SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ લેખક તરફથી થતી અશુદ્ધિઓ અને પાલેદો છ લેખા તરફથી પુસ્તકામાં વધી પડતી અહિં અને પાઠભેદનાં કારણો આ નીચે દર્શાવવામાં આવે છે; ૧ લેખકનું લિપિવિષયક અજ્ઞાન કે ભ્રમ જે પ્રાચીન તેમજ અÖચીન લિપિચ્યાથી પરચિત હશે તે ઘણી જ સરળતાથી સમજી શકશે કે સુંદરમાં સુંદર લિપિ લખવામાં કુશળ લેખકો, નીચે આપવામાં આવતા અક્ષરાને સ્પષ્ટપણે હિ ઉકેલી શકવાને લીધે એકને બદલે ખીજા ભળતા અક્ષરા લખી નાખે છે, જેને પરિણામે પુસ્તામાં કેટલીક વાર અશુદ્ધિએ અને કેટલીક વાર પાઠાંતરો વધી પડે છેઃ क रु म स रा ग ख रव स्व व व त य रा ह इ घ प्प व थ त तू च व 어 ध द्दद्व छ ज ज्ञ म ज 2 5 द ड र म त व थ व न त व ब तु तु प य 5 फ ए पु भ स म य घ प्य द्धद्र प्य प्र ग ग्ज द्र ड वु तु प्प थ ज्ज व्व द्य सू स्त स्व मू स्थ च्छ જૈન ચિત્રકલ્પદ્રુમ छ च न था पा प्य सा स्य पा च्य त च इ ह nor cho कृ क्ष त्व प्रा था टा य त्र थ एय पा एम ઉપર અમે લેખાના લિપિવિષયક ભ્રમને લગતી જે અક્ષરાની હારમાળા આપી છે એ કરતાં પણ અનેકગણા લેખકોના અક્ષરભ્રમે છે. એ અક્ષરભ્રાન્તિઓમાંથી એવા કેટલા યે અશુદ્ધ અને ભળતા પાભેદ્ય ઉત્પન્ન થાય છે કે જે ભલભલા વિદ્વાનને પણ મૂંઝવી નાખે તેવા હેાય છે. थ ह द्र ए प य ऐ पे ये क 求 कुक्ष स पू सु मु ष्ठ स्व ष्ट प स्म कू क 123464 ट त्स ता त्य 名 द ૮૦ લેખકા અને વિદ્વાન શેાધકા તરફથી ઉત્પન્ન થતી અશુદ્ધિ એ, પામ્ભેદે અને વિકૃત પાઠાના પ્રકારો જોવા ઇચ્છનારને सन्मतितर्क सटीक, वसुदेवहिंडी मने बृहत्कल्पसूत्र सटीकना लागेो मने तेभां आपेक्षा पालेा लेवा लाभ है.
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy