Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૫૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કે ત્યાં તો પ્રકૃતિ સંસાધાર વિ... એમ લખ્યું જો આ સૂત્રમાં સંસારી જીવોના ભેદ જ હોતતો પછી ના સૂત્રમાં સંસારી અધિકાર સૂત્ર કેમ બનાવ્યું?
- એક તરફ આગમ માં સિધ્ધના જીવોને માટેનું લક્ષણ બાંધે છે.નો સની નો સની તેથી તેને મનવાળા કે વગરના એ વિચારવું અનાવશ્યક બને છે બીજી તરફ સિધ્ધને મન ન હોય તે વાતના પણ પ્રમાણો મળે છે.
–વળી સૂત્રકાર મહર્ષિએ સમનWગમન: સંસળિ: [૧૧] અને ત્રણ સ્થાવરખ્ય [૨:૧૨] એવું સૂત્ર બનાવ્યું હોત તો તેમને સમરું મનન એ ભેદ સંસારી જીવ ના ગણવાતેવું ઈષ્ટ છે, તેમ કહી શકાય, પણ સૂત્રકારે સ્વંયસંસારિખ: શબ્દનો પ્રયોગ પ્રસ્તુત સૂત્રમાં ન કરતા પછીના સૂત્રમાં કર્યો છે. માટે તેમને આ બંને ભેદ સર્વ જીવો ના ઈષ્ટ છે. માત્ર સંસારી જીવોના નહીં તેમ પણ વિચારી શકાય.
– તદુપરાંત સૂત્રકાર મહર્ષિસ્વોપણ ભાષ્યમાં પૂર્વસૂત્ર [સૂત્રરઃ૧૦] તથા પ્રસ્તુત સૂત્ર [૧૧]બંનેમાં નવા: શબ્દ પ્રયોગ જ કરે છે પરંતુ સંસળિો નવા: એવું ભાષ્યમાં કહ્યું નથી જો તેને સમનસ્ક–અમનસ્ક ભેદ સંસારીના જ કહેવા હોત તો તે ઇવ ગીવા ને બદલે સંસારિબો ગીવા: વાકય પ્રયોગ કેમ નકર્યો?
–સૂત્ર ૨ઃ૧૦ના ભાષ્યમાં તે નીવા: એમ લખુ ફરી પાછું સૂત્ર ૨૦૧૧માં તે જીવ નીવા તે તો બંનેમાં સર્વજીવો એવો અર્થ પણ કેમ ન હોઈ શકે?
આ સમગ્ર ચર્ચા સુક્ષ્મતા પૂર્વક વિચારવી યોગ્ય ગણાય છે છતાં શ્વેતાંબર–દિગમ્બર વૃત્તિકારોને માન્ય કરી આ બંને ભેદ સંસારી જીવોના છે તેવું હાલ સ્વીકારવું રહ્યું [બાકી સર્વ જીવના આ બે ભેદ છે તેમ હોવું જોઈએ
શ્લોકવાર્તિકકાર વિદ્યાનંદ સ્વામી જણાવે છે કે- હેદી રીપ” “ન્યાયનુસાર પછીના સૂત્ર ૨:૧૧ નો આરંભિક શબ્દ સંસારિખ (ત્રણ સ્થાવર:) પ્રસ્તુત સૂત્ર તથા પછીના સૂત્ર બંને સાથે અન્વયે પામે છે. માટે પ્રસ્તુત સૂત્રમાં પણ સંસારિખ: સમજી લેવું
જ સમન અને મન શબ્દોના સમાસ માં પ્રથમ સમન શબ્દ તેની પૂજયતાને કારણે મુકેલ છે કેમકે સમનને બધી ઈન્દ્રિયો હોય છે. અથવા તો સમન ગુણ દોષ વિચારક હોવાથી પૂજાય છે. માટે તેને પ્રથમ ગ્રહણ કરેલ છે. - સમન ”મનસ્ક શબ્દનો સમાસ છે. ત્યાં દ્વિવચનને બદલે બહુવચન મુકયુ છે તે અનંત જીવોના સંગ્રહને માટે સમજવું
[8] સંદર્ભ
આગમ સંદર્ભઃ- (૧) સુવિહા નેરા નિત્તા, તે ગદા ની વેવ ની વેવ ! एवं पंचेदिया सव्वे विगलिंदिय वज्जा जाव वाणमंतरा वेभाणिया *- स्था. स्था. २-उ૨. પૂ. ૭૧/૧
(૨) આ ઉપરાંત નવ સૂત્રમલયગિરિવૃત્તિમાં પણ આ અંગેનો સંદર્ભ જોવા મળેલ છે.[પા મોરયતિ પ્રશીત પ્રત પૃ ૧૩૩]
# તત્વાર્થ સંદર્ભઃ- સમન વિશે– અધ્યાય –રસૂત્ર ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org