SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ જૈન ચિત્રકલપકુમ અહીં એકમ, દશક અને શતક અંક તરીકે ૧, ૨, ૩ આદિ પૃથક પૃથફ અંક આપવાનું કારણ એ છે કે એકમ સંખ્યા તરીકે એક બે ત્રણ આદિ અંકે લખવા હોય તે એકમ અંકમાં આપેલા એક બે ત્રણ આદિ અંકે લખવામાં આવે છે; દસ વીસ ત્રીસ આદિ દશક પાંખ્યા તરીકે એક બે ત્રણ આદિ કે લખવા હોય ત્યારે દશક અંકમાં આપેલા એક બે ત્રણ લખવા જોઇએ અને શતક સંખ્યા તરીકે એક બે ત્રણ આદિ લખવા હોય તો શતક અંકમાં આપેલા એક બે ત્રણ આદિ અંકે લખવા જોઇએ. શુન્યને ઠેકાણે શુન્ય જ લખાય છે. આપણા ચાલુ અંકે સીધી લીટીમાં લખાય છે ત્યારે તાડપત્રીય અને કાગળનાં પુસ્તકોમાં પાનાની સંખ્યા તરીકે લખાતા અક્ષરા સીધી લીટીમાં ન લખાતાં આગળ જણાવવામાં આવશે વગેરેમાં અને ભાષ્ય, ચૂર્ણિ, વિશેષચૂર્ણિ, ટીકા આદિમાં ત્યાં ગાથા, પ્રાયશ્ચિત્ત અને ભાંગા આદિ માટે અક્ષરાનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે ત્યાં એ એ સીધી૭૭ લીટીમાં લખાએલા છે. ઉપર આપવામાં આવેલા એકમ, દશક અને શતકોનો ઉપયોગ આ રીતે કરવામાં આવે છેઃ . = ૦ ૪ ૦ ૦ ૦ सू स्त स्त स्ता ૧૭૪; ૦૨૦૦, થે ૨૨૭, થેર૬૬; ૦ ૨૦૦, स्ता ૪ ૨૪૭; ૦ एका स्ता स्तोस्ता स्तो स्तिो स्तोस्तो स्तं ૦ ૪૦૦, ૨૪૧૬, જૂ૪૭૪; ૦ ૬૦૦, ૦ ૬૦૧, ર ૬૨૬, ૮ ૬૮૦૦ ૦૦, 965 स्तं स्तं स्तं स्तः स्तः स्तः स्तः स्तः ૪ ૬ ર, ત ૬૪૭, શુ ૬૬૬; ૦ ૭૦૦, ૬ ૭૨૨, ૪ ૭૪૩, ૭૭૭, ૨ ૨૪. या प्रल . २३ ग्रा અત્યારે જે તાડપત્રીય પુસ્તકસંગ્રહ વિદ્યમાન છેતેમાં, મારા ધ્યાનમાં છે ત્યાંસુધી, છો પાનાની અંદરનાં જ પુસ્તક વિદ્યમાન છે, તેથી વધારે પાનાંનું એક પણ પુસ્તક નથી. ઘણાંખરાં ૭૭ જુઓ ટિપ્પણી નં. ૭૫ (C).
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy