SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા અથવા પં કરીને એળીને—પંક્તિના નંબર લખવામાં આવે છે. ૮૫ ૩ ‘કાના’દશેક ચિહ્ન S ત્રીજા વિભાગમાં આપેલ ચિહ્નો ‘કાનદર્શક ચિલ્’ છે. એના ઉપયેગ, હસ્તલિખિત પ્રતિમાં જ્યાં ના વા, ને ત્ર, વના ા વગેરે અક્ષરા સુધારવાના હોય અને ત્યાં મે અક્ષરના વચમાં કાનેા સમાય તેટલી જગ્યા ન હોય ત્યારે તે કાનાને અક્ષરની ઉપ્રૢ લખતા; અર્થાત્ અક્ષરની ઉપર ત્રીજા વિભાગમાં દર્શાવેલ આકૃતિએ લખતા, જેમ કેઃ વૃક્ષ કે જે, જો કે જે, ઔ= કે ર્ફે ઇત્યાદિ, આ જ રીતે બીજા અક્ષરે માટે સમજવું. અક્ષરની આગળ કાનેા ઉમેરવા માટેનું આવું ચિન રેફની બ્રાન્તિ ઉત્પન્ન કરે તેવું હોવાથી બીજાં ત્રીજું ચિત્ વધારે પસંદ કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ કુટિલપિના પ્રાચીન શિલાલેખોમાં પણ જોવામાં આવે છે. પાટણના સંઘવીના પાડાના જૈન જ્ઞાનભંડારની શ્વેતુચિમ્પુટીન્દ્રાની પ્રતિમાં કાના બતાવવા માટે " આવું રેચિહ્ન ઘણું ઠેકાણે વાપર્યું છે. જેમકે-૩=૪, ગૌરવ-શૈવ, નિશ્ચિતૌ—નિશ્ચિત ઇત્યાદિ. આજકાલ ‘કાને’ બતાવવા માટે આ વિભાગમાંની એવડા રેકાકાર શ્રીજી-ત્રીજી આકૃતિએ વાપરવામાં આવે છે. ૪ અન્યાક્ષરવાચનદર્શક ચિર્દ્ર w ચેાથા વિભાગમાં દર્શાવેલ હત્રાકાર તગડા જેવું ચિહ્ન ‘અન્યાક્ષરવાચનદર્શક ચિન છે. હસ્તલિખિત પ્રતિમાં જ્યાં શને બદલે કે સ, ને બદલે રા કેસ, સને બદલે શ કે ૧, य બદલે ન, નને બદલે ય, ક્ષને બદલે ૫ કે લ, ને બદલે જ્ઞ વગેરે લખાઇ ગએલા હોય ત્યાં તે તે અક્ષર ઉપર ક આ ચિહ્ન કરવાથી મૂળ અક્ષર સમજી લેવામાં આવે છે. જેમકે-ત્રિચના લ ઉપર આ ચિત્ મૂકવાથી એ અક્ષર ક્ષ વંયાય છે; અર્થાત્ ઐત્રિચક્ષત્રિય. આ જ પ્રમાણે સ=શત્રુ, લ=વટ્, અજ્ઞયજ્ઞ, નાત્રા યાત્રા ઇત્યાદિ માટે પણ સમજી લેવું, - ૫ પાપરાવૃત્તિદર્શક ચિઙ્ગ ૨૧ | ૨ |૧| પાંચમા વિભાગમાં ર-૧ આંકડારૂપ ચિત્ છે, જે ‘પાપરાત્તિદર્શક ચિહ્ન' છે. આને ઉપયાગ, અક્ષરા કે પાઠે ઊલટાલટી લખાઇ ગએલા હોય તેને બરાબર વ્યવસ્થિત વાંચવા માટે કરવામાં આવે છે. જેમકે—વનપરને બદલે વવત્તર લખાઇ ગયું હોય ત્યાં અક્ષરા નહિં અગાડતાં તેને ઇશ્વર આ પ્રમાણે કરવાથી એ વનખર એમ વાંચી શકાય છે. આ જ રીતે સતથ્થરોવેવવશ્વનાત્ એમ કરવાથી તત્તશ્રરેવરાનવવનાત્ એમ વાંચી શકાય છે. જ્યાં વધારે અક્ષરાને આગળપાછળ ફરવાના હાય ત્યાં તે તે અક્ષરાને મથાળે અમે ઉપર કરી છે તેમ આવી । ટાંપ કરવી જ ોએ, જેથી કુચા અને કેટલા અક્ષરા આગળપાછળ કરવાના છે એ સ્પષ્ટ રીતે સમજી શકાય, ક્યારેક કોઈ પા વધારે ઊલટાસૂલટી લખાઈ ગએલા હોય ત્યારે વધારે આંકડાઓથી પણ એ પાને વ્યવસ્થિત કરવામાં આવે છે. જેમકે સમૉવિચવિજ્ઞાનમોચાતચીત લવજ્ઞાનવર્શનાવરણીયાંતરાયાચાપલમુ′′ २ ! ૪ † ૧ ૩ ૩ तत्वात् । =सकलमतींद्रियप्रत्यक्ष केवलज्ञानं सकलमोहक्षयात्सक लज्ञान दर्शनावरणीयतरायक्षयाच्च समुद्भूतत्वात् ।
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy