________________
ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા
૧૧૧ પ્રથાદિ પ્રત્યે બેદરકારીથી કે અપમાનભરી રીતે વર્તવામાં આવે યા તેનો નાશ થતા નેવામાં કે ઈવામાં આવે તો તેમ કરનાર વ્યક્તિ જ્ઞાનની આરાતનાની ભાગીદાર મનાય છે. આ ઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું છે કે આ જાતની આશાતના કરનાર ભાવી જન્માંતરામાં અને કેટલીક વાર વર્તમાન જન્મમાં પણ જ્ઞાન, બુદ્ધિ, વિચારશક્તિ, દેદ્વારાગ્ય વગેરેથી વંચિત થાય છે. માત્ર જ્ઞાન પ્રત્યે જ નહિ, પણ એને લગતા નાનામેાટા દરેક સાધન-અર્થાત ખડિયો, લેખષ્ણુ, કાંખી, આંકણી, કારાં પાનાં, ઓળિયાં, બંધન, પાાં, દાખડા, સાંપડા વગેરે પ્રત્યે તેમજ જ્ઞાનવાન વિદ્યાના પ્રત્યે અપમાનભરી લાગણી પ્રગટ કરનાર વ્યક્તિ પણ ઉપરોક્ત આશાતના તેમજ તેના પરિણામે પ્રાપ્ત થતાં કર્મક્ળાની ભાગીદાર થાય૧૭૦ છે. જગત સમગ્રના ધર્મગ્રંથે, તેનાં સાધના અને જ્ઞાનવાન વિદ્યાના તરફ આટલી આદરવૃત્તિ અને સમભાવનાના ઉદાર આદર્શ જૈન દર્શન સિવાય દુનિયાના કાઇ સંપ્રદાયે ભાગ્યે જ પ્રગટ કર્યો દરો, જૈન સંસ્કૃતિએ ઉત્પન્ન કરેલી આશાતનાની એ ભાવનાને પરિણામે એ સંસ્કૃતિના અનુયાયી વર્ગ એથી બચવા માટે અનેક નિયજ્ઞા અને સાધના ઉત્પન્ન કર્યા
૧૩૦ (૨) “નાનોવ મળમૂાળ “દવિજ્ઞાપચયુવયાર્ચનું રાસાયમાં દયા નં, મિચ્છા ને સુકું સત્ત્વ | </ ---सोमसूरिकृता पर्यन्ताराधना
(જ્ઞ) ‘જ્ઞાનાચારિ પુસ્તક પુસ્તિકા સંપુટ સંપુટિકા ટીįાં કેબી હતી હી પાટા દાવી પ્રતિ જ્ઞાનોપકરણ અવજ્ઞા, કાલ પાન, અતિાર, વિષીત ક્ષેનું ચૈત્સૂન પ્રાપણ અશ્રદ્ધાન પ્રકૃતિકું ધ્યાયહું”.
-ગાયના ૧૭૩૦માં લખેલી તાડપત્રીય પ્રતિમાંથી, (n) ‘જ્ઞાનાગાર કપાવેલા પટક ઝુ િચિનપટ્ટીનું બહુમાનહીન ઉપધાનહીનુ ગ્રુનિહયુ અને કન્હઈ પત્રિક અનેઉ હિય રંજનફૂટ બરફૂટ કાનજી માલઈ આગશકે એવું રેવયંઇ પદ્મિમા સગાઓ કરતાં જતાં ગુપ્તાં જુઓ હુઈ, ગફુટ તનુશ્યકૂટ જ્ઞાનોપણ પાડી પોથી હમણી ક્રમથી સાંપડા સાંપડી પ્રતિ આસાનના પશુ લાગઉ કુ જગડું પડતાં ગાતાં પુ મક અંતરાઈનુક કી હુઈ સલાડમાંહિ. તેન મિચ્છામિ દુક્કડં
—તિયાર. ૧૩૬૯માં લખેલ તાડપત્રીય પ્રતિ, (ઘ) તત્ર જ્ઞાનાચાર આઠ અતીચાર--કાલે વિએ॰-જ્ઞાન થરાવલી, પફિલ્મણાસૂત્ર, ઉપદેશમાલા કાલવેલા તથા કાળુ યહિ પદ્રિક. વિનયહીન પટેિજ, ઉપધાનીનું પ્રતિક, બહુમાનહીનું પરિંદ, અને કન્હઈ પડી અનેસ ગુરુ કહિંદ ! દૈવ વૈણ્ યાંદસુદ પશ્ચિકમાઁ સત્ઝાઉ કરતાં પઢતાં ગુછ્તાં કુઠ્ઠું અક્ષર કાન્હઈ મત્રિ એä મામલુ ભ ફલ અર્થ એ કુડા કહેથા જ્ઞાનોપગરણ પાટી પાથી ઢવી કમલી સાંપૂડાં પુરી દરતી વતી એલિયાં પ્રતિ પશુ લા થોડું લાગä । ચુંકિંઈ અક્ષર માંજઉં, સીસ દીધા કન્તિ છતાઈ આહાર નીહાર આશાતન હુઈ જ્ઞાનવંતસિક પ્રહેક્ષિતુ પ્રજ્ઞાપરાધિ વિણાસિઉન્ડ વિસતઇ ખ઼િક। હુંતી શક્તિ સાર સંભાલ ન કીધી। જ્ઞાનવંતસિğ દ્રેષ મત્સર ચીંતવીએઁ। આસાતન ધી પડતાં તો અંતરાય નીપ। પ્રજ્ઞાહીન તક વિશિકફ આપણા પડ્યાનું ગર્ત ચાવિક 1 જ્ઞાનાચાર વિશ્વાઈનું ધ અતિચાર ડા -અતિવાદ ૧૪૬૬માં લખેલ કાચની પ્રતિ પરથી (૩) ‘તેહનાં સાધન જે કહાં હૈ, પાટી પુસ્તક આદ; લખે લખાવે સાચવે રે, ધર્માં ધરી અપ્રમાદ રે. ૭ ભવિ
ત્રિપ્તિ આશાતના જે કર, ભણતાં કરે અંતરાય, અંપા બહેરા બાળા રે, મુંગા પાંગા થાય રે. ૮ સર્જિક ભતાં ગુણનાં ન આવડે ?, ન બન્ને વાલ" જ; પ્રભંગરી-ચના પરે રે, જ્ઞાનવાધન બીજ ૨.* ષિજ્જ' -જિનવિજયકૃત જ્ઞાનપંચમી મન પહેલી તાલ રચના સં. ૧૭૯૩,