SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા ८७ આ સિવાય આ ચિહ્ન, વાકયાર્થની સમાપ્તિ તેમજ શ્લોક કે ગાથાના પહેલા અને ત્રીજા ચરણના વિભાગ જણાવવા માટે પણ વાપરવામાં આવે છે, જેમકેઃ प्रथमप्रकाशेतावदशेषद्रव्याणांप्रधानमात्मस्वरूपभेदैः प्रमाणप्रतिष्ठितंकृतं तदनु द्वितीयप्रकाशेत दत्यं तोपकारकाःपुद्गलाः।संप्रतिपुनर्गतिस्थित्यवगाहदानेनो भयोपकारकाणां धर्मादीनामवसरस्ततस्तेपिस्वरूपतः प्रमाणप्रतिष्ठिताः क्रियं ' 11 àા ઇત્યાદિ. ॥ તાદિવ્યાનધનપ્રાપથાન મેયારિલિટતોનિવૃત્તિ સાષિતાયેનસંગ મિશિનામું ॥૧॥ ઇત્યાદિ આ ચિહ્નને અમે પદચ્છેદદર્શક ચિહ્ન' તરીકે એળખાવ્યું છે, તેમ છતાં એ વાક્યાર્ચની સમાપ્તિ દર્શાવવા માટે તેમજ ક્લાકના ચરણના વિભાગ દર્શાવવા માટે કામ આવતું હોઈ એને ‘વાયાર્થસમાપ્તિદર્શક ચિહ્ન' તેમજ ‘પાદવિભાગદર્શક ચિહ્ન' એ નામા પણ આપી શકાય. ૧૦ વિભાગદર્શક ચિહ્ન દશ સંખ્યામાં આપેલ ચિહ્ન ‘વિભાગદર્શક ચિહ્ન' છે, જેના ઉપયાગ જ્યાં કોઇ ખાસ સંબંધ, વિષય, શ્લાક કે લેાકાર્યની શરૂઆત કે સપ્ત થતી હોય ત્યાં કરવામાં આવે છે. ઉદાહરણ માટે જીએ નવમા ચિહ્નમાં આપેલાં ઉદાહરણા. ૧૧ એકપદદર્શક ચિહ્ન અગિયારમા વિભાગમાં આપેલ ચિહ્ન ‘એકપદદર્શક ચિહ્ન' છે. આ ચિહ્નને ઉપયોગ જ્યાં એક પદ હાવા છતાં પદચ્છેદની બ્રાન્તિ પેદા થાય તેમ હોય ત્યાં કરવામાં આવે છે. જેમકે: । । ચાચાપાન્દ્રિત, આ ઠેકાણે સાવર એ અખંડ પદમાંના ચન્નૂને ફેાઇ ક્રિયાપદ તરીકે ન માની લે એ કારણસર તેની આસપાસ આવું 1 1 એકપદદર્શક ચિહ્ન કરવામાં આવે છે અને એજ રીતે આવા દરેક સ્થળે વિદ્રાન શાધકે આ જાતનું ચિહ્ન કરે છે. ૧૨ વિભક્તિ-વચનદર્શક ચિ બારમા વિભાગમાં ‘વિભક્તિદર્શક ચિહ્ન' આપવામાં આવ્યું છે, જે આંકડા પ છે. સંસ્કૃતમાં નામને સાત વિભક્તિએ અને આમી સંમેાધન મળી એકંદર આ વિભક્તિએ, અને એકવચન દ્વિવચન તથા બહુવચન એમ ત્રણ વચન છે, અને ધાતુને-ક્રિયાપદને ત્રણ વિક્તિ અથવા ત્રણ પુરુષ અને ત્રણ વયના છે. આ વિક્તિ જણાવવા માટે એકથી આઠ સુધીના અને વચન જણાવવા માટે ૧, ૨, ૩ આંકડાના ઉપયાગ કરવામાં આવે છે અને તે જે પદનાં વિક્તિ-વચન જણાવવાનાં હાચ તેના ઉપર લખવામાં આવે છે. આ ચિહ્નના ઉપયાગ ગમે ત્યારે અને ગમે તે પદની વિભક્તિ-વચન સૂચવવા માટે કરી શકાય છે, તેમ છતાં આના ઉપયેાગ મુખ્યત્વે કરીને ભ્રાંતિજનક સ્થળમાં જ કરવામાં આવે છે. જેમકેઃ અર્થપ્રતિપત્તેરનુચિતત્ત્વાર્ પછી વિક્તિનું એકવચન, તયાનેતેમનથમૂકે પ્રથમાનું દ્વિવચન, સા ૨ મતે મમર્થન દ્વિતીયાનું દ્વિવચન, પવિધિજ્ઞોઽસ્લિનિક્ષલ ૧. ર
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy