Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 128
________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૭ ૧૨૭ પ્રકારના શરીરોછે આ રીતે “શરીર'' નામક પ્રકરણ અહીંથી શરૂ થાય છે. સૂત્ર ૨:૪૯ સુધી શરીર વિષયક સૂત્રો જ ચાલે છે. જ શારીર:-શરીર એટલે જીવને ક્રિયાકરવા માટેનું સાધન. શૌથતિ ત શરીર ક્ષય પામવાવાળું છે તે શરીર. ૪ શૌર્યત છરીરમ્ રૂતિ વ્યુત્પત્તેિ: પ્રતિક્ષણે પુદગલ ને ઉપચયે કરી ને વધે - ઘટે તે શરીર કહેવાય ૪ શૌર્યત એ જે વ્યાખ્યા કરી ત્યાં સાથે શરીર નામકર્મોદય પણ હોવો જોઈએ. જેમકે ઘડો વગેરે પદાર્થ પણ વિશરણશીલ છે. પરંતુ તેમાં શરીરનામ કર્મોદયનું નિમિત્ત ન હોવાથી તેને શરીર કહેવાતું નથી. शीर्यन्त इति शरीराणि - जीर्यमाणत्वाच्चयापचयत्वाच्च ભાષ્કાર મહર્ષિ પાંચે શરીરની વ્યાખ્યા પ્રસ્તુત સૂત્રને બદલે સૂત્ર રઃ૪૯ વિરામ, ના ભાષ્યમાં આપે છે. નોંધઃ- દારિકાદિ શરીરની વ્યાખ્યા જુદાજુદા વિવેચકોએ અલગઅલગ દ્રષ્ટિકોણથી આપેલી હોવાથી અહીં સળંગ વ્યાખ્યાને બદલે ઔદારિકાદિ શરીરની સમજ મુદાઓ સ્વરૂપે રજૂ કરેલી છે. વારિવારીર-૩૬રાવૌવારિક્રમ-જે ઉદારતે ઔદારિક ઉદારએટલે ઉત્કૃષ્ટ - ઉત્તમ - વિશાળ - ઊંચુ - સ્થૂળ - ઉદાર શરીર. આ ઔદારિક શબ્દના અનેક અર્થ ભાષ્યકારે સૂત્રઃ ૪૯માં] કરેલા છે તે પ્રમાણેઃ # ડાતાનમ:ઉત્કૃષ્ટઃ- જે શરીરની છાયા ઉત્કૃષ્ટ છે અને જે શરીરોમાં પણ ઉત્તમ કે પ્રધાન છે તેને ઔદારિક કહે છે.. કેમકે - તીર્થકર, - ગણધર, કેવળી, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, જેવા મહાપુરુષોએ આ શરીરને ધારણ કરેલ છે. માટે તે ઉત્કૃષ્ટ છે. તેમજ ત્રણે લોકમાં તીર્થકરાદિના શરીરથી ઉત્તમ પ્રધાન) શરીર અન્ય કોઈનું હોતું નથી માટે તે ઉત્તમ પ્રધાન) શરીર કહયું છે. ૪ ૩ર ઉચુ જે શરીર ની મર્યાદા પ્રમાણ) ઉત્કટ છે તેને ઔદારિક શરીર કહયું છે, કેમકે ઔદારિક શરીરની ઊંચાઈનું પ્રમાણ એક હજાર યોજનથી પણ કંઇક અધિકમાનેલું છે. આથી વધુ ઊંચાઈ કોઈ શરીરની જોવા નથી મળતી. વૈક્રિય શરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ પણ ૫૦૦ ધનુષ કહ્યું છે. માટે રૂટમ(૩દ્રારમ્) ના અર્થમાં ઔદારિક શરીરને જણાવ્યું. ૩ામ્ પવારમ:- ઉદાર એટલે ઉભવ - પ્રાદુર્ભાવ કે ઉત્પત્તિ. જે સમયે જીવપોતાના આ ઔદારિક શરીરને ઉપાદાન કારણરૂપને શુક્ર અને શોણિત નું ગ્રહણ કરે છે. તે સમયથી જ પ્રતિક્ષણ તે પોતાના સ્વરૂપને છોટયા સિવાય પર્યાપ્તિની અપેક્ષાવાળી ઉત્તરોત્તર શરીર વ્યસ્થાને પ્રાપ્ત કર્યા કરે છે. એવી એક ક્ષણ જતી નથી કે જેમાં તે અવસ્થાન્તરને ધારણ ન કરતો હોય. વય-પરિણામનુસાર તેની આકૃતિ પ્રતિસમય વૃધ્ધિ પામતી નજરે ચડે છે તેમાં વૃધ્ધાવસ્થા -(વયહાનિકૃત અવસ્થા)અને (શીર્ણતા)સાંધા-બંધનાદિકનું શિથીલ થવુંચામળીમાં કળચલી પડવી વગેરે અવસ્થા જોવા મળે છે. છેલ્લે છેલ્લે આ શરીરમાં બધીજ ઇન્દ્રિયો પોતપોતાના વિષયને ગ્રહણ કરવાની શકિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194