SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા ૩૩ આવ્યાં છે. જેવાંકે ધોળાં અરૂ, ૪કાળાં બરૂ, વાંસની જાતનાં ભરે, તજી અરૂ વગેરે. તજી બ્રૂ તજની માર્કક પેાલાં હોવાથી તજી બરૂ' એ નામથી ઓળખાય છે, આ ખરૂ, જાતે સહજ બરડ હેય છે એટલે તેની બનાવેલી લેણુને અથડાતાં કે કપડામાં ભરાઇ જતાં એકાએક તૂટી જવાને ભય રહે છે, તેમ છતાં જો તેને સાચવીને વાપરવામાં આવે તે તેમાં બીજાં બધા ખરૂ કરતાં ખાસ વિશેષતા એ છે કે તેની લેખણુથી ગમે તેટલું લખવામાં આવે તે પશુ તેની અણીમાં કૂચા પડત નથી. કાળાં બની કલમે વધારે મજબૂત, સરસ અને એકાએક તેની અણીમાં કૂચા ન પડે તેવી જ થાય છે. વાંસનાં બરૂ અને ધેામાં બરૂ પણ એકંદર ડીક જ હોય છે. ખાસ કરી કાળાં અર્ અને વાંસની જાતનાં બરૂની લેખણેાના ઉપયાગ વધારે અનુકૂળ રહે છે અને એ જ વપરાય છે. જે બફએને મજબૂત પત્થરી કે ઈંટ-ચૂનાની જમીન ઉપર રૂપીઆની જેમ ખખડાવતાં તેમાંથી તાંબા જેવા અવાજ નીકળે તો તે ખરૂ લખવા લાયક અને સારાં સમજવાં; જેમાંથી માદા અવાજ નીકળે એ બરૂ કાચાં, કાટી ગએલાં અથવા સડી ગએલાં જાણવાં. આવાં ખરૂ લખવા માટે નિરુપયેગી તેમજ અપલક્ષણાં પણ મનાય છે. લેખણુ ઉપર જણાવેલ બને છેાલી, જેવા નાના-મોટા અક્ષરા લખવા હેય તે પ્રમાણે તેની અણીને ઝીણી કે જાડી બનાવવામાં આવે છે અને લખનારના હાથના વળાક અને કલમ પકડવાની ટેવ મુજબ તેની અણી ઉપર સીધા કે વાંકા કાપ મૂકવામાં આવે છે. શાહીના અટકાવ આદિ માટે કેટલીકવાર, લેખણુના વયલેા કાપ ખરાખર છૂટા ન પડતો હોય, અથવા શાહીમાં પાણી જોઈએ તે કરતાં ઓછું હાઈ શાહી જાડી થઇ ગઇ હોય ધંત્યાદિ કારણેાને લીધે લેખણુથી લખાતું ન હોય કે શાહી બરાબર ઊતરતી ન હોય તો તેના વચ્ચેના ઊભા કાપને પહેાળા કરી તેમાં માથાના વાળ ભરાવવામાં આવે તે તે લેખણથી ખરાખર લખાવા લાગે છે. જો લેખણુના વચલા કાપ જોઇએ તે કરતાં વધારે ફાટી ગયા હોય અને તેથી લખવામાં શાહી વધારેપડતી ઊતરી આવતી હેય તા તેમજ લેખણ ઉપર શાહી વધારે ઝીલાઇ રહેતી ન હોય તેા તેના મેઢા ઉપર દેરા બાંધવામાં આવે છે, જેથી શાહી વધારે ઊતરતી નથી અને એક વાર ખેાળેલી કલમમાં શાહી ઝીલાઈ રહીને વધારે વાર સુધી લખી શકાય છે. લેખણુના ગુણદોષ પ્રાચીન તાડપત્રીય પ્રકરણપોથીમાં લેખણના ગુણદોષની પરીક્ષાને લગતા નીચેના પ્રકરણા પૂરવલિખિત લખે સનિ લેઈ, મિસૉ'કાગળ ને કાઠે!; ભાવ અપૂરવ કહે તે પંડિત, બહુ એટલે તે ખાંડે. ૬’ શ્રીચોવિજયજીત શ્રીપાલરાસ ખંડ ૪ ઢાલ ૧૩ ૪૮ આ અર્ સામાન્ય રીતે કાળાં બક્' તરીકે ઓળખાય છે, પરંતુ ખરૂં નેતાં એના રંગ તપખીરી છે; અર્થાત્ નથી એ લાલ ક નથી કાળાં
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy