________________
જેન ચિત્રકલ્પદ્રુમ હતી. બ્રાહ્મી લિપિ ડાબી બાજુથી જમણી બાજુ લખાતી અને ખરેષ્ઠી લિપિ ઉ, અરબી, ફારસી આદિ લિપિઓની જેમ જમણું બાજુથી ડાબી બાજુ લખાતી હતી. ખરેષ્ઠી લિપિ જમણી બાજુથી ડાબી બાજી લખાતી હોઈ “સેમેટિક વર્ગની છે. એને પ્રચાર ઈ.સ.ની ત્રીજી શતાબ્દી સુધી પંજાબમાં હતું. તે પછી એ લિપિ ભારતવર્ષમાંથી સદાને માટે અદશ્ય થઈ ગઈ અને તેનું સ્થાન બ્રાહ્મી
(૪) લલિતવિરતરનો ઉલ્લેખ અમે ટિ- ૫ માં આપી ચૂકયા છીએ; સમવાયાંગસૂત્રને ઉલ્લેખ નીચે પ્રમાણે છે:
ચંખી જે ત્રિીજી સિદ્ધિ વિને ૮ --ચંમી, નવઝા (નળિયા), લા રિમા, દિશા, પુFરસારિયા, જાફા (પા ), ૩ચત્તરિયા, મકરપુષ્ટ્રિયા, મોરાવિયા, વેળસિયા, શક્યા, अंकलिवी, गणिअलिवी, गंधवलिवी-भूयलिवी, आदंसलिवी, माहेसरीलिवी, दामिलीलिवी, पोलिंदिलिवी ।
---समवायांग १८ समवाये ।। પwવાજસૂત્રની જુદી જુદી પ્રતિમાં ૩ચત્તરિને બદલે તકલરિયા, અંતરિયા અને કુતરાયા એવાં નામ પણ મળે છે અને પ્રારંઝિવીન બલે માયાવી એવું નામ પણ મળે છે.
(૩) વિરવાવરચક્ર ૦ ૪૬૪ની ટીકામાં અઢાર લિપિનાં નામ નીચે પ્રમાણે છે મારા ચિ
૩
૧૦.
हंसलिवी भूअलिवी, जक्खी तह रक्ससी य बोधया । उडी जवणि तुरुक्की,
। य सिंधविया ॥ ૧૧ मालविणी नडि नागरि, लाडलिवी पारसी य बोधव्वा । तह अनिमित्ती य लिवी, चाणकी मूलदेवी य॥"
(ાસમવાયાંગસૂત્રમાં અને વિશેષાવશ્યકટીકામાં આવતાં અઢાર લિપિઓનાં નામોમાં મેટ ફરક છે. સમવામાંગ સત્રમાં બ્રાઝી ને ખરેષ્ઠી લિપિનાં નામ છે હત્યારે વિશે વાવશ્યક્ટીકામાં તે બીલકુલ છે જ નહિ. વિશેષાવસ્યકટીકામાં આવતાં નામમાં એશિયાઈ અને ભારતીય પ્રદેશનાં તેમજ ચાણક્ય, મલદેવ જેવા ભારતીય વિદ્વાનોનાં નામોની ઝાંખી વધારે થાય છે જયારે સમવાયાંગસૂત્રમાં આવતાં નામ માટે તેમનથી.
સમવાયાંગમૂત્ર, લલિતવિસ્તર અને વિશેષાવેશ્યકટીકામાં દર્શાવેલ લિપિ બધી કોઈ વયકતજનિત લિપિ જ હશે એમ માનવાને કશું જ કારણ નથી કેટલીક લિપિઓ અમુક વસ્તુને ગુપ્ત રાખવા ખાતરકે ટુંકાવવા ખાતર વેદ, જેવી, મિત્રવાદી આદિએ કરેલા એક જ લિપિના માત્ર વર્ણપરિવર્તનરૂપ ફેરફારમાંથી પણ જન્મી છે. ઉ.ત. વિશેષાવસ્યકટીકામાંનાં અઢાર લિપિઓનાં નામે માં આવતી “ચાણથી” લિપિ અને “મૂલદેવી લિપિ એ નાગરી લિપિના વર્ણપરિવર્તન માત્રથી ઉત્પન્ન થઈ છે. આ જાતની લિપિઓને વાસ્યાયનીય વામસૂત્રમાં ૬૪ કલાઓમાં રિવિવાર અર્થાત્ “શ્લેષ્ઠિત' લિપિઓના ભેદ તરીકે ઓળખાવેલી છે. આ કલાવાકયની જયમંગલા ટીકામાં ટીકાકારે
टोपनिबटमप्यक्षरव्यत्यासादस्सष्टार्थ तम्लेच्छितं गूढवस्तुमन्त्रार्थम्। અર્થાત-જે શુદ્ધ શબ્દરચનાવાળું હોવા છતાં અક્ષરને ફેરફાર કરવાથી-કરીને લખવા-બોલવાથી અપષ્ટ અર્થવાળું હોય તે સ્વેચ્છિત. એને ઉપયોગ સંતાડવા લાયક વાત કે મંત્રાદિમાટે થાય છે.”
--એમ જણાવી કટિલીય=ચાણકી' અને “મૂલદેવી લિપિને ઉલ્લેખ કર્યો છે કે તયા દિલ્હીચકુ---
दादेः क्षान्तस्य कादेश्व, स्वरयोर्हस्व-दीर्घयोः । बिन्दूमणो विपर्यासाद् , दुर्बोधमिति सहितम् ।।