SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ पात्रे शूल्वमये तथा शन (?) जलैर्लाक्षारसंर्भावितः, सद्भल्लातक-भृङ्गराजरसयुक् सम्यग् रसोऽयं मषी ||१|| જૈન ચિત્રકલ્પદ્રુમ ૫૪યો—મિષી કહેતાં લખવાની શનાઈ, તાડપત્ર ઉપર લખવાની. ઉધેઈ ખાય નહિ, પાણીથી જાય નહિ ને ચાંટે નહિ. કાલી સારી દેખાય તેવી શાઇના કાવ્ય લખ્યું છે, નિર્યાત કહેતાં ગુંદ ને બન્ને અર્થ કવાથ પણ છે. વિદ્યુમન્ટ ક॰ લીંબડા એટલે તેને ગુંદ અને ખીન્ન અર્ધ પ્રમાણે લીલાં તરાં, પાંદડાં અને મૂળને ફૂટીને ક્વાથ કરવા. તેના તાલથી ખેલ ખમણ લેવા. તે ખેલ લાલ લેવા. હીરાભેાલ તથા ખીજાએલ કહેવાય છે તે. એલથી કાજલ અમણું લેવું, કેટલેક ઠેકાંણે ખેલ ને કાજલ સમભાગે લે છે પણ અહીં તે! એટલથી બમણું કાજલ એવા ભાવાર્થ સમજાય છે. સનાતં ક॰ કોનાથી ઉત્પન્ન થએલું કાજલ? તે તલના તેલથી પાડેલું લેવું. કેટલાક આ કાજલને ગાયના મૂત્રમાં કાદવીને પછી ઘુંટવા નાખે છે તે ઉત્તમ પ્રકાર છે. તીવ્રા॰ ક॰ તે ગુંદ, કાજલ ને મેલને બરાબર ઘુંટી ગામૂત્રમાં કે ઉપર લખેલા ક્વાથમાં નાખી તીવ્ર તાપની આંચ દેવી. બીજો પ્રયાગ—જાડું થેંસ જેવું કરી ખૂબ જોરથી ઘુંટવું. તે એવું કે જેથી ઘુંટા અને નીચેનું પાત્ર એ ઘસાતાં અગ્નિની માફક પાણીનું શાષણ કરે. તે પાત્ર અને ઘુંટા એ તાંબાના લેવા. ઘુંટાતાં ઘુંટાતાં જેમજેમ પાણીનું શાણુ થાય તેમતેમ શનૈઃ ક૦ થાડુંથાડું પાણી નાખવું ને કુંટવું. એક તેાલે આ પહેાર ને પાંચથી વધારે હાય ! દર પાંચ તાલે એક દિવસ પ્રમાણે કુંટવું. પછી તેમાં લેાદર અને પાપડી કે સાખ્ખાર નાંખેલા લાખના કઢેલે અલતા—લાક્ષારસપપ મેળવવે. ટંકણુખાર ન નાખવા. તે પછી ગાયના ઝરણમાં (ગામૂત્રમાં) પલાળેલાં ભીલામાં ઘુંટાની નીચે ચે.ડીને કુંટવું. છેવટે ધસાઈ રહે એટલે બીજી વાર ભીલામાં ચેાડી ઘુંટવું. પછી કાળા ભાંગરાને રસ મેળવવા. સભ્ય” રસોડચં મથી ક૦ બધું ભેગું કરી મદૅન કરવાથી ઉત્તમ શાઈ બને છે, અહીં એ જાતના પ્રયાગ લખ્યા છેઃ ૧ ગુંદને મેળવી ઘુંટવાના ટાઢા અને બીજે ક્વાથ મેળવી અગ્નિમાં ઉકાળવાના. ઉકાળવાના ૫૪ સંસ્કૃત Àાકકે ગ્રંથના અનુવાદને—ભાષાંતરને ‘ઢબા' કહે છે. આ ઢળે જે જાતના મળ્યા છે તેમાં ઉપયોગી સહજ સુધારે કરી તેને જેમના તેમ આપ્યા છે. પપ લાક્ષારસનું વિધાન ચોખ્ખા પાણીને મુખ ગરમ કરવું. જ્યારે એ પાણી ખૂબ ખદખદતું થાય ત્યારે તેમાં લાખને કા નાખતા જવું અને પાણીને હલાવતા જવું, જેથી લાખના લેાંદા આઝી ન નચ, તાપ સખત કરવો, તે પછી દાદા િિનટને અંતરે લેાદરના ભૂકા અને ટંકણખાર નાખવાં. ચાર બાદ અમદાવાદી ચેપડાના કાગળ ઉપર એ પાણીની લીટી ડેારવી. જે નીચે ફ્રૂટ નહિ તા તેને નીચે ઉતારી લેવું અને ઠર્યાં પછી વાપરવું. આ કવાથપ થએલ પાણી એ જ ‘લાક્ષારસ’. આને ‘લાખના મળતા’ પણ કહેવામાં આવે છે. ઉપર જણાવેલ વસ્તુઓનું પ્રમાણ: પાશેર સાદું પાણી, રૂા. ૧ ભાર પીપળાની સારી સૂકી લાખ જેને દાણા લાખ કહે છે, વા. ના બાર પઢી લેાદર અને ૦) એક આની ભાર ટંકણખાર, જેટલા પ્રમાણમાં લાક્ષારસ બનાવવ હોય તે પ્રમાણમાં દરેક વસ્તુનું માપ સમજવું. ને તાડપત્રની શાહી માટે લાક્ષારસ તૈયાર કરવા હોય તે તેમાં લેાદરની સાથે લાખથી પણે ભાગે મજીઠ નાખવી, જેથી વધારે રંગદાર લાક્ષારસ થાય. કાઈકાઇ ઠેકાણે ટંકણખારને બદલે પાપડીએ કે સાજીખાર નાખવાનું વિધાન પણ તેવામાં આવે છે. લાક્ષારસનું વિધાન કાગળ ઉપર લખવાની શાહીના ચેાથા પ્રકારમાં પણ છે.
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy