________________
૫૪
જેન ચિત્રકલ્પદ્રુમ વિનયવિજયજી અને તેમના ગુરુ શ્રી કીર્તિવિજયોપાધ્યાય, ઉત્તરાધ્યયન ટીકાના કર્તા શ્રીકમલસંયમોપાધ્યાય વગેરે દરેક ગ૭ ગાંતરના સંખ્યાબંધ મહાપુરુષોના પવિત્ર હાથે લખાએલાં નાનાંમોટાં ઢગલાબંધ પુસ્તકો હજી મળે છે. ચાલુ સદીમાં થઈ ગએલા સમર્થ “અભિધાન રાજેન્દ્ર મહાકાશના પ્રણેતા ત્રિસ્તુતિક આચાર્ય શ્રીમાન રાજેન્દ્રસૂરિએ ભગવતીસૂત્રટીક, પન્નવણસૂત્રટીક જેવા સંખ્યાબંધ મહાન ગ્રંથો સ્વહસ્તે લખેલા આહાર (ભાવાડ)ને તેમના ભંડારમાં મોજૂદ છે.
લેખકના ગુણદોષ સારા અને અપલક્ષણા લેખકના ગુણદોષની પરીક્ષા માટે નીચેના પ્રાચીન ઉલ્લેખ મળે છે? “વૈશાલાજ્ઞિક, સમાવિશારઃ ટેલ: યતી રાજ્ઞ, સર્વાઇક્સરળવુ . ૧ જેવી વાવીર, ઢપુરતો કિરિરરઃ રાપરતા, ઇષ સેવે ૩યતે | ૨ !'
–વપતિ : ’ 'ढलिया यमसी भग्गा, य लेहिणी खरडियं च तलव । धि द्धि त्ति कूडलेहय 1, अज्ज वि लेहत्तणे तण्डा ।। १॥ पिहल मसिभायणयं, अस्थि मसी वित्थयं सि तलवई । अम्हारिसाण कज्जे, तऍ लेहय ! लेहिणी भग्गा ॥ २ ॥ मसि गहिऊण न जाणसि, लेहणगहण मुद्ध ! कलिओ सि । ओसरसु कूडलेय !, सुललिय पत्ते विणासेसि ॥ ३ ॥
–“
વિના હું કિહિતતિકાન્ત પ્રશિક્ષા : | ઉપરનાં પાંચ પઘો પૈકી પહેલાં બે પલ્લો લેખકના ગુણ દર્શાવે છે અને પાછળની ત્રણ આર્યાએ લેખકના દોષ બતાવે છે. જેનો સાર એ છે કે લેખક લિપિને સુંદર લખી શકે એ ઉપરાંત તે અનેક લિપિઓ અને શાસ્ત્રોથી પરિચિત હોવો જોઈએજેથી ગ્રંથને બરાબર શબ્દ
ટિપ્પનક (શ્રીસિદ્ધિસૂરિજી મના ભંડારમાં); નિશાભુક્તિવિચાર પ્રકરણ, ૧૦તિતાન્યોક્તિ આઘપત્ર, ૧૧ અસ્પૃશગતિવાદ આવપત્ર, ૧૨ સમકિતના સડસઠ બેલની સઝા અંત્યભાગ, ૧૩ સવાસે ગાથાનું સ્તવન આવભાગ, ૧૪ જંબૂસ્વામિરાસ, અને ૧૫ યશવિજય લિખિત અદેશપક (પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મ.ના સંગ્રહમાં); ૧૬ ફૂપદષ્ટાંતવિશદીકરણ, ૧૭ તિતાન્યુક્તિ અપૂર્ણ, ૧૮ જ્ઞાનાર્ણવ અપૂર્ણ અને ૧૯ ક્યાદ્વાદમંજૂવાટીકા અપૂર્ણ (કચ્છ કેડાયના ભંડારમાં; અને ૨૦ ક. પ્રકૃતિ અવરિ અપૂર્ણ (લીંબડીના ભંડારમાં).
આ સિવાય નીચેના અન્ય કર્તક ગ્રંથની નકલો તેમના હરતાક્ષરની મળે છે ૧ અષ્ટક હારંભદ્વીચ (ભાવનગરના ભંડારમાં), ૨ હેમધાતુપાત (સમિવ શ્રીકવિજયજીના ખંભાતના સંગ્રહમાં);૩ દશાર્ણભદ્રાવાધ્યાય (પ્રવર્તક શ્રીકાંતિવિજયજી ભ૦ના સંગ્રહમાં) અને ૪ આલોચના (શ્રી ભક્તિવિજયજી મ.ના સંગ્રહમાં).
નીચેના ગ્રંથ શ્રીયશોવિજયજી મએ સુધાય છે તેમ તેની આસપાસ લખેલ પંક્તિઓની લિપિતા અમને લાગ્યું છેઃ ૧-૨ ગુસ્તત્વવિનિશ્ચય રપ ટકા સાથે (સુરતના અને મુંબઈના મહનલાલજી મહારાજના ભંડારની પ્રતિએ); ૩ દ્રવ્યગુણપર્યાય રાસ પક્ષ સાથે (ભાભા ડે પાટણ ૪ નાતયારસુતિટીકા, ૫ યશોવિજ્યજીના બે પત્રો અને
પ્રતિમાશતક યવિજયજી મના ગુરુશ્રી નવિજયજીએ લખેલું (પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મ. પાસે).