________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ४२नार, यानी मोर विमा या भुम, '५री' नामना मायार्य (या) हाय, જેના નામથી લિપિનું નામ “ખરોષ્ઠી' પડ્યું હોય. તેમજ એ પણ સંભવ છે કે તક્ષશિલા જેવા ગાંધારના કાઈ પ્રાચીન વિદ્યાપીઠમાં આ લિપિને પ્રાદુર્ભાવ થયો હોય. બ્રાહ્મી લિપિ ઈ.સ. પૂર્વે ૫૦થી લઈ ઈર. ૩૫૦ સુધીની ભારતવર્ષની તમામ લિપિઓની સંજ્ઞા “બ્રાહ્મી' છે. તે પછી તેની લેખનપ્રણાલી બે વિભાગમાં વહેંચાય છે, જેને ઉત્તર અને દક્ષિણી નામથી ઓળખવામાં
અહીં ‘સહદેવી' લિપિમાં લખ્યું છે કે
"ओ-दी- सै-₹ 4-हि-ला न-मुं, अनुक्रमे अक्षर अंक । क मिडं • रख भोकडी+, गगें विवणो बंक / ॥१॥ चर्चि आधो चंदलो , ततें लीह तराल = | जजें साथीओ जाणी .बविं मिडु याड ७ ॥२॥ छछे दो लीटी खडी, उमी च्यार | भमें मिडं आंकडो8, ढटें त्रिगुण विचार A ||३||
एता अक्षर एवं रूपें करवा हिना काना मात्र जे अक्षरना बोलता होय ते करवा। बीना अक्षर बाकी रया ते अक्षर करवा। इति सइदेवी जाणवी॥
SI+11पारण ।॥ पा:४:३:01:
2 0::, ३:२ः३:०:m: m.p:१: । C:::३: 1:0::::: :: :हाः १: ॥१॥"
लिखतं पं. मोतीचंद ॥
पारसनाथके नामसें, सब संकट मीट जाअ ।
मनसुधे सेवा करें, ता धरे लछी सुहाअ ॥१॥ ભાઈ સારાભાઈ પાસેના પાનામાંની “સહદેવીલિપિ' માટેના દુહાઓ અને તેની ભાષા જોતાં એ લિપિ કઈ યુતિએ બનાવેલી હોય તેમ લાગે છે. સંભવ છે કે તેના લેખક ૫૦ મેતીચંદજી પતિની જ એ બનાવેલી હોય.
ENत सभा भासेना मानना अंतभा संवत् १६६३ वर्षे । मु. सोमजीलिपीकृतं भवा .