________________
“અહો શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોદ્ધાર ૫૭
' ભારતીય શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
: દ્રવ્યસહાયક :
પ.પૂ.આચાર્ય ભગવંત શ્રી વિજયવલ્લભસૂરિજી સમુદાયના
પૂજ્ય સાધ્વીજી શ્રી સુજ્ઞાનશ્રીજી મ.સા.ના શિષ્યા પૂજ્ય સાધ્વીજી શ્રી સુબુદ્ધિશ્રીજી મ.સા.ની પ્રેરણાથી
શ્રી વિજય-વલ્લભ-સ્વાધ્યાય મંદિરના
બહેનોની જ્ઞાનખાતાની ઊપજમાંથી
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) રર૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬૦ ઈ.સ. ૨૦૧૦