Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૫
૧૨૧
નન્ (ના) શબ્દ જે સૂત્રમાં મૂકેલ છે તે પ્રત્યેક સાથે જોડવો. કેમ કે નરયુ-એન્ડપોત ત્રણે શબ્દો દ્વન્દ્વ સમાસથી જોડાયેલા છે અને વ્રુન્દ્રાતે જૂથમાળ પર્વ પ્રત્યે માંસમજ્યંતે ન્યાય મુજબ અહીં નીં બધા સાથે જોડતા નરાયુના: અંડના:,પોતના: પદો બન્યા.
નરાયુ . આદિનો ક્રમ:
જરાયુજો માં ભાષા-અધ્યયનાદિ અસાધારણ ક્રિયા જોવા મળે છે. ચક્રવર્તી આદિ પ્રભાવશાળી પુરુષ પણ તેમાંજ થાય છે-મોક્ષની પ્રાપ્તિ પણ જરાયુ જો ને જ થતી હોય તેનું પ્રથમ ગ્રહણ કર્યુ .અંડજોમાં પણ મેના-પોપટ વગેરે અક્ષર ઉચ્ચારણાદિમાં કુશળ હોય છે. તેથી બીજે ગ્રહણ કર્યુ .છેલ્લે પોતજ નું ગ્રહણ કર્યુ.
[] [8]સંદર્ભ:
આગમસંદર્ભ:- અંડયા પોતયા નરાયા જવા. અ. ૪/૧ गब्भवक्कंतियाय : प्रज्ञा. प. १ सू. ३७/१ તત્વાર્થ સંદર્ભ:- પૂર્વસૂત્ર ‰ ૨- સૂ. રૂર્ અન્યગ્રન્થ સંદર્ભઃ-(૧) જીવવિચાર ગા.૨૩ વિવેચન (૨)લોકપ્રકાશ-સર્ગ-૪-શ્લો.૭-૮
] [9]પધઃ
(૧)
(૨) ] [10] નિષ્કર્ષ :
સૂત્ર : ૩૪ - ૩૫ - ૩૬ નો નિષ્કર્ષ સાથે આપેલ છે.
સૂત્રઃ૩૪નું પદ્ય સૂત્રઃ૩૬માં આપેલ છે.
સૂત્રઃ૩૪નું પદ્ય સૂત્રઃ૩૫માં આપેલ છે
અધ્યાય : ૨ સૂત્ર ૩૫)
[] [1]સૂત્રહેતુઃ-પૂર્વસૂત્રમાં ગર્ભજન્મના સ્વામીને જણાવ્યા તેમ આ સૂત્ર ઉપપાત જન્મના સ્વામી ને જણાવે છે.- ઉપપાત જન્મ કયા જીવોને હોયછે તે કહે છે. [][2] સૂત્ર : મૂળ :- *નાર દેવાનામુખપાત:
[3] સૂત્ર : પૃથક્ ઃ- નાર -देवानाम् -उपपातः
[4] સૂત્રસાર ઃ- નારકો અને દેવોને ઉપપાત જન્મ હોય છે [] [5] શબ્દજ્ઞાનઃ
નાર: નારકી
ટેવ: દેવ
૩૫૫ાત: ઉપપાતુ- (તે વિશે પૂર્વ કહેવાયું છે.)
[7] [6] અનુવૃત્તિઃ- સંમૂઈન TMપપાતા. સૂત્ર ૨:૩૨ થી નૈન્મ શબ્દની અનુવૃત્તિ દિગંબર આમ્નાયમાં ટેવનારાળામુપપાત: એ મુજબ છે.
⭑
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org