈદિક સંસ્કૃતિ બ્રાનપુર ૫ (૯૨ રણ) શકારિ લિપિ ૪ (૧૫) શત્રુંજય ૧૦૬ (૧૧૮) શારદલિપિ ૧૦,૬૦ શાસ્ત્રાવર્તિલિપિ (૫) શાહાબાદ શાંતિનાથ ભંડાર ખંભાત ૫૩ શિવપુરી ન્યપલ્લવી-લિપિ ૮ (૭) શેમ વિક્ષેપાસ્તલિપિ ૪ (૫) વિજયકમલસૂરિ ૫ (૩) વિજયધર્મસૂરિ ૭૫ (૩) વિજયધર્મસૂરિ જ્ઞાન ભંડાર ૭૫(૨૪), ૭૬ (૮૫) વિજયસિંહસૂરિ ૯૧ (૯૯૩) વિજયસેનસૂરિ ૯૨ વિદ્યાધરવંશ ૫૩ (૬૯ ) વિદ્યાનુમલિપિ ૪(૫) વિદ્યાવિજયજી ૭૫ (૯૨ ) વિનયવિજયજી ૫૪ વિમલગણિ ૧૦૮ (૧ર૬ ) વિમલદાસ ૯૪ (૧૦૯ ) વિમલશાહ ૯૩ વિમિશ્રિતલિપિ ૪(૫) વિવેકરત્નસૂરિ વિધ્યાચલ શ્રી હર્ષ ૫ સત્યસૂરિ સમરથ ઋષિ હપ (૯૨૩) સર્વદેવ ૩૨ (૪૬) સર્વભૂતફડ્યોહિણીલિપિ૪(૫) સર્વસંગ્રહણી લિપિ ૪ (૫) સર્વસારસંગ્રહણી લિપિ ૪ (૫) સધનિષ્પદ લિપિ ૪ (૫) સલણપુર ૮૧ (૯૮ ) સહાક ૧૦૬ (૧૧૮) સહજપાલ ૯૪ (૧૦૯ a). સંખ્યાલિપિ (૧૫) સધનો ભંડાર પાટણ ૨૬ (૩૩),૩૧,૧૦૮ (૧૭) સંધવીના પાડાને ભંડાર પાટણ ૨૫ (૨૯),૨૬(૩૩), ૨૮ (૩૮),૫૦(૬૭), પ૨(૬૯),૬૫, ૯૭ સંપ્રતિરાજ ૧(૧),૨ (૧) સંભવનાથ ૧૦૩ સાઈયા ૯૩(૧૫) સાગરલિપિ ૪(૫) સાધુપૂર્ણિમાપક્ષીય ૨૬(૩૩) સિદ્ધરાજ જયસિહદેવ ૫૧, પ૨(૬૯ ૩) ૯૨,૧૦૬ (૧૧૯) સિદ્ધસેનસૂરિ ૧૦૮,(૧૨૮),૧૧૦ સિદ્ધસૂરિ મને ભંડાર ૫૪ (૭૨) સિનોર - ૯૭ સિધવિયા (લિપિ) (૭) સિંહલ સિંહાલ સીરિયા ૨૨ (૨૪) સીરીઅ સુખલાલજી સુમતિસૂરિ ૫૩(૬૯) સુરગિરિ ૯૩(૧૦૪) સુરત ૯૭ સુહસ્તિ ૧૪(૧૩) રસેલ્યુકસ સમજી ઋષિ ૭-૮-૯(૭) સેમસુંદર સાલણ સૌરાષ્ટ્ર ૧૮,૪૭,૪૮ સૌવર્ણિક સ્કંદિલાચાય ૧૪(૧૩),૧૬ (૧૯T),૧૭ સ્ટાઈન ર૭(૩૪) સ્તંભતીર્થપ૧(૬૮), ૨(૬૯ ) ૧૨ વીર વીર-ગૌતમ ૯૩(૧૦૪). વીરજિનમંદિર ૧૦૬(૧૧૯૪-૫) વીર પંડિત પ૩(૧૯) વીરા ૯૧ (૯૯ ર૩) વિલ્હણ દે ૯૧ (૯૯૨) વીંઝી ૨૬ (૩૩) હરા હંસલિપિ ૬(૭) હંસવિજયજી પુસ્તકસંગ્રહ વડોદરા ૭૪(૮૮),૭૫(૯૩) Page #159 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ હાસલદે ૯૧ (૯૯ ) હિમ્મતવિજયજી ૪૮ ૧૩૧ હેમચન્દ્ર ૨૫(૨૯),૩૭,૭૪,૯૨ હેમચન્દ્ર મલધારી ૫૩ (૭૧) - ચૂર્ણ પરિશિષ્ટ ૩ જૈન લેખનકળા નિબંધમાં સાક્ષીરૂપે આવતાં પુસ્તકનાં નામની યાદી ચિકડી ચિવાળા ગ્રંથે આ નિબંધમાં સાક્ષરૂપે નથી પણ એ ગ્રાના નામે પ્રસંગવશાત્ આવેલાં છે.] અતિચાર (સં. ૧૭૬૯માં લખેલી તાડપત્રીય પ્રતિ) ૧૧૧(૧૩૦),૧૧૨ અતિચાર (સ. ૧૪૬૬માં લખેલી કાગળની પ્રતિ) ૧૧૧(૧૩૦૫),૧૨ * અધ્યાત્મગીતા દેવચંદ્ર (૧૮મે સકે) અનુગદ્વારસૂત્ર આરક્ષિત ૧૭(૨૧),૬૬(૭૮) જિનદાસ મહાર ૨૧(૨૨) ટીકા હરિભદ્રાચાર્ય ૨૧(૨૨) અપભ્રંશ પાઠાવલી મધુસૂદન ચી. મોદી સંપાદિત ૬૭(૮૧) અભિધાનરાજેન્દ્ર ત્રિસ્તુતિક આચાર્ય રાજેન્દ્રસૂરિ ૨૩(૨૬) અરિષ્ટનેમિચરિત પ્રાકૃત રત્નપ્રભાચાર્ય (. ૧૨૩૩) ૧૦૬(૧૧૮૫),૧૦૭(૧૨૨ ૫) અર્થદીપિકા રતનશેખરસૂરિ (સ. ૧૪૮૬) ૬૯(૮૪૪) 4 અષ્ટક હરિભકસૂરિ ૫૪(4) અષ્ટસહસ્ત્રી વિવરણ યશવિજાપાધ્યાય ૫૩(૭૨) * અસ્પૃશગતિવાદ ૫૪(૭૨) * અંગવિદ્યા ૯૩(૧૫) આમિકવસ્તુવિચારસારમકરવૃત્તિ હરિભદ્રસૂરિ બહગીય (સ. ૧૧૭૨) ૧૦૫(૧૧૫ દ) * આદેશપટ્ટક ચશેવિજપાધ્યાય પ૪(૭૨) આરાધના (સ. ૧૩૩૦માં લખેલી તાડપત્રીય પ્રતિ) ૧૧૧(૧૩૦૩),૧૧૨ * આલોચનાપત્ર ૫૪(૭૨) આવશ્યક ચૂર્ણ જિનદાસ મહત્તર ૧૩ (૧૨), ૧૪ (૧૩),૧૬(૧૮) આવશ્યક નિર્યુક્તિભાખ્ય આવશ્યકટીદા હરિભદ્રસૂરિ ૨૪(૨૨) * આવશ્યવૃત્તિ મલયગિરિ ૫૩(૭૦) * ઇંડિકા એરિબન ૨૨(૨૩) * ઇંડિકા મેગેસ્થિાનિસ ૨૨(૨૪) * ઉત્તરાધ્યયનસૂત્ર ૭૫(૯૪) ઉત્તરાધ્યયનસૂત્રપાઇયટીકા વાદિવેતાલ શાંતિસૂરિ (૧૧ સૈકા) ૬૬(૭૯) ઉત્તરાધ્યયનસૂત્ર લઘુત્તિ નેમિચન્દ્રસૂરિ(સં.૧૧૨૯)૨(૪૬),૯૪(૧૯૬૦),૧૦૫(૧૧ ) * ઉન્નત શિખરપુરાણ ૨૮(૩૭) ઉપદેશતરંગિણી રતનમન્દિરગણિ ૨૫(૩૦),૭૪(૮૯),૮૨,૯૩(૧૦૩) Page #160 -------------------------------------------------------------------------- ________________ ભાષાંતર ૧૩૨ જેન ચિત્રકલ્પમ * એનિતિ સટીક ટી. દ્રોણાચાર્ય ૯૩(૧૫) * ઔપપાતિક સૂત્ર ૯૫(૧૧૨) * કડ્ડલી રાસ * કર્મપ્રકૃતિ અવસૂરિ (અપૂર્ણ) યશવિજયપાધ્યાય ૫૪(૨) * કર્મપ્રકૃતિ ટીકા ૫૩(૨) * કર્મસ્તવ-કવિપાકટીકા પર(૬૯),પ૩(૬૯),૧૦૬(૧૧૮) કલ્પરિણાવલી ધર્મસાગરપાધ્યાય (૧૭મો સક) ૯૪(૧૯) * કલ્પચૂર્ણ પર(૬૯),પ૩(૧૯૪) કપભા સંપદાસગણિ ક્ષમાશ્રમણ ૧ર(૧૦),૯૩(૧૫) * ક૬૫સૂત્ર ૭૫(૯૧,૯૩),૭૬,૯૪(૧૧૦ -લ) કે રાજેન્દ્રસૂરિ ત્રિસ્તુતિક પ૯(૭૩) , સુબાધિકાટીકા વિનયવિજપાધ્યાય (સ. ૧૬૯૬) ૭૫(૯૨) * ક૯યાણકપટ્ટક ૨૮(૩૭) કહાવેલી ભદ્રેશ્વરસૂરિ ૧૬(૧૩) કાતંત્રવ્યાકરણ પ૯(૭૩) કાત્યાયનોતસૂત્ર ૬૬(૮૦ ) કામસૂત્ર સટીક વાસ્યાયન ટી. જયમંગલ * કાલિકાચાર્યકથા હ૫(૯૩),૭૬,૭૭ કુમારપાલપ્રબન્ધ જિનમંડનગણિ (સ. ૧૪૮૧) ૨૫(૩૦),૭૪(૮૯),૯૨(૧૦૧) * કૂપદષ્ટાંતવિશદીકરણ યશોવિજપાધ્યાય ફર્મશતક ભેજરાજ ૨૮(૩૭) » ગણધરસાર્ધશતકવૃત્તિ પર(૬૯), ૩(૬૯ ૬) * ગીતગોવિંદ ૭૭ * ગુરુતત્વવિનિશ્ચય સ્વોપટીકાયુક્ત યશોવિજયપાધ્યાય ૫૪(૭૨) ગુર્નાવલી મુનિસુંદરસૂરિ (૧૫મો શૈકે) ૬૬(૮૧),૬૯(૮૪-) પ્રહલાઘવ ગણેશ ૬૬(૮૧), ૬૭(૮૨) ચન્દ્રપ્રભચરિત્ર પ્રાકૃત યશોદેવ (સ. ૧૧૭૮) ૧૦૬(૧૧૯ ) ચાણકયનીતિ ૬૦(૭૩) દશા સ્ત્ર પિંગલાચાર્ય * દાનુશાસન હેમચંદ્રાચાર્ય ૯૩(૧૦૫) જંબુદ્વીપપ્રજ્ઞપ્રિટીકા (પ્રમેયરત્નમંજૂષા) શાંતિચંદ્રમણિ (સં. ૧૬૬૦) ૬૯(૮૪),૧૦૮(૨૫) * જંબૂસ્વામિરારા યશોવિજયોપાધ્યાય (સં. ૧૭૩૯) પ૪(૨) જિનાગમસ્તવન જિનપ્રભસૂરિ (૧૫મો સેક) ૧૧૦ (૧૨૯૨) જીતકપસૂત્ર ભાય જિન દ્વગણિ ક્ષમા શ્રમણ ૬૨, (૮) * જીવસમાસવૃત્તિ માલધારી હેમચંદ્ર (૧૨મો સંકે) પ૩(૭૧) છવાનુશાસનટીકા (પણ) દેવસૂરિ (૧૧૬૨) ૧૪(૧૬) 1-1 / ૧૦૪ Page #161 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ * વાભિગમસૂત્રવૃત્તિ જૈન કન્ફરન્સ હેરલ્ડ જૈત સાહિત્યસંશોધક * જ્ઞાતાધર્મકથાંગ જ્ઞાનપંચમી સ્તવન જ્ઞાનસારીકા × જ્ઞાનાવ ન્યાતિષ્કરેંડકટીકા * તપપટ્ટ′ × વિડન્તાન્વયેક્તિ ટીકા તત્તિરીય બ્રાહ્મણ ત્રભુવન સ્વયંભૂ ત્રિશતી (ગણતાદિવિષયક સંગ્રહગ્રન્થ) વિષ્ટિશલાકા પુરુષચરિત્ર દરાવૈકાલિક ચૂ ટીકા દશાણુંભદ્રસ્વાધ્યાય દાનાદિ પ્રકરણ દ્રવ્યગુણપાઁયરાસખે! સ્વાપજ્ઞ દ્રૌપદીવયંવરનાટક પ્રસ્તાવના ધર્મવિધિપ્રકરણ સટીક * ધર્મસંગ્રહટિપ્સન * નવતત્ત્વભાવવરણ x * નવસ્મરણ નંદીચૂર્ણાં નાગરીપ્રચારિણી પત્રિકા નિરયાવલિકાવૃત્તિ * નિશાભુક્તિવિચારપ્રકરણ નિશીથસૂ નિશીય ભાગ્ય * ન્યાયખડખાદ્ય * ન્યાયાલાક પન્નાવાસૂત્ર પર્યંત રાધના સંપાદક જિનવિજય અભયદેવાચાર્યે (સં ૧૧૨૦) જિનવિજય (સ. ૧૭૯૩) દેચન્દ્ર (સં ૧૭૯૬) શેશવિજયાપાધ્યાય મલયગિરિ (સૈકા ૧૨મેા) ચોાવિજયાપાધ્યાય સ્વયંભૂકવિ (દશમેમાં સૈકા) હેમચન્દ્રાચાર્ય હરિભદ્રાચાર્ય સૂરાચાર્ય (૧૨મા સૈકા) ચરોાવિયે પાધ્યાય સિદ્ધપાલ (૧૩મે સેકા) પ્ર. જિનવિજય ચો વિજયાપાધ્યાય યાદેવ (સં. ૧૧૭૪) ૧૩૩ ૯૬(૧૦૫) ૯૪ (૧૦૭) ૯૪ (૧૦૬),૧૦૪ (૧૧૪) ૨૪ (૧૭) ૧૦૭ (૧૨૪ ૬) ૧ ૧ ૧ (૧૩૦ ) ૬૯ (૮૪ ) ૫૪ (ડર) ૧૬ (૧૯ ) ૨૮ (૩૭) ૫૪ (હ૨) ૬૬ (૮૦ ) ૬૬(૮૧ ) ૬૫ (૦૮) ૨૬(૩૭),૯૧ (૧૦૦૩) ૧૩(૧૦),૧૫ (૧૭) ચાવિજયાપાધ્યાય ૨૬ (૩૩) ૫૩ (૭૨) ૧૦૬ (૧૧૯ ૩) ૭૫ (૧) ૧૪ (૧૪),૧૬ (૧૯ ) શ્રીચન્દ્રસૂરિ (સં. ૧૨૩૮) યો,વિજયાપાધ્યાય ૧૬ (૨૦) ૧૦૫ (૧૧૫) ૫૪ (૭૨) જિનદાસ મહત્તર ૧૫ (૧૭ ),૨૧ (૨૨૧-૬),૨૨ (૨૫ ૯), શ્યામાર્યું સેમસૂરિ ૨૨(૨૫) ૫૪૨૭૨) ૯૦ (૯૮),૧૧૦ (૧૨૯ ) ૫૪ (૨) ૧૦૫ (૧૧૫૬) પ૨ (૫૯),૯૪ (૧૧૦ā) ૧૨ (૧૦),૧૫ (૧૭ ) ૫૩ (ર) ૫૭ (૭૨) ૬ (૭ ) ૧૧૧ (૧૩૦ ) Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ચસિદ્ધાંતિકા પંચાશક ટીકા પાક્ષિકસૂત્રીકા * પારિાતમજરીવિજયશ્રીનાટિકા પુરાતત્ત્વ ત્રૈમાસિક પૃથ્વીચંદ્રચરિત્ર * પ્રતિમાશતક પ્રભાવકચરિત્ર * પ્રમાણપરીક્ષા * પ્રમેયકમલમાઉડ અંધસ્વામિત્વવૃત્તિ બૃહ્રષ્ટિપ્રતિકા બૃહદ્રકલ્પ 33 "" પ્રશ્નોત્તરરત્નમાલિકાટીકા પ્રાચીનગુજરાતીગીસંદર્ભ પ્રાચીનજ્ઞાનભંડારાના રિપોર્ટ ક્ યુઅન સુલિન (ચાઈનીઝ બૌદ્ધ વિશ્વકોશ) ટીકા ભાષ્ય સીક "" ભગવતીસૂત્ર સટીક * ભગવદ્ગીતા ભારતીયપ્રાયોનલિપિમાલા ભાવપ્રકરણાવસૂરિ સહજિણાણું સજઝાય મહાવીરચરિત્ર પ્રાકૃત યોગદૃષ્ટિસમુચ્ચય * યાગવિશિકાટીકા ચોગશાસ્ત્રટીકા રાજપ્રશ્નીયસૂત્ર ટીકા વરાહમિહિર અભયદેવાચાર્ય (સં.૧૧૨૪) યાદેવસૂરિ (સં.૧૧૮૦) રાજકવિ મદન '' લલિતવિસ્તર * લલિતવિગ્રહરાજનાટક જયસાગર (સં.૧૫૦૭) યાવિન્યે પાધ્યાય પ્રભાચંદ્રસૂરિ (૧૩૩૪) પ્રભાદ્ર (સં.૧૨૪૩) જિનવિજયજી સંપાદિંત રક્ ૨૯ (૩૮) ૬૯ (૮૪૬) ૩૬ (૫૧) ૯૫ * ૧૦૫ (૧૧૫ લ) ૧૦૪ (૧૧૪) ૧ (૧) મલગિરિ-મૅમકીર્ત્તિ (૧૨મેઅને૧૪માસા) ૧(૧),૨૨(૨૬) સંધદાસગણિ ૧(૧) ભદ્રબાહુ-સઁધદાસ–મલયગિરિ-Ăમકીર્ત્તિ ૬૨(૭૪), ૭૮ (૨૭) ટી. અભયદેવાચાર્ય (સં.૧૧૨૮) ૫(૧),૧૦(૮), ૧૮, ૭૫(૯૪), ૧૦૫ (૧૧૫૨), ૧ ૦૭ (૧૨૪૧),૧૦૮ (૧૨૬, ૧૨૮૬) ૧૩ જૈન ચિત્રકલ્પદ્રુમ ૬૬ (૧) ૧૦૬ (૧૧૭) ૯૧ (૯૯ ),૧૦૫ (૧૧૫ ) ૨૮ (૩૭) બૃહદ્બકીય હરિભદ્રસૂરિ (સં.૧૧૭૨) (૧૫મા સૈકા) ભદ્રબાહુ ગૌરીશંકર હીરાચંદ્ર ઝાઝ વિજયવિમલ (સં.૧૬૨૩) ગુણચંદ્રસૂરિ (સં.૧૧૩૯) હરિભદ્રાચાર્યે ચરોાવિāાપાધ્યાય હેમચંદ્રાચાર્ય મલયગર (૧૨મે સેકા) સામેશ્વર કવિ ૯૪ (૧૦૮) ૧૦૬ (૧૬) ૫૪ (૭૨) ૯૨ (૧૦૧) ↑ ૩(૨),૬૨,૬૬ ૬૯ (૮૪૬) ૯૧ (૨૮) ૧૦૫ (૧૧૫૫),૧૦૬(૧૨૦), ૧૦૮ (૧૨૬ ૯) ૯૧ (૯૮) ૨૩ (૭૨) ૧૭ ૧૮,૪૬,૯૪ (૧૧૨) ૧૯,૨૦,૪૬ (૬૨) ૪(૫),૫(૬),૬ (છ) ૨૮ (૩૭) Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ મુનિચતુરવિજયજી સંપાદિત (ગાયકવાડ એ.એ.સી.માં પ્રકાશિત) - ૫૪ સંધદાસગણિવાચક (વિ૦ ૬ ડે સકે) ૨૭(૩૩),૭૮ (૯૭) જિનહર્ષ ૯૨,૯૩ (૧૦૩,૧૦૪), ચશેવિપાકયાય ૫૩ (૭૨) ૫૪ માલધારી હેમચન્દ્ર કલ્યાણવિજય ૬૬ (૮૧), ૬૯ (૮૪a.),૧૦૪ ૯૧ (૧૦૦ ) મલયગિરિ ૨૧ (૨૨ ૪) ૯૪ (૧૦૧) ૬૬ (૮૦) પરિશિષ્ટ ૩ લીંબડી નજ્ઞાનભંડારનું લીસ્ટ લેખપદ્ધતિ લેખિની વિચાર વસુદેવહિંડી વસ્તુપાલચરિત્ર * વિચારબિંદુ વિજજાહલ વિશેષાવશ્યક ટીકા વીરનિર્વાણુસંવત ઔર કાલગણના વૃત્તરત્નાકર ... * વૃંદાવનયમકાદિ કાવ્યો વ્યવહાર પીઠિકા ટીકા ભાગ્ય શતપથ બ્રાહ્મણ * શાલિભદાસ * શીતલજિનસ્તવન શીલદૂત શ્રાવકપ્રતિક્રમણવૃત્તિ શ્રાવકાતિચાર શ્રીપાલરાસ શ્રેયાંસનાથચરિત્ર પ્રાકૃત સન્મતિતર્કસટીક , પ્રસ્તાવના (ગુજરાતી) * સમકિતના ૬૭ બેલની સઝાય * સમયસારપ્રકરણસટીક સમવાયાંગસૂત્ર ટીક સમ્યકત્વ કૌમુદી * સિદ્ધાંતવિષમપદપર્યાય * સવાસો ગાથાનું સ્તવન * સંગ્રહણી ટિપ્પનક * સિદ્ધહેમવ્યાકરણલઘુત્તિ સિડ હે સુકૃતસાગર સુમતિનાથચરિત્ર પ્રાકૃત સૂત્રકૃતાંગસૂત્ર * , , ટીકા દેવચન્દ્ર ૬૬ (૮૧ ૩) પાશ્વસાધુ (સં. ૮૨૦) ૧૦૬ (૧૧૯ ૨) ૧૪૬૬માં કાગળ ઉપર લખેલ ૩૬ (૫૧) યશોવિજયપાધ્યાય ૩૩ (૪૭) અજિતસિંહસૂરિ ૧૦૭ (૧૨૨ ), ૧૦૮ (૧૨૮ ) ૭૮ (૯૭) પં. સુખલાલજી-બેચરદાસજી યશોવિજપાધ્યાય ૫૪ (૭૨) ૧૦૮ (૧૨૭) ૫ (૧), ૬ (૭ ), ૭ (૭) ૬૭ (૮૪ ) ૯૩ (૧૫) ચશે વિજપાધયાય ૫૪ (૭૨) ૨૬ (૩૩) હેમચન્દ્રાચાર્ય અભયદેવ ૫૭ સોમપ્રભ ૯૩ (૧૦) ૧૦૫ (૧૧૫ ) ૬૬ (૭% ), ૯૧ (૯૯ લ) ૯૪ (૧૬) શીલાંકાચાર્ય Page #164 -------------------------------------------------------------------------- ________________ મલયગિરિ બપભદ્રિ * સૂર્યપ્રજ્ઞપિસટીક * સ્તુતિચતુર્વિશતિકાસટીક * સ્થવિરાવલીપદક સ્થાનાંગસૂત્રટીગતગાથાટીકા * સ્નાતસ્યાહુતિ સટીક સ્યાદ્વાદમજૂષા >> હરકેલિનાટક >> હેતુબિટીકા * હૈમ ધાતુપાઠ જૈન ચિત્રકલ્પદ્રુમ 93(15) 25 (30) 28 (3) 22 (26) પ૪ (72) 54 (72) 28 (37) યશોવિજપાધ્યાય વિગ્રહરાજ હેમચન્દ્રાચાર્ય પ૪ (2) પરિશિષ્ટ 4 વિદ્વર્ય શ્રીયુત સુખલાલજીની પ્રશ્નમાળા 1 લેખન કયારથી શરૂ થયું ? તે પહેલાં લેખનની ગરજ શી રીતે સરતી ? 2 સૌથી પહેલાં શેના ઉપર લખાતું અને તેનાં સાધનામાં ક્રમે વિકાસ કેવી રીતે થયો ? 3 ગ્રંથસંગ્રહ કયારથી થવા માંડ્યા હશે? જૂનામાં જૂનો ગ્રંથસંગ્રહ કર્યો, કયાં અને કે? 4 ભારતમાં સૌથી પ્રથમ ગ્રંથસંગ્રહ કથાને અને કોને? તેમજ તે પહેલાં વિદ્વાને શું કરતા ? 5 સાર્વજનિક ગ્રંથસંગ્રહની શરૂઆત કેણે અને કયારે કરી ? 6 ગુજરાતમાં જૂનામાં જૂને ગ્રંથસંગ્રહ ક્યાં અને કયે હશે ? બીજા પ્રાંતના ગ્રંથસંગ્રહ વિષે પણ એ જ પ્રશ્ન, 7 પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરભારતના જુદા જુદા ભાગે, જુદા જુદા સ્થળો, વિશિષ્ટ શહેર, સંપ્રદાયો અને ધર્મમડે તેમજ વિદ્યાપીઠેડના ગ્રંથસંગ્રહમાં સામ્ય અને વૈષમ્ય શું હતું અને છે? 8 ગ્રંથ રાખવાનાં જૂનાં સ્થળે અને પેટી પટા૨ા વગેરેની ખાસ વિશેષતા ગુજરાતમાં શી હતી? પુસ્તક રક્ષણ માટે કઈ કઈ જતિની ખાસ કાળજી લેવાતી ? તાડપત્ર વધારેમાં વધારે કેટલું ટકી શકે છે અને અત્યારે વધારેમાં વધારે હત્ નું તાડપત્ર કઈ સાલનું મળે છે ? કાગળનાં પુસ્તક વિષે પણ એ જ પ્રશ્ન. 9 કઈ વિદ્વાન ગ્રંથ રચે ત્યારે તેની પ્રાથમિક નકલ ફેણ કરતા? શિષ્ય, સહાધ્યાયીએ કે લહિયાએ? એ નકલે જુદાજુદા સ્થળે કે જુદા જુદા વિદ્વાનોને મોકલાવાતી ? 10 છાપખાના પહેલાં તાડપત્ર કે કાગળ ઉપર લખવાનો દર શો શો હતો? અને તે દરમાં કઈ વખતે કેટ કેટલે મેરે કે ઘટાડે છે છે? 11 કાશી કે અમીર જેવા દૂર કેનજીક સ્થાનથી ભણી આવનાર પુસ્તકે લખી કે લખાવી સાથે લાવતા કે ફેરવતા ? 12 ગ્રંથસંગ્રહની કે પુસ્તકની પૂજા કયારથી શરૂ થઈ લાગે છે? તે શરૂ થવાનું બીજ શું હશે ? 13 પુસ્તકો અને ભંડારે ઉપર કઈકઈ સત્તા દરમિયાન આફત આવી અને તે શી શી અને તે તે આફત માંથી બચવા તેના માલીકોએ શા શા ઈલાજે લીધા? 14 પુસ્તકોના ભંડારે માટે કયો દેશ સુરક્ષિત મનાતે અને હો? તેની રક્ષિતતાનાં શાં કારણો હતાં? એ કારણમાં હવાપાણીનું શું સ્થાન છે ? અગ્નિથી બચાવવા કે જળથી બચાવવા શા શા ઈલા લેવાતા કે લેવાયોગ્ય ગણાતા ? 15 હિંદુસ્તાનમાં બીજા દેશોથી ઘેા લખાઈ આવ્યા છે? અગર અહીંથી બીજા યાકયા દેશમાં ગયા છે ?