Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૫૫
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪૮ અભિનવટિકામાં અપાયેલી છે.
સ્વામી - (જન્મસિધ્ધ)વૈક્રિય શરીરના સ્વામી દેવ તથા નારક એ બે જ કહ્યા છે. જ વિશેષ:- ઉપપાત રૂપ નિમિત્ત વડે જે વૈક્રિયશરીર ઉત્પન્ન થાય છે તે દેવોને અને નારકોને જ હોય છે. બીજાને નહીં તેમ કહ્યું પણ આ ઔપપાતિક વૈક્રિય શરીર બે પ્રકારનું છે. [ષ્ય નારાણ રેવાનાં વમવધવત્ સન્ન દ્વિધા ](૧)ભવધારણીય (૨)ઉત્તર વૈક્રિય
-(૧)ભવધારણીય વૈક્રિય શરીર જન્મથી જીવનપર્યન્ત હોય છે. -(૨)ઉત્તર વૈક્રિય શરીર ઇચ્છા મુજબ વિકર્વી શકે છે.
આ બંને પ્રકારના શરીર જધન્યથી અંગુલનો અસંખ્યય ભાગ હોય છે ઉત્કૃષ્ટ થી ભવધારણીય વૈક્રિય શરીર ૫૦૦ ધનુષ અને ઉત્તરવૈક્રિય શરીરલાખયોજન પ્રમાણ હોયછે.
U [8] સંદર્ભ
# આગમસંદર્ભ-ધોરામાં જે સરીરT TOUત્તા, તં ન અત્યંતને વેવ વહિરો चेव, अब्अंतरए कम्मए, बाहिरए वेउव्विए । एवं देवाणं * स्था. स्था.-२ उ.१-सू.७५
૪ તત્ત્વાર્થસંદર્ભ- ર૩ર સંમૂઈનાપાતા નર્મ ૪ અન્યગ્રંથ સંદર્ભઃ-દવ્યલોક પ્રકાશ-સર્ગ-૩-શ્લો.૧૧૩
[9] પદ્ય(૧) સૂત્રઃ૪૭નું પદ્ય સૂત્રઃ૪૯ માં આપેલ છે. (૨) સૂત્ર:૪૭નું પદ્ય સૂત્રઃ૪૮ માં આપેલ છે. U [10] નિષ્કર્ષ-સૂત્રરઃ૪૬થી ૨ઃ૪૯નો નિષ્કર્ષસૂત્ર ૨ઃ૪૯ને અંતે આવેલ છે.
0 0 0 0 0 0 0
અધ્યાય ૨-સૂત્ર:૪૮) U [1]સૂત્રહેતુ: વૈક્રિય શરીર ઔપપાતિક સિવાય અન્ય પ્રકારે પણ હોઇ શકે છે, તે દર્શાવવા માટે આ સૂત્ર બનાવેલ છે.
U [2]સૂત્રમૂળઃ- વ્યત્યયંવ U [3] સૂત્ર પૃથક સ્થિ - પ્રત્યયે - ૨
U [4] સૂત્રસાર [વક્રિય શરીર ]લબ્ધિ પ્રત્યયિક પણ હોઈ શકે છે] અર્થાત્ લબ્ધિરૂપ નિમિત્ત થી પણ વૈક્રિય શરીર થાય છે.
[5]શબ્દજ્ઞાનવિ-લબ્ધિ/વિશિષ્ટ શકિત પ્રત્યય-નિમિત્ત કે કારણ - વૈક્રિય શરીરનો સંબંધ દર્શાવે છે.
[6]અનુવૃત્તિ: (૧)વૈઝિયમીપતિસૂત્ર ૨:૪૭ થી વૈપ્રિયમ્ શબ્દની અનુવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org