________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
૫૩ શ્રાવિકાઓ૭૦ પણ જ્ઞાનભક્તિ આદિ નિમિત્તે સેંકડે ગ્રંથો લખતા હતા. આજે જૈન જ્ઞાનભંડારોમાં એવાં સેંકડો પુસ્તકો મળે છે જે વિદ્વાન અને અતિમાન્ય જૈનાચાર્યો અને જૈનશ્રમણ આદિના પુનીત હસ્તે લખાએલાં છે. ખંભાતના શાંતિનાથના તાડપત્રીય ભંડારમાં વિશેષાવશ્યક ટીકા વગેરે સમર્થ ગ્રંથોના પ્રણેતા મલધારી આચાર્ય શ્રી હેમચંદ્રના હાથની લખેલી જીવસમાસ ૭૧ ટીકાની પ્રતિ છે એમ કહેવાય છે. સમર્થ તાર્કિકશિરોમણિ ન્યાયાચાર્ય શ્રીયશોવિજયજી અને તેમના ગુરુ શ્રીનવિજ્યજી, શ્રી
(7) “જાસરીયાઓ, વંશે વિચારે સમુન્ના સાળવિગ્રહયુકે, પૂ. શ્રીમતિવિદ્યત્તર
तस्यास्ति पादसेवी, सुसाएजनसेवितो विनीतश्च । धीमानुपाधियुक्तः सवृत्तः पण्डितो वीरः ।। कर्मक्षयस्य हेतो; तस्यच्छित्री(?)मता विनीतेन । मदनागश्रावकेणैषा, लिखिता चारुपुस्तिका ।'
कर्मस्तव-कर्मविपाकटीका। (૬) “વલ્પનૂ સમાન વિક્રમસંવત્ ૧૨૮૨ માપતુથીલિને.................રવિન - सूरिपट्टालंकारश्रीजिनकुशलसूरियुगप्रवरागमोपदेशेन ना० कुमारपालसुश्रावकेण श्रीकल्पचूर्णीपुस्तकमिदमलेखि ।' (ङ) “विदुषा जल्हणेनेदं, जिनपादावुजालिना । प्रस्पष्टं लिखित शास्त्र, वंद्य कर्मक्षयप्रदम् ॥'
गणधरसार्धशतकवृत्ति। અહીં અમે દા.ત. શ્રાવકોએ લખેલાં પુરતાનાં નામોની જે યાદી અને પુપિકાઓ આપી છે તેમાં નિશીથહ અને કપચૂર્ણ નામનાં બે છેદ અગમાને સમાવેશ થાય છે. નિષચર્થી ભરચનિવાસી દેવપ્રસાદ નામના શ્રાવકે લખી છે અને કહ૫ચણ ખરતરગડીય માન્ય આચાર્ય શ્રીજિન કુશલના ઉપરથી કુમારપાલ નામના શ્રાવકે લખી છે. આથી એક વાત ઉપર વધુ પ્રકાશ પડે છે કે આજકાલ કેટલાક રૂઢવિચારના સાધુએ, શ્રાવકે જેન આગમે તેમજ જેન છેદ આગમની નકલ ઉતારે એ સામે શાસ્ત્રને નામે મનગમતી વાત કરી નકામી ધમાલ મચાવી મૂકે છે એ અગ્ય જ છે. ૭૦ મેડતાના જૈન ભંડારમાં આચાર્યશ્રીઅલયગિરિકૃતિ આવશ્યક ટીકાની પ્રતિ રૂપાદે નામની શ્રાવિકાએ લખેલી છે. અત્યારે એ ભંડાર ત્યાંથી અસ્તવ્યરત થઇ ગયું છે એટલે એ પ્રતિ કયાં ગઈ હશે એ કહી શકાય નહિ. ૭૧ નીવરાત્તિના અંતમાં નીચે પ્રમાણેની પુપિકા છે. ”
'प्रेथाग्रं० ६६२७ संवत् ११६४ चैत्र शुदि ४ सोमेऽयह श्रीमदणहिलपाटके समस्तराजावलिविराजितमहाराजाधिराजपरमपरमेश्वरथीमज्जयसिंहदेवकल्याणविजयराज्ये एवं काले प्रवर्त्तमाने यमनियमस्वाध्यायानुष्ठानरतपरमनैष्ठिकपंडितश्वेतांबराचार्यभारकत्रीहेमचंद्राचार्येण पुस्तिका लि० श्री.'
આ પુપિકાના અંતમાંના ૪િ૦ને કોઈ સ્ત્રીના જતિના અર્થત શ્રી હેમચંદ્રાચાર્યે લખી’ એમ માનવા લલચાયા છે, પરંતુ પુષિકામાંના ચનેમા ઈત્યાદિ વિશેષણ જોતાં આ “પ્રતિ કીહેમચંદ્રાચાર્યે લખ્યાની લેકમાન્યતા તદ્ બ્રાંત અને અસત્ય છે એમ અમે માનીએ છીએ, તેમ છતાં તેની માન્યતા ઉપર મુજબની હોવાને કારણે જ અમે તેમ જણાવ્યું છે. ૭૨ ન્યાયાચાર્ય શ્રીમાન યશવિજ્યજી વિક્રમની સત્તરમી અઢારમી રાદીના સમર્થ જેન તાર્કિક છે. એમના પિતાના રચેલા શ્રેષાની સ્વહરતે લખેલી અનેક પ્રતે મળે છે. જેમાંની અમારા ધ્યાનમાં નીચે પ્રમાણે છે:
૧ અસહસ્ત્રી વિવરણ(પૂના ભાંડારકર ઈન્સ્ટિટયૂટ, ગર્વિપિકાટીકા અને વિચારબિંદ(ભક્તિવિજયજી મહારાજ ના ભાવનગરના ભંડારમાં ૪ આરાધકવિરાધક ચતુર્ભગી સટીક (પાટણ તપગચ્છના ભંડારમાં, પન્યાયાલક (શ્રીબુદ્ધિસાગર રારિના સંગ્રહમાં) ૬ કર્મપ્રકૃતિ ટીકા અને ૭ ન્યાયખંડખાઇ (ચંચળ બહેનને ભંડાર અમદાવાદ); ૮ ધર્મસંગ્રહની આસપાસ