Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૨૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા 0 []સૂત્ર પૃથક-ત-પાય-મિથ્યાવ-માન-મસંત-સિદ્ધત્વलेश्या चतुर-चतुर-त्रय-एक-एक-एक-एक-षड् भेदाः
'[4] સારચારભેદે ગતિ નિરક–તિર્યંચ મનુષ્ય–દેવડું,ચાર ભેદે કષાય * કમાનમાયાન્નાભ].વણભેલિંગપુંલિંગ–સ્ત્રીલિંગ–નપુંસકલિંગ મિથ્યાદર્શન, અજ્ઞાન,અસંયત[અવિરતિ),અસિધ્ધત્વ,છ ભેદે વેશ્યા ફિ-નીલ-કાપોતા –તેજો–પવ–શુક્લએમએકવીસભેદ (ઔદથિક ભાવના કહ્યા છે)
U [૫] શબ્દજ્ઞાનઃપતિ: ગતિ-નિરકાદિ ચાર ગતિ
પાય:-કષાય–જેનાથી સંસાર વધે તે ક્રોધાદિ ઃિ –લિંગ–ચિહ્ન–વેદ fમધ્યાન-મિથ્યાદર્શન–(દર્શન મોહનીયના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ) અઝાન –અજ્ઞાન–જ્ઞાનાવરણીય કર્મનો ઉદય મિથ્યાજ્ઞાન અદ્યત:–અસંયમી સિદ્ધત્વ:કર્મનો ઉદય હોય ત્યાં સુધી સિધ્ધત્વ હોતું નથી માટે અસિધ્ધત્વ રેગ્યા:-દ્રવ્યથી શરીરનો વર્ણ ભાવ થી અંતરંગ પરિણામ વતુ: ચાર ગય:–ત્રણ વિ:-એક ૧: છ :-પ્રકાર
[6] અનુવૃત્તિઃ- (૧) ગૌપક્ષીયૌ બાવ. સૂત્ર ૨ઃ૧ થી મૌયિક(ભાવ) ની અનુવૃતિ. (૨) નિવાણી સૂત્ર રર થી વંતિ ની અનુવૃતિ.
U [7] અભિનવટીકાઃ- જે ભાવ,કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે તેને ઔદયિક ભાવ કહેવાય છે. સંસારી જીવને આઠ કર્મના ઉદય થકી પ્રાપ્ત થતા આવા ૨૧ ભાવોનું સૂત્રકાર અત્રે નિરૂપણ કરે છે.
સૂત્રકાર આ ભાવોને જણાવવા મુખ્ય આઠ મુદ્દા રજુ કરે છે. (૧) ગતિ (૨) કષાય (૩) લિંગ (૪)મિથ્યા દર્શન (૫) અજ્ઞાન (૬)અસંયત (૭)અસિધ્ધત્વ (૮)લેશ્યા
આઠે ભેદોના પેટા ભેદ ને જણાવતા ચાર ચાર-ત્રણ–એક–એક–એક–એક-છ એરીતે સંખ્યા જણાવી ૨૧ ઔદયિક ભાવોનું નિરૂપણ કરેલ છે જે દરેકનું અલગ સ્પષ્ટીકરણ ભાષ્ય આધારે અહીં રજુ કરેલ છે. કેમકે સૂત્રકારે સ્વયંસ્વોપજ્ઞ ભાષ્યમાં તેનું વિવરણ કર્યું છે.
જ ગતિઃ- ઉત્પાદ અને વ્યયના કારણથી જીવને નારક–તિર્યચ-મનુજ-દેવ ચાર પ્રકારના પર્યાય પ્રાપ્ત થાય છે આ પર્યાયના કારણભૂત જે કર્મ તે ગતિ શબ્દ થી ઓળખાય છે. તે કર્મના ઉદયથી નિષ્પન્ન થતો જે ભાવ તે નારક આદિ રૂપે ઓળખાય છે.
(૧)નરકગતિ - નરકગતિ નામકર્મના ઉદયથી નારકભાવ ઉત્પન્ન થાય છે માટે નરકગતિ ઔદયિકી કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org