Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005032/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા અધ્યાય : ૨ અભિનવટીકાકર્તા પૂજય મુનિરાજ શ્રી સુધર્મસાગરજી મહારાજ સાહેબના શિષ્ય મુનિ દીપરત્ન સાગર Jain Education international www.fainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ “बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः नमो नमो. निम्मल दंसणस्स. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગરગુરૂભ્યો નમઃ તત્વાર્થાધિગમ સૂત્ર લિીની ટીક્કી અધ્યાયઃ ૨ -: પ્રેરકપૂજયમુનિરાજ શ્રી સુધર્મસાગરજી મ. સા. :અભિનવટીકા-કર્તાઅભિનવ સાહિત્ય સર્જક મુનિદીપરત્નસાગર તા.૧૬/૫ ૯૪ સોમવાર ૨૦૫૦ માસ વૈશાખ સુદ-૫ -- અભિનવ શ્રત પ્રકાશન- ૩૩ Page #3 -------------------------------------------------------------------------- ________________ ક્રમ ૧ ૪ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧ ' yo વિષય ઔપશમિક-આદિ પાંચ ભાવો-સ્વ પાંચે ભાવોના પેટા ભેદો જીવનું લક્ષણ અને તેના ભેદ જીવના ભેદો ઇન્દ્રિયોનું સ્વરૂપ તથા તેના ભેદ ઇન્દ્રિયોના વિષયો એકેન્દ્રિય આદિ જીવોની ઓળખ ગતિ અને યોગ -: વિષય અનુક્રમઃ ગતિનું સ્વરૂપ ગતિ અને અણાહારકપણું જન્મ અને તેના ભેદો યોનિના ભેદ શરીર અને તેના ભેદોનું સ્વરૂપ શરીર અને તેના સ્વામી કાર્યણ શરીરની નિરુપભોગતા કયું શરીર કોને હોય નરકાદિ ગતિ અને લિંગ અનપવર્તનીય આયુના સ્વામી સૂત્રાનુક્રમ અ-કારાદિ સૂત્રક્રમ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ આગમ સંદર્ભ સંદર્ભ સૂચિ ટાઇપસેટીંગઃ પ્રિન્ટીંગઃ પ્રકાશકઃ ૨ પરિશિષ્ટ સૂત્ર ૨થી ૮૬૯ ૧૦થી૧૪ ૧૫થી૨૦ ૨૧,૨૨ ૨૩થી૨૫ ૨૬ ૨થી૩૦ ૩૧ ૩૨,૩૪થી૩૬ ૩૩ ૩૭થી૪૨ ૪૩,૪૪ ૪૫ ૪૬થી૪૯ ૫૦,૫૧ ૫૨ છું. પૃષ્ઠ »» ૐ ૮૫ ૯૮ ૧૦૯ ૧૧૨ ૧૧૫ ૧૨૬ ૧૪૨ ૧૪૯ ૧૫૨ ૧૬૨ ૧૭ ૧૭૫ ૧૭૭ ૧૭૯ ૧૮૧ ૧૮૩ રે કોમ્પ્યુટર્સ,દિગ્વીજય પ્લોટ, શેરીનં ૩, જામનગર. નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ,ઘી-કાટા રોડ, અમદાવાદ. અભિનવશ્રુત પ્રકાશન, પ્ર.જે. મહેતા, પ્રધાન ડાકઘર પાછળ,જામનગર-૩૬૧ ૦૦૧. Page #4 -------------------------------------------------------------------------- ________________ बाल ब्रह्मचारी श्री नेमिनाथाय नमः नमो नमो निम्मल दंसणस्स (તત્વાધિગમ સૂણ) તત્ત્વ: (૧) યથાવસ્થિત જીવાદિ પદાર્થોનો સ્વભાવ તે તત્ત્વ. (૨) જે પદાર્થ જે રૂપથી હોય તેનું તે જ રૂપ હોવું તે તત્ત્વ-જેમકે જીવ જીવરૂપે જ રહે અને અજીવ – અજીવ રૂપે રહે છે. અર્થ: (૧) જે જણાય તે અર્થ. (૨) જે નિશ્ચય કરાય કે નિશ્ચયનો વિષય હોય તે અર્થ. તત્ત્વાર્થ: (૧) તત્ત્વ વડે જે અર્થનો નિર્ણય કરવો તે તત્ત્વાર્થ. (૨) જે પદાર્થ જે રૂપે હોય તે પદાર્થને તે રૂપે જ જાણવો કે ગ્રહણ કરવો તે તત્ત્વાર્થ. અધિગમઃ (૧) જ્ઞાન અથવા વિશેષ જ્ઞાન. (૨) જ્ઞાન થવું તે. સૂત્રઃ અલ્પ શબ્દોમાં ગંભીર અને વિસ્તૃત ભાવ દર્શાવનાર શાસ્ત્ર વાક્ય તે સૂત્ર. પ્રસ્તૃત ગ્રન્થમાં જીવ-અજીવ-આશ્રવ-બન્ધ-સંવર-નિર્જરા-મોક્ષ એ સાત તત્ત્વો છે. આ સાતે તત્ત્વોને તે સ્વરૂપે જ ગ્રહણ કરવા રૂપ નિશ્ચયાત્મક બોધની પ્રાપ્તિ તે તત્ત્વાર્થાધિગમ. સૂત્રકાર મહર્ષિપૂ. ઉમાસ્વાતિજીએ સમગ્ર ગ્રન્થમાં તત્ત્વાર્થ ની સૂત્ર સ્વરૂપે જ ગુંથણી કરી છે માટે તેને તત્વાર્થાધિગમ સૂત્ર કયું છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ બીજા અધ્યાયના આરંભે તત્વાર્થાધિગમ સૂત્રના પ્રથમ અધ્યાયમાં જીવાદિ સાત તત્ત્વોની શ્રધ્ધાને સમ્યગુદર્શન કહ્યુ આસાતે તત્ત્વોની સમ્યક જાણકારી માટે સૂત્રકાર મહર્ષિએ દ્વિતીયાદિ અધ્યાયમાં જીવાદિ તત્ત્વોનો બોધ કરાવેલ છે. બીજા અધ્યાયમાં કુલ-પર-સૂત્ર થકી જીવનું સ્વરૂપ જીવનું લક્ષણ જીવના ભેદઇક્રિય-જીવની ગતિ-શરીર જન્મ વગેરે મુદ્દે થકી જીવતત્ત્વની પર્યાપ્ત માહિતી પ્રાપ્ત થાય છે. પ્રથમ અધ્યાયના પ્રથમ સૂત્ર થકી મોક્ષમાર્ગ ને દર્શાવીને પૂજયપાદું ઉમાસ્વાતિજી મહારાજા એ સમગ્ર ગ્રન્થનું લક્ષ્યબિંદુપ્રગટ કરેલું જ છે. દશે અધ્યાયમાં આસૂત્રનો જપરોક્ષ વિસ્તાર છે. જેમકે-સમ્યગ્દર્શન એટલે શું? જીવાદિ તત્વોની શ્રધ્ધા – જીવ એટલે શું કે તેનું સ્વરૂપ અને સંબંધિત બાબતો કઈ કઈ? આ સમગ્ર ચર્ચા થકી “જીવતત્વને જાણતો સાધક મોક્ષપથ પર કદમ આગળ ધપાવી શકે છે. જીવ તત્ત્વની શ્રદ્ધા દ્રઢ થાય છે. ગ્રન્થ અભ્યાસનું લક્ષ્ય સિદ્ધ કરવા મોક્ષ સમક્ષ સતત દૃષ્ટિ રહે તે નિતાન્ત આવશ્યક છે. શ્રધ્ધાવિહિન સાધક મોક્ષમાર્ગે સ્થિર રહી શકતો નથી. આ રીતે કોઇપણ અધ્યાય કે કોઈપણ સૂત્ર થકી પ્રગટ થતો તાત્પર્યાર્થ તો મોક્ષની આધારશીલા જ બનવાનો એ રીતે આ અધ્યાયમાં જીવતત્વ જીવતત્વની શ્રધ્ધા- તદ્વિષયક જ્ઞાન વગેરે એક સુંદરબાબત ફલીત કરે છે. જયાં સુધી જીવને પરવસ્તુનો સંયોગ છે ત્યાં સુધી શરીર-ઇન્દ્રિય–ગતિ-કેટલાકભાવો-જન્મનાભદાદિપ્રસંગોઉદ્ભવે છે. જયારે સમ્યગ્દર્શન પામી મોક્ષમાર્ગે ગતિકરતા વીતરાગતા પ્રાપ્ત થશે ત્યારે તે જીવ આપો આપ જ આ બધાંથી મુકત થવાનો અને મોક્ષને પ્રાપ્ત કરવાનો છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧ [] જણાવે છે. અ [1] સૂત્રહેતુઃ- આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ જીવનું સ્વરૂપ અથવા સ્વ–તત્ત્વને ] [2] સૂત્ર:મૂળઃ- ઔપમિવસાયિોમાવો મિત્વ નીવસ્થ સ્વતત્ત્વમૌदयिक पारिणामिकौ च [][3] સૂત્રઃ પૃથક્ઃ- ઔપમિ-સાયિની માવી મિત્ર: ૬નીવસ્ય સ્વતત્ત્વમ્ औदयिक-पारिणामिकौ च [] [4] સૂત્રસારઃ- ઔપશમિક, ક્ષાયિક,મિશ્ર,ઔદયિક,પારિણામિક આ પાંચ ભાવો જીવના સ્વતત્વ છે.(અર્થાત એ પાંચ ભાવો એ જીવનું સ્વરૂપ છે. – સ્વભાવ છે) [] [5] શબ્દ જ્ઞાનઃઔપશમિ માવઃ क्षायिक भावः मिश्र भावः औदयिक भावः પરિગામિ, માવ: નીવ स्वतत्त्वः – કર્મના ઉપશમ થી પ્રગટ થતો ભાવ – કર્મના સર્વથા ક્ષયથી પ્રગટ થતો ભાવ – મિશ્ર એટલે ક્ષાયોપશમિકભાવ – કર્મના ક્ષય અને ઉપશમ થી પ્રગટ થતો ભાવ - કર્મના ઉદયથી પ્રગટ થતો ભાવ - ૫ – કોઇપણ દ્રવ્યનું સ્વાભાવિક પરિણમન – જે ચેતના લક્ષણ યુકત છે તે અથવા આત્મા – સ્વરૂપ –સ્વભાવ (૧) *પોતાની મેળે અથવા તે-તે હેતુઓથી તે—તે રૂપ પણે ભાવ: આત્માનું જે થવું તે [ઔપશમિકાદિ ભાવો કહ્યા છે] (૨) પર્યાયોની ભિન્ન ભિન્ન અવસ્થા તે ભાવ [] [6] અનુવૃતિ:- ઉપરના કોઇ સૂત્રની અનુવૃત્તિ વર્તતી નથી. [7] અભિનવટીકાઃ- દરેક જડ કે ચેતન વસ્તુમાં અનેક ગુણધર્મો છે. તે રીતે જીવમાં પણ ભિન્ન ભિન્ન ગુણ કે સ્વભાવ રહેલ હોય છે. આ અનેક સ્વભાવ કે ગુણોનાં જે મુખ્ય કારણ છે તે પાંચ જ છે. ઉપશમ-ક્ષય-મિશ્ર—ઉદય અને પરિણામ. જૈન દર્શન જીવના સ્વરૂપને દર્શાવતા આ પાંચ ભાવો જણાવે છે. જેના વડે આત્માના પર્યાયોનું યથાર્થ જ્ઞાન છે આત્માના પર્યાયો અધિકમાં અધિક આ પાંચ ભાવવાળા જ હોઇ શકે તે પાંચ ભાવો એટલે ઔપશમિકાદિ ભાવો (૧) ઔપશમિક ભાવ :- ઉપશમ એટલે આત્મામાં કર્મો વિદ્યમાન હોવા છતાં થોડા સમય માટે તેના ઉદયનો અભાવ હોવો તે આ એક પ્રકારની આત્મશુધ્ધિ છે. તેમાં રાખ ઢાંકેલા ભાવલોક પ્રકાશ – સર્ગ-૩, શ્લોક ૩ * Page #7 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અગ્નિની જેમ કર્મની અનુદય-અવસ્થા હોય છે. જેમ–મલિન પાણી હોય તેમાં કતકચૂર્ણ નાખવાથી કચરોનીચે બેસી જાય છે ઉપરનું પાણી નિર્મળ દેખાય છે. તેમ–સત્તાગત કર્મનો ઉદય સર્વથા રોકાઈ જતાં આત્મા નિર્મળ દેખાય છે. તેનેઉપશમ કહે છે. અહીં કર્મોનો સર્વથા અભાવ નથી પણ ઉપશમ છે. એટલે જેમ પાણી ને ડહોળતા કચરો ઉપર આવે અને પાણીની નિર્મળતા રહેતી નથી તે રીતે કર્મોનો ગિત થયેલો ઉદય ફરી શરૂ થતા આત્મશુધ્ધિ રહેતી નથી આ રીતે કર્મોના ઉપશમથી આત્મામાં પ્રગટ થતો ભાવતે ઉપરામિક ભાવ કહેવાય છે. ભાવલોક પ્રકાશઃ- “જે પ્રદેશ અને વિપાક બન્ને પ્રકારે કર્મના ઉદયને રોકવો તે ઔપશમિક (ભાવ) આ ભાવ અંતમુર્હત ની સ્થિતિવાળો અને અલ્પકાલિક છે તેના સ્વામી પણ અલ્પ હોય છે કેમ કે તેવા પ્રકાર ના પરિણામો ઘણા જીવો પામતા નથી અનાદિ મિથ્યાત્વીને ગ્રંથિભેદ થવાથી સૌ પ્રથમ ઔપથમિક ભાવનું સમ્યક્ત થાય છે. તેમજ ઉપશમ શ્રેણી માંડે ત્યારે પણ ઉપશમ ભાવનું જ સમકિત અને ચારિત્ર હોય છે. (૨) ક્ષાયિક ભાવઃ- કર્મોનો ક્ષય થી પેદા થતા ભાવને ક્ષાયિક ભાવ કહે છે. ક્ષય એટલે કર્મોનો સર્વથા નાશ. બળી ગયેલ કોલસા કે લાકડામાંથી જેમ કદાપી અગ્નિ પ્રગટ થતો નથી તેમ સત્તાગત કર્મોનો સર્વથા વિચ્છેદ થતા ફરી કર્મો પ્રગટ થતા નથી અહીં કર્મોનો આત્મત્તિક ઉચ્છેદ થાય છે. જેમ કચરાવાળું મલિન પાણી હોય તેમાંથી બધોજ કચરો નીકળી જતા પાણી નિર્મળ બની જાય છે. તેમ આત્મામાંથી સર્વથા કચરાનો ક્ષય થતા આત્મા નિર્મળ બની જાય છે. આ નિર્મળતા સદા–સર્વદા રહે છે. અનંત કાળ પર્યન્ત રહે છે. આ રીતે કર્મના સર્વથા ક્ષય થી નિષ્પન્ન થતા ભાવને ક્ષાયિક–ભાવ કહેવાય છે. ક્ષાયિક ભાવ,ઔપથમિક ભાવથી ઘણા ભેદવાળો હોય છે. કાળની સ્થિતિ અનંત હોય છે અને તેના સ્વામી પણ ઘણા હોય છે. માટે તેનો ક્રમ બીજો કહ્યો છે. (૩) લાયોપથમિક ભાવ:- મિશ્રભાવ) કર્મોના ઉપશમ અને ક્ષય બંનેના મિશ્રણથી ઉત્પન્ન થતો ભાવ તે મિશ્ર અથવા ક્ષાયોપથમિક ભાવ કહેવાય છે. ક્ષયોપશમ એ આત્માની એવા પ્રકારની વિશુધ્ધિ છે જેમાં કર્મના ઉદયમાં નહિ આવેલ અંશનો ઉપશમ થાય છે. અને ઉદયમાં આવેલા અંશનો ક્ષય થાય છે. જેમકોદરાને પાણીથી ધોવામાંઆવેત્યારે અમુક અંશેતેની મદશકિતનાશ પામે છે. અને અમુક અંશેતેની મદશકિત રહે છે. આ રીતે કોદરામાંશુધ્ધિ-અશુધ્ધિ બંનેનું મિશ્રણ રહે છે. તેમ આત્મામાં પણ લાયોપશમીકભાવને કારણે શુધ્ધિ-અશુધ્ધિ બંનેનું મિશ્રણ રહે છે. ભાવલોકપ્રકાશ - ઉદીર્ણ કર્મોનો અભાવતે ક્ષય અને અનુદીર્ણ કર્મોના ઉદયને રોકવો તે ઉપશમ આ ક્ષય અને ઉપશમ વડે ઉત્પન્ન થયેલો ભાવતે લાયોપશમીક ભાવ કહેવાય છે. આ રીતે આ ભાવમાં ઉદયાવલીમાં પ્રવિષ્ટ થયેલા કર્મોનો ક્ષય અને શેષકર્મ ઉપશાંત થાય છે. શંકા - ઔપશમિક ભાવ થી આ ભાવ કઈ રીતે જુદો પડે? કેમકે ઔપશમિકમાં પણ ઉદિતનો ક્ષય અને અનુદિત ઉપશાંત હોય છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧ સમાધાનઃ-લયોપશમ ભાવમાં કર્મોનો પ્રદેશાનુભવરૂપ ઉદય હોય છે. વિપાકનુભવ હોતો નથી ઉપશમ ભાવમાં તો પ્રદેશ થી પણ કર્મોનો ઉદય હોતો નથી. આમ બંને ભાવો અલગ જ છે. લાયોપશમીક ભાવ પહેલાંના ભાવો કરતા વિશેષ ભેદ વાળો છે. અને તેના સ્વામી પણ ઘણા જ વધુ છે માટે તેને ત્રીજો ભાવ કહ્યો છે. શંકા- અહીં “મિશ્ર” શબ્દ પ્રયોગ કેમ કર્યો છે? સમાધાન - ક્ષયોપશમ ને માટે જ %િ શબ્દ પ્રયોગ થયો છે? આ શબ્દક્ષાયોપથમિક શબ્દ કરતા અલ્પ હોવાથી લાઘવતા માટે તેનું ગ્રહણ કરેલું છે. વળી ઔપથમિક શાયિકૌ” સાથે જ કાર વડે મિશ્ર શબ્દ જોડેલ હોવાથી તે બંને ભાવોનો મિશ્ર ભાવ એમ સમજવાનું રહે છે. બાકી આગમમમાં ગોવા કે વત્તોવસન શબ્દ થી ઉલ્લેખ છે જ (૪) ઔદયિકભાવઃ- કર્મોના ઉદયથી થતા ભાવોને ઔદયિક ભાવ કહેવાય છે. ઉદય એટલે કર્મના ફળનો અનુભવ. ઉદય એ એક પ્રકારની આત્માની કલુષિતતા છે જેમ પાણીમાં મેલ કે કચરો ભળે અને પાણી મલિન બને છે. તે રીતે આત્મામાં કર્મના વિપાકનુભવથી મલિનતા જન્મે છે. ભાવલોકપ્રકાશઃ- [આગમનો પાઠ આપી જણાવે છે કે] - કર્મો બે પ્રકારના કહ્યા છે. (૧)પ્રદેશકર્મ (૨) અનુભાવ કર્મ પ્રદેશ કર્મ નિશ્ચય કરીને વેદવું પડે છે. જયારે અનુભવ કર્મ કોઈક વેદાય છે અને કોઈક વેદાતા નથી. આ બીજા પ્રકારના કર્મનો જયારે વિપાક વડે અનુભવ થાય તેને “ઉદય' કહેવાય છે. અને આ “ઉદયને જ ઔદયિક ભાવ કહે છે. અથવા કર્મના ઉદયથી ઉત્પન્ન થતો જે ભાવ તે ઔદયિક ભાવ સમજવો ભાવલોક પ્રકાશ – સર્ગ-૩ શ્લોક ૨૯ ઘણા કર્મોના યોગવાળો હોવાથી અને સ્વામીના સાધમ્મપણાથી ઔદયિક ભાવ ક્ષાયોપથમિક પછી દર્શાવેલ છે. [* જો કે આગમમાં તો ઔદયિક ભાવ પ્રથમ જ કહ્યો છે.] (૫) પારિણામિક ભાવ-પરિણામથી ઉત્પન્ન થતા ભાવોને પરિણામિક ભાવ કહેવાય છે. પરિણામ એટલેદ્રવ્યનું પોતાનું સ્વરૂપ બીજા શબ્દમાં કહીએતો-દ્રવ્યનો એક પરિણામને પારિણામિક ભાવ કહેવાય છે. જેફકતવ્યનાઅસ્તિત્વથી જ પોતાની જાતેજઉત્પન્ન થયા કરે છે. અર્થાત કોઈપણ દવ્યનું સ્વાભાવિક સ્વરૂપ પરિણમન જ પરિણામિક ભાવ કહેવાય છે. ભાવલોકપ્રકાશ-જીવ કે અજીવને સ્વરૂપાનુભવ કરવામાં જે તત્પરતા તેજે પરિણામ કહેવાય છે. તેનેજ પારિણામિક ભાવ જાણવો અહીં પારિણામિકની "પરિણામે નિવૃત્ત” એવી વ્યુત્પત્તિ સંભવતી નથી. કેમકે આ રીતે વ્યુત્પતિ કરતાં જીવત્વ વગેરે આદિ થઈ જશે. પૂર્વે કહેલા ચારે ભાવો કરતા અત્યન્ન ભિન્ન અને મહાવિષય વાળો હોવાથી પારિણામિક ભાવ ને ઔદયિક પછી છેલ્લા ક્રમે કયો છે. * નાક, આ-૬, સૂર પરૂ૭, મનુરાજ - પૂત્ર શર૬/૧ Page #9 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ ખાવું-ઔપશમિકાદિએપાંચભાવનાસ્વરૂપને જોયું તેભાવ શબ્દને સ્પષ્ટ કરતા જણાવે છે કે- “આત્માનાં જૂદા જૂદા પર્યાયો છે. આ બધાં પર્યાયો એકજ અવસ્થાવાળા પોતાનાથી કેટલાંક પર્યાયો કોઈ એક અવસ્થામાં તો કેટલાંક બીજી અવસ્થામાં મળી આવે છે. પર્યાયોની તે ભિન્નભિન્ન અવસ્થાને “ભાવ” કહેવામાં આવે છે. આત્માના પર્યાયો અધિકમાં અધિક પાંચ ભાવ વાળા હોઈ શકે માટે ઉપરોકત પાંચ ભાવોને જીવનાસ્વતત્ત્વરૂપે કહયા છે. • નવ: પાંચ ભાવોનો સમુદાય તે “જીવ' અહીં જીવ શબ્દ “આયુષ્ય કર્મની અપેક્ષા થી જીવન પર્યાયને ધારણ કરનારો “એવો અર્થ કર્યો નથી. કેમકે આ અર્થ સ્વીકારવાથી “સિદ્ધો” જીવ અર્થ માં ઘટાવી શકાશે નહીં.. જીવ એટલે જીવત્વ ગુણને ધારણ કરનાર, જે જીવ છે – પ્રાણોને ધારણ કરે છે તે જીવ કહેવાય છે. પ્રાણ બે પ્રકારે છે. દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ, સિદ્ધો માં પણ જ્ઞાનોપ્યોગાદિ ભાવપ્રાણ હોવાથી તેને જીવ કહે છે. સંસારીઓને તો પંચેન્દ્રિયાદિ દ્રવ્યપ્રાણ થકી પણ જીવ જ કહેવાય. વળી – ચેતના લક્ષણ જીવ અર્થ પણ હંમેશા ગ્રાહય બનશે નહી કેમકે ચેતનાનો અર્થ સુખદુઃખાદિ સાધારણ સંવેદન લક્ષણ' થાય છે. એટલે સૂત્રકાર મિહિર્ષ સ્વયં સૂત્ર થકી જીવનું લક્ષણ દર્શાવે છે. જ સ્વતરૂમ- 4 શબ્દ આત્મીય અર્થમાં પ્રસિદ્ધ છે. ''માનિ વર્તમાન: " – તત્ત્વ શબ્દ ભાવામિધાયી છે. – તેથી તત્ત્વમ્ એટલે “જીવનો આ આત્મ ભાવ અથવા જીવનું આ આત્મસ્વરૂપ થવું તે “એવો અર્થ કર્યો છે'. – ઔપશમિકાદિ રૂપવડે આત્માનું તથા પ્રકારે પરિણમવું તે સ્વતત્વ. સ્વતત્ત્વ એટલે સ્વરૂપ કે સ્વભાવ. ઔપશમિકાદિ ભાવો અસાધારણ પણે જીવમાં જોવા મળે છે. માટે તેને જીવનું સ્વતત્ત્વ કે સ્વરૂપ કહયું છે. - ભાવો પાંચ કે તેથી ઓછાપણ હોય-સામાન્યતયા આ પાંચભાવો જીવનાસ્વતત્ત્વ કહયા. આ પાંચે ભાવો એકીસાથે બધા જીવોમાં હોય તેવો નિયમ નથી. સિદ્ધો ને ફકત બે ભાવોજ હોય છે. જયારે સંસારી જીવોમાં ત્રણ ચાર કે પાંચ ભાવ સંભવે છે. અર્થાત્ કોઈ જીવને ત્રણ ભાવ હોય, કોઈ જીવને ચાર ભાવ હોય, કોઈ જીવને પાંચ ભાવ પણ હોય. એથી આ પાંચ ભાવો જીવના કહયા તે જીવરાશિની અપેક્ષાએ સમજવા કોઈ જીવ વિશેષની અપેક્ષાએ નહીં. જ સાનિપાતિક ભાવ તત્વાર્થ સૂત્રકારે આ છઠ્ઠા ભાવનો ઉલ્લેખ કરેલ નથી પણ સ્થાનાંગ સૂત્ર, અનુયોગદ્વારાદિ આગમમાં આ ભાવ ગણાવેલ છે. તેનો અર્થ “બે-ત્રણ વગેરે ભાવોના સંયોગ પૂર્વક વર્તન તેનાથી ઉત્પન્ન થતોભાવ તે સન્નિપાતિક ભાવકહયો છે” આવા સંયોગથી ઉત્પન્ન થતા ભાવની અલગ વિવેક્ષા મુખ્ય સૂત્રકાર મહર્ષિએ કરી નથી Page #10 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧ ૯ પણ તત્ત્વાર્થટીકામાં શ્રી હરીભદ્રસૂરિજી તથા શ્લોક વાર્તિક કર્તાબંને સૂચવે છે કે સૂત્રાત્તે મુકેલ ’વ’ એ સન્નિપાતિક ભાવને માટેજ છે. ઔપશમિકાદિ પાંચ ભાવો પછી છેલ્લો જે T સૂત્રમાં મુક્યો તે સમુચ્ચય અથવા બે કે વધુ ભાવોના સંયોગ ને દર્શાવતો હોવાથી તે છઠ્ઠા સન્નિપાતિક ભાવને જણાવે છે. પાંચ ભાવો જીવના કે અજીવના? – નવક્ષ્ય એવું સૂત્રમાં લખેલ હોવાથી આ પાંચે ભાવજીવનાજ સ્વતત્વ છે તેમ જણાવેલ છે. વળી આ અઘ્યાય પણ જીવના સ્વરૂપાદિનેસ્પષ્ટ કરવા માટેજ છે. છતાં સૂત્રકારે નૌવસ્ય શબ્દ વચ્ચે મુકીને ઔદયિક પારિણામિક બન્ને ને અલગ દર્શાવ્યા છે. તે સંદર્ભમાં ચોથા ક ર્મગ્રન્થ તથા ભાવ લોકપ્રકાશનો મત ટાંકતા જણાવી શકાય કે– પ્રથમના ત્રણ ભાવો કેવળ ગીવ ના જ સ્વતત્વ છે જયારે ઔયિક અને પરિણામિક ભાવો જીવ–અજીવ બંનેમાં સાધારણ છે. – અજીવને વિશે ધર્માસ્તિકાય—અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય અને કાળ સંદર્ભમાં અનાદિ અનંત સ્થિતિનો પરિણામિક ભાવ છે અને પુદ્ગલાસ્તિકાયમાં પારિણામિક ભાવ સાદિ સાંત છે. -તથા-શરીરાદિ નામ કર્મના ઉદયથી જનિત ઔયિક ભાવ પણ હોય છે. જેમ કે ઔદારિક સંઘોનો તે તે દેહરૂપ ઉદય થાય છે. ઉદય તેજ ઔદયિકી એવી વ્યુત્પત્તિ અપેક્ષાએ કર્મસ્કન્ધોને વિશે પણ ઔદયિક ભાવ સમજવો. જેમ કે જીવને ક્રોધાદિનો જ ઉદય છે. તે કર્મસ્કન્ધનો ઉદય જાણવો. આમછતાં આ બધી વિવક્ષા આધિન છે એટલે અહીંસૂત્રની વૃત્તિમાં મહદ્ અંશે આ પાંચે ભાવોને જીવના અસાધારણ ભાવ તરીકે જ વર્ણવેલા છે. છતાં લોક પ્રકાશ કે કર્મગ્રંથની વૃત્તિમાં છેલ્લા બંને ભાવો અજીવનાં પણ કહ્યા છે. તે વાત સ્મરણીય છે. કેટલીક શંકાઓ: છે. 'નીવથ સ્વતત્ત્વમ્' સૂત્રમાં વચ્ચે કેમ મુકયું ? પ્રથમના ત્રણ (ઔપશમિક) ભાવો કેવળ જીવદ્રવ્યમાંજ હોય છે જયારે પછીના બે ભાવ અન્ય દ્રવ્યમાં પણ સંભવે છે. તે સૂચિત કરવા અલગ પાડેલ છે. [જે વિસ્તાર થી ઉપરોકત મુદ્દામાંકહ્યું છે.] ” – પાંચ ભાવોનો એકજ દ્વન્દ્વ સમાસ કેમ નથી કર્યો? સૌમિજ ક્ષાયિમિશ્રૌયિપારમિા: એવા દ્વન્દ્વથીસૂત્રમાં 7 કારની આવશ્યકતા રહેત નહીં એ વાત સાચી છતાં અહીં પ્રથમ ત્રણ ભાવ જુદા પાડવામાં [જીવ-અજીવના ભાવો ઉપરાંત બીજુ] મહત્વનું કારણ એ પણ છે કે .મિત્ર શબ્દ થકી ક્ષયોપશમ અર્થ ગ્રહણ કરવો છે.જો દ્વન્દ્વ સમાસ હોય તો મિત્ર શબ્દથી ઔપશમિક અને ક્ષાયિક ભાવનું અનુકર્ષણ થઇ શકત નહીં અને બીજા ભાવોનું મિશ્રપણું પણ થઇ જવા સંભવ રહેત. *મિત્ર શબ્દ સાથેનો 'વ'' પણ પૂર્વના બંને ભાવોનો મિશ્રભાવ સૂચવવા માટે પ્રયોજાયેલ છે. જેથી અન્ય ત્રીજા કોઇ ભાવના ગ્રહણનો અનિષ્ટ પ્રસંગ ન આવે * ોળવાનિ - ૪.૨.પૂ. ૨. મા. ૨૨ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા - સૂત્ર મધ્યે િશબ્દનું બીજું રહસ્ય શું છે? રાજવાર્તિકમાં જણાવે છે કે મિત્ર શબ્દના મધ્યમાં ગ્રહણ થકી ભવ્ય અને અભિવ્ય જીવોના ભાવોની ભિન્નતા પ્રગટ થાય છે.અર્થાતભવ્યજીવોમાંઔપથમિકઅનેવામિકભાવનોમિશ્ર ભાવ હોય છે અભવ્યોમાં ઔદયિક અને પારિણામિક ભાવનો મિશ્ર ભાવહોય છે. # ઓપરમિક ભાવ પ્રથમ કેમ કહ્યો? આગમોમાં મૌયિકાવ નું ગ્રહણ પ્રથમ કરેલ હોવાથી આવો પ્રશ્ન સ્વાભાવિક થાય તેથી સર્વાર્થસિદ્ધિ અને વાર્તિક માં તેનો ખુલાસો કર્યો છે. તત્વાર્થ શાસ્ત્ર નું મુખ્ય લક્ષ મોક્ષ છે મોક્ષ માટે ભવ્યપણું અને સમ્ય દર્શન બંને યોગ્યતા જરૂરી છે. ઔદયિક અને પરિણામિક ભાવો ભવ્ય તથા અભવ્ય બંનેમાં હોય છે. જયારે ઔપશમિકાદિ ત્રણ ભાવો માત્ર ભવ્યજીવોને હોવાથી ઔપશમિકનું પ્રથમ ગ્રહણ કર્યું. સમ્યમ્ દર્શન પણ સર્વપ્રથમ ઔપથમિક જ થાય છે. માટે પણ તેને પ્રથમ ગ્રહણ કર્યું છે. અને ભવ્ય જીવોના ક્ષાયિક કે લાયોપથમિક ભાવને પછી ગ્રહણ કર્યા છે. પાંચે ભાવો પારિમિwછતાં અલગ કેમ પાડયા? કોઈપણ દ્રવ્યના તેવા પ્રકારના પરિણામ-સ્વરૂપ વિના એક પણ ભાવ થઈ શકે નહીં તે અપેક્ષાએ બધાં ભાવો પારિણામિક ગણાય. આથી જીવના સર્વ ભેદોનો સમાવેશ પારિણામિક ભાવમાં થઈ જશે. આમ છતાં અહીં પાંચ ભેદ જણાવેલ છે કેમકે પારિણામિક ભાવમાં કોઈ નિમિત ની આવશ્યતા રહેતી નથી જયારે ઔપથમિક આદિ ભાવો ને કર્મના ઉપશમ આદિ નિમિતની અપેક્ષા રહે છે. આમ નિમિત્તભેદને આશ્રિને અહીં પાંચ ભાવો અલગ બતાવેલ છે. જ કેટલીક વિશેષ બાબતો:$ ભાવોની ઉત્પત્તિઃ ઔપથમિક ક્ષાયિક–લાયોપથમિક એ ત્રણ ભાવો કર્મના ઘાતથી ઉત્પન્ન થાય છે. જેમ રજ અને વાદળા ના દૂર થવાથી સૂર્યની કાંતિ પ્રગટે તેમ કર્મજ દૂર થતા આ ભાવો પ્રગટછે. ઔદયિક ભાવ પોતે બાંધેલા કર્મોના ઉદય થી પ્રગટે છે. જેમ દારૂ પીધેલો માનવી દારુનો નશો ઉદયમાં આવતા નાચ–ગાય-બકવાદ કરે તેમ કર્મોના ઉદયથી આ ભાવ પ્રગટ છે. પાંચમો પારિણામિક ભાવ નિર્નિમિત્તક કહ્યો છે. - ૪ – કર્મ તથા ભાવનો સંબધ –મોહનીય કર્મમાં ઔપશમિકાદિ પાંચે ભાવો હોય છે. -જ્ઞાનાવરણીય,દર્શનાવરણીય અને અંતરાયમાં પથમિક સિવાયના ચાર ભાવ હોય છે. -વેદનીય,નામ,ગોત્ર અને આયુ-એ ચાર કર્મને લાયોપથમિક અને ઔપથમિક સિવાયના ત્રણ [ઔદયિક ક્ષાયિક-પારિણામિક ભાવ હોય છે. તેમાં ક્ષયતે આત્મત્તિક ઉચ્છદ, પોતાના વિપાકને આપે તે ઔદયિક અને જીવાંશ સાથે Page #12 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧ ૧૧ અત્યન્ત મિશ્રતા તે પારિણામિક–અથવા તે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને અધ્યવસાયની અપેક્ષાએ અથવા સંક્રમાદિપણે જે પરિણમવું તે પારિણામિક ભાવ. સર્વથી ઉપશમ મોહનીય કર્મને જ હોય છે અન્ય કર્મોનો નહીં --ક્ષયોપશમ ચાર ઘાતી કર્મોનો જ હોય છે. -પારિણામિક,ક્ષાયિક,ઔદયિક આ ત્રણે ભાવ આઠે કર્મોને હોય છે. —ગતિને આશ્રીને પાંચ ભાવો મનુષ્ય,દેવ,તિર્યંચ અને નરકરૂપ ચારે ગતિમાં પાંચે ભાવ હોય છે. તે આ રીતે–જીવત્વ હોવાથી પારિણામિક ભાવ કહ્યો છે. સમ્યક્ત્વ હોવાથી ઔપશમિક અને ક્ષાયિક ભાવ કહ્યો છે. ઇન્દ્રિયો ને આશ્રીને ક્ષાયોપશમિક ભાવ જણાવ્યો –ગતિ ને આશ્રી ને ઔયિક ભાવ કહ્યો છે. —સિધ્ધગતિમાં ક્ષાયિક અનેપારિણામિક બે ભાવજહોયછે. જ્ઞાનાદિતે ક્ષાયિકભાવ અને જીવત્વ તે પારિણામિક ભાવ ભાવો શું સાબિત કરે છે. —પારિણામિક ભાવ સાબિત કરે છે કે જીવનો અનાદિ અનંત શુધ્ધ ચૈતન્ય સ્વભાવ છે. —ઔયિક ભાવ સાબિત કરે છે કે શુધ્ધ ચૈતન્ય સ્વભાવ હોવા છતાં જીવની અવસ્થામાં વિકાર આવે છે.– જડ કર્મ સાથે અનાદિના સંબંધ નેકારણે આ વિકાર જન્મે છે. – ક્ષાયોપશમિક ભાવ સાબિત કરે છે કે—જીવને કર્મનો સંબંધ હોવાથી આવરણો આવવા છતાં અંશે પણ જ્ઞાન-દર્શન-વીર્યનો ઉઘાડ તો રહે છે. – ઔપશમિક ભાવસાબિત કરે છે કે—જીવ પુરુષાર્થ થકી ઔદિયેક ભાવનેટાળે છે ત્યારે સર્વ પ્રથમ શ્રધ્ધા ગુણ પ્રગટતા ઔપશમિક સમ્યક્ત્વ થાય –સંપૂર્ણ ઔદયિક ભાવ ને દબાવવા થકી જીવ પોતાના સ્વગુણો ને પ્રગટ કરી શકે છે તે ક્ષાયિક ભાવ સાબિત કરે છે. [] [8] સંદર્ભ:આગમ સંદર્ભ: (૧) .....भावे पण्णते तं जहा - ओजति उवसमिते खत्तिते खतोवसमित्ते पारिणामित्ते (નિવાì) - સ્થા. સ્થા. ૬૬. ૧૭ (२) छव्विहे (भावे) पण्णते तं जहा उदईए उवसमिए खईए खओवसमिए पारिणामिए અનુયોગ. સૂ. ૧૨૬/૨ (સન્નિવા′′) તત્વાર્થ સંદર્ભઃ વિશેષ ચર્ચા અધ્યાય-૨ સૂત્ર ૨ થી ૮ અન્ય ગ્રન્થ સંદર્ભઃ (૧) ભાવલોક પ્રકાશ (સર્ગઃ૩૬) (૨) ચતુર્થ કર્મગ્રન્થ સૂત્ર વૃત્તિ ગાથા-૬૪ થી ૭૦ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ (૩) નવતત્વ વૃત્તિ ગા.૪૯ [] [9] પદ્યઃ(૧) (૨) જીવના સ્વતત્વરૂપ જે ભાવ તે પાંચજ કહ્યા ઉપશમને ક્ષાયિક ત્રીજો મિશ્ર એ જીવમાં રહ્યા જીવને વળી અજીવમાં રહેનાર ભાવો બે ભણ્યા ઔદયિકને પારિણામિક એમ પાંચે સદહ્યા છે નિત્યતા પરિણામિ આત્માની જૈન દર્શને છે. ભિન્નભિન્ન પર્યાયો જીવ સ્વરૂપ ભાવ તે જીવના પાંચ છે મુખ્ય ભાવો ઔપશમિક ને ક્ષાયોપશમિક ક્ષાયિક ઔદયિક પારિણામિક તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [10] નિષ્કર્ષ:- જીવના સ્વતત્વરૂપ પાંચ ભાવો વર્ણવ્યા. જયારે જીવ આત્માના સ્વરૂપને યથાર્થ પણે સમજી પારિણામિક ભાવનો આશ્રય કરે છે ત્યારે ઔયિક ભાવોમાં ઘટાડો આવે છે. જયારે સર્વ પ્રથમ શ્રધ્ધા ગુણને આવરતો દર્શન મોહનીય કર્મનો ઔદયિક ભાવ ટળે, કષાય મોહનીય દબાય, ત્યાં જીવને ઔપશમિક ભાવનું સમ્યક્ત્વ પ્રગટે ધર્મની શરૂઆત થાય ક્રમશઃ ક્ષાયોપશમિક અને ક્ષાયિક ભાવ પ્રગટતા મોક્ષની પ્રાપ્તિ થાય છે આ રીતે પાંચે ભાવો ને સમજી તદનુસાર મોક્ષના લક્ષ્યપૂર્વક પ્રવૃત્તિ કરતો જીવ છેલ્લે પારિણામિક ભાવમાં સ્થિરતા પૂર્વક ક્ષાયિક ભાવને પ્રાપ્ત કરે છે. માટે આ ભાવોની સમજ એ મોક્ષમાર્ગ પ્રદર્શક છે. અધ્યાયઃ૨ સૂત્રઃ૨ [] [1] સૂત્રહેતુઃ- આ સૂત્ર થકી સૂત્રકાર ઔપશમિક-આદિ પાંચ ભાવોના પેટા ભેદોની સંખ્યા જણાવે છે. [] [2] સૂત્ર:મૂળ:- દિનવાષ્ટાવીવિંશતિ ત્રિમેવા યથા મમ્ - [3] સૂત્રઃપૃથક્ઃ- દ્વિ - નવ - અષ્ટાવશે - ઘુ વિંતિ - ત્રિ મેવા: યથામમ્ [] [4] સૂત્રસારઃ-ઔપશમિક આદિ ભાવના અનુક્રમે બે—નવ-અઢાર –એકવીશ ત્રણ ભેદોછે. (અર્થાત્ઔપશમિકના બે, ક્ષાયિકનાનવ,ક્ષાયોપમિકના અઢાર, ઔયિકના એકવીસ અને પારિણામિકના ત્રણ એમ પાંચ ભાવના કુલ ૫૩ ભેદો છે.) [] [5] શબ્દ જ્ઞાનઃ દિઃ બે વિંશત્તિ: એકવીશ મેવા: પ્રકારો અદ્દશ: અઢાર ત્રિ: ત્રણ યથામમ્: અનુક્રમે [5] અનુવૃત્તિ:- સૌપમિાયિકો માની મિત્રત્વ નૌવસ્ય સ્વતત્ત્વમૌયિ નવ નવ Page #14 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩ ૧૩ પરિમિશ્ન ૨ [૨/૧] [7] અભિનવટીકા - આ સૂત્ર પાંચ ભાવના કુલ ૫૩ ભેદો જણાવે છે જે ભેદનું નામ નિર્દેશ સાથે વર્ણન હવે પછીના સૂત્રમાં કરેલું છે, ભાવોની દ્રષ્ટિએ આત્મા સંક્ષેપમાં પ૩પ્રકારના અવાંતર સ્વરૂપ ધરાવે છે. જો કે બધા જીવોમાં આ પ૩ ભાવોનું અસ્તિત્વ હોય જ તેવો અર્થ અહીં ગ્રહણ કરવાનો નથી. જેમકે પહેલા બે ભેદ સમ્યગુદૃષ્ટિમાંજ હોય, મિથ્યા દ્રષ્ટિમાં તેનો સંભવ નથી પરંતુ સમગ્ર જીવરાશીની અપેક્ષાએ આ ત્રેપન ભેદો સમજવાના છે. અહીં સૂત્રમાં દ્રૌ વનવા વગેરે નો જ સમાસ થયો છે ત્યાર પછી બહુવીહિ સમાસ કર્યો.[ દ્વિવાદી સૈવિંતિત્રયો મેાયે તે] થથમિમ્ શબ્દથી ઉપરના સૂત્ર સૌપશમ સાથે અનૂપૂર્વીક્રમમાં આ સૂત્રનો સંબંધ જોડાયેલો છે જેથી પાંચમાંના એકના આ પ૩ ભેદ એવો અર્થ થઈ શકે નહિ પરંતુ એક એક ભાવ ના હવે પછી કહેવાશે તે મુજબ બે- નવ---વગેરે ભેદો થશે. ભેદ્ર શબ્દ પણ "ાતે ગુયમા પટું પ્રત્યે મધ્યતે” ન્યાયાનુસાર દરેક પદસાથે જોડવાનો છે. જેમ કે દ્ધિ મેવા બે ભેદ નવ ભેદ વગેરે. U [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ- હવે પછીના સૂત્ર ૩ થી ૭ અનુસાર # તત્વાર્થ સંદર્ભઃ- અધ્યાયઃ ૨સૂત્ર ૩ થી ૭ # અન્ય ગ્રન્થ સંદર્ભ-(૧) કર્મગ્રંથ ચોથો ગાથા ૬૪ (૨) જીવવિચાર વૃત્તિ ગા.૨ (૩) નવતત્વ વૃત્તિ ગા.૧ U [9] પધઃ(૧) ઉપશમ તણા બે ભેદ ને નવ ભેદ ક્ષાયિક ભાવના અઢાર ભેદો મિશ્રના એકવીશ ઔદયિક તણા ત્રણ ભેદ પંચમ ભાવના સવિ ભેદ મલી ત્રેપન થયા અનુક્રમે એ ભેદને હવે સૂત્રકર્તા ભાખતા (૨) બીજું.પદ્ય હવે પછીના સૂત્રો સાથે છે. U [10] નિષ્કર્ષ- આ સૂત્રનો નિષ્કર્ષ સૂત્ર ૩ થી ૭ માં સાથે જ જોડાયેલો છે. S S S S S D (અધ્યાય ૨ સૂચઃ૩) U [1] સૂત્રહેતુ- ઔપશમિકાદિ ભેદોની જે સંખ્યા દર્શાવીતે ભેદોને નામ-નિર્દેશ પૂર્વક જણાવવા અહીં સર્વ પ્રથમ ઔપથમિક ભાવના બે ભેદને જણાવે છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા 0 [2] સૂત્ર મૂળ - સખ્યત્વવારિ 0 [3] સૂત્ર પૃથક-સીત્વ - વારિ U [4] સૂત્રસાર-સમ્યક્ત [અને]ચારિત્રએિબે ઔપશમિક ભાવ છે] (અર્થાત ઉપશમ સમ્યક્ત અને ઉપશમ ચારિત્ર એમ બે ભેદો ઔપથમિક ભાવના છે) U [5] શબ્દશાનઃસગવવ: સમ્યક્તતત્વરુચિતત્વશ્રધ્ધા=દર્શન વારિત્ર: (૧) સાવદ્ય વિરતિ રૂપ (૨) સ–અસત્ ક્રિયા પ્રવૃત્તિ નિવૃત્તિ લક્ષણ રૂપ U [6]અનુવૃત્તિ - (૧) પરમિક્ષાવિ માવૌ સૂત્ર ૨:૧થી ઔપરમ શબ્દની અનુવૃત્તિ છે. (૨) દિ નવાગષ્ટ, સૂત્ર ૨ થી દ્ધિ ની અનુવૃત્તિ પણ અહીં છે તેમ કહી શકાય U [7] અભિનવટીકા-જ્ઞાનાવરણીય વગેરે આઠ કર્મો કહ્યા છે તેમાં સર્વ ઉપશમ માત્ર મોહનીય કર્મનો જ થાય છે આ મોહનીય કર્મના બે ભેદો છે–દર્શન મોહનીય અને ચારિત્રમોહનીય દર્શનમોહનીયના ત્રણ ભેદ છે.-સમ્યક્વમોહનીય મિશ્રમોહનીય અનેમિથ્યાત્વમોહનીય. ચારત્રિમોહનીયના ના ૨૫ભેદ છે. ૧૬કષાય-નવનોકષાય. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રી વેદ, નપુંસકવેદ] ૧૬ કષાયમાં અનંતાનુબંધી–અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની–સંજવલન એ ચારે ક્રોધમાન-માયા-લોભ રૂપે અર્થાત્ ૪૮૪= ૧૬ કષાય. આટલી પ્રસ્તાવના પછી ઔપશમિક ભાવનાબંને ભેદ સ્પષ્ટ કરવાનું સરળ બનશે. જો કે સમ્યક્ત સિમ્યગ્દર્શન પ્રથમ અધ્યાય-માં કહેવાઈ ગયું છે અને ચારિત્ર વિશે નવમા અધ્યાયમાં વિચારવાનું છે. છતાં અહીં ઉપશમ ભાવમાં તેનો સામાન્ય–અર્થ સ્પષ્ટ કરેલ છે. અહીં ઔપશમિક શબ્દથી ઉપશમ ભાવ અર્થ લેવો. સમ્યક્ત-ચારિત્ર શબ્દને આત્માનો પર્યાય સમજવો. જ ઉપશમ સમ્યક્ત-સમ્યગદર્શનને આવરતા જે કર્મ છે. તે સિમ્યક્વમોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય ત્રણ મોહનીય અને અનંતાનુબંધી ક્રોધ, અનંતાનું બંધી માન, અનંતાનુબંધી માયા, અંતાનુબંધી લોભ] ચાર–અનંતાનુબંધી કષાય-એ સાત કર્મપ્રકૃતિઓ ના દિર્શન સપ્તકનો ઉપશમ થવાથી તત્વોમાં જે શ્રદ્ધા કે રુચિ ઉત્પન્ન થાય છે તેને પથમિક ભાવનું સમ્યક્ત અર્થાત્ ઉપશમ સમ્યક્ત કહે છે. જ સમ્યક્ત ની ઉત્પતિ માટે યોગ્યતા અથવા નિમિત્તો જણાવે છે (૧) કર્મયુકત ભવ્ય જીવ સંસારમાં અદ્ધપુદ્ગલ પરાવર્તન કાળ બાકી રહે ત્યારે ઉપશમસમ્યક્તને યોગ્ય થાય છે. (૨) આત્મામાં કર્મોની અન્તઃ કોડા કોડી સાગરોપમ સ્થિતિ બાકી રહે ત્યારે પણ તે સમ્યક્ત યોગ્ય થાય છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩ ૧૫ (૩) ભવ્યત્વ, પંચેન્દ્રિય પણું, સમનસ્કત્વ, પર્યાપ્તક અને પરિણામ વિશુદ્ધિયુકત જીવ ઔપશમિક સમ્યક્ત્વ ને પામી શકે છે. (૪) જાતિસ્મરણ-જિનમહિમાદર્શન વગેરે કારણે પણ સમ્યક્ત્વ ઉત્પન્ન થઇ શકે છે. – ટુંકમાં ઉપરોકત કોઇપણ યોગ્યતા પામેલા જીવ, આત્માના વિશુદ્ધ અધ્યવસાય થકી દર્શન સપ્તક [સાત કર્મ પ્રકૃતિ] ના ઉપશમન થકી ઉપશમસમ્યક્ત્વને પામે છે. * ઉપશમ ચારિત્ર : શુભ-અશુભ ક્રિયાઓની પ્રવૃતિ–નિવૃતિને ચારિત્ર કહે છે. ચારિત્ર મોહનીય કર્મની ૨૧પ્રકૃતિ નવ નોકષાય, અપ્રત્યાખ્યાની – પ્રત્યાખ્યાની સંજવલન ક્રોધ માન માયા લોભ એ ૧૨] નો ઉપશમન થવાથી ઉપશમ ભાવનું જે ચારિત્ર પ્રગટે છે તેને ઔપશમિક ચારિત્ર કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો જીવ જે ચારિત્રભાવ વડે ઉપશમ શ્રેણીને લાયક ભાવ પ્રગટ કરે તેને ઔપશમિક ચારિત્ર કહેવાય છે. તે વખતે મોહનીય કર્મની અપ્રત્યાખ્યાના વરણાદિ ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ થાય છે. * ઉપશમસમ્યક્ત્વ–ઉપશમ ચારિત્રનો કાળ ઉપશમ ભાવનું સમ્યક્ત્વ કે ચારિત્ર વધુમાં વધુ અંતર્મુહૂર્ત સુધી જ રહે છે. તેથી અંતમુહૂર્ત સુધી દર્શન મોહનીયાદિ ના જેટલા દલિકો ઉદયમાં આવવાના હોય તેટલા કર્મદલિકોને ઉપશમાવી અંતમુહૂર્ત સુધી આત્મપ્રદેશોને તે કર્મદલિકથી રહિત કરે છે. જેમ ઉખરભૂમિ આવતા ઘાસ વગેરેના અભાવે અગ્નિ શાંત બની જાય છે તેમ અહીં પણ કર્મોના ઉપશમનથી કર્મોનો ઉદય સ્થગિત બની જાય છે. પરંતુ આ અંતર્મુહૂર્ત કાળ પૂરો થતા જીવ ઉપશમ ભાવથી ફરી પડે છે. ઔપમિક ભાવ અને ગુણ સ્થાનક ઃ – ઉપશમ સમકિત ચોથા થી અગ્યામા ગુણ ઠાણા સુધી હોય. – ઉપશમ ચારિત્ર નવમા થી અગ્યારમા ગુણ ઠાણા સુધી હોય. સમ્યક્ત્વનો ભેદ કેમ કહયો ? - ઔપશમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી જ ઔપશમિક ચારિત્ર પ્રાપ્ત થાય છે અથવા ચારિત્ર સમ્યક્ત્વ પૂર્વકનું જ હોય છે માટે પૂજય બુદ્ધિએ અહીં સમ્યક્ત્વ પ્રથમ મુકેલ છે. ઉપસંહાર – (૧) સૂત્રમાં દૌ મેવૌ શબ્દ વાપરેલ નથી. પણ સૂત્રમાં જે શબ્દ વાપરેલ છે. તેના અન્વય સામર્થ્ય થી ઔપશમિક ભાવના બે ભેદ એવો અર્થ ગ્રહણ કરેલ છે. તેમજ ઔપશમિ શબ્દ પણ અનુવૃતિથી આવેલ છે. (૨) સમ્યક્ત્વ અને ચારિત્ર એ બેજ ઔપશમિક ભાવ થાય છે. બીજા કોઇ ઔપશમિક ભાવ થતા નથી. (૩) જો કે સમ્યક્ત્વ અને ચારિત્ર ક્ષાયિક અને ક્ષાયોપશમિક ભાવના પણ હોઇ શકે છે (પરંતુ ઔપશર્મિક ભાવનો ત્રીજો કોઇ ભેદ નથી) Page #17 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ से किं तं उवसमिए । दुविहे पण्णत्ते, तं जहा उवसमे अउवसम निष्फणे अ। ....उवसम निष्फणे अणेगविहे पण्णत्ते, तं जहा...उवसभिआ सम्मत लध्धि उवसमिआ चरितलधि - મનુયો . ૨૨૬ તત્વાર્થ સંદર્ભ – અધ્યાયઃ ૨ સૂત્ર ૧-૨ નું અનુસંધાન ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) ભાવલોક પ્રકાશ સર્ગઃ ૩૬ ગાથા ૩ર-૩૪-૩૫ (પૂર્વાદ્ધ) (૨) કર્મગ્રન્થ – ચોથો ગાથા ૬૪ (૩) કમ્મપયટ્ટી (૪) નવતત્વ વૃતિ ગાથા ૪૯ . [9] પદ્યઃ (૧) સૂર૩ અને સૂત્રઃ ૪નુન પદ્ય સાથે સૂત્રઃ ૪ માં છે (૨) ઔપશમિકના ભેદો સમ્યક્તને ચરિત્ત બે કર્મ ઉપશમને ત્યારે આછર્યુ જળ જેમ તે [10] નિષ્કર્ષ:- ઔપશમિક ભાવના બે ભેદ થકી ઉપશમ સમ્યક્ત અને ઉપશમચારિત્રને જણાવ્યા. જીવ જો મોક્ષને માટે પુરુષાર્થ કરવો હોય તો ઉપશમ સમ્યક્તમાં જણાવેલા અર્થમુજબ દર્શનમોહનીય તથા અનંતાનુબંધી કષાયના ઉપશમ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ રીતે ઉપશમ સમ્યક્ત કે ચારિત્રની ભાવ સ્પર્શના જ ક્ષાયિક સમ્યક્તકે ચારિત્ર તરફ ગતિ કરાવશે. 0 0 0 0 0 0 0 (અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪) [1] સૂત્ર હેતુઃ આસૂત્ર થકી સૂત્રકાર સાયિકભાવનાનવ પેટા ભેદોને જણાવે છે. | [2] સૂત્રઃ મૂળઃ – જ્ઞાનનાનામોનોપોડાવીયffખ ૨ 0 [3] સૂત્ર પૃથક – જ્ઞાન - ફર્શન - રાગ –ામ - પોn - ૩૫ - વીળ વ U [4] સૂત્રસાર – જ્ઞાન, દર્શન, દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય અને (સમ્યક્તતથા ચારિત્ર) એ નવ (સાયિક ભાવના ભેદો છે) U [5] શબ્દજ્ઞાન જ્ઞાન: જ્ઞાન(કેવળજ્ઞાન). વર્ણન દર્શન (કેવળ દર્શન) રાન-ગ્રામ-મો-મો-વર્ય (અંતરાય કર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થતી) દાન-લાભ – ભોગ – ઉપભોગ-વીર્ય અને પાંચ લબ્ધિ. Page #18 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪ 7: અને ( ઉપરોકત સૂત્રમાં કહેલા સમ્યક્ત્વ અને ચારિત્ર) [] [6] અનુવૃતિ – (૧) ચૌપામ ક્ષાયિૌ માવો. ૨-૨ સૂત્રથી ક્ષાયિ ની અનુવૃતિ... (૨) દિનવાષ્ટાવી. થી નવ ની અનુવૃતિ (૩) સભ્યત્વ ચારિત્રે ની અનુવૃતિ એ ત્રણે આ સૂત્રમાં પ્રવર્તે છે. [] [7] અભિનવટીકા :– જ્ઞાનવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય એ ચાર ઘાતી કર્મોનો સર્વથા નાશ થવાથી આ નવે ક્ષાયિક ભાવો પ્રગટ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આત્મગુણના આવરક એવા ચાર ઘાતી કર્મોનો સર્વથા ક્ષય થવા થકી ક્ષાયિક ભાવે પ્રગટતા નવગુણોને જણાવવા સૂત્રકારે પ્રસ્તુત સૂત્ર રચના કરી છે. જ્ઞાન અને દર્શન આવક કર્મોના ક્ષયે ક્ષાયિકજ્ઞાન-દર્શન, મોહનીય કર્મક્ષયે સમ્યક્ત્વ અને ચારિત્ર, અંતરાય કર્મક્ષયે દાનાદિ પાંચ લબ્ધિ ઉત્પન્ન થાય છે. જ્ઞાન [ક્ષાયિકજ્ઞાન] :– અહીં જ્ઞાન એટલે કેવળ જ્ઞાન અથવા ક્ષાયિક જ્ઞાન અર્થજ લેવાનો છે. અર્થાત્ સકલશેયગ્રાહી એવું સંપુર્ણ જ્ઞાનજ સ્વીકાર્ય છે. મતિ-શ્રુતઅવધિ આદિ શેષજ્ઞાન તો તેમાં અંતર્ભૂત જ સમજવાના છે. સમસ્તજ્ઞાનાવરણ કર્મોના સંપુર્ણક્ષય થકી આક્ષાયિકભાવનુંશજ્ઞાન અર્થાત્ કૈવલ જ્ઞાન પ્રગટેછે. આત્મામાં અનન્તજ્ઞાન કાયમનું જ હોય છે પણ તેના આવરક કર્મોથી ઢંકાયેલું હોય છે. આવરક કર્મો દૂર થતા તે અનન્તજ્ઞાન ખુલ્લુ થાય છે. ૧૭ * દર્શન [ક્ષાયિક દર્શન] : અહીં કેવળ દર્શન અથવા ક્ષાયિક દર્શનના અર્થમાં ‘‘દર્શન’’ શબ્દનું ગ્રહણ કરવાનું છે. સમસ્ત દર્શનાવરણ કર્મોના સંપુર્ણ ક્ષય થકી આ ક્ષાયિક ભાવનું દર્શન અર્થાત્ કેવલદર્શન પ્રગટ થાય છે. ત્યાર પછી ચક્ષુ દર્શનાવરણ કે અચક્ષુદર્શનાવરણ આદિ એકનો પણ સંભવ રહેશે નહીં. કેમકે આત્મામાં અનન્ત વર્ણન રહેલું છે. તેના આવરક કર્મોનો સર્વથા ક્ષય થાય ત્યારે તે આપોઆપ પ્રકાશીત બને છે. દાન [ક્ષાયિક દાન] * ‘‘ઉપકાર બુદ્ધિથી પોતાની વસ્તુનો ત્યાગ’’ તે દાન. આ લક્ષણ અનુસાર સઘળા દાનાન્તરાયના ક્ષયથી એકાદ તૃણના અગ્રભાગ જેટલી ચીજ પણ બીજા માટે રહેવા દે - પણ પોતે ઉપભોગ કરે નહીં – જેને માટે ''પ્રયત્ત્વન અવિધાતારી લક્ષણ બાંછેલુ છે. સંક્ષેપમા કહીએ તો દાનાંતરાય નામક અંતરાય કર્મના સંપુર્ણ ક્ષય થકી પ્રગટ થતી દાનલબ્ધિ કે તે રૂપ ક્ષાયિક ભાવ. જ લાભ [ક્ષાયિક લાભ] – લાભ એટલે પ્રાપ્તિ. અનાદિકાળથી સંસાર ભમતા લાભાન્તરના ક્ષયોપશમ થકી અનેક ચીજો મેળવી સંગ્રહ કર્યો પણ છેવટે લાભાન્તરાય નો * अनुग्रहार्थ स्वस्यातिसर्गो अध्याय ७ सूत्र ३३ तत्त्वार्थाधिगमसूत्र - १ सिद्धसेनीय टीका पू. २८३ * અ ૨/૨ Page #19 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સર્વથા ક્ષય થતા સમસ્ત સાધનની પ્રાપ્તિ નો સંભવ થાય છે. જેને માટે પ્રાપ્તિ અવિધાતારી લક્ષણ કહ્યું છે. સંક્ષેપમા કહીએ તો લાભાંતરાય નામક અંતરાય કર્મનો સર્વથા ક્ષય થતા પ્રગટ થતી લાભલબ્ધિ. * ભોગ[ક્ષાયિકભોગ]—જેએક વખત ભોગવાય તેને ભોગ કહેછે. અથવા શુભવિષયના સુખાનુભવ તે ભોગ. તેને માટેનું શ્રી હરીભદ્રસૂરિજી લક્ષણ જણાવે છે કે ક્ષાયિષ્ઠ પુરુષાર્થસાધનપ્રાપ્તો વિઘ્ન વૃત મો: * ભોગાન્તરાયના સર્વથા ક્ષય થકી કશુંજ ભોગવવાનું કે તે રૂપ અભિલાષ બાકી રહેતો નથી.છતાં અનન્ત ભોગ નો સંભવ રહે છે. તેને ક્ષાયિક કહે છે. સંક્ષેપમાં કહીએ તો ભોગાંતરાય નામક અંતરાય કર્મનો સર્વથા ક્ષય થતા પ્રગટ થતી ભોગલબ્ધિ. ૧૮ ઉપભોગ [ક્ષાયિક ઉપભોગ] : વસ્ત્ર પાત્રદિરૂપ જે વારંવાર ભોગવાય તે ઉપભોગ. શ્રીહરીભદ્રસૂરીજીના જણાવ્યા મુજબ ૩વિત મોળ સાધનાવાષ્યવધ્ય હેતુ: ૩૫મો: બાકી રહેલા સર્વ ઉપભોગાન્તરાય કર્મના ક્ષય થકી અનંત ઉપભોગ પ્રાપ્ત થાય છે. [સંભવ બને છે] જોકે તેનો અભિલાષ રહેતો નથી. સંક્ષેપમાં કહીએ તો ઉપભોગાંતરાય નામક અંતરાય કર્મનો સર્વથા ક્ષય થતાપ્રગટ થતી ઉપભોગ લબ્ધિ. * વીર્ય-[ાયિક વીર્ય] ઉત્સાહ શક્તિ એટલે વીર્યા વીર્યાન્તરાય કર્મના સંપુર્ણ ક્ષય થી જન્મેલ તે વીર્ય, જેના વડે ઉચિત સર્વ કંઇ કરે છે. અથવા જેને અનંત વીર્ય કહે છે તે શાયિક વીર્ય. ટુંકમાં વીર્યાન્તરાયનામક અંતરાય કર્મના સર્વથા ક્ષય થકી ઉત્પન્ન થતી વીર્યલબ્ધિ. * સમ્યક્ત્વ [ક્ષાયિક સમ્યક્ત્વ] સમ્યગદર્શન નો ઘાત કરતી સાત પ્રકૃતિ[સમ્યક્ત્વ મોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય, અનંતાનું બંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ] નો સર્વથા ક્ષય કરવા થકી પ્રગટ થતી ક્ષાયિક શ્રદ્ધા - ક્ષાયિક દર્શન કે જીવાદિપદાર્થ શ્રદ્ધા લક્ષણ ક્ષાયિક તત્વરુચિ, જે ચારિત્ર [ક્ષાયિક ચારિત્ર] : – સઘળા મોહનીય [ચારિત્ર મોહનીય કે તેની અપ્રત્યાખ્યાનો, પ્રત્યાખ્યાન, સંજવલન કષાય ચોકડી તથા હાસ્યાદિ નવ નોકષાય] નો સર્વથા ક્ષય થવાથી સર્વવિરતિલક્ષણ રૂપ ક્ષાયિક ચારિત્ર પ્રગટ થાય છે. સમ્યક્ત્વ પૂર્વક જ ચારિત્ર હોય તે અપેક્ષાએ સઘળા મોહનીય નો ક્ષય કથન યોગ્ય છે. જો અલગ વિવક્ષા કરીએ તો ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃતિનો સર્વથા ક્ષય જ્ઞાયિકચારિત્રનું કારણ બને છે. કેટલીક શંકા ઃ ♦ સિદ્ધોને માયિક દર્શન કઇ રીતે ઘટે ? સમ્યગ્દર્શન એટલે તત્વરુચિ તત્વરુચિ માનસિક ભાવછે. સિદ્ધોને મન હોતું નથી માટે સિદ્ધોને ક્ષાયિક દર્શન ન હોય. આવો પ્રશ્ન વ્યવહારથી યોગ્ય છે. પણ નિશ્ચયથી યોગ્ય નથી. Page #20 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪ ૧૯ કેમકે દર્શન મોહનીય અને અનંતાનુબંધી કષાયના સર્વથા ક્ષય થકી પ્રગટેલો વિશુદ્ધ આત્મપરિણામ એ જ નૈચ્ચયિક ક્ષાયિક સમ્યક્ત (સમ્યગદર્શન) અર્થ લેતા સિદ્ધોને પણ ક્ષાયિક દર્શન ઘટે છે. સિદ્ધોને ક્ષાયિક ચારિત્ર કઈ રીતે ઘટે? “ચારિત્રનો અર્થ છે અશુભયોગોથી નિવૃતિ અને શુભયોગોમાં પ્રવૃતિ સિદ્ધોને યોગ હોતા નથી માટે તેને ક્ષાયિક ચારિત્ર ન હોય” આ પ્રશ્ન અયોગ્ય છે. કેમકે ચારિત્રના બે ભેદ-વ્યવહાર ચારિત્ર-નિશ્ચય ચારિત્ર. નિશ્ચય ચારિત્ર એટલે ચારિત્ર મોહનીય ના ક્ષયથી પ્રગટેલ નિજગુણ સ્થિરતા અર્થાત સ્વસ્વરૂપ રમણતા. આ વ્યાખ્યાનુસાર સિદ્ધોમાં નિશ્ચય ચારિત્ર રહેલું છે. # સિદ્ધોમાં કે વળીમાં ઘાતી કર્મક્ષય થવાથી ચારગુણીજપ્રગટે છે–અહીંનવભાવ કેવી રીતે દર્શાવે છે? - પ્રશ્ન બરાબર છે. અનંતજ્ઞાન–અનંત દર્શન–અનંત ચારિત્ર-અનંત વીર્યએ ચાર ગુણ ઘાતી કર્મ ક્ષયથી પ્રગટે છે. જેમાં “અનંતવીર્ય” નામક ગુણમાં દાન, લાભ, ભોગ, ઉપભોગ એ ચારે નો અન્તર્ભાવ થયેલો સમજવાનો છે. તેમજ ચારિત્ર, સમ્યક્ત પૂર્વક જ સ્વીકારેલુ છે જે મોહનીયના ક્ષયથી ઉદભવે છે. ૪ સિદ્ધોમાં દાનાદિ લબ્ધિ પંચક કઈ રીતે ઘટે? આ બાબત પણ નિશ્ચય દ્રષ્ટિએ જ ઘટાવવું જરૂરી છે. -દાનઃ-વ્યવહારિક દાન પ્રવૃતિ નથી પણ પરભાવ કે પૌદ્ગલિક ભાવના ત્યાગ રૂપ દાન હોય છે. – લાભઃ – આત્મિક શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ રૂપ લાભ હોય છે. - ભોગ - આત્મિક શુદ્ધ સ્વરૂપનો ભોગ હોય છે. - ઉપભોગ – આત્મિક શુદ્ધ સ્વરૂપનો સમયે સમયે ભોગવટો હોય છે. - વીર્ય – સ્વભાવ કે આત્મિક શુદ્ધ સ્વરૂપમાં ઉત્કૃષ્ટ સામર્થ્યરૂપ પ્રવૃતિ હોય છે. # સિદ્ધત્વ પણ ક્ષાયિક ભાવજ છે તેનું ગ્રહણ કેમ નહીં? તે આઠ કર્મના સર્વથા ક્ષયથી ઉદભવે છે તેનો ઉલ્લેખ અR -.૪ માં અલગ રીતે થયો છે. અહીં તો સંસાર અને મોક્ષ બંને અવસ્થામાં પ્રાપ્ત એવા નવ ભાવો નું જ વર્ણન છે. U [7] અનુવૃતિઃ - # સૂત્રમામુકેલ કારથી ઉપરના સૂત્રની અનુવૃતિ થકી સમ્યક્તઅને ચારિત્ર બંને નો સમુચ્ચય કરાયો છે. તેથી જ ક્ષાયિક ભાવના નવ ભેદ થયા છે. # સૂત્રમાં જે ભાવો દર્શાવ્યા છે તેની સંખ્યા નો અંક નવ ઉપરોકત સૂત્રઃ ૨૦ ર દ્રિ નવાં થી નકકી કરાયો છે. $ આ નવે ક્ષાયિક ભાવો છે એમ જે જણાવે છે તે સૂત્રઃ ૨ઃ૧ ગૌપ, સૂત્રના ક્ષાયિક શબ્દની અનુવૃતિને આધારે નકકી કરેલ છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ગુણસ્થાનકઃ ક્ષાયિક સમ્યક્ત ચોથાથી ચૌદમાં ગુણ ઠાણે હોય સાયિક ચારિત્ર બારમાથી ચૌદમા ગુણ ઠાણે હોય U [8] સંદર્ભ જ આગમ સંદર્ભ-એ જિં તું વડુંg વિદે પUતે, તે નહીં હg મ વયનો अ । से किं तं खईए । अठ्ठण्हं कम्भपयडीणंखएणं से तं खईए । से किं तं खयनिष्कण्णे ? अणेगविहे...तं जहा रवीण...णाणावरणे, रवीण...दंसणा वरणे, रवीण दाणंतराए, रवीण लाभंतराए, रवीण भोगंतराए, रवीण उवभोगंतराए, रवीण વિરયંતરણ, વળ..ટૂંસણમોળેિ , રવીણ વરિત્ત મોખિન્ને... અનુયો. .૨૬. ૪ તત્વાર્થ સંદર્ભઃવિશેષ ચર્ચા (૧) સિદ્ધનું ક્ષાયિક પણું . ૨૦ રૃ. ૮ (૨) દાનની વ્યાખ્યા ૨.૭ રૃ. ૩૩ પૂર્વ સંબંધઃ ગ.૨ . ૧-૨-૩ જ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) ભાવલોકપ્રકાશ – સર્ગ ૩૬ શ્લોક ૩૫ થી ૩૮ (૨) ચોથો કર્મગ્રંથ ગાથા ૬૪-૬૫ (૩) કમ્મપયડી (૪) નવતત્ત્વ વૃતિ ગા. ૪૯. [9] પદ્ય (૧) સૂત્ર ૩ અને સૂત્રઃ ૪ નું સંયુકત પદ્ય સમકિત અને ચારિત્ર એ બે મોહના ઉપશમ વડે નવ ભેદ ક્ષાયિકતણા કેવળ જ્ઞાન કેવળ દર્શને વળી દાન લાભ ભોગ ઉપભોગ વીર્ય વિઘ્નો પાંચ એ સમ્યક્ત ને ચારિત્ર ક્ષાયિક ભાવ એહિજ શ્રેષ્ઠ છે. (૨) દાનાદિ પાંચને જ્ઞાન દર્શન બે જ ઉપલા કર્મ ક્ષયે નવે ભેદો ક્ષાયિક સ્વચ્છ પાણી શા ઉદિત કર્મનો નાશ સતાસ્થ કર્મનો શમ' ક્ષયોપશમ તે ભાવ કોદરાની વિશુદ્ધિ શો [10] નિષ્કર્ષ-આ સૂત્ર સાયિક ભાવના ભેદોને પ્રગટ કરે છે. ક્ષાયિક ભાવ એટલે આવ્યા પછી જેનો કદી નાશ થવાનો નથી તેવોભાવ. અર્થાત આ ભાવસાદિ અનંત છે. આપણે પણ સાદિ અનંત સ્થિતિ નેજ પામવાનું છે. મોક્ષના ઇચ્છુક જીવોએ સાદિ અનંત સ્થિતિને પ્રાપ્ત કરવા ઘાતકર્મનો વ્યય કરી સતત આ નવે ભાવોને પામવા માટે પુરુષાર્થ કરવો જોઇએ. પ્રસ્તુત સૂત્રનો નિષ્કર્ષ પણ મોક્ષમાર્ગની દિશા થકી મોશે પહોંચવા માટે ના આવશ્યક ભાવો સમજાવવા તે જ છે. _ _ _ _ _ Page #22 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ પ અધ્યાય : ૨ સૂત્રઃ ૫ [] [1] સૂત્રહેતુઃ જીવનાસ્વરૂપને જણાવતા જેપાંચભાવપ્રથમસૂત્રમાં કહયાતેમાં ત્રીજો જે ક્ષાયોપશમિક ભાવ, તેના અઢાર ભેદોને આ સૂત્રમાં જણાવે છે. ] [2] સૂત્રઃ મૂળ : - * જ્ઞાનાજ્ઞાનવર્શનવાનાવિન્વય વસ્તુસ્થિત્રિપક્વમેવાઃ सम्यकत्वचारित्रसंयमासंयमाच ઃ [] [3] સૂત્રઃ પૃથક્ઃ જ્ઞાન-અજ્ઞાન-દર્શન-દાન-આવિ ઋષય: ચતુર-ત્રિ-ત્રિ-પશ્ચ મેવા: सम्यकत्व चारित्र संयमासंयमाः च [] [4] સૂત્રસાર ઃ— જ્ઞાનના ચાર ભેદ [મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન–મનઃ પર્યવજ્ઞાન- અજ્ઞાનના ત્રણ ભેદ [મતિ અજ્ઞાન–શ્રુતઅજ્ઞાનવિભંગજ્ઞાન], દર્શના ત્રણ ભેદ [ચક્ષુદર્શન-અચક્ષુદર્શન-અવધિદર્શન], દાનાદિ પાંચ પ્રકારે લબ્ધિ [દાન—લાભ—ભોગ–ઉપભોગવીય], સમ્યક્ત્વ–ચારિત્ર (સર્વવિરતિ) – સંયમાસંયમ (દેશ વિરતિ) – આ અઢાર ભેદો (ક્ષાયોપમિક ભાવના છે) - [] [5] શબ્દજ્ઞાન – જ્ઞાન: (મતિ —શ્રુત—અવધિ-મન:પર્યવ) જ્ઞાન અજ્ઞાન:(મતિ-શ્રુત-અવધિ) અજ્ઞાન વર્શન:(ચક્ષુ-અચક્ષુ-અવધિ) દર્શન વાનાવિ:દાન-લાભ-ભોગ—ઉપભોગ—વીર્ય વ્યય:લબ્ધિઓ-પ્રાપ્તિઓ વતુ:ચાર ત્રિ: ત્રણ પ્~: પાંચ મેટ્: પ્રકાર સંયમાસંયમ: દેશવિરતિ ચારિત્ર ૨૧ સમ્યક્ત્વ - ચારિત્ર (પૂર્વે કહેવાઇ ગયા છે) [] [6] અનુવૃતિ (૧) ઔપનિવાયિનમાવો. સૂત્ર ૨:૧ મિત્ર: (અર્થાત્ ક્ષાયોપમિત્ર ની અનુવૃતિ) (૨) દિનવાષ્ટાન્નૈ સૂત્ર૨:૨ અષ્ટાવા થી ની અનુવૃતિ (૩) જ્ઞાન વર્શન વાન સૂત્ર. ૨:૪ થી [વાન] હામ,મો,૩૫મો,વીર્ય ની [7] અભિનવટીકા :–– આ સૂત્રથકી ૧૮ ભેદોને જણાવે છે. અર્થાત્ ક્ષયોપશમ ભાવે થકી સૂત્રકાર મહર્ષિ ૧૮ ભેદોને જણાવે છે. અર્થાત્ ક્ષયોપશમ ભાવે આત્માના ૧૮ પર્યાયો સ્પષ્ટ કરે છે. સામાન્યથી કહીએ તો ઉદીર્ણ કર્મનો અભાવ તે ક્ષય અને અનુદીર્ણ કર્મના ઉદયને રોકી દેવો તે ઉપશમ. તે બન્ને વડે ઉત્પન્ન થયેલો ભાવ તે ક્ષયોપશમ કહેવાય. દિગંબર પરંપરામાં જ્ઞાનનિર્શનબ્ધયઃ એમ છે વચ્ચે ાના િશબ્દ નથી Page #23 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ ક્ષાયોપશમિકભાવનેઅલગ રીતેરજૂ કરતા કહ્યુંછેકે-‘તેતેકર્મના સર્વઘાતી સ્પર્ધકોના ઉદયના અભાવથી અને દેશઘાતી સ્પર્ધકોના ઉદયથી લાયોપામિક ભાવો પ્રગટે છે. આ અઢાર ગણોને નામ નિર્દેશ સહ ભાષ્યકાર જણાવે છે (૧) મતિજ્ઞાન (૨) શ્રુત જ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) મતિ અજ્ઞાન (૬) શ્વેત અજ્ઞાન (૭) વિભંગ જ્ઞાન (મિથ્યાત્વયુકત અવધિજ્ઞાન ) (૮) ચક્ષુદર્શન (૯) અચક્ષુદર્શન (૧૦) અવધિ દર્શન (૧૧) દાન લબ્ધિ (૧૨) લાભ લબ્ધિ (૧૩) ભોગ લબ્ધિ (૧૪) ઉપભોગ લબ્ધિ (૧૫) વીર્ય લબ્ધિ (૧૬) સમ્યક્ત્વ (૧૭) સર્વવિરતિ (૧૮) દેશ વિરતિ ૨૨ - ચાર ઘાતી કર્મોના ક્ષયોપશમ્ થીજ આ અઢાર ગુણોનું પ્રાગટ્ય દર્શાવે છે. જેમકે ઃ – ” જ્ઞાનવરણીય કર્મના ક્ષયોપશમ થકી પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાન [મિથ્યાત્વ સહચરીત જ્ઞાન] (નો ભાવ) પ્રગટે છે. દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ થકી ત્રણ દર્શન (નો ભાવ) પ્રગટ છે. અંતરાય કર્મના ક્ષયોપશમ થકી દાનાદિ પાંચ લબ્ધિ (નો ભાગ) પ્રગટે છે. મોહનીય કર્મના ક્ષયોપશમ થકી [દર્શનમોહનીય ના ક્ષયોપશમ થકી] સમ્યક્ત્વ અને [ચારિત્ર મોહનીયના ક્ષયોપશમ થકી] બંને પ્રકારના ચારિત્ર [નો ભાવ] પ્રગટ થાય છે. (૧) મતિજ્ઞાન ઃ પાંચ ઇન્દ્રિય અને મન દ્વારા જે જ્ઞાન થાય તે [વિશેષાર્થ : અધ્યાય : ૧ સૂત્ર ૯ માં કહેવાઇ ગયો છે] ” મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતુ જ્ઞાન તે મતિ જ્ઞાન (૨) શ્રુત જ્ઞાન ઃ – મન અને ઇન્દ્રિયોની સહાયથી શબ્દ અને અર્થના પર્યાલોચન પૂર્વક થતો બોધ. વિશેષાર્થ - અધ્યાય : ૧ સૂત્ર ઃ ૯ માં કહેવાઇ ગયો છે] શ્રુત જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ થી પ્રગટ થતું જ્ઞાન તે શ્રુત જ્ઞાન (૩) અવધિજ્ઞાનઃ ઇન્દ્રિય કે મનના નિમિત વિના આત્મશકિતવડે થતો રૂપી પદાર્થોનો બોધ [વિશેષાર્થ- અધ્યાય : ૧ સૂત્રઃ ૯માં કહેવાઇ ગયો છે] x અવધિજ્ઞાનાવર કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતું જ્ઞાન તે અવિધ જ્ઞાન. (૪) મનઃ પર્યવજ્ઞાન : અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞિ પંચેન્દ્રિય જીવોના મનનાવિચારોનો – પર્યાયોનો બોધ વિશેષ ચર્ચા અધ્યાય : ૧ સૂત્રઃ ૯ માં થયેલી છે ] મનઃ પર્યાયજ્ઞાનવરણ કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતું જ્ઞાન તે મનઃ પર્યાય જ્ઞાન, મતિ વગેરે ચાર જ્ઞાનની પૂર્વે વ્યાખ્યા કરાયેલી છે. અહીં માત્ર તે ભાવની ઓળખ જ આપી છે. અહીં મત્યાદિચાર જ્ઞાનાવરણીય કર્મના તમામસર્વોપાતિસ્પર્ધકોનો ધ્વસ્તઅને દેશોપધાતીસ્પર્ધકોનો સમયે સમયે વિશુદ્ધિ અપેક્ષાએ અનંત ભાગે ક્ષય તથા બીજાની ઉપશાન્તિ થાય છે. સમ્યગ્દર્શનના સાહચર્યથી તેને જ્ઞાન કહ્યું છે. તે જ આ ક્ષયોપશમજ જ્ઞાન ચતુષ્ય કહેવાય છે. તત્વાર્થ ધિગમસૂત્ર – સિદ્ધસેનીય ટીકા ભાગ ૧− પૃ ૧૪૪ (૫) મતિ અજ્ઞાન :– મિથ્યાત્વયુકત મતિજ્ઞાનવરણના ક્ષયોપશમથી પ્રગટે તે (૬) શ્રુત અજ્ઞાન : મિથ્યાત્વયુકત શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમથી પ્રગટે તે (૭) વિભંગ જ્ઞાન : મિથ્યાત્વયુકત અવધિજ્ઞાનાવરણના ક્ષયોપશમથી પ્રગટે તે વિપરીત અવધિજ્ઞાન કે વિભંગ જ્ઞાન. Page #24 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૫ [આ ત્રણે અજ્ઞાન વિશે પૂર્વે અધ્યાયઃ ૧ ના સૂત્રઃ ૩૨ માં વિગતે ચર્ચા કરેલી જ છે સિદ્ધસેનીય- હારિભદ્દીય ટીકામાં જણાવે છે કે આ ત્રણે લાયોપથમિક ભાવો મૂળ તો જ્ઞાનને સ્પર્શે છે. પણ મિથ્યાત્વના સાહચર્ય વાળા હોવાથી તે જ્ઞાન જ અજ્ઞાન રૂપ બનતા તેને અજ્ઞાન કહયું છે. અહીં જ્ઞાન નો અભાવ તે અજ્ઞાન નથી કહયું પણ વિપરીત જ્ઞાન ને અજ્ઞાન કહયું છે. (૮) ચક્ષુદર્શન ચક્ષુ વડે જોવું સામાન્ય અર્થગ્રહણ તેને “ચક્ષુ દર્શન” અહયું છે, તે ચઉરિન્દ્રિય ઉપરના જીવોને થાય છે. ચા દર્શનાવરણ કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતો ભાવ તે ચક્ષુદર્શનાવરણ. (૯) અચક્ષુદર્શન ચક્ષુ સિવાયની અર્થાત્ સ્પર્શ – રસ – પ્રાણ-શ્રોત્ર વડે કરીને જાણવું તે અચક્ષુર્દર્શન કહયું છે – તે સર્વ પ્રાણીઓને થાય છે અચક્ષુ દર્શનાવરણ કર્મના ક્ષયોપશમથી પ્રગટ થતો ભાવ તે અચશુદર્શન. (૧૦) અવધિ દર્શન – અવધિદર્શનના આવરણના ક્ષયોપશમથી વિશેષ ગ્રહણ કરવામાં વિમુખ - એવું જે અવધિજ્ઞાન-તે અવધિદર્શન કહેવાય છે. નિયમ ફકત એટલોજ છે કે તે સમ્યગ્દષ્ટિવાળાને જ હોય છે. તેવાથમિ સૂત્ર-સિદ્ધસેનીટી.મા-ગ.૨ {. ૬ પૃ. ૨૪૪. (૧૧) દાનલબ્ધિ – દાનાંતરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાયતે દાનલબ્ધિ (૧૨) લાભલબ્ધિઃ- લાભાંતરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાયતે લાભલબ્ધિ. (૧૩) ભોગલબ્ધિ:-ભોગાંતરાય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાયતે ભોગલબ્ધિ. (૧૪) ઉપભોગ લબ્ધિઉપભોગતરાય કર્મના ક્ષયોપશમ થી ઉત્પન્ન થાય તે (૧૫) વીર્યલબ્ધિ – વયતરાયકર્મના ક્ષયોપશમ થી ઉત્પન્ન થાયતે વીર્ય લબ્ધિ. આ પાંચે લબ્ધિ વિશે ઉપરોકત સૂત્રઃ૪ માં કહેવાઈ ગયું છે. (૧૬) સમ્યક્તઃ અનન્તાનુબન્ધિકષાય તથા દર્શન મોહનીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતી તત્વચિ તે સમ્યક્ત. – વિશેષથી કહીએ તો – અનંતાનુબંધી કષાયના સર્વથા રસોદયના અભાવથી, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયના સર્વથા ઉદયાભાવથી તથા સમક્વમોહનીય રૂપ દર્શનમોહનીયના દેશપાતી સ્પર્ધકો ના ઉદયથી ક્ષાયોપથમિક સમ્યક્ત ગુણ પ્રગટ થાય છે. (૧૭) ચારિત્રઃ- સર્વવિરતિ અર્થમાં અહીં ચારિત્ર શબ્દ વપરાયેલો છે અનંતાનું બંધી કષાય, અપ્રત્યાખ્યાન કષાય, પ્રત્યાખ્યાન કષાય, ક્રિોધાદિાચાર એમ બાર કષાય રૂપ ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમથી પ્રગટતો ભાવ તે ક્ષાયોપથમિક ચારિત્ર. ત્યાં બારે કષાયોના રસોદયનો અભાવ હોય છે. ગુણસ્થાનક છઠ્ઠ હોય. (૧૮) સંયમસંયમ – તેને દેશવિરતિ ચારિત્ર કહે છે. કહે છે કેમકે તેમાં સંયમ અને અસંયમ બંનેનો સદ્ભાવ હોય છે. અનંતાનુબંધી તથા અપ્રત્યાખ્યાની આવક કર્મોના ક્ષયોપશમથી પ્રગટ થતો ભાવ તે દેશવિરતિ ચારિત્ર જેને વિરતાવિરત કે સંયમસંયમ પણ કહે છે. સંક્ષેપમાં શ્રાવકના Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા બારવ્રતનો સ્વીકાર એ અર્થ અહીંલેવો. અહીં આ આઠ કષાયોના રસોદયનો સર્વથા અભાવ હોય છે. તેમજ પ્રત્યાખ્યાની કષાયોના સર્વઘાતિ-દેશઘાતિ સ્પર્ધકોનો અને સંજવલન કષાયોના દેશઘાતી સપર્ધકોનો ઉદય હોય છે – ગુણસ્થાનક પાંચમુ હોય. # સૂત્રમાં જ્ઞાની જ્ઞાન થી લબ્ધિ સુધીનો દ્વન્દ સમાસ છે. વાર-7િ-2-પગ્ય શબ્દનો પણ સમાસ છે. ત્યાર પછી બદ્રીહિ સમાસ વડે તે બંને સમાસ જોડાયેલા છે જેના ચાર-ત્રણ વગેરે ભેદો છે તે છે અહીં જ્ઞાનદિ તથા વસ્ત્રિ વગેરેના સમાન બહુવચન નિર્દેશદ્વારા યથાલયમ્ અભિપ્રેત છે તેથી જ્ઞાન ના ૪ ભેદ, ટર્શ ના ત્રણ ભેદવગેરે અર્થો સ્વીકારેલા છે. છેજો કે અમુક સંપાદકે સૂત્રમાંજ યથાર્મ શબ્દનો ઉલ્લેખ કર્યો છે પણ દરેકે ઉલ્લેખ કર્યો નથી. $ ચાર પ્રકારનું જ્ઞાન કહયું માટે અત્યાદિચારલીધા પણ કેવળ જ્ઞાન લીધું નથી. કેમકે કેવળજ્ઞાન ક્ષાયિક ભાવે જ થાય – લાયોપથમિક કેવળ જ્ઞાન હોઈ શકે નહી. 6 અજ્ઞાન ત્રણ નો ઉલ્લેખ ભાષ્ય તથા અધ્યાયઃ ૧ સૂત્રઃ ૩ર ને આધારે લીધો છે. # પૂર્વ સૂત્રઃ ૧ માં પાંચ ભાવો દર્શાવ્યા. ત્રીજો ભાવ મિસ્ત્ર (ક્ષાયોપથમિક લીધો અને સૂત્ર ૨ માં આ ભાવના ૧૮ ભેદ જણાવ્યા તે બંને ની અનુવૃતિ આ સૂત્રમાં લેતા લાયોપથમિક ભાવના ૧૮ ભેદ એવો અર્થ ગ્રહણ કરેલ છે. અહીં સૂત્રમાં નાદિ ઈશ્વ શબ્દ મુક્યો. તેના આધારે પૂર્વ સૂત્રમાંથી તા-Mપોરા-૩મો -વીર્ય એ પાંચ ગ્રહણ કરેલ છે. દિગંબર આમ્નાયમાં’ાન” શબ્દ પ્રયોજેલ નથી પણ અર્થથી કોઈજ અસમાનતા જણાતી નથી. બંનેમાં દાનાદિ પંચક ગ્રહણ કરેલ છે. શંકાઃ – પૂર્વસૂત્ર ત્રણમાં રાખ્યત્વ વારિત્ર શબ્દો છે જ ત્યાં થી આ સૂત્રમાં તે બંનેનું અનુકર્ષણ થઈ શકત. છતાં અહીં અલગ ગ્રહણ કરવાનું કારણ શું? - આ શંકા અનુચિત છે. કેમકે સૂત્રઃ ૪ માં ૨ શબ્દથી તેનું અનુકર્ષણ કરેલું છે. ‘વાનુ$ષ્ટ૩રત્રનાનુવતિ” ન્યાયાનુસાર સૂત્રાન્તરમાં પુનઃઅનુકર્ષણ થઈ શકતું નથી. માટે પ્રસ્તુત સૂત્રમાં આ બંને શબ્દો ગ્રહણ કરવા આવશ્યક છે. U [૮] સંદર્ભઃ# આગમસંદર્ભઃ- તિંરવોવમ સુવિદેપાળો. ગદા વોવમ, यरवओवसमनिष्फण्णेय।....रवओवसमियाआभिणिबोहिय णाणलध्धी...जाव...रवओवसमिया मणपज्जवणाणलध्धी, रवओवसमिया मइअणाणलध्धी-सुअअण्णाण लध्धी-विभंगणाणलध्धी - रवओवसमिया चक्रवुदंसणलध्धी - अचक्रवुदंसणलध्धी - ओहिदंसणलध्धी - रवओवसमिया दाणलध्धी यावत् वीरिअलध्धी...सम्मदंसणलध्धी...सामाईअ चरित्त થ્વી...વરિત્તારિત થ્થી - અનુયો. પૂ. ૨૬. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૩ર થી જ્ઞાન અને અજ્ઞાન છે ભાજ ના જાય અધ્યાયઃ ૨ સૂત્રઃ ૨૫ ૪ તત્વાર્થ સંદર્ભઃ– અધ્યાયઃ ૧ સૂત્રઃ ૯ તથા ૩ર થી જ્ઞાન અને અજ્ઞાન , - પર્વ સંબંધ: ૩.૨ . ૧,૨,૩,૪ ૦ કલામ પર પ્રજાના 0 અન્ય ગ્રન્થ સંદર્ભઃ– દ્રવ્ય લોક પ્રકાશ સર્ગઃ ૩ શ્લોક ૧૦૫૪ થી ૧૦૭૩ – દર્શન વિશે. – દ્રવ્ય લોક પ્રકાશ સર્ગઃ ૩ શ્લોક ૭૦૨ થી ૭૫૦ અને ૮૭૦થી ૮૭ર જ્ઞાન વિશે. - ભાવલોક પ્રકાશ સર્ગ ૩૩ શ્લોક ૩૯ થી ૪૮ – કર્મગ્રંથ પહેલો ગાથા ૧૦– કર્મગ્રંથ ચોથો ગાથા ૫ - કમ્મયડ્ડી નવ તત્વ વૃતિ ગા. ૪૯. U [9] પદ્ય (૧) મિશ્ર ભાવે ચાર જ્ઞાનો અજ્ઞાન ત્રણે જાણવા ત્રણ દર્શન દાન આદિ અન્તરાય પાંચે માનવા સમ્યક્ત ને ચારિત્રના બે ભેદ દેશને સર્વથી અઢાર ભેદો નીપજે એમ ઘાતી કર્મ પ્રપંચથી ચાર જ્ઞાન ત્રિઅજ્ઞાન દાનાદિ પાંચ લબ્ધિઓ ત્રણ દર્શન ને સર્વ વિરતિ દેશવિરતિ સંયમસંયમી એમ તેના અઢાર ભેદ છે ને ડોળા પાણી શો જન્મ ઉદયે ઔદયિક તે. U [10] નિષ્કર્ષ અહીં સૂત્રકાર ક્ષાયોપથમિક ભાવના ભેદો થકી આત્માના ૧૮ પર્યાયો જણાવે છે. આ સ્વરૂપનું મૂળ તો ચારઘાતી કર્મોના ક્ષયોપશમ સાથે સંબંધિત છે. મોક્ષમાટે ક્ષાયિક ભાવોજનિતાન્ત આવશ્યક છે. છતાં જયાં સુધી ક્ષાયિક ભાવ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી લાયોપથમિક ભાવનોજ આશ્રત્ર કરવાનો રહે. સૂત્રકારે કર્મોના ક્ષયોપશમ થકી જે ભાવો જણાવેલા છે તદનુસાર પુરુષાર્થ કરવા થકી જ્ઞાનાદિ અઢાર ભાવોના લયોપશમને પ્રગટાવી લાયિક તરફ ગતિ કરવી તેજ જીવનું ધ્યેય હોવું જોઇએ. U S T U M T U અધ્યાયઃ૨ સૂત્ર:) U [1]સૂત્રહેતુ- પથમિક શાયિક આદિ પાંચ ભાવો માંના ચોથા ઔદયિક ભાવના એકવીશ ભેદોને જણાવવા આ સૂત્ર બનાવાએલું છે. [2]સૂત્ર મૂળ - *તિષાચ્છરાડાના संयताऽसिद्धत्वलेश्याश्चतुश्चतुस्त्रयेकैकैकैक षड्भेदाः *દિગંબર પરંપરામાં તિક્ષાય. સૂત્રમાં પ્રસિદ્ધત્વ ને બદલે પ્રસિદ્ધ શબ્દ પ્રયોજાયેલો છે. www. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા 0 []સૂત્ર પૃથક-ત-પાય-મિથ્યાવ-માન-મસંત-સિદ્ધત્વलेश्या चतुर-चतुर-त्रय-एक-एक-एक-एक-षड् भेदाः '[4] સારચારભેદે ગતિ નિરક–તિર્યંચ મનુષ્ય–દેવડું,ચાર ભેદે કષાય * કમાનમાયાન્નાભ].વણભેલિંગપુંલિંગ–સ્ત્રીલિંગ–નપુંસકલિંગ મિથ્યાદર્શન, અજ્ઞાન,અસંયત[અવિરતિ),અસિધ્ધત્વ,છ ભેદે વેશ્યા ફિ-નીલ-કાપોતા –તેજો–પવ–શુક્લએમએકવીસભેદ (ઔદથિક ભાવના કહ્યા છે) U [૫] શબ્દજ્ઞાનઃપતિ: ગતિ-નિરકાદિ ચાર ગતિ પાય:-કષાય–જેનાથી સંસાર વધે તે ક્રોધાદિ ઃિ –લિંગ–ચિહ્ન–વેદ fમધ્યાન-મિથ્યાદર્શન–(દર્શન મોહનીયના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ) અઝાન –અજ્ઞાન–જ્ઞાનાવરણીય કર્મનો ઉદય મિથ્યાજ્ઞાન અદ્યત:–અસંયમી સિદ્ધત્વ:કર્મનો ઉદય હોય ત્યાં સુધી સિધ્ધત્વ હોતું નથી માટે અસિધ્ધત્વ રેગ્યા:-દ્રવ્યથી શરીરનો વર્ણ ભાવ થી અંતરંગ પરિણામ વતુ: ચાર ગય:–ત્રણ વિ:-એક ૧: છ :-પ્રકાર [6] અનુવૃત્તિઃ- (૧) ગૌપક્ષીયૌ બાવ. સૂત્ર ૨ઃ૧ થી મૌયિક(ભાવ) ની અનુવૃતિ. (૨) નિવાણી સૂત્ર રર થી વંતિ ની અનુવૃતિ. U [7] અભિનવટીકાઃ- જે ભાવ,કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે તેને ઔદયિક ભાવ કહેવાય છે. સંસારી જીવને આઠ કર્મના ઉદય થકી પ્રાપ્ત થતા આવા ૨૧ ભાવોનું સૂત્રકાર અત્રે નિરૂપણ કરે છે. સૂત્રકાર આ ભાવોને જણાવવા મુખ્ય આઠ મુદ્દા રજુ કરે છે. (૧) ગતિ (૨) કષાય (૩) લિંગ (૪)મિથ્યા દર્શન (૫) અજ્ઞાન (૬)અસંયત (૭)અસિધ્ધત્વ (૮)લેશ્યા આઠે ભેદોના પેટા ભેદ ને જણાવતા ચાર ચાર-ત્રણ–એક–એક–એક–એક-છ એરીતે સંખ્યા જણાવી ૨૧ ઔદયિક ભાવોનું નિરૂપણ કરેલ છે જે દરેકનું અલગ સ્પષ્ટીકરણ ભાષ્ય આધારે અહીં રજુ કરેલ છે. કેમકે સૂત્રકારે સ્વયંસ્વોપજ્ઞ ભાષ્યમાં તેનું વિવરણ કર્યું છે. જ ગતિઃ- ઉત્પાદ અને વ્યયના કારણથી જીવને નારક–તિર્યચ-મનુજ-દેવ ચાર પ્રકારના પર્યાય પ્રાપ્ત થાય છે આ પર્યાયના કારણભૂત જે કર્મ તે ગતિ શબ્દ થી ઓળખાય છે. તે કર્મના ઉદયથી નિષ્પન્ન થતો જે ભાવ તે નારક આદિ રૂપે ઓળખાય છે. (૧)નરકગતિ - નરકગતિ નામકર્મના ઉદયથી નારકભાવ ઉત્પન્ન થાય છે માટે નરકગતિ ઔદયિકી કહી છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૬ (૨)તિર્યંચગતિઃ- તિર્યંચગતિ નામકર્મના ઉદયનું ફળ તે તિર્યંચ(યૌન). (૩)મનુષ્યગતિ - મનુષ્ય ગતિ નામકર્મના ઉદયનું ફળ તે માનુષ્ય. (૪)દેવગતિ - દેવગતિનામ કર્મના ઉદયનું ફળ તે દેવ. નરક આદિ ચાર ગતિ નામકર્મના ઉદયથી નરકગતિ વગેરેની પ્રાપ્તિ થાય છે. આથી જીવ નારક આદિ રૂપે ઓળખાય છે. * કષાય:- કષ એટલે સંસાર. આય એટલે લાભ. જેનાથી સંસારનો લાભ એટલે કે પ્રાપ્તિ થાય–સંસારમાં પરિભ્રમણ થાય, સંસારને માટે ઉપાદાન કારણ વિશેષ કહ્યું તે કષાય. કષાય ચારિત્ર મોહનીય કર્મના ઉદય થી ક્રોધ-માન-ન્યાયી–લોભ. એ ચાર ભાવો ઉત્પન્ન થાય છે તે ભાવવાળા ક્રોધી–માની–માયા-લોભી તરીકે ઓળખાય છે. (૫) ક્રોધકષાય - ક્રોધકષાય મોહનીય કર્મના ઉદયથી ક્રોધનો ભાવ પ્રગટ થાય છે. આવો ક્રોધનો ભાવ જેને છે તે ક્રોધી (દ)માનકષાય -માનકષાય મોહનીય કર્મના ઉદયથી માનનો ભાવ પ્રગટ થાય છે. આવો માનનો ભાવ જેને છે તે માની. (૭)માયાકષાય -માયા કષાય મોહનીય કર્મના ઉદયથી માયાનો ભાવ પ્રગટ થાય છે. આવો માયાનો ભાવ જેને છે તે મારી (માયાવી) (૮)લોભ કષાયઃ-લોભ કષાય મોહનીય કર્મના ઉદયથી લોભનો ભાવ પ્રગટ થાય છે. આવો લોભનો ભાવ જેને છે તે લોભી નોંધઃ- ભાષ્યમાં કોળી-માન-માયા-લોભી શબ્દો છે માટે અહીં પણ શબ્દાનુસાર જ વ્યાખ્યા કરાઇ છે. * લિંગ:- ટીનવીન્ ત્રિમ લિંગ એટલે ચિહ્ન, જેને શાસ્ત્રીય પરિભાષામાં વેદ”પણ કહે છે. વેદ(મોહનીય) એટલે મૈથુનની ઇચ્છા કે કામ વાસના વેદ (નોકષાય) મોહનીય ઉદયથી પ્રગટ થતો જે ભાવ. (૯) સ્ત્રીલિંગ:- સ્ત્રી વેદ(નોકષાય) મોહનીય કર્મના ઉદય થી પ્રગટ થતો ભાવ તે સ્ત્રીલિંગ. જેના કારણે સ્ત્રી પુરુષભોગની અભિલાષા કરે છે. (૧૦) પુરુષલિંગઃ-પુરુષવેદ (નોકષાય) મોહનીય કર્મના ઉદયથી પ્રગટ થતો ભાવતે પુરુષ લિંગ જેના કારણે પુરુષ સ્ત્રીભોગની અભિલાષા કરે છે. (૧૧) નપુંસકલિંગ-નપુંસકવેદ (નોકષાય) મોહનીયકર્મના ઉદયથી પ્રગટ થતોભાવ તે નપુસકલિંગ. જેના કારણે પુરુષ અને સ્ત્રી બંનેભોગની અભિલાષા પ્રગટે છે. આ રીતે ત્રણે વેદના ઉદય થી પ્રગટતો અભિલાષ વિશેષ લિંગભાવ, ઔદયિક છે. શ્રીમાન હરિભદ્રસૂરિ તથા શ્રી સિધ્ધસેન ગણિત ટીકા માં એક વિશેષ ઉલ્લેખ પણ છે કે, “પ્રગટ સ્વરૂપે પુરુષ લિંગની આકૃતિ હોવાછતાં કદાચિત સ્ત્રીલિંગનો ઉદય થાયતે સંભવ છે” તો ત્યાં સ્ત્રીનવી ફિમ્ અર્થાનુસાર જે કર્મોદય હોય તેજ લિંગ ઘટાવવું. એજ રીતે સ્ત્રી કે નપુંસક બાબત પણ સમજી લેવું (૧૨)મિથ્યાદર્શન - મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી તત્વ વિશે અશ્રધ્ધા થવી અથવા કિચિંત પણ શ્રધ્ધા ન થવી તે. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ શંકા-મિથ્યાત્વના અભિગ્રહીત, અનભિગ્રહીત વગેરે ભેદ હોવા છતાં અહીં મિથ્યાદર્શનનો એકજ ભેદ કેમ કહ્યો? v સમાધાનઃ-મિથ્યાદર્શનના તમામ ભેદોમાં “અશ્રધ્ધાનું લક્ષણતો સર્વત્ર વ્યાપેલું છે. તેથી “અશ્રધ્ધા' લક્ષણ વિવક્ષાએ માત્ર એકજ ભેદ સૂત્રકારે જણાવેલ છે. કોઇપણ ભેદને આશ્રીને ન વિચારતા “મિથ્યાદષ્ટિ” પણું એ એકજ ભાવની મુખ્યતા સ્વીકારેલ છે. ટુંકમાં –“તત્વાર્થ નો અશ્રધ્ધારૂપ પરિણામ તે મિથ્યાદર્શન (૧૩)અજ્ઞાન - જ્ઞાનથી અન્ય તે અજ્ઞાન. મિથ્યાત્વ મોહનીય યુકત જ્ઞાનાવરણ દર્શનાવરણ કર્મના ઉદયથી પ્રગટ થતો ભાવ તે અજ્ઞાન જેમાં અતત્વમાં તત્વબુધ્ધિ વગેરે સ્વરૂપ કહ્યું બીજા શબ્દોમાં કહ્યું કે-“જ્ઞાનાવરણ–દર્શનાવરણ ના ઉદયથી તેના ફળ રૂપે અંધકાર જેવો જે જ્ઞાનાભાવ થવો તે અજ્ઞાનભાવ છે. તત્વાર્થાધિગમસૂત્રસિધ્ધસેનીય ટીકા–''જ્ઞાનદર્શનાવરણસર્વધતિદર્શનમોહનીયો अज्ञानम्-अनवबोध स्वभावम् एकरूपम्, तथैवाभेदमाधाय मनसि व्यपादिशद् अज्ञानीति (૧૪)અસંયતત્વ - વિરતિનો સર્વથા અભાવ અનંતાનુબંધી કષાય, અપ્રત્યાખ્યાની કષાય, પ્રત્યાખ્યાન કષાય (ચતુષ્ક) એ બાર પ્રકારનાં ચારિત્ર મોહનીયના ઉદયથી અસંયતત્વ (ભાવ) ઉત્પન્ન થાય છે. અહીંપણ અવિરત પણે એકજ લક્ષણને ધ્યાનમાં રાખી એકજ ભેદ અસંયતત્વનો જણાવેલ છે. જેટલે અંશે સંજવલન કષાય ચતુષ્ક વર્જિત ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી તે કર્મનું વિપાક વેદન, તેટલે અંશે અસંમતપણું (૧૫) અસિધ્ધત્વઃ- આઠે કર્મોના ઉદય થી ઉત્પન્ન થતું અસિધ્ધત્વ છે. બીજી વ્યાખ્યાનુસાર–વેદનીય, આયુ,નામ, ગોત્ર કર્મનો ઉદય તે અસિધ્ધત્વ (કમ કે ધાતી એવા ચાર કર્મોનો ક્ષય તો પૂર્વે જ થઈ જાય છે) “નિસ્તાર નથી થયો તેજ અસિધ્ધપણું” એ અપેક્ષાએ અહીં અસિધ્ધત્વનો એક ભેદ કહ્યો છે. “જેટલે અંશે આયુષ્યકર્મની ભવવિપાકી પ્રકૃતિ અને તેની સહકારી જીવવિપાકી, પુલવિપાકી તથા ક્ષેત્રવિપાકી પ્રકૃતિઓનો ઉદયનો પ્રવાહ ચાલુ હોય તેટલેઅંશે અસિધ્ધત્વ–સાંસારિક ભાવ કહેવાય” એવી પણ એક સુંદર વ્યાખ્યા જોવા મળી છે. * લેશ્યા - નિતિ તિ છે. આત્મા સાથે એકાકાર થાય તે લેશ્યા નામક કોઈ કર્મ નથી છતાં લેશ્યારૂપ ભાવ, પર્યાપ્તિનામકર્મના ઉદયથી અથવા પુદ્ગલવિપાકી શરીરનામ કર્મ અને કષાય એ બંનેના ઉદયથી થતા હોય છે. ભાવલોક પ્રકાશ વેશ્યાના અર્થને સ્પષ્ટ કરતા જુદાજુદા મતો ટાંકીને જણાવે છે કે - -જેના મતે કષાયના ઝરણારૂપ લેશ્યા છે તેના મતે કષાયમોહનીય ના ઉદયથી ઉત્પન્ન થયેલી છ વેશ્યાઓ છે. –જેના મતે અષ્ટકર્મના પરિણામરૂપલેશ્યાછેતેનામતે અસિધ્ધત્વની જેમઅષ્ટકર્મોદય Page #30 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૬ જન્ય લેશ્યા સમજવી. –જેના મતે યોગપરિણામરૂપ લેગ્યા છે તેના મતે ત્રણ યોગ ને ઉત્પન્ન કરનાર કર્મોદયથી ઉત્પન્ન થયેલી લેશ્યા સમજવી. તત્વાર્થવૃત્તિમાં તોલેશ્યા–મનોયોગના પરિણામરૂપ જ કહી છે. અહીં સ્વાભાવિકપ્રશ્ન થાય કે કર્મપ્રકૃતિમાં કયાંય લેગ્યા નથી આવતી તો તત્વાર્થવૃત્તિમાં વેશ્યા ને મનોયોગના પરિણામરૂપ કેમ કહી? સમાધાનઃનામકર્મમાં “મન:પર્યાપ્તિ” આવે છે આ પર્યાપ્તિ કરણ વિશેષ છે કે જે કરણ વડે મનોયોગ્ય પુલને ગ્રહણ કરી ચિંતવના કરાય છે. તે મનરૂપ થયેલા પુદ્ગલ સહકારી કારણ હોવાથી મનોયોગ કહેવાય છે. આ મનોયોગનું પરિણામ તે વેશ્યા. ટુંકમાં કહીએતો મનોયોગથીલેશ્યા ઉત્પન્ન થાય છે અને કષાયથી તેમાં તીવ્રતા-મંદતા આવે છે. આ તીવ્રતા–મંદતા આધારે થતા આત્મપરિણામના છ ભેદતે કૃષ્ણ–નીલ -કાપોત અને તેઉપદ્મશુકલ લેગ્યા. જેમ સ્ફટીક રત્નને કૃષ્ણ–નીલ વગેરે દ્રવ્યોનો સંયોગ થતા તે તે વર્ણાનુસાર પરિણામ આવે છે તેમ કર્મોના સંયોગથી આત્માનું તેવું પરિણામ આવે છે જેને કૃષ્ણાદિ લેશ્યા કહી છે # –દવ્યલોક પ્રકાશ મુજબ વેશ્યા સ્વરૂપ (૧૬) કૃષ્ણ લેશ્યા - કૃષ્ણ અર્થાત કાળા વર્ણની,કડવા રસથી યુકત, દુર્ગધ થી ભરેલી, શીત-ક્ષ સ્પર્શવાળી કહી છે (૧૭)નીલલેશ્યાલીલારંગની, તીખારસથીયુકત, કૃષ્ણલેશ્યાથી મહત્તરદુર્ગધવાળી, વિશેષ શીત અને ઋક્ષ સ્પર્શવાળી કહી છે (૧૮)કાપોત લેશ્યા:- શણના પુષ્પના સરખી (પ્રાયઃ કથ્થઈ જેવી) ખટાશ ના રસથી યુકત મહત્તમ દુગંધવાળી, સવિશેષ શીત અને ક્ષ સ્પર્શવાળી કહી છે ૪ આ ત્રણે લેશ્યા અપ્રશસ્ત-અશુભ-અંકલેશકારી અને દુર્ગતિને દેનારી છે. (૧૯)તેજોલેશ્યા - લાલ વર્ણની આમ જેવા મીષ્ટ રસથીયુકત પ્રશસ્ત-નિર્મળ ગંધવાળી,સ્નિગ્ધ તથા ઉષ્ણ સ્પર્શવાળી કહી છે. (૨૦)પદ્મ લેશ્યા કરેણ કે ચંપાના પુષ્પના જેવી વર્ણવાળી,તેજો વેશ્યા કરતા વિશેષ સુગંધયુકત અને વિશેષ સ્નિગ્ધ તથા ઉષ્ણ સ્પર્શવાળી કહી છે. (૨૧)શુકલેશ્યા - અતિ શ્વેત વર્ણવાળી,શેરડી કે સાકર જેવા મીષ્ટ રસવાળી,તેજોપધ લેશ્યા કરતા વિશેષ સુગંધયુકત-સૌથી નિર્મળ અને સવિશેષ સ્નિગ્ધ તથા ઉષ્ણ સ્પર્શવાળી કહી છે. જ આ ત્રણે વેશ્યા પ્રશસ્ત-શુભ-શાન્તિદાયિ-સદ્ગતિમાં લઈ જનારી છે. જ લેશ્યા બે પ્રકારે પણ બતાવાઈ છે-દવ્યલેશ્યા અને ભાવલેણ્યા શરીરનો વર્ણ તે દવ્યલેશ્યા અને અંતરંગ પરિણામ તે ભાવલેશ્યા. જ બીજી રીતે લેશ્યાના શુભ અને અશુભ બે ભેદ કહયાં છે તેમાં શુભલેશ્યામાં કૃષ્ણનીલ-કાપોત ત્રણ પેટાભેદો ગણાવેલા છે. શુભલેશ્યામાં તેજસ-પદ્ય-શુકલ ત્રણ પેટા ભેદ Page #31 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ગણાવેલા છે. આ રીતે ઔદયિક ભાવના ૨૧ ભેદોનું વર્ણન કરેલ છે. પણ અહીં એક શંકા વ્યકત કરેલી છે. કર્મોના ભેદ/પ્રકૃત્તિ અનેક છે. [તત્ત્વાર્થ સિધ્ધસેનીયટીકાનુસાર ૧૨૨ અને કર્મગ્રન્યાનુસાર ૧૫૮] છતાં અન્યનાધિક પણે અહીં ૨૧ ભેદ જ કેમ વર્ણવેલ છે? જેટલા કર્મોનો ઉદય તેટલા ઔદયિક ભાવ કેમ નહીં? ઔદયિકભાવમાં સૂત્રકારે સંક્ષેપ કર્યો છે. જેમકે : -સર્વપ્રથમ ગતિ (નામકમ) લીધું તેમાં જાતિ,શરીર,સંહનન,સંસ્થાનઅંગોપાંગ.વર્ણ રસવગેરે સર્વેને ગણી લેવાયા છે. આ રીતે નામકર્મની૪૨ પ્રકૃતિનો સમાવેશસમજી લેવો. આગળ વધીને ત્યાં સુધી કહે છે કે નામકર્મથી ગોત્ર-વેદનીય -આયુકર્મોદય પણ સમજી લેવો.ગતિથી ભવધારણ કાર્ય થતા આ બધા અંતર્ભત જ બની જશે -કષાય અને લિંગ બે ઔદયિક ભાવ વચ્ચે હાસ્ય રતિ અરતિ ભય શોક દુગછા એ છે નોકષાય મોહનીયનો પણ સમાવેશ થઇ જશે.કેમકે કેટલાંક તેને કષાય સહવર્તિ કહે છે. અને કેટલાક તેને લિંગના ઉપગ્રહકારક કહે છે. –આ જ્ઞાન માં જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મોના ઉદયનો સમાવેશ થાય છે. આ રીતે સમાનતા વડે સાહચર્યવડે,અર્થપત્તિથી અને ઉપલક્ષણથી પ્રાપ્ત થતા બીજા ભાવોનો યથાસંભવ અંતર્ભાવ ર૧ ઔદયિક ભાવમાં કરી લેવાયો છે. આ ૨૧ભેદ સંખ્યાતત્ત્વાર્થસૂત્રકાર ઉપરાંત કર્મગ્રંથકાર અને લોકપ્રકાશના કર્તાએ પણ સ્વીકારેલી છે. જ અન્ય વિશેષતાઃ ૪ સૂત્રમાં તિક્ષય થી યા સુધીના શબ્દોનો જ સમાસ છે. પછી વતુ થી ૫ શબ્દ સુધી પણ દ્વન્દ સમાસ છે.–પછી–ભેદ શબ્દ સાથે અન્ય પદ પ્રધાન બહુવ્રીહિ સમાસ કરવામાં આવેલો છે. # તિક્ષાય આદિમાંબહુવચનનિર્દેશતથા વતુર વગેરેમાં બહુવચનનિર્દેશથકી યથાત્ સમજી લેવું તેને આધારેજ પતિ સાથે વહુ, લિ સાથે વગેરે સંખ્યાવાચક શબ્દો જોડાયા છે. $ આ અધ્યાયના પ્રથમ સૂત્રથી મૌયિ શબ્દની અને બીજા સૂત્રથી વંતિ શબ્દની અનુવૃતિ લીધેલી છે. U [8] સંદર્ભઃ# આગમ સંદર્ભઃ से किं तं उदईए । दुविहे पण्णत्ते, तं जहा उदईए अ उदय-निष्फण्णे अ ।... उदय निष्फण्णे दुविहे-जीवोदय...अजीवोदय । जीवोदय निष्फण्णे-अणेगविहे पन्नत्ते, तं जहा णेरईए तिरिक्ख जोणिए मणुस्से देवे,...कोह कसाई जाव-लोह कसाई, ईत्थी वेदए पुरिसवेदए णपुंसग वेदए, कण्हलेसे जाव सुक्कलेसे, मिच्छादिछो, अविरए, अण्णाणी, छउमत्थे, સિદ્ધ... જ મનુયો, સૂ. ૨૨૬. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અધ્યાયઃ ૨ સૂત્રઃ # તત્વાર્થ સંદર્ભઃપૂર્વ સૂત્ર સંદર્ભ-1. ૨ સૂત્ર ૧,૨ ૪ અન્ય ગ્રંથસંદર્ભઃ તિ:કર્મગ્રંથ-૧ ગાથા ૭૧ વષય:-કર્મગ્રંથ-૧ ગાથા ૧૯-૨૦,દવ્યલોકપ્રકાશ સર્ગ૩ શ્લોક ૪૦૯ થી ૪૩૯ જિ- કર્મગ્રંથ-૧ ગાથા-૨૨, દવ્યલોકપ્રકાશ સર્ગ૩ શ્લોક ૧૮૯થી ૧૯૬ - દવ્યલોકપ્રકાશ સર્ગ૩ શ્લોક ૨૮૪ થી ૩૧૪ ચિવ માવ:- (૧) ભાવલોકપ્રકાશ સર્ગ ૩૦ શ્લોક ૪૯થી ૯ (૨) કર્મગ્રંથ વૃતિ-૪ ગાથા કડ (૩)નવતત્ત્વ વૃતિ ગા.૪૯ [9] પદ્ય (૧) ગતિચાર ચારકષાય ત્રણલિગ એક મિથ્યા દર્શનમ્ અજ્ઞાન અવિરતિને અસિધ્ધિ એક એક જ સમ્મતમ્ છ ભેદ લેયા તણા સર્વે મળી એકવીશ થાય છે. ઉદય આવે જીવને વળી અજીવને પણ હોય છે. ચારેય ગતિઓ કષાય પણ છે ને ચારેય લિંગો ત્રણે મિથ્યાદર્શન જ્ઞાનની રહિતતા ને એક અસંયમ અસિધ્ધત્વ તથા વિશેષ વદતા જ્ઞાની છ લેશ્યાપુરી એવા જે ઈકવીસ ભેદ જીવના તે ભાવ ચોથા તણા. U [10] નીષ્કર્ષ- આ કર્મજન્ય ઔદયિકભાવમાં આસકત મિથ્યાત્વી,અજ્ઞાની આત્મા.મોહનીયાદિ કર્મબંધની પરંપરામાં બંધાતો,અનાદિકાળથી આ સંસારમાં પરાધીન પણે અનેક યોનિમાં જન્મ-મરણ કરતો ભટકયા કરે છે. જો તે મનુષ્ય ભવાદિઅવસર પામીને સુગુરુયોગે આત્મદર્શીતા પ્રાપ્ત કરી સૌ પ્રથમ સત્વ ગુણને પ્રાપ્ત કરે તો તે થકી અવશ્ય આત્મકલ્યાણ સાધી મોક્ષના પરમ સુખને પ્રાપ્ત કરે. કેમ કે સમ્યક્તી આત્મા ઔદયિક ભાવને કર્મજન્ય વિભાવ સ્વરૂપ સમજતો હોવાથી તે સંબંધે રાગદ્વેષ કરતો નથી, એટલું જ નહીં પણ તે થકી અલિપ્ત થવાનો પ્રયત્ન કરે છે. આ માટે જ સર્વપ્રથમ ભાવ સમ્યક્ત (ઔપથમિક)નો જણાવી સમ્યક્ત પ્રાપ્તિનો ઉપદેશ આવેલો છે. ઔદયિક ભાવમાં વર્તતો જીવ આ સત્ય સમજે તો મોક્ષમાર્ગ અવશ્ય ગતિ કરી શકે. OOO O O O O Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૭ [1]સૂત્રહેતુઃ- ઔપશમિક આદિ પાંચ ભાવોમાંના છેલ્લા પારિણામિક ભાવના ત્રણ ભેદોને જણાવવા આ સૂત્ર રચના થયેલી છે. [] [2]સૂત્ર:મૂળ:- * નીવ મળ્યામવ્યાવીનિ ૬ [3]સૂત્રઃપૃથક્ઃ- નૌવન્ય સમવ્યત્વ - આવીનિ T [4]સૂત્રઃસારઃ- જીવત્વ ભવ્યત્વ-અભવ્યત્વ વગેરે (આ ત્રણે સિવાય બીજા પણ કેટલાક) [પારિણામિક ભાવો છે. [] [5] શબ્દશાનઃનીવ(૫):-ચૈતન્યપણું મધ્ય(વ):-મોક્ષ પામવાની યોગ્યતા અમવ્ય(ત્ત્વ):- મોક્ષ પામવાની અયોગ્યતા આવીનિ:-(અસ્તિત્વ-અન્યત્વ...) વગેરે અન્ય કેટલાંક ભાવો T =સમચુય અર્થમાં છે. [સૂત્રઃ૩ થી સૂત્રઽ અને આ સૂત્રમાં [પણ] જણાવેલા ભાવો જીવના સ્વત્વ છે. તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [6]અનુવૃત્તિ:- (૧) ઞૌપમિાયિની માવૌ. સૂત્ર ૨:૧ થી પરિબળમિત્ર (૨) દિ નવાષ્ટાશેર સૂત્ર ૨૨ થી त्रिभेदा [7] અભિનવટીકાઃ- દ્રવ્યના અસ્તિત્વથી પોતાની જાતેજ ઉત્પન્ન થતો એક ભાવ તે પારિણામિક ભાવ. અહીંજીવત્વ-અજીવત્વ-ભવ્યત્વ એજીવના ત્રણ અસાધારણ પારિણામિક ભાવ કહ્યા છે અને વૃ શબ્દ થકી ‘‘અસ્તિત્વ’’ વગેરે સાધારણ ભાવોનો સંગ્રહ પણ કરેલ છે. અહીં નીવ, મધ્ય અને સમવ્ય એ ત્રણે શબ્દોનો ઇતરેતર દ્વન્દ્વ સમાસ કર્યો છે પણ ભાવ અર્થમાં તેને ‘‘ત્વ’’ પ્રત્યય કરાયો છે એટલે નૌવત્ત, મત્વ, સમવ્યત્વ એમ શબ્દો તૈયાર થયા છે. તે ત્રણને પારિણામિક ભાવ કહ્યાછે કેમ કે કર્મના ઉદયાદિની અપેક્ષારહિતપણે આ ગુણો મૂળ થીજ રહેવા વાળા છે તે અનાદિસિધ્ધ આત્મ દ્રવ્યના અસ્તિત્વથી જ સિધ્ધ છે. નીવત્વઃ- જીવનો જે ભાવ તે ગૌવત્વ અસંખ્યાત પ્રદેશી ચેતના તે જીવત્વ મન્યત્વઃ- સિધ્ધપદની પ્રાપ્તિની યોગ્યતા વાળો જીવ તે ભવ્ય. ભવ્ય પણું તેજ ભવ્યત્વ જીવત્વ ભાવ સાથે ભવ્યત્વ ભાવ સંકડાયેલો છે. કેમકે કેટલાંક સંસારી જીવો [મુકતિ સુખ પ્રાપ્તિની યોગ્યતા વાળા] ભવ્યત્વ ભાવમાં પરિણામ પામે ત્યારે જીવત્વ અને ભવ્યત્વ બંને પરિણામ સહવર્તી હોય છે. અમવ્યવઃ- સિધ્ધિ ગમનની અયોગ્યતાવાળો જીવ તે અભવ્ય. આ જીવ કદાપી મોક્ષે જતો નથી આવા આત્માને જીવત્વ સાથે જ અભવ્યત્વ ભાવ સંકડાયેલો રહે છે. કેમ કે દિગંબર પરંપરામાં નવમવ્યામવ્યાનિ ૬ એમ છે અહીં આ િ શબ્દ વચ્ચે નથી * Page #34 -------------------------------------------------------------------------- ________________ - ૩૩ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૭ નિરંતર અભવ્યત્વ પરિણામને લીધે જીવત્વ અને અભવ્યત્વ બંને ભાવ હોય છે. * માલીનિક સૂત્રમાં જે ગરિ શબ્દ પ્રયોજાયો છે તે દિગંબર પરંપરામાં નથી છતાં અહીં તેનું પ્રયોજન સમજાવતા સિધ્ધસેનીય ટીકામાં જણાવે છે કે-“આ અધ્યાયના સૂરમાં પ૩ ભાવભેદ નકકી કરેલા છે. આ સંખ્યાનિયમનું ખંડન ન થાય તેમજ સૂત્રનું અનર્થક પણ સાબિત ન થાય તે માટે પ્રથમ તો પ૩ ભાવની સંખ્યા અખંડિત રાખી છે. તેથી કવિ શબ્દથી વધારાના ભાવોનો ઉલ્લેખ થઇ શકે. બીજી રીતે કહીએતો – જે પરિણામો જીવ–અજીવમાં સાધારણ રૂપે પ્રવર્તે છે. તેને ગ્રહણ કરવા માટે અહીંદું શબ્દસ્વીકારેલ છે. આદિ શબ્દથીસ્તત્વવગેરે ભાવોનું ગ્રહણ કરવાનું છે. જ અસ્તિત્વ:- વસ્તુને ત્રણે કાળ સ્થિર રાખવાનો અસ્તિત્વગુણ. આ ભાવ જીવની જેમ પરમાણુ વગેરેમાં પણ સામાન્ય છે. કે અન્યત્વ:- શરીર થી આત્મા જુદો છે કેમ કે તેનું વિલક્ષણ પણું છે–પરલોકનો સદૂભાવ છે. તેજ રીતે અણુ વગેરે પરસ્પર એકમેક થી ભિન્ન છે. તે અન્યત્વભાવ-જે કર્મના ઉદયથી નહીં પણ સ્વાભાવિક રૂપે જ જીવ કે અજીવમાં જોવા મળે છે. જ વર્તુત્વઃ- કર્તાપણું પણ આસાધારણ ભાવ છે. જેમ કે વરસાદ વરસે છે. આકાશ જગ્યા આપે છે. ધર્મદ્રવ્ય ગતિ સહાયક છે. અહીં દર્શાવેલ ક્રિયાઓમાં પ્રત્યેક દ્રવ્ય ને સ્વાધિકાર મુજબ સ્વતંત્રતા છે. જેમ કે કર્તાનું લક્ષણ જ છે ''સ્વતંત્ર: વર્તા એજ રીતે જીવ સ્વપ્રદેશે વ્યવસ્થિત શુભાશુભ કર્મનો કર્તા છે. જ મોgત્યઃ-જેમ જીવ સ્વસ્વ કર્મનો ભોકતા છે. અથવા પેટનો અગ્નિ અન્નકલ વગેરેનો ભોકતા છે ચુલાનો અગ્નિ લાકડી ને ભોગવે છે. જ ગુણવત્વ - જ્ઞાનાદિ એ આ આત્માને ગુણ છે. અથવા પરમાણુ વગેરેમાં એક વર્યાદીત્વને કારણે ગુણમાં સમાનતા છે. ત્યાં કર્મ ઉદયાદિની અપેક્ષા રહેતી નથી. * ગર્વતત્વ- જેમ સંસારી આત્માને ચામડી સુધી જ શરીર વ્યાપેલું છે. તે અસર્વિતત્વ [એક આકાશ સર્વગત છે બાકી બધાં દ્રવ્ય અસર્વગત છે. જેમ મુકતાત્માને પણ પોતાના દેહપ્રમાણથી ત્રીજા ભાગ હીન થતાં બાકી દેહની અવગાહના રહે છે તે અસર્વગતત્વ-જાણવું જ નવિસન્તાનબદ્ધત્વમ:- અવિદ્યામાન કમસંતતિ વડે વીંટાયેલો સંસારી જીવ ભમ્યા કરે છે. કાશ્મણ શરીર અનાદિ કર્મસત્તાન બધ્ધ છે. જ પ્રવેશવત્વ-આત્મા લોકાકાશ પ્રદેશ પરિમાણ પ્રદેશ થાય છે એજ રીતે બધાં જ દ્રવ્ય કોઈને કોઈ આકાર-લોક વિન્યાસાદિ પ્રદેશથી બદ્ધ હોય છે. જ પૂ૫ત્વ-રૂપ, રસ, ગંધ, સ્પર્શ રહિતપણાને કારણે આત્મા અરૂપી છે. તે જ રીતે ધર્મ-અધર્મ–આકાશ વગેરે પણ અરૂપી છે. આ અરૂપત્યમ્ સ્વાભાવિક હોવાથી તેને અ. ૨/૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પારિણામિક ભાવ કયો છે. 1 જ નિત્યમ:-જીવ જીવ રૂપે અને અજીવ અજીવરૂપે નિત્ય રહે છે જીવ–અજીવ થતો નથી. અજીવ-જીવ થતો નથી. આ તેનો સ્વાભાવિક નિત્ય ભાવ છે. સૂત્રકાર ઉમાસ્વાતિજી કૃત સ્વોપજ્ઞ ભાષ્યાનુસાર આ દશ પારિણામિક ભાવો અત્રે વર્ણવ્યા છે. ભાવો કર્મના ક્ષયથી ઉપશમથી કે ઉદયથી નહીંપણ સ્વાભાવિકજ પ્રવર્તે છે. માટે તેને પરિણામિક ભાવ કહયો છે. છતાં તેને જીવના અસાધારણ ભાવ કહયા નથી. અસાધારણ ભાવની સંખ્યા પારિણામિકમાં ત્રણની અને કુલ ત્રેપનની જ કહી છે. જેને માટે નીવડ્યું છa (સ્વતંત્વમ) કહ્યું છે. પરંતુ નવ-મની બંનેમાં સાધારણ એવા ભાવ ગરિ શબ્દથી સુચવેલા છે. જ વ:- સિદ્ધસેનીય ટીકાનુસાર સૂત્રના અંતે રહેલો રે શબ્દ સમુચ્ચય ને માટે છે. કિટલાંક તેને ત્રેપન ભાવો સિવાયના અન્ય ભાવો ના સુચક તરીકે પણ ઓળખાવે છે] તેથી અન્યભાવો નો સમુચ્ચય ૨ કારથી સમજવો એવો અર્થ અભિપ્રેત થઇ શકે છે. રાજવાર્તિક માં એક સુંદર વાત જણાવી છે કે જેના સમ્યગદર્શન–જ્ઞાન–ચારિત્રપર્યાયપ્રગટ થાયતે ભવ્ય અને જેને આ ત્રણ વસ્તુ પ્રગટ ન થાય તે અભવ્ય' જે ભવ્ય અનંતકાળે પણ સિદ્ધ થતો નથી તેને અભિવ્ય કહી શકાતો નથી કેમકે તેનામાં ભવ્યત્વશકિત તો છે. જેમ જે કનક–પાષાણ કયારેય સોનુ નથી બનવાનો તેને અન્ધપાષાણ કહી શકાતો નથી. તેમા ભવ્યત્વશકિત હોય તો તે અભવ્ય કહી શકાય નહીં” – ભટ્ટાકલંકદેવ રચિત રાજવાર્તિક. શંકા– આ ભાવો પારિણામિક કેમ કયાં? આ ત્રણે ભાવ કર્મના ઉદય, ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ વિના સ્વાભાવિક જ હોય છે માટે પારિણામિક કહયા. શંકા- અસ્તિત્વ–નિયત્વઆદિદશ ભાવોથી તો પારિણામિક ભાવ ૧૩થઈ જશે તો ભાવોની સંખ્યા ત્રણ કઈ રીતે રહે? – અસાધારણ રૂપે તો જીવને ત્રણ પારિણામિક ભાવોજ કહયા છે. અસ્તિત્વાદિ તો જીવ–અજીવમાં સાધારણ ભાવો છે. એટલેજ ગાદ્રિ શબ્દથી તેને અલગ દર્શાવેલા છે. શંકા- કેટલાંક આયુનામક કર્મ પુદ્ગલથી જીવત્વને જણાવે છે. તો જીવત્વ કાયમી પારિણામિકભાવ કઈ રીતે થશે? કેમકેસિદ્ધોમાં કર્મપુદ્ગલ નથી માટે જીવત્વ પણ નહીં રહે. –નીતિ મળવત્ ગાવિત આ વ્યુત્પતિ પ્રાણ ધારણ અપેક્ષાએ છે. સિદ્ધાન્ત નથી. જેમ છિત ત : આ માત્ર વ્યુત્પતિ થઈ. જયાં જયાં ગતિ હોય ત્યાં ત્યાં ગાયનું અસ્તિત્વ સાબિત થતું નથી. જીવ” નો વાસ્તવિક અર્થ ચેતના (ચેતનત્વ) છે. તેજ અનાદિ પારિણામિક દ્રવ્ય નિમત્તક છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૭ [] [8] સંદર્ભ : - ♦ આગમ સંદર્ભઃ- સેવિં તે પારિમિત્ । તુવિષે પળત્તે, તે નદા સારંપરિમિણ अ अणाई पारिणामिए अ । से किं तं अणाई पारिणामिए ।... जीवत्थिकाए ...भवसिद्धिआ अभवसिद्धिआ से ते अणाईपारिणामिए । * અનુયોગ સૂ. ૧૨૬ } મ તત્ત્વાર્થ સંદર્ભ: પૂર્વ સંદર્ભ—અધ્યાયઃ૨ સૂત્ર ૧,૨ નૌવ સંબંધ – અ.૨ સૂત્ર. ૮ અન્યગ્રન્થ સંદર્ભઃ = ભાવલોકપ્રકાશઃ– સર્ગ ૩૬ - શ્લોક ૭૦ થી ૭૪ કર્મગ્રન્થ-૪-ગાથા -૬૬ જીવ સંબંધોઃ (૧) દ્રવ્યલોકપ્રકાશ સર્ગઃ ૨ શ્લોક ૭૫/૭૬ (૨) જીવવિચાર વૃતિ : ગા. ૨ (૩) નવતત્ત્વ વૃતિ ગા. ૧ [] [9] પદ્યઃ (૧) (૨) પરિણામ રહેતે કારણે ત્રણ ભેદ પંચમ ભાવન જીવત્વ ને ભવ્યત્વ ત્રીજું અભવ્યત્વ જીવમાં જીવત્વ ને અભવ્યત્વ ભવ્યત્વ આદિ જે કહયા પારિણામિક છે ભાવો જીવમાં શાશ્વતા રહયા પારિણામિક ભાવોય જાણવા બે પ્રકારના એક વ્યષ્ટિ સમષ્ટિમાં બીજા માત્ર સમષ્ટિમાં ૩૫ [10] નિષ્કર્ષ :- આ સૂત્રમાં પારિણામિક ભાવો દર્શાવ્યા છે. તેમાં ભવ્યત્વ એ મોક્ષગમનની યોગ્યતા દર્શાવતો ભાવ છે. પણ ભવ્ય કોણ? – જેના સમ્યગ્ દર્શન જ્ઞાન ચારિત્ર ગુણો પ્રગટવાની સંભાવના રહેલી છે. - આ બે બાબતોનો જ તત્ત્વાર્થમાં સીધો સંબંધ છે. કેમકે સૂત્રકારે પ્રથમ સૂત્ર થકી મોક્ષમાર્ગનું નિરૂપણ કરેલ છે. તે માર્ગ માટે સમ્યગ્દર્શન – જ્ઞાન—ચારિત્ર ત્રણેનો સમન્વય મુકયો તે ભવ્યજીવોમાં જ સંભવ છે. અભવ્ય જીવોમાં નહીં માટે ભવ્યપણાને પકાવવું એ જ આ સૂત્રના સાર છે. જીવને ઔદયિક ભાવથી જે સમ્યક્ત્વ આદિ ગુણો ઢંકાયેલા છે તેને જ્ઞાનીની દેશના સાંભળી, અમલકરી પ્રગટકરવા આવશ્યક છે. જો જીવ ભવ્યહશે તો અવશ્ય પુરુષાર્થ ક૨શે. માટે સાધક આત્માએ તથા—–ભવ્યત્વના પરિપાક માટે પુરુષાર્થ કરવો. ] ]] Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જિનાગમમાં સાનિપાતિક નામક છઠ્ઠો ભાવ પણ દર્શાવેલો છે. પરંતુ આ ભાવ ઔપશમિકાદિ પાંચ ભાવના મિશ્ર સ્વરૂપ જ હોવાથી સૂત્રકાર મહર્ષિએ વર્ણન કરેલ નથી. આગમશાસ્ત્ર-કર્મગ્રન્થકર્મપ્રકૃતિ–લોકપ્રકાશાદિગ્રન્થોમાં તેનો ઉલ્લેખ–ભેદપ્રભેદો વગેરેનું વર્ણન આવે છે. જેમકે-ઔપથમિક અને ક્ષાયિકઅથવા ઔપશમિક અને ક્ષાયોપથમિક વગેરે ભાવોના સંયોજનથી આ સાન્નિપાતિક ભાવ પ્રગટ થાય છે. જોકે લોક પ્રકાશમાં સ્પષ્ટ લખેલ છે. સાન્નિપાતિક ભાવોના રભેદમાં ૨૦ભેદો તો નામ માત્ર છે.ઉપયોગી ભેદ તો માત્ર છે. જેમકે-ક્ષાયિક અને પરિણામિક વગેરે. અનુયોદ્વારવૃતિમાં પણ આ છભેદોનો સ્વીકાર કરેલો છે. OOOOOOO (અધ્યાય : ૨ સુત્રઃ ૮) U [1] સૂત્ર હેતુ જીવના સ્વત્વ જણાવ્યા બાદ હવે જીવના લક્ષણને જણાવે છે. જે જીવમાં વ્યાપક રૂપે પ્રાપ્ત થાય છે. ત્રિકાલ વિષયક છે અને સર્વથા અવ્યભિચારી છે. [2] સૂત્રમૂળઃ ૩પયોગક્ષણમ્ || [3] સૂત્ર પૃથકઃ ૩પયો: ક્ષમ્ [4] સૂત્રસાર – ઉપયોગ એ જીવનું લક્ષણ છે.[અર્થાત્ અસાધારણ ધર્મ છે U [5] શબ્દશાનઃ ૩૫યો: ઉપયોગ – બોધ રૂપ વ્યાપાર * ક્ષણમ: લક્ષણ – જેનાથી લક્ષ્મ વસ્તુ ઓળખાય છે. O [6] અનવૃતિ: ગૌપમવ-ક્ષય પાવૌ. સૂત્ર ૨:૧ થી નવસ્થ શબ્દની અનુવૃતિ આ સૂત્રમાં ગ્રહણ કરી છે. U [7] અભિનવટીકાઃ અત્યાર સુધીની વિચારણા જીવના સ્વરૂપ વિશે કરી. હવે જીવના લક્ષણને જાણવા માટે જ સૂત્રકાર આ સૂત્ર પ્રયોજે છે. જીવનું લક્ષણ કે તેને ઓળખવાની મુખ્ય નિશાની કઈ? સૂત્રકાર કહે છે “ઉપયોગ” * ૩૫યો. સામાન્ય અર્થમાં – “ઉપયોગ એટલે બોધરૂપ વ્યાપાર' -જ્ઞાન દર્શનની પ્રવૃતિ તે ઉપયોગ – ચૈતન્ય ગુણ સાથે સંબંધ રાખવાળા જીવના પરિણામને ઉપયોગ કહે છે - જ્ઞાન દર્શન સામીપ્રવર્તી નિત્ય સંબંધ એટલે ઉપયોગ. -उपयुज्यते वस्तुपरिच्छे दं प्रति व्यापार्यते जीवोऽनेन ईति उपयोग (प्रज्ञापना-मलयगिरि वृति -बोधरुप जीवस्य तत्वभूतो व्यापारःप्रज्ञप्त: (पञ्चसङ्ग्रह १/३) Page #38 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૨ સૂત્ર: ૮ ૩૭. * लक्षण:- लक्ष्यतेऽनेन ईति लक्षणम् – ઘણાં મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થ જૂદો કરવા વાળા હેતુને સાધનને) લક્ષણ કહે છે - "व्यतिकीर्णवस्तुव्यावृतिहेतुः लक्षणम् - પરસ્પર ભળી ગયેલ હોવા છતાં જેના દ્વારા વિવલિત વસ્તુની ભિન્નતાનો બોધ થાય છે. તેને લક્ષણ કહે છે. જેમકે જીવ અને કર્મભળેલા લાગે છતાં ઉપયોગ અને રૂપ રસાદિ જીવ તથા પુદ્ગલ અલગ પડી જાય છે. – ઉદ્દિષ્ટ ના અસાધારણ સ્વરૂપનું નિરૂપણ એટલે લક્ષણ ઉિપયોગ એ જીવનું અસાધારણ લક્ષણ છે. ૪ આ લક્ષણ ત્રિકાલ અબાધિત છે. અસંભવ અવ્યાપ્તિ કે અતિ વ્યાપ્તિ દોષથી રહિત છે. કેમકે કોઈપણ જીવ એવો નથી કે જેમાં જ્ઞાન-દર્શન ન હોય. કોઈપણ જીવમાં અક્ષરના અનંતમાં ભાગે તો જ્ઞાન રહેલું જ હોય છે. તેમજ જગતનો બીજો કોઈ પદાર્થ એવો નથી કે જેમાં જ્ઞાન અને દર્શન રહેલું હોય. આ રીતે જ્ઞાન-દર્શન રૂપ ઉપયોગ બધાંજીવમાં હોય છે. અને જીવ સિવાય અન્ય કોઈ દ્રવ્યોમાં હોતા નથી માટે તેને જીવનો અસાધારણ ગુણ કે લક્ષણ કર્યું છે. વળી તે અદ્ભુત હોવાથી તમામ જીવોમાં જોવા મળે છે. $ જીવ કે જેને આત્મા પણ કહેવાય છે. તે અનાદિ સિદ્ધ સ્વતંત્ર દ્રવ્ય છે. અરૂપી હોવાથી ઇન્દ્રિયો વડે તેનું જ્ઞાન થતું નથી પરંતુ તે સ્વસંવેદન, પ્રત્યક્ષ તથા અનુમાન આદિથી થઈ શકે છે. અસાધારણ જિજ્ઞાસુ માટે આત્માની ઓળખ કરાવતું લક્ષણ દર્શાવવા માટે જ આ સૂત્ર બનાવેલું છે. આત્માએ લક્ષ્ય કે શેય છે, અને ઉપયોગ લક્ષણ–જાણવાનો ઉપાય છે. જગત અનેક જડ ચેતન પદાર્થોનું મિશ્રણ છે એમાંથી જડ અને ચેતનનો વિવેકપૂર્વક નિશ્ચય કરવો હોયતો ઉપયોપ'' દ્વારા થઈ શકે છે. કેમકે ઉપર જણાવ્યા મુજબ “ ઉપયોગ” પ્રત્યેક જીવમાં અવશ્ય જોવા મળશે પણ તે જડમાં બિલકુલ જોવા મળશે નહીં. શંકા અને સમાધાનઃ (૧) ઉપયોગ એટલે બોધરૂપ વ્યાપાર અર્થ કર્યો - તો આ ક્રિયા જીવમાં થાય છે અને જડમાં કેમ થતી નથી.? # બોઘનું કારણ ચેતના શકિત છે. તે જીવમાં હોય છે માટે તેમાં બોઘક્રિયા થઈ શકે છે. અજીવમાં ચેતના શકિતના અભાવે બોધરૂપ થઈ શકતો નથી. (૨) જીવ સ્વતંત્ર દ્રવ્ય હોવાથી તેમાં અનેક ગુણ સંભવે છે છતાં ઉપયોગને જ લક્ષણ કેમ કહયું? ૪ આત્મામાં અનંતગુણ પર્યાય છે. તે વાત ખરી પણ બધામાં ઉપયોગ જ મુખ્ય છે. કેમકે સ્વપરપ્રકાશ રૂપ હોવાથી તે ઉપયોગ જ પોતાનું તથા ઇતર પર્યાયોનું જ્ઞાન કરાવી શકે Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે. તે સિવાય સુખ દુઃખનો અનુભવ વગેરે કરે છે તે બધું ઉપયોગને લીધેજ. તેથી ઉપયોગ સર્વ પર્યાયોમાં મુખ્ય છે. (૩) સ્વરૂપ અને લક્ષણ વચ્ચે શો ભેદ છે? છે સર્વ સાધારણ રીતે બંને વચ્ચે કોઈ ભેદ નથી. પરંતુ અહીં સૂત્રકાર સ્વયં બંનેને અલગ દર્શાવે છે. એટલા માટેજ અધ્યાયના આરંભે બે પ્રશ્નો મુક્યા - (૧) જીવનું સ્વરૂપ શું (૨) તેનું લક્ષણ શું? [શે નવા વર્ષા ક્ષો વા] સર્વ પ્રથમ પાંચ ભાવો દર્શાવી જીવનું સ્વરૂપ સ્વતત્વ) જણાવ્યું અને આ સૂત્ર થકી લક્ષણ દર્શાવે છે. હવે જે સ્વરૂપ દર્શાવ્યું તે લક્ષણ રૂપ તો હતું જ કેમકે તે ત્રેપન ભાવોને પણ જીવના અસાધારણ પર્યાય રૂપે જ જણાવેલા છે પરંતુ આ અસાધારણ (લક્ષણ) સ્વરૂપ બધા એકસરખા જણાતા નથી. – કેટલાંક ભાવો કોઇકવાર હોય છે અને કોઈકવાર નથી પણ હોતા - કેટલાંક ભાવો સમગ્ર લક્ષ્યમાં રહેતા નથી – કેટલાંક ભાવો સમગ્ર લક્ષ્યમાં ત્રિકાળવર્તી હોય છે. આવા કારણોથી તે તે ભાવોને જીવનાસ્વતત્વ કે સ્વરૂપ કહયા, પણ લક્ષણ કહયું નથી. જયારે ઉપયોગ એ બધાં જીવમાં સર્વકાળ અને સર્વક્ષેત્રવર્તી હોય છે. આ તેનું અસાધારણ તત્વ છે. માટે તેને “લક્ષણ'' કહયું છે. વળી ઔપશમિક આદિ ભાવોમાં કોઈક ભાવ જીવ સિવાય [અજીવમાં પણ જોવા મળે છે. જયારે [બોધ વ્યાપાર રૂ૫] ઉપયોગ જીવ સિવાય અન્યત્ર કયાંય પણ જોવા મળતો નથી. સંક્ષેપમાં કહીએ તો આ અધ્યાયનું પ્રથમ સૂત્ર જીવનું સાંગોપાંગ સ્વરૂપ દર્શાવે છે. જયારે પ્રસ્તુત સૂત્ર જીવને ઓળખવાની મુખ્ય નિશાની દર્શાવે છે. U [8] સંદર્ભઃ# આગમ સંદર્ભઃ(૧) વા વો ગીવે & મા. શ. ૨ ૩. ૨૦ રૂ. ૧૨૦ (૨) નીવો ડવગો ઉો - ૧ ૩ ૫. ૨૮-. ૨૦ : * પ્રજ્ઞા. ૫. ૨૮-જૂ. ૩૨ # તત્વાર્થ સંદર્ભઃઉપયોગના ભેદો - અ.૨ સૂક. છે અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) પંચસંગ્રહ ૧/૩ (૨) દવ્યલોક પ્રકાશ સર્ગ: ૨ ગ્લો: પ૩ (૩) દંડક ગા. ૨૩ વૃતિ Page #40 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૯ U [9] પદ્યઃ (૧) સૂત્રઃ ૮ અને સૂત્રઃ ૯ નું સંયુકત પદ્ય સુત્રઃ ૯માં છે. (૨) જેમ જીવત્વ વ્યષ્ટિને સ્થાયી સદા સમષ્ટિમાં ને ભવ્યત્વ અભવ્યત્વ બંને માત્ર સમષ્ટિમાં જડમાં જીવનો તોડ થતો વિવેકથી સદા જે બોધરૂપ વ્યાપાર તે ઉપયોગ લક્ષણ U [10] નિષ્કર્ષ:-જીવ અને અજીવનો પુલોનો) અનાદિથીએક ક્ષેત્રાવગાહ રૂપે સંબંધ છે. તેથી અજ્ઞાનદશામાં બન્ને એકરૂપે ભાસે છે. પણ સાચાં લક્ષણો વડે નિર્ણય કરવામાં આવે તો તે બંને ભિન્ન છે. તેવું જ્ઞાન થાય છે. અહીં જીવનું લક્ષણ ઉપયોગ છે તેમ કહેતા જીવ સ્પષ્ટરૂપે અલગ પડે છે. આ રીતે આ સૂત્ર થકી જીવ અને કર્મો વગેરે નું ભેદ જ્ઞાન સ્પષ્ટ થતા અન્યત્વ ભાવના સારી રીતે ભાવી શકાય છે. “આ શરીર છે તે હું નથી'' – “ શરીર ભિન્ન છે આત્મા ભિન્ન છે' આદિ બાબતો સમજાતા- તેનુંજ્ઞાન થતાં મોક્ષની દિશા અને જીવને કર્મથી છુટવાનો માર્ગ સ્પષ્ટ બને છે. 0 3 0 0 0 0 અધ્યાયઃ ૨ સૂત્રઃ ૯) 0 [1] સૂરતુ આ સૂત્ર થકી ઉપયોગના ભેદો અથવા વિવિધતાને સૂત્રકાર જણાવે છે [2] સૂત્ર મૂળ = દિવિથોડપૃવતુમેં. [3] સૂત્રપૃથક સ: દિવિધ: ગષ્ટ વતુર છે: [4] સૂત્રસાર તે [ઉપયોગ] બે પ્રકારે છે જે આઠ અને ચાર ભેદે [કહ્યો છે [બે પ્રકારે – સાકારોપયોગ જેને જ્ઞાનોપયોગ પણ કહે છે -અના કારોપયોગ જેને દર્શનાપયોગ પણ કહે છે) [આઠપ્રકારે– જ્ઞાનોપયોગ આઠ ભેદે કહયો છે. મતિ વગેરે પાંચ જ્ઞાન અને મતિ આદિ ત્રણ અજ્ઞાન [ચાર પ્રકારે–દર્શનોપયોગ ચારભેદે કહયો છે. ચક્ષુદર્શન–અચક્ષુદર્શન–અવધિદર્શન કેવળ દર્શન U [5] શબ્દ જ્ઞાનઃ સ: તે [ઉપયોગ] દિવિધી: બે પ્રકારે અષ્ટ: આઠ [પ્રકારે વતુર્વેઃ ચાર પ્રકારે 1 [6] અનુવૃતિ:૩પયો ક્ષમ્ સૂત્ર ર૮ થી ૩યો : શબ્દની અનુવૃતિ અહીં લીધી છે. U [7] અભિનવટીકાઃ જ્ઞાનની શકિત-ચેતના સમાન હોવા છતાં પણ જાણવાની Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ક્રિયા - બોઘ વ્યાપાર અથવા ઉપયોગ–બઘાં આત્માઓમાં સમાનદેખાતો નથી. આ “ઉપયોગ' ની વિવિધતા બાહય – અત્યંતર કારણો ના સમૂહની વિવિધતા ઉપર અવલંબિત છે. –વિષયભેદ–સાધનભેદ, દેશકાળભેદ ઈત્યાદિ વિવિધતા બાહય સામગ્રી છે. -જયારે કર્મના આવરણની તીવ્રતા મંદતા એ આંતરિક સામગ્રીની વિવિધતા છે. આસામગ્રીવૈચિત્ર્યને લીધે એકજ આત્માભિન્નભિન્નસમયમાં ભિન્નભિન્ન પ્રકારની બોધક્રિયા કરે છે. અને અનેક આત્મા એકજ સમયમાં ભિન્નભિન્ન બોધ કરે છે. આ બોધની વિવિધતા એ અનુભવ સિદ્ધ સત્ય છે. પ્રસ્તુત સૂત્ર આ બોધ વૈવિધ્યને સંક્ષેપમાં વર્ગીકૃત કરી દર્શાવે છે. ઉપયોગ રાશિના સામાન્યરૂપ થી બે વિભાગ કરવામાં આવે છે. તેમજ વિશેષ રૂપથી આ બંને ભેદોને અનુક્રમે આઠ અને ચાર પ્રકારે વિભાજીત કર્યા છે. સ્પષ્ટ સ્વરૂપે આ બે–આઠ કે ચાર ભેદ કયા તેનું સૂત્રમાં કોઈ જ સૂચન મળતું નથી. સમગ્ર અર્થઘટન સ્વીપજ્ઞ ભાષ્યના આધારેજ થઈ શકેલ છે (કંઈક અંશે સૂત્ર ૨૪ અને સૂત્ર ૨:૫માં ક્ષાયિક અને ક્ષાયોપથમિક ભાવના ભેદોમાં આરંભિક શબ્દો આ બાબતમાં ખુલાસો કરે છે. કેમકે – ““ઉપયોગ એટલે બોધરૂપ વ્યાપાર' – બોધમાં “જ્ઞાન – દર્શન’ મુખ્ય ઉપયોગી તત્વ છે) ઉપયોગ ના મુખ્ય બે ભેદ – સાકાર અને અનાકાર સાકાર એટલે જ્ઞાન અને અનાકાર એટલે દર્શન જ આ જ્ઞાનોપયોગ આઠ ભેદે છે. (૧) મતિજ્ઞાનોપયોગ (૨) શ્રુતજ્ઞાનોપયોગ (૩) અવધિજ્ઞાનોપયોગ (૪) મન:પર્યવજ્ઞાનોપયોગ (૫) કેવલ જ્ઞાનોપયોગ (૬) મિથ્યાત્વયુકત મતિજ્ઞાનયોગ (મતિ અજ્ઞાન) (૭) મિથ્યાત્વયુકત શ્રુત જ્ઞાનોપયોગ (શ્રુત અજ્ઞાન) (૮) મિથ્યાત્વ યુકત અવધિ જ્ઞાનોપયોગ (વિભંગ જ્ઞાન) * આ દર્શનોપયોગ ચાર ભેદે છે. (૧) ચક્ષુદર્શનોપયોગ (૨) અચક્ષુદર્શનોપયોગ (૩) અવધિ દર્શનોપયોગ (૪) કેવળ દર્શનોપયોગ આકાર – અહીં “આકાર' શબ્દનો અર્થ લંબાઈ-પહોડાઈ—ઊંચાઈ–ગોળ એવો થતો નથી. પરંતુ જે પ્રકારનો અર્થ હોય તે પ્રકાર જ્ઞાનમાં જણાય તેને “આકાર'' કહેવામાં આવે છે – આકારનો બીજો અર્થ “વિકલ્પ છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. આત્મા અમૂર્ત છે. માટે જ્ઞાન પણ અમૂર્ત થશે. અમૂર્તનો કોઈ આકારના હોય. પણ તે જે દ્રવ્યને આશ્રીને રહેતેવો તેને આકાર જણાય ખરો. તેથી જોય પદાર્થ જેવો છે તેવોજ જ્ઞાન થકી જણાય છે માટે તેને સાકાર કહયું. જયારે દર્શન એક પદાર્થ થી બીજા પદાર્થ ને જુદો પાડતું નથી માટે તેનો બોધ સામાન્ય Page #42 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્ર: ૯. ૪૧ હોવાથી તે નિરાકાર કહેવાય છે. જ સાકાર –આકાર એટલે વિકલ્પ (અથવા પર્યાય) કારેળસદાર એટલે સવિકલ્પ પરિણતિ અર્થાત જ્ઞાન. જે બોધ ગ્રાહય વસ્તુને વિશેષ રૂપે જાણે તેને સાકારોપયોગ, જ્ઞાનોપયોગ અથવા સવિકલ્પયોગ કહે છે. * અનાકાર – એટલે નિર્વિકલ્પ પરિણતિ અર્થાત દર્શન. જે બોધ ગ્રાહય વસ્તુને સામાન્ય રૂપે જાણે તે નિરાકાર ઉપયોગ તેને દર્શન - ઉપયોગ અથવા નિર્વિકલ્પોપયોગ પણ કહે છે. * સાકારોપયોગ (જ્ઞાન) ના ભેદો – આિઠ] : જ્ઞાનોપયોગના આઠ ભેદો દર્શાવ્યા છે. પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન (મિથ્યાત્વ સહવર્તીજ્ઞાન) આ મત્યાદિ જ્ઞાન વિષયક વ્યાખ્યા પૂર્વે અધ્યાયઃ ૧ સુત્ર ૯ માં અને અત્યાદિ અજ્ઞાન સંબંધે અધ્યાય : ૧ સૂત્રઃ ૩૩ માં સવિસ્તાર સમજૂતી અપાઈ જ છે. અહીં તેના પુનરાવર્તનની આવશ્યકતા નથી છતાં સમજવા ખાતર મતિજ્ઞાનોપયોગની વ્યાખ્યા અહીં કહી એ છીએ. मतिज्ञानाकारपरिणाम: तदात्मकत्वम् आत्मन: ईति मति-ज्ञानोपयोग में ४ रात मति શબ્દને બદલે કુત, અર્વાધ આદિ ગોઠવતા જઇએ તો આઠે જ્ઞાન ની વ્યાખ્યા થઈ જશે. - અનાકારોપયેગ (દર્શન) ના ભેદોઃ- [ચાર) દર્શન શબ્દના ત્રણ અર્થ સૂત્રકારે પ્રયોજેલા છે – (૧) દર્શન એટલે “શ્રદ્ધા” – જુઓ અધ્યાયઃ ૧ સૂત્રઃ ૧ . (૨) દર્શન એટલે “નેત્ર વડે જોવું'' – ઇન્દ્રિયોના વર્ણનમાં દર્શનનો અર્થ (૩) દર્શન એટલે “સામાન્ય બોધ' – આ અર્થમાં જ ર્શન શબ્દને અત્રે સ્વીકારવો. તે ચાર પ્રકારે છે. $ ચક્ષુદર્શનઃ– નેત્ર દ્વારા થતો વસ્તુનો સામાન્ય બોધ x અચક્ષુદર્શન - નેત્ર સિવાયની ચાર ઇન્દ્રિયો સ્પિર્શ-રસ–પ્રાણ-શ્રોત્ર) તથા મનદ્વારા થતો વસ્તુનો સામાન્ય બોધ. ૪ અવધિદર્શન – ઈન્દ્રિયોની સહાય વિના, અવધિલબ્ધિથી રૂપી(મૂત) પદાર્થોનો થતો સામાન્ય બોધ. જ કેવળદર્શનઃ- કેવળ લબ્ધિથી થતો રૂપ-અરૂપી સમસ્ત પદાર્થોનો સામાન્ય બોધ. શંકા અને સમાધાન: # સૂત્રમાં દ્વિવિધ: અને વર્ષે એમ અલગ કેમ કહ્યું? કિંગષ્ટ-ગ્રતુર્મા: પણ કહી શકત આ પ્રશ્ન અયુકત છે. સૂત્રકારે ભેદ સૂચક શબ્દ માટે પ્રથમ વિધ: શબ્દ વાપર્યો અને Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પછી મેટ્: શબ્દ વાપર્યો તે હેતુસર છે. પ્રથમ દ્વિવિધ: કહી ઉપયોગના મુખ્ય બે ભેદો છે તેમ જણાવે છે. પછી અષ્ટવતુર્ભેવ: કહી મુખ્ય બે ભેદના જ પેટા ભેદ તરીકે આઠભેદ અને ચાર ભેદ એવા પેટા ભેદો છે તેવું સૂત્રમાં સૂચન કરેલ છે. અહીં ઉપયોગના જે બાર ભેદ કહયા તેમાં ક્ષાયોપમિક ભાવ ના કેટલા અને ક્ષાયિક ભાવના કેટલા ભેદ છે ? – કેવળ જ્ઞાન અને કેવળ દર્શન અને બંને ઉપયોગ ક્ષાયિક ભાવના છે. જયારે બાકીના ૪ – જ્ઞાન, ૩–અજ્ઞાન,૩-દર્શન અને દશ ઉપયોગ ક્ષાયોપશમિક ભાવના છે. ક્ષાયોપશમિક ભાવમાં આત્મવિકાસ પૂર્ણન હોવાથી ત્યાં ભેદો સંભવે તે બરાબર પણ ક્ષાયિક ભાવમાં જયાં આત્મવિકાસ પૂર્ણ થયો છે ત્યાં ઉપયોગના ભેદ કેમ બતાવ્યા છે ? આત્માના વિકાસની પૂર્ણતામાં પણ ઉપયોગ ના બે ભેદો દર્શાવ્યા છે તેનું કારણ ગ્રાહય વિષયની દ્વિરૂપતા છે. પ્રત્યેક વિષય સામાન્ય અને વિશેષ રૂપે ઉભયસ્વભાવ છે. એથી એને જાણતો ચેતનાજન્ય વ્યાપાર પણ જ્ઞાનદર્શનરૂપથી બે પ્રકારે છે. માટેજ ક્ષાયિક ભાવે કેવળજ્ઞાન કેવળ દર્શન બે ભેદ ઉપયોગ રહે છે. ♦ સાકારોપયોગના જ્ઞાન અને અજ્ઞાનમાં તફાવત શોછે? – મતિ, શ્રુત, અવધિજ્ઞાન કે અજ્ઞાનમાં મહત્વનો તફાવત સમ્યક્ત્વની હાજરી કે ગેરહાજરીનોજ છે. જોતે સમ્યક્ત્વ સહવર્તી હોય તો જ્ઞાન છે. મિથ્યાત્વસહવર્તી હોય તો તે અજ્ઞાન બની જશે. - તો પછી મન:પર્યવ અને કેવળ—અજ્ઞાન કેમ કહયાં નથી? - આ બંને જ્ઞાન સમ્યક્ત્વ થયા વિના ઉત્પન્ન થતા નથી માટે તેમાં અજ્ઞાન સંભવ જ નથી. દર્શનમાં મિથ્યાસહભાવી પણાને લીધે અવર્શન એવો ભેદ કેમ જણાવ્યો નહીં? – કેવળ દર્શનતો સમ્યક્ત્વ પછીજ થાય છે માટે ત્યાં ગદ્દર્શન નો સંભવ નથી. જયારે બાકીના ત્રણ અદર્શન એટલા માટે નથી જણાવતા કે – દર્શન એ માત્ર સામાન્ય બોધ છે તેથી વ્યવહારમાં સમ્યક્ત્વી મિથ્યાત્વી વચ્ચેના દર્શનનો ભેદ બતાવી શકાતો નથી. - પ્રથમ સૂત્રમાં દર્શન પછી જ્ઞાન મુકયું જયારે અહીં જ્ઞાન પ્રથમ મુકયું અને દર્શન પછી મુકયું એમ શા માટે ? · સૂત્રકાર આર્ષ વચન પ્રસિદ્ધ ક્રમને અનુસર્યા છે માટે પ્રથમ જ્ઞાન મુકયું – જેમકે પ્રજ્ઞાપના સૂત્રમાં કહયું છે કે ’’તિવિષે ખં અંતે । સવઞોળે પળશે ? ોયમા ! તુવિષે પળો તું નહીં સારોવગોળે ય અાશરોવોને ય[વન ૫. ૨૧. સૂ. ૩૬૨]- આ સૂત્રનું અનુસરણ હોવાથી જ્ઞાન પ્રથમ છે. પછી દર્શન છે. –બહુભેદ અને બહુવકતવ્યતાને કારણે પ્રથમસાકારોપયોગ (જ્ઞાન) પછીનિકારોપયોગ (દર્શન) મુકેલ છે. - છદ્મસ્થ આત્માઓ પ્રથમ શેયને સામાન્ય સ્વરૂપે જાણે છે. ત્યારબાદ વિશેષ સ્વરૂપે જાણે છે. પરંતુ કેવળી પરમાત્મા જ્ઞેય સ્વરૂપને પ્રથમ વિશેષ રૂપે જાણે છે પછી સામાન્યરૂપે જુએ છે — શકય છે. આ ક્ષાયિક ભાવને આશ્રીને પણ કદાચ પ્રથમ જ્ઞાનોપયોગઅને પછી Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૩ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૯ દર્શનોપયોગ અહીં મુકેલ હોય. # સૂત્રમાં તત્ (સ) શબ્દ શા માટે મુકેલ છે? પૂર્વસૂત્રના વિષયની અનન્તર અનુવૃતિને માટે.સ વડે જપૂર્વસૂત્રના ઉપયોગ શબ્દની અહીં અનુવૃતિ આવેલી છે. [8] સંદર્ભઃઆગમ સંદર્ભઃ-વિદે બંને વગોને પૂછત્તે યમાં વિદેડવોને , तं जहा सागारोवओगे अणागारोवओगे । सागारोवओगे .... अविहेपण्णते । अणागारो વી. વવિદે પ007 I * પ્રજ્ઞા, ૫. ૨૬ સૂત્ર ૩૨૨ ૪ તત્વાર્થ સંદર્ભ:અધ્યાયઃ ૨ – સૂત્રઃ ૮-ઉપયોગ અંગે અધ્યાયઃ ૧ - સૂત્રઃ ૯ અને ૩૩ પાંચ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાનવિશે જ અન્ય ગ્રન્થ સંદર્ભઃકર્મગ્રન્થઃ ૧-વૃતિ ગાથા-૩, ગાથા-૧૦ દવ્યલોક પ્રકાશ સર્ગ -૩ શ્લોક ૧૦૫ર થી ૧૦૫૯, ૧૦૭ સર્ગ - ૨ , શ્લોક ૫૪ થી ૫૫ નવતત્વ વૃતિ - ગાથા ૫. U [9] પદ્ય (૧) સૂત્રઃ૮ અને સૂત્રઃ૯ નું સંયુકત પદ્યઃ ઉપયોગ લક્ષણ જીવનું બે ભેદ તેના જાણવા સાકાર નિરાકાર તેમાં આઠ છે સાકારના નિરાકારના છે ચાર ભેદો તે ભાવવા બહુ ભાવથી ભવિ ભવ્ય ભાવે બને નિરાકારી તે નિશ્ચય થકી તે બે આઠ અને ચાર પ્રકારે ભેદથી થશે બે સાકાર નિરાકાર કિંવા બે જ્ઞાન-દર્શન જ્ઞાનના આઠ ભેદો તે જે બતાવેલ આગળ તે ચક્ષુ દર્શનાદિના બીજા ચાર તહીં વધે. ( 1 [10] નિષ્કર્ષ – અહીં ઉપયોગના ૧૨ ભેદો જણાવ્યા તેમાં ત્રણ અજ્ઞાનને મિથ્યાત્વસહવર્તીજ્ઞાન કહયું છે. મિથ્યાદષ્ટિ આત્માઓ પોતાના મિથ્યાજ્ઞાનોપયોગ વડે સ્વપર જીવત્વને મિથ્થા સ્વરૂપે જાણી અનેક પ્રકારે પાપાશ્રવ થી લીપ્ત બને છે. સમ્યકદષ્ટિ આત્માઓજીવતત્ત્વના સ્વરૂપના ત્રેપનભાવોમાં યથાર્થ શ્રદ્ધા કરી પોતાના આત્માને કર્મબંધનથી મુકત કરવા પ્રયત્ન કરે છે. કેમકે તેનું જ્ઞાન સમ્યક્તસહવર્તી હોય છે. આ સૂત્રનો સાર એજ કે ૧૨ પ્રકારના ઉપયોગમાંથી મિથ્યાત્વ સહવર્તી ૩પ્રકારના ઉપયોગ ને છોડવો અને કેવળજ્ઞાન કેવળદર્શન રૂપેક્ષાયિક ભાવ વાળા ઉપયોગ માટે જીવે લક્ષ રાખવું. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અધ્યાય : ૨ સૂત્રઃ ૧૦) U [1] સૂત્રહેતુઃ ““ઉપયોગ'લક્ષણ જેનું બતાવ્યું તે જીવદ્રવ્યના ભેદોને હવે પ્રગટ કરે છે. આ સૂત્ર થકી જીવરાશિના મુખ્ય બે પ્રકાર જણાવે છે. [2] સૂત્રમૂળઃ સંસારિળ મુda [3] સૂત્ર પૃથ સંસારિખ: મુતા: ૨ U [4] સૂત્રસાર [જેનું ઉપયોગ લક્ષણ બતાવ્યું તે જીવના સંક્ષેપથી બે ભેદ છે] સંસારી અને મુકત. U [5] શબ્દજ્ઞાનઃ સંસારિખ: સંસારી [સંસરી એટલે પરિભ્રમણ, ચારગતિમાં ભ્રમણ કરતો જીવ મુedI: મુકત [ચાર ગતિના ભ્રમણ થી મુકત અર્થાત સિદ્ધ ૧: સમુચ્યય અર્થમાં છે. [6] અનુવૃતિઃ ) પશમક્ષયિૌ ભાવક સૂત્ર ૨:૧ થી નીવસ્ય શબ્દની અનુવૃતિ [આ સૂત્ર ઘી સૂત્રઃ ૧૪ સુધી ગીવ શબ્દની અનુવૃતિ ચાલે છે] (૨) ઉપયોગો ક્ષણમ્ ૨૮ U [7] અભિનવટીકા - - ઉપરોકત સૂત્રઃ ૮માં જેનું “ઉપયોગ” લક્ષણ જણાવ્યું તે (જીવ) - ઔપશમિકાદિ ત્રેપન પ્રકારના ભાવની જેની ભજના છે તે (જીવ) – જ્ઞાનાદિ ચેતના યુકત તે (જીવ). સંક્ષેપમાં બે પ્રકારે કહ્યા – (૧) સંસારી (૨) મુકત – વિસ્તાર કથનથી તો તેના અનેક ભેદ છે. જીવ અનંત છે. તેના ભેદો પડતો જીવ વિચારમાં કયા છે. પરંતુ ચૈતન્ય સ્વરૂપે તે બધા સમાન છે. અહીં તેના બે ભેદ સંસાર અવસ્થાને આશ્રીને કરવામાં આવ્યા છે. – સંસાર એટલે – દ્રવ્યબંધ અને ભાવબંધ – કર્મના દલિકોનો વિશિષ્ટ સંબંધ તે દ્રવ્યબંધ - રાગદ્વેષ આદિ વાસનાનો સંબંધ તે ભાવબંધ - આ સંસારથી યુકત તે સંસારી અને અયુકત તે મુકત. જ સંસારિ: સંસારી જીવ - સંસાર રૂપ પર્યાય વાળા. –આત્માનું સંસરણ અર્થાત્ પરિભ્રમણ/જીવનું અહીં-તહીં ભટકવું તે સંસાર...આઠ કર્મ રૂપ સંસાર. તે જેનામાં વિદ્યમાન છે તે સંસારી – બળવાન એવો જે મોહ તે જ સંસાર. તે સંસાર ના સંબંધથી જીવ ને સંસારી કહયો. – નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ એ ચાર અવસ્થા તે સંસાર. આ સંસારી અવસ્થાના યોગથી સંસારી કહયા. Page #46 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧૦ - ૪૫ – નારકાદિ ચતુર્ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરવા વાળો જીવ તે સંસારી અથવા આ ભ્રમણ ના કારણભૂત કર્મોનો જેમાં સંબંધ જોવા મળે તે (જીવ) સંસારી જાણવો. – સંસારી અર્થાત્ અસિદ્ધપણું જેની વ્યાખ્યા આ પૂર્વે સૂત્ર ૨:૬ માં કરાઈ છે – ભવોપગ્રાહી–ભવપ્રેરકકર્મની ઉદયાવસ્થા. જયાં સુધી કર્મનો ઉદય છે ત્યાં સુધી જીવ અસિદ્ધ કહેવાય છે. તેને પોતાની તથાભવ્યતા મુજબ લોકમાં–વિશ્વમાં જુદા જુદા ભાવો દ્વારાદવ્ય-ક્ષેત્ર-કાળ–ભાવના સંયોગોમાં ભટકવું પડે છે. ત્યાં સુધી તે જીવને સંસારી જીવ કહેવાય છે. -દ્રવ્ય ક્ષેત્ર,કાલ ભાવ અને ભવ એ પાંચ પ્રકારે સંસાર છે.જેને સંસાર છે તે બધા સંસારી. –જેજીવોકર્મોનાબંધનથી જકડાયેલા છે એક જગ્યાએથી બીજી જગ્યાએએસરકવાવાળા છે તેજીવસંસારી કહ્યા છે. સંક્ષેપમાં કહીએ તો સંસાર માં ફરતો જીવ તે – સંસારી અod - સિધ્ધ ના જીવો–સંસાર રૂપ પર્યાય થી રહિત જીવ. –જેવો કર્મોના બંધનથી મુકત બનીને મોક્ષમાં સ્થિર થયા છે તેને મુક્ત જીવ કહે છે. -તિર્યંચ-મનુષ્યનારક–દેવભવના અનુભવલક્ષણ જેનામાં વિદ્યમાન નથી અથવા તે ચતુર્વિધ અવસ્થા થી સર્વથા મુકાયેલ છે તેવા જીવ તે “મુક્ત” જીવ કહેવાય છે. -જે જીવ ઔપથમિક આદિ ભાવોથી દૂર થતા થતા છેલ્લે ક્ષાયિક અને પારિણામિક ભાવોમાં સ્થિર થાય અને બીજા ત્રણે ભાવો તેને સર્વથા છૂટી જાય ત્યારે તે “મુકત' જીવ કહેવાય છે. –અનેર–તિ સંસારતિમુખ્યત્વેસ્મ–મુતી:(અથવા)નિર્જુતાશે Íળ: સંસારીનુwતા: –જેને પુદ્ગલકર્મરૂપ દ્રવ્ય બંધ અને તદ્ જનિત ક્રોધાદિ કષાયરૂપ ભાવબંધ બંને નાશ પામ્યા છે તેજીવ “મુકત જીવ કહેવાય છે. –સર્વ કર્મોના બંધનથી મુકત થઈ સિધ્ધિ ગતિને પામેલા હોય, સચ્ચિદાનંદ સ્વરૂપે આદિ અનંત ભાગે સ્થિર હોય તેને “મુકત” જીવ કહેવાય છે. સંક્ષેપમાં કહીએતો મોક્ષને પામેલા તે-મુત * :-સૂત્રમાં વપરાયેલો ૨ સમુચ્ચય ને માટે છે. શ્રીમાન્ હરીભદ્રસૂરીજી જણાવે છે– ' શબ્દ: સ્વતાનેમેસમુગ્વયાર્થ * સામાન્ય રીતે સંસારી અને મુકત શબ્દમાં પૂજયતાની દ્રષ્ટિએ “મુકત'' શબ્દનો ઉલ્લેખ પ્રથમ કરવો જોઈએ છતાં અહીં પ્રથમ સંસારી શબ્દ નું પ્રયોજન હેતુપૂર્વક થયું છે. -૧-સંસારપૂર્વક જ મોક્ષ થાય છે તે દર્શાવવા સંસારી” ભેદ પ્રથમ મુકેલ છે. -ર-સંસારી જીવોના ભેદોનું વર્ણન આ સૂત્રથીજ આગળ ચાલુ રાખવાનું છે. સમગ્ર અધ્યાય સંસારી જીવોના ભેદકે તે જીવ સંબધી વિશેષ બાબતોનું જ જ્ઞાન કરાવે છે. માટે તેને પ્રથમ કહયો. -૩- અનાદિથી સંસારનો પ્રવાહ ચાલુ છે માટે તેની પ્રાથમિકતા દર્શાવી. -૪- જો બંને શબ્દના સમાસ થકી 'બુત સંપારિખ:” એવો પ્રયોગ કરવામાં આવે Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તો-“જેણે સંસારનો ત્યાગ કર્યો છે તેવો જીવ'' એમ અનિષ્ટ અર્થની પ્રાપ્તિ થશે. -પ-સંસાર એ સ્વસંવેદ્ય કે અનુભૂત સત્ય છે. જયારે મુકિત એ પરોક્ષ વસ્તુ છે. છમ સ્થોને તેનો અનુભવ અપ્રાપ્ત છે. જ આસૂત્રમાં બહુવચન વાપર્યું છે તે પણ સુચક છે ? -૧-સંસારી અનન્ત છે. મુકત પણ અનન્ત છે. આ તેની અનન્તતા સૂચવવા માટે સૂત્રકારે ઉભય માં બહુવચન પ્રયોજેલ છે -૨-સંસારિખ રૂતિ કુત્તા રૂતિ વહુત નિર્દેશા વદવ: ગીવા ક્ષળીયા: બંને શબ્દોમાં બહુવચન નિર્દેશ થી અનેક સંસારી જીવો–અનેક મુકત જીવોને લક્ષમાં રાખવાનું સૂત્રકારનું લક્ષ્ય છે. સૂત્રમાં સંસારિ મુwત એવો દ્વન્દ સમાસ કરેલ નથી કેમકે જો આવો સમાસ કરેતો એક સંસારી જીવકે એકમુકત જીવ એવો અનિષ્ટઅર્થ પણ નીકળી શકે અને મુકતજીવએકજ છે તેમ કહેતા “પરમાત્મા” એકજ છે તેવી પણ પ્રતીતી થાય જે વાત સ્વીકારવામાં અનેક આપત્તિનો સંભવ છે. U [8] સંદર્ભ ૪ આગમ સંદર્ભઃ - दुविहा सव्वजीवा पण्णत्ता तं जहा सिद्धा चेव असिद्धा चेव. स्था. स्था. २૩-૮-જૂ. ૨૦૭ - संसारसमावन्नगा चेव असंसारसमावन्नगा चेव स्था. स्था. २ उ.१ सू. ५७ – આ ઉપરાંત નવ તથા નવાનવામાન માં પણ સંદર્ભ મળે છે. ૪ અન્યગ્રંથ સદર્ભ– (૧) જીવ વિચાર ગાથા–ર–વૃત્તિ : (૨) નવતત્ત્વ ગાથા–૧–વૃત્તિ (૩) દ્રવ્ય લોક પ્રકાશ સર્ગઃ૨ શ્લોકઃ૭૪ U [9પદ્ય (૧) સૂત્ર ૧૦ અને સૂત્ર ૧૧ નું સંયુકત પદ્ય સૂત્ર ૧૧માં જુઓ (૨) જીવરાશિ તણા મુખ્ય સંસારી મુકત ભેદ બે સંસારીજીવના બીજા ભેદ પ્રભેદ છે ઘણા U [10]નિષ્કર્ષ - સંસારનો અર્થ સરી જવું પોતાના શુધ્ધ સ્વરૂપમાંથી સરી જવું તે સંસાર જીવનો સંસાર સ્ત્રી, પુત્ર, લક્ષ્મી,મકાન વગેરે નથી તેઓ જગતના સ્વતંત્ર પદાર્થો છે. જીવ તે પદાર્થો ઉપર પોતાપણાની કલ્પના કરી ને તે પદાર્થ ને ઈષ્ટ અનિષ્ટ માને છે. આ વિકારી ભાવતે સંસાર.જીવની આ સંસારી દશામાં પોતાના સ્વરૂપની ભ્રમણા પણ કારણભૂત છે. તે ભ્રમણાને મિથ્યાદર્શન કહે છે. અનાદિથી જીવનું આ મિથ્યાદ્રષ્ટિ પણે ચાલ્યુ આવે છે. તેને લીધે થતું પરિભ્રમણ સંસાર છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧૧ ૪૭ અહીં સૂત્રમાં સંસારિળ: પછી મુતા: લખ્યુ તે એ જ વસ્તુ પ્રતિપાદિત કરે છે કે પૂર્વે આ પરિભ્રમણરૂપ સંસારી અવસ્થા હતી પણ તેજીવોએ સાચી સમજણ પ્રાપ્ત કરી તે અવસ્થા નો વ્યય કરી મુકત અવસ્થા પ્રગટ કરી છે. આત્માર્થી જીવો એ પણ મુકત જીવોનો આદર્શ રાખી મોક્ષ માટે પુરુષાર્થ કરવો તે જ સૂત્રનો સાર છે. ઇઇઇઇઇઇઇ અધ્યાયઃ૨-સૂત્રઃ૧૧ [1] સૂત્રહેતુઃ- જીવના ભેદોની વિશેષ વ્યાખ્યા કરતા અહીં સંસારી જીવોના ઉત્તર ભેદને જણાવવા નો આ સૂત્રનો હેતુ છે. जीवाधिकार अनुवृत्तौ अन्यदपि किञ्चिद्भेदान्तरम् उपदिश्यते - सिद्धसेनीयવૃત્તિ-પૃ. ૧૫૬. [2] સૂત્રઃમૂળઃ- સમનામના: [3] સૂત્રઃપૃથક્ઃ- સમન अमनस्का: ] [4] સૂત્રસાર:- [તસંસારી જીવો સંક્ષેપ થી બે પ્રકારે છે] મનવાળા(અર્થાત્ સંશી) અને મન વગરના (અર્થાત્ અસંશી) [] [5] શબ્દજ્ઞાનઃ સમન: મનવાળા–મનસહિત કે મનયુકત અમન: મનવગરના-મનરહિત [6] અનુવૃત્તિ:- સંસારિખો મુબ્તાશ્ર્વ સૂત્ર ૨:૧૦ થી સંસારિળ: ની અનુવૃત્તિ લેવી નૌવસ્થ અનુવૃત્તિ પણ ચાલે છે. [] [7]અભિનવટીકાઃ- આ અધ્યાય મુખ્યત્વે જીવતત્વ વિષયક વસ્તુનું નિરૂપણ કરે છે. જેમ પૂર્વસૂત્રમાં જીવના બે ભેદ કર્યા તેમ અહીં પણ જીવના બે ભેદોનું સંક્ષેપ-નિરૂપણ કરેલ છે. —સુવિશાળ મતાનુસાર આ બંને ભેદો સંસારી જીવનાજ છે. છતાં કોઇક આચાર્ય આ બંને ભેદને જીવના ભેદ પણ ગણાવે છે. અર્થાત્ સંક્ષેપમાં જ કહેવાયેલ એવા ‘‘સમનસ્ક’’ અને ‘અમનસ્ક’’ એ ભેદ ને સંસારી જીવના જ બે ભેદ સમજવા પરંતુ બીજા મતે સિધ્ધો પણ અમનસ્ક હોવાથી જેઓ તેનો સમાવેશ અહીં કરે છે તેમના મતે આ બંને ભેદો એ સર્વસાધારણ જીવરાશિના જ બે ભેદો છે. ટૂંકમાં સંસારી જીવના ‘‘મન’’ ને આશ્રીને બે ભેદ-સમનÓ અમનÓ અથવા ‘‘મન’’ ને આશ્રીને જીવ બે પ્રકારે છે. સમન ગમનÓ મનઃ- આસૂત્રમાં જીવોની ઓળખ મનના સંબંધે કરાયેલી હોવાથી સર્વપ્રથમ ‘‘મન’’ કોને કહેવાય તે જાણવું જોઇએ. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા –જેનાથી વિચાર કરી શકાય એવી આત્માને શકિત તે મન છે. અથવા એ શકિત વડે વિચાર કરવામાં સહાયક થનાર એક પ્રકારના સૂક્ષ્મ પરમાણુંઓને પણ મન કહે છે. –અહીં પ્રથમ વ્યાખ્યા માવ ને આશ્રીને છે. જયારે બીજી વ્યાખ્યા દ્રવ્ય ને આશ્રીને છે કેમકે મને ના પણ ડ્રવ્યમને અને ભાવમન એવા બે પ્રકારો કહ્યા છે. જ ડ્રવ્યમન-મનન કરવા ગ્રહણ કરેલા મનોવર્ગણાના પુદ્ગલો તે દ્રવ્યમાન છે. –મનોવર્ગણા થકી સમગ્ર શરીર વ્યાપી અંતઃકરણ તેને “દવ્યમન'' કહે છે. -પુદ્ગલદ્રવ્યના સ્કંધોનું મન શરીરમાં સર્વત્ર છે. તે દ્રવ્યમાન છે. પરંતુ સુક્ષ્મ પુદ્ગલસ્કંધ હોવાથી ઇન્દ્રિય ગ્રાહ્ય નથી સિવાર્તિક] -પુદ્ગલવિપાકી નામકર્મના ઉદયથી દ્રવ્યમાન હોય છે. * પાવમન:-ગ્રહણ કરેલા મનોવર્ગણાના પુદ્ગલો દ્વારા મનન-વિચાર કરવાની શકિત તે ભાવમન છે. –જીવ ઉપયોગ રૂપ પરિણામ તે ભાવ મન -આત્માની એક વિશેષ પ્રકારની વિશુધ્ધિ તે ભાવમન તે જીવની વિચારાદિ ક્રિયામાં ઉપાદાન રૂપ છે. વિર્યાન્તરાય તથા નોઈન્દ્રિયાવરણનાલયોપશમથી થતી એકપ્રકારની આત્મવિશુધ્ધિને પણ ભાવમન કહે છે. રિનિવર્તિક] સમન:- જે જીવો મનસહિત હોય છે તેને સમનસ્ક કહયા છે. -જેને દ્રવ્યમાન અને ભાવમન બંને પ્રકારના મન હોય તેમને “સમન્સક” જાણવા. - દેવ, નારક, ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચો બધા સમનસ્ક કહયા છે. –સમનસ્ક અર્થાત મનવાળા જીવોને સંશી પણ કહયા છે. – સમનસા મત્યન્ટિમેદવ્યરૂપે ત સમન: મન: પર્યાપ્તમન્ત: (મનઃ પર્યાપ્તિ પુરી કરી છે તેવા જીવો). - સમનસ્ક કે મનવાળા સંશી જીવો મનોવર્ગણાના પુદગલોને ગ્રહણ કરીને તેમની મદદથી વિચાર કરી શકે છે. સત્યાસત્યનો વિવેક કરી શકે છે. હિતમાં પ્રવર્તવાની અને અહિતથી દૂર રહેવેની શિક્ષા ગ્રહણ કરી શકે છે. જ મમનસ્વ:- જે જીવો મનરહિત છે તેને અમનસ્ક કહયા છે. – જે જીવો સમનસ્ક નથી અથવા તો ભાવમન વાળા છે પણ દ્રવ્યમનના અભાવે મનોવર્ગણાના પુદગલો ગ્રહણ કરી શકતા નથી તેમને “સમનસ્ક' જાણવા. - એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય તથા સંમૂર્ણિમ પંચેન્દ્રિય જીવો સર્વે અમનસ્ક જાણવા. – અમન્સક અર્થાત મનવગરના અસંશી પણ કહયા છે. - મન વિદિતા મમ: મન: તિરહિતી: (મનઃ પર્યાપ્તિ વગરના જીવો). – અમન્સક કે મનવગરના જીવો દ્રવ્યમનના અભાવે વિચારી શકતા નથી. વિશેષ સ્પષ્ટતા કરતા જણાવે છે કે Page #50 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧૧ ૪૯ – એકેન્દ્રિય જીવો ને ભાવમન હોય છે પણ દ્રવ્યમનના અભાવે તેઓ મનોવર્ગણાના પુદગલો ગ્રહણ કરી શકતા નથી–તેથી વિચારી પણ શકતા નથી. – બેઇન્ડિયાદિ(અસંજ્ઞીપંચેન્દ્રિય પર્યન્ત) જીવોને ઈષ્ટ વિષયમાં પ્રવૃત્તિ અને અનિષ્ટવિષયથી નિવૃત્તિ કરાવનાર વર્તમાનકાળના વિચાર સ્વરૂપ “હેતુવાદોપદેશિકી” સંજ્ઞા હોય છે. તેથી તેને અલ્પપ્રમાણમાં દ્રવ્યમાન હોય છે. પરંતુ પુરતા પ્રમાણમાં દ્રવ્યમનના અભાવે સંજ્ઞીની જેમભૂત કે ભાવીનોલેશમાત્ર વિચાર કરી શકતા નથી. વર્તમાનકાળનો પણ હિતહિત તાદ્રષ્ટિએ સ્પષ્ટ વિચાર કરી શકતા નથી – આથી જ જેમ વ્યવહારમાં અલ્પ ધનવાળાને કોઈ ધનવાન સમજતું નથી, અલ્પરૂપવાળાને કોઈ રૂપવાન કહેતું નથી તેમઅલ્પ દ્રવ્યમનવાળાને મનવાળા કહેતું નથી. અર્થાત મન કહે છે. જ વિશેષઃ જે જીવને મનરહિત ગણાવ્યા તેમને પણ ભાવમન તો હોય જ છે. એ દ્રષ્ટિએ બધા જીવોમનવાળા જગણાશે. તેમછતાઅહી “મનવાળા'' અને “મનવગરના” એવા બે ભેદો દર્શાવ્યા તે હેતુપૂર્વકની પ્રવૃત્તિ છે. – અહીં દ્રવ્યમનની અપેક્ષા મુખ્ય કારણ છે. –જેમ એક માણસને પગ અને ચાલવાની શકિત બંને વસ્તુનું અસ્તિત્વ હોવા છતાં પણ લાકડી ટેકા વિના ચાલી શકતો નથી, એ રીતે ભાવમન હોવા છતાં દ્રવ્યમનના અભાવે તે (સંસારી) જીવવિચાર કરી શકતો નથી. એ રીતેદ્રવ્યમનની પ્રધાનતા સ્વીકારીને મનવાળા કે મનવગરના એવા બે વિભાગ કર્યા છે. – જીવ ભેદની દ્રષ્ટિએ એકેન્દ્રિય અર્થાત તમામ સ્થાવર જીવો ગમન જ છે. વિકલેન્દ્રિય ત્રસ જીવો (બેઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિજિય) પણ ગમન જ છે. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યમાં પણ સંમૂર્ણિમ પંચેન્દ્રિય જીવો ગમન છે. તદુપરાંતસિધ્ધના જીવોને પણ મન ન હોવાથી અમને કહયા છે. શંકા? – આ સૂત્ર સંસારી જીવોના ભેદ બતાવે છે કે સર્વ જીવોના ભેદ બતાવે છે? -૧- દિગંબરીય તત્ત્વાર્થસૂત્રોમાં તો સ્પષ્ટપણે આ બંનેભેદ સંસારી જીવોના જ કહયા છે. --હરિભદ્રસૂરિજી તથા ગણિતસિધ્ધસેનકૃતવૃત્તિમાં પણ તસમાનિશાત સંસારિખ વિ મયખેમાગ તિ નિયમાર્થ” વાક્ય વાપરી સ્પષ્ટ જણાવી દીધું કે સૂત્રમાં જે ઇતરેતર દ્વન્દ સમાસ કર્યો છે તે સંસારીજીવોના ભેદ દર્શાવવા માટે જ છે. -૩- ભાષ્યકારે સ્વયં જયાં નવા શબ્દ પ્રયોજયો ત્યાં પણ હરિભદ્રીયટીકાનુસાર નવી રૂતિ પ્રાનિ: સંસરિકન્વર્થ યોર્ એમ વ્યાખ્યા કરેલી છે. -૪- સિધ્ધસેનીય ટીકાનુસાર ગીવી: આયુર્વવ્યસંહિતા: એવો અર્થ કરતા સંસારીજીવો એવો જ અર્થ નીકળે છે. -૫- આમ છતાં એકવાત વિચારણીય છે- જો સિધ્ધ જીવોનો સમાવેશ ગમનæ માં કરીએ તો આ બંને ભેદ સર્વ જીવોના થઈ જશે. સિધ્ધસેનીયટીકામાં પણ આ સૂત્ર પૂર્વે ગોવાધિરનુવૃતૌચપિ વિખ્ય બેતાતરમ્ ૩૫હિતે એમ સ્પષ્ટલખેલું હોવાથી સર્વજીવના ભેદો એવો અર્થ જ થશે વળી આ વાતની પ્રતીતિ સૂત્રઃ૧૨ ની ટીકામાં પણ થાય છે. કેમ અ. ૨૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કે ત્યાં તો પ્રકૃતિ સંસાધાર વિ... એમ લખ્યું જો આ સૂત્રમાં સંસારી જીવોના ભેદ જ હોતતો પછી ના સૂત્રમાં સંસારી અધિકાર સૂત્ર કેમ બનાવ્યું? - એક તરફ આગમ માં સિધ્ધના જીવોને માટેનું લક્ષણ બાંધે છે.નો સની નો સની તેથી તેને મનવાળા કે વગરના એ વિચારવું અનાવશ્યક બને છે બીજી તરફ સિધ્ધને મન ન હોય તે વાતના પણ પ્રમાણો મળે છે. –વળી સૂત્રકાર મહર્ષિએ સમનWગમન: સંસળિ: [૧૧] અને ત્રણ સ્થાવરખ્ય [૨:૧૨] એવું સૂત્ર બનાવ્યું હોત તો તેમને સમરું મનન એ ભેદ સંસારી જીવ ના ગણવાતેવું ઈષ્ટ છે, તેમ કહી શકાય, પણ સૂત્રકારે સ્વંયસંસારિખ: શબ્દનો પ્રયોગ પ્રસ્તુત સૂત્રમાં ન કરતા પછીના સૂત્રમાં કર્યો છે. માટે તેમને આ બંને ભેદ સર્વ જીવો ના ઈષ્ટ છે. માત્ર સંસારી જીવોના નહીં તેમ પણ વિચારી શકાય. – તદુપરાંત સૂત્રકાર મહર્ષિસ્વોપણ ભાષ્યમાં પૂર્વસૂત્ર [સૂત્રરઃ૧૦] તથા પ્રસ્તુત સૂત્ર [૧૧]બંનેમાં નવા: શબ્દ પ્રયોગ જ કરે છે પરંતુ સંસળિો નવા: એવું ભાષ્યમાં કહ્યું નથી જો તેને સમનસ્ક–અમનસ્ક ભેદ સંસારીના જ કહેવા હોત તો તે ઇવ ગીવા ને બદલે સંસારિબો ગીવા: વાકય પ્રયોગ કેમ નકર્યો? –સૂત્ર ૨ઃ૧૦ના ભાષ્યમાં તે નીવા: એમ લખુ ફરી પાછું સૂત્ર ૨૦૧૧માં તે જીવ નીવા તે તો બંનેમાં સર્વજીવો એવો અર્થ પણ કેમ ન હોઈ શકે? આ સમગ્ર ચર્ચા સુક્ષ્મતા પૂર્વક વિચારવી યોગ્ય ગણાય છે છતાં શ્વેતાંબર–દિગમ્બર વૃત્તિકારોને માન્ય કરી આ બંને ભેદ સંસારી જીવોના છે તેવું હાલ સ્વીકારવું રહ્યું [બાકી સર્વ જીવના આ બે ભેદ છે તેમ હોવું જોઈએ શ્લોકવાર્તિકકાર વિદ્યાનંદ સ્વામી જણાવે છે કે- હેદી રીપ” “ન્યાયનુસાર પછીના સૂત્ર ૨:૧૧ નો આરંભિક શબ્દ સંસારિખ (ત્રણ સ્થાવર:) પ્રસ્તુત સૂત્ર તથા પછીના સૂત્ર બંને સાથે અન્વયે પામે છે. માટે પ્રસ્તુત સૂત્રમાં પણ સંસારિખ: સમજી લેવું જ સમન અને મન શબ્દોના સમાસ માં પ્રથમ સમન શબ્દ તેની પૂજયતાને કારણે મુકેલ છે કેમકે સમનને બધી ઈન્દ્રિયો હોય છે. અથવા તો સમન ગુણ દોષ વિચારક હોવાથી પૂજાય છે. માટે તેને પ્રથમ ગ્રહણ કરેલ છે. - સમન ”મનસ્ક શબ્દનો સમાસ છે. ત્યાં દ્વિવચનને બદલે બહુવચન મુકયુ છે તે અનંત જીવોના સંગ્રહને માટે સમજવું [8] સંદર્ભ આગમ સંદર્ભઃ- (૧) સુવિહા નેરા નિત્તા, તે ગદા ની વેવ ની વેવ ! एवं पंचेदिया सव्वे विगलिंदिय वज्जा जाव वाणमंतरा वेभाणिया *- स्था. स्था. २-उ૨. પૂ. ૭૧/૧ (૨) આ ઉપરાંત નવ સૂત્રમલયગિરિવૃત્તિમાં પણ આ અંગેનો સંદર્ભ જોવા મળેલ છે.[પા મોરયતિ પ્રશીત પ્રત પૃ ૧૩૩] # તત્વાર્થ સંદર્ભઃ- સમન વિશે– અધ્યાય –રસૂત્ર ૨૫ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૧ . અધ્યાયઃ ૨ સૂરઃ ૧૨ છે અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) નવતત્વ ગાથા વૃત્તિ (૨) જીવવિચાર ગાથા ૪૩ [9] પદ્ય સૂત્રઃ૧૦ અને સૂત્ર ૧૧ નું સયુકત પદ્ય (૧) જીવ સંસારી અને સિધ્ધ તણા એમ દ્વિવિધા મનયુકત ને મનરહિત એમ બે સંસારી મતા મનોયુકત મનોરહિત ત્રણ સ્થાવર રૂપ છે એમ ઘણા ભલે ભેદો આત્મા છતાંયે એક છે. U [10] નિષ્કર્ષ-સમનસ્ક સંસારી જીવો પૂર્વાપર ભાવોનો વિચાર કરવા સમર્થ હોઈ તેઓ સમ્યક્ત ગુણને પ્રાપ્ત કરવાના અધિકારી છે જિનવાણી શ્રવણ કે અન્ય નિમિત્ત પામી તેઓ આત્મ કલ્યાણ સાધી શકે છે. જયારે અમનસ્ક જીવો આત્મ કલ્યાણ સાધી શકતા નથી માટે મોક્ષેચ્છુકજીવો આ સત્ય સમજીદ્રવ્યમના અને ભાવમન થકી આત્મ કલ્યાણ સાધવા પુરુષાર્થ કરવો જોઈએ. _ _ _ _ _ _ _ (અધ્યાય૨-સત્ર:૧૨) U [1]સૂત્રહેતુ-મનના અસ્તિત્વને આધારે જીવના બે ભેદ જણવ્યા હવે આ સૂત્ર થકી સંસારી જીવના બીજા બે ભેદ ને જણાવે છે. 0 [2]સૂત્ર મૂળ-સંસારિખાસસ્થાવર: U [3]સૂત્ર પૃથક-સંસારિખ: 28 -સ્થાવરી: 3 [4]સૂત્રસાર-સંસારી[જીવો બે પ્રકારના હોય છે ત્રસ (ગતિ કરનાર) અને સ્થાવર (ગતિ નહીં કરનાર) [5]શબ્દ જ્ઞાનઃસંસારિ: –સંસારી-- (પૂર્વ સૂત્ર ૨:૧૦માં કહેવાઈ ગયું છે) ત્રસા:- જે હાલે ચાલે અર્થાત ગતિવંત હોય તે ત્રણ સ્થાવર:- જે સ્થિર રહે અર્થાત પોતાની મેળે ગતિ કરી શકતા નથી તે જીવો. U [6] અનુવૃત્તિઃ- નીવ શબ્દનો અધિકાર ચાલુ છે. U [7] અભિનવટીકા- જીવોના જુદા જુદા ભેદને આ અધ્યાયમાં સૂત્રકારે ગુંથેલા છે તે રીતે આ સૂત્રમાં સંસારી જીવોના મુખ્ય બે ભેદ રજૂ કર્યા છે. સંસારિખ:-સંસર શબ્દનો અર્થ લક્ષણ સૂત્ર ૨:૧મા કહેવાઈ ગયેલ છે. સંસાર: વેષાદ્ધિ તે સંસારિક વ્યાખ્યાનુંસાર સંસારી કોને કહેવા તે પણ ત્યાં કહેવાઈ ગયું છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ પ૨. તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આવા સંસારી જીવોના મુખ્ય બે ભેદ કહ્યા ત્રસ અને સ્થાવર 8 શાસ્ત્રમાં ત્રસ અને સ્થાવરની વ્યાખ્યા બે રીતે કરવામાં આવી છે. (૧)ગતિને આધારે (૨) નામકર્મને આધારે ગતિને આધારે થયેલ વ્યાખ્યાનો સામાન્ય અર્થ પ્રગટ કરતા એટલુંજ કહ્યું કે ત્રસ એટલે ગતિશીલ અને અને સ્થાવર એટલે સ્થિતિશીલ (અગતિશીલ) જો કે આ વ્યાખ્યા અપર્યાપ્ત છે. અર્થના પ્રતિપાદન માટે ત્રસ અને સ્થાવરની અલગ અલગ વ્યાખ્યા રજુ કરીએ છીએ. * :- “ત્રસ' જીવ કોને કહેવાય? –જેમને ત્રસ નામકર્મનો ઉદય થયો હોય અર્થાત જે ત્રાસ પામવાથી ગતિ કરી શકે છે. તેને ત્રસ જીવ જાણવા. -જીવમાં દુઃખને છોડવાની અને સુખને મેળવવાની પ્રવૃત્તિ સ્પષ્ટ દેખાય છે ત્યાં ત્રસ નામકર્મનો ઉદય સમજવો –જે પ્રાણી ગતિશીલ છે તેને ત્રસ જાણવા. - परिस्पष्ट सुखदुःखेच्छा द्वेषादिलिङ्गाः त्रस नाम कर्मोदयात् वसा: – [નિરુકિત અર્થ] ત્રણનીતિ સા: - परिस्पन्दादिमन्तः वसनामकर्मोदयात् त्रस्यन्तीति वसा: * સ્થાવર- “સ્થાવર'' જીવ કોને કહેવાય? –જેને સ્થાવર નામકર્મનો ઉદય થયો હોય અર્થાત્ ત્રાસ પામવાછતાં જે ગતિ ન જ કરી શકે તે “સ્થાવર''. -દુઃખને છોડી દેવાની અને સુખને પ્રાપ્ત કરવાની સ્પષ્ટ પ્રવૃત્તિ જે જીવોમાં ન દેખાય ત્યાં સ્થાવર નામ કર્મનો ઉદય સમજવો. - જે પ્રાણીઓ ગતિશીલ નથી (સ્થિતિશીલ છે) તે સ્થાવર જાણવા - अपरिस्फुटसुखादिलिङ्गः स्थावर नाम कर्मोदयात् स्थावराः – [ નિરુકિત અર્થસ્થાની સ્થાવરી: - अपरिस्पन्दादिमन्तः स्थावर नाम कर्मोदयात् तिष्ठन्तीति स्थावरा: જે વિશેષ: $ આ સૂત્રથી આરંભીને ચોથા અધ્યાયના અંત સુધી સંસારીજીવોનો અધિકાર ચાલે છે. પાંચમા અધ્યાયના આરંભે અજીવ અધિકાર શરૂ થાય છે આમ અહીં સંસરિખ: શબ્દ એ અધિકાર સૂત્ર રૂપે છે. દિગંબર આમ્નાયાનુસાર આ શબ્દ -અધિકાર કથન હોવા ઉપરાંત-પૂર્વસૂત્ર-૨૦૧૧ માટે પણ સંસી જીવ એવો સંબંધ જોડવા ઉપયોગી છે અર્થાત્ પૂર્વસૂત્ર માટે વિશેષણ પદ છે. '' ૪ અહીં સ્વાભાવિકપ્રશ્ન થાય કે તો શું સંપાળિોમુતબ્ધ સૂત્રમાં જે સંસારી શબ્દનું ગ્રહણ કર્યું તે અધિકાર સૂત્ર ન બની શકે? અનન્તર સૂત્ર નો સંબંધ છે. વળી તમે સમનસ્ક્રીમન: સૂત્ર માં પણ સંસારીજીવોના ભેદ છે. તેમ સુચવેલ છે, પછી અહીં ફરીથી Page #54 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧૩ સંસારી' શબ્દ ગ્રહણ નો અર્થ શો? પૂર્વે જે સંસારી શબ્દનું ગ્રહણ કરેલ છે તે તોજીવોના ભેદના કથન માટે છે. વળી પછીના સૂત્ર સમનWIમન: માં તેનો સંબંધ તો પ્રયત્ન પૂર્વક લાવવામાં આવેલ છે. પણ તે પછીના સૂત્રમાં પ્રવર્તતો નથી [સિધ્ધસેનીય ટીકા-......નેત્તર પ્રવર્તિતુમુહો વળી અહીં આસૂત્રમાં કેવળ ભેદને જણાવવા માટે સંસારી શબ્દનો પ્રયોગ કર્યો નથી પરંતુ અધિકાર રૂપે આ શબ્દ ગોઠવાયો છે આ સૂત્રથી આરંભી ચોથા અધ્યાયની પરિસમાપ્તિ સુધી તેનું કથન સમજી લેવાનું છે. ૪ આસૂત્રમાં ત્રસ અને સ્થાવર નો જે સમાસ કર્યો છે તે ઉભય ના પરસ્પર સંક્રમણને માટે છે. –“ત્રસ જીવો મરીને સ્થાવર પણે ઉપજે છે સ્થાવરો કરીને ત્રસ પણે ઉપજે છે. # ત્રસ અને સ્થાવરમાં પ્રથમ ત્રસનું ગ્રહણ કેમ કર્યું? -૧- અલ્પઅક્ષર અને લઘુસ્વર છે માટે -૨- પ્રધાનતા ને દર્શાવવા માટે -૩- સુખદુઃખના સ્પષ્ટ અનુભવ ને કારણે ત્રસ શબ્દપ્રથમ મુકેલ છે. અન્યથા જીવનો આરંભ અનાદિના સ્થાવર પણાથી હોય છે અને પછી ત્રસ પણાનોપામે છે. સામાન્ય રીતે બે ઇન્દ્રિય થી અયોગિકેવળી ગુણ સ્થાન સુધીના જીવો ત્રસ છે એકેન્દ્રિય જીવો સ્થાવર કહ્યા છે. આગમિક અભિપ્રાય ભેદાનુસાર બીજા મંતવ્ય મુજબ તેઉકાય-વાયુકાય જીવો પણ ત્રસ કહ્યા છે જેની ચર્ચા હવે પછીના સૂત્રમાં કરાયેલી છે. [8] સંદર્ભ # આગમ સંદર્ભઃतसे चेव थावरा चेव * स्था. स्था. २-3-१, सू. ५७ दुविहा संसार समावण्णगा जीवा पन्नता...तं जहा तसा चेव थावरा चेव जीवा.. ૫. ૨, . ૬. D [9]પદ્ય(૧)સૂત્ર ૧૨ નું પદ્ય સૂત્ર ૧૩ માં સાથે છે (૨) સૂત્ર ૧૨નુ પદ્ય સૂત્રઃ૧૪ માં સાથે છે U [10]નિષ્કર્ષ:- સૂત્ર ૧૨-૧૩–૧૪નો નિષ્કર્ષ સૂત્રઃ૧૪માં મુકેલ છે. 0 0 0 0 0 0 અધ્યાયઃ ૨ સુત્રઃ ૧૩) [1]સૂત્રહેતુ- ઉપર સંસારીજીવના બે ભેદ કહ્યા તેમાંના સ્થાવર જીવના ભેદોને સૂત્ર પ્રગટ કરે છે. U [2] સૂત્રકમૂળ-*પૃથિવ્ય—વનસાય: સ્થાવરી: *દિગંબર પરંપરામાં આ સૂત્ર કૃથિવ્યને વાયુવનસ્પતા: સ્થાવર : એ પ્રમાણે છે સ્થાવરના પાંચે ભેદો ગ્રહણ કરેલ છે Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા 0 [3]સૂત્રપૃથક પૃથિવી – નવું - વનસ્પતય: થાવા: U [4]સૂત્રસાર - પૃથ્વીકાય–અપ્લાય અને વનસ્પતિકાય એ ત્રણે કાય ના જીવો] સ્થાવર છે [સ્થિતિ શીલ છે] I [5]શબ્દજ્ઞાનઃપૃથિવી: પૃથ્વદાય-માટી–મીઠું વગેરે અનુ: –પાણી –અપ્લાય. વનસ્પતિ –વનસ્પતિકાય-છોડ-વૃક્ષ—ઘાસ વગેરે વનસ્પતિ જીવો પાવર:- સ્થાવર પૂિર્વે સૂત્ર રઃ૧૦ અને ર૦૧રમાં આવી ગયેલ છે) U [6] અનુવૃત્તિઃ- ગીવ તથા સંસારિખ: શબ્દની અનુવૃત્તિ ચાલે છે. U [7] અભિનવટીકા - સૂત્રકાર મહર્ષિએ સ્થાવર જીવો ત્રણ પ્રકારના કહ્યા. પૃથ્વી કાયિક, અષ્કાયિક અને વનસ્પતિકાયિક સ્થાવર શબ્દોનો અર્થ બે પ્રકારે થાય છે એક ક્રિયાની અપેક્ષાએ, બીજો કર્મના ઉદયની અપેક્ષાએ. ક્રિયાની અપેક્ષા એ જે સ્થિતિશીલ હોય, એકજ જગ્યાએ રહે–ગતિનકરે તે સ્થાવરે. કર્મના ઉદયની અપેક્ષાએ જેને સ્થાવર નામ કર્મનો ઉદય હોય તેને સ્થાવર કહે છે. પ્રસ્તુત સૂત્રમાં ત્રણ ભેદ દર્શાવ્યા છે તે ક્રિયાની અપેક્ષાએ દર્શાવ્યા છે કર્મોદયની અપેક્ષા એ નહીં, કેમ કે કર્મોદયની અપેક્ષાએતો તેઉ અને વાયુ બન્ને કાયના જીવો સ્થાવર જ છે. જ પૃથ્વીકાયિક: * पृथिवी एव कायः पृथिवीकाय: स येषां विद्यते ते पृथिवीकायिका: 4 पृथिवीकायो येषां ते पृथिवी काया: $ જે જીવપૃથ્વીકાયિક(એકેન્દ્રિયોનામકર્મના ઉદયથીયુક્ત થઈને પૃથ્વી[કાઠિન્યાદિલક્ષણ યુકત ભૂમિ વગેરે ને શરીર રૂપે ગ્રહણ કરે છે તે પૃથ્વીકાયિક કહેવાય છે. # જીવવિચાર–વૃત્તિ મુજબ પૃથ્વીરૂપ જીવ- સ્ફટીક, મણિરત્ન, પરવાળા, હિંગળો,હડતાલ, મણશિલ,પારો,સોનું,વગેરે ધાતુઓ,ખડી,અરણેઢો,પાષાણ,ખારો, પારેવો અબરખ,તેજંતુરી,માટી, પત્થરની અનેક જાતિઓ,સુરખો,મીઠું વગેરે પૃથ્વી રૂપ જીવો છે. જ ભાષ્ય મુજબ-શુધ્ધપૃથ્વી શર્કરા વાલુકા કૃતિકા ઉપલ વગેરે અનેક ભેદ પૃથ્વીકાયિક (જીવ) રહેલા છે. * અપ્લાયિક-૩૫ વ ાય: અક્ષય:, સ ષ વિદ્યતે તે ગયl: * अप कायो येषां ते अपकाया: # જે જીવ અપ્રકાયિક(એકેન્દ્રિય) નામકર્મના ઉદયથી યુકત થઈને "(જલ) ને શરીર રૂપે ગ્રહણ કરેલ છે તેને અપ્લાયિક (જીવ) કહેવાય છે. # જીવવિચાર વૃત્તિ મુજબ અપૂપિાણી)રૂપ જીવો - ભૂમિનું અને આકાશનું પાણી ઝાકળ,કરા,લીલી વનસ્પતિ ઉપરકુટી નીકળતું પાણી ઘુમ્મસ,ઘનોદધિવગેરે પાણીરૂપ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૫ અધ્યાય: ૨ સૂત્રઃ ૧૩ જીવના ભેદો છે. # કોઈપણ પ્રકારનું જલ (પાણી)-હીમ-ધુમ્મસ આદિ અષ્કાયિક (જીવ) જાણવા. જ વનસ્પતિકાયિક- વનસ્પતિ વ ાય: વનસ્પતિશય: સ ચેષાં વિધતે તે वनस्पतिकायिकाः र वनस्पति कायो येषां ते वनस्पति काया: # જે જીવ વનસ્પતિકાયિક નામકર્મના ઉદયથી યુકત થઈને વનસ્પતિ ને શરીર રૂપે ગ્રહણ કરે છે તેને વનસ્પતિકાયિક (જીવ) કહેવાય છે. $ વનસ્પતિ જીવો શાસ્ત્રમાં બે પ્રકારે કહ્યા છે. સાધારણ વનસ્પતિકાયિક અને પ્રત્યેક વનસ્પતિકાયિક. અનંત જીવો એક શરીરને ધારણ કરીને રહ્યા હોય તેને સાધારણ વનસ્પતિકાયિક જાણવા જેમકે – કંદો,અંકુરાઓ,કુંપળો,પણગ,નીલકુલ, શેવાળ,ભૂમિફોડા,આર્દકત્રિક, ગાજર,મોથ,વત્થલા,થેગ,પાલખું, સર્વે કુણાફળ,ગુપ્ત નશોવાળા શણ વગેરેના પાંદડા, છેરવા છતાં ઉગે તેવા થોર-કુંવાર–ગુગળ–ગળો વગેરેને જીવવિચાર માં સાધારણ વનસ્પતિજાયિક (જીવ) કહ્યા છે. પ્રત્યેક વનસ્પતિકાયિકઃ- એક જીવ એકજ શરીરને આશ્રીને રહેલો હોય તેને પ્રત્યેક વનસ્પતિકાયિક જાણવો. જેમકે ફળ, ફુલ, છાલ, લાકડું,મૂળ,પાંદડાં,બીજવગેરેને જીવવિચાર માં પ્રત્યેક વનસ્પતિકાયિક (જીવ) કહ્યા છે. જ વિશેષ - સર્વપ્રથમ તો આ સૂત્ર મહત્વની વાત એ સાબિત કરે છે કે માટી–પાણી–વનસ્પતિ એ પદાર્થો નિર્જીવન થી આ બધાં આપમેળે ન હાલી-ચાલી શકતા એવા સ્થાવર જીવો છે. આ ત્રણે પ્રકારના જીવો ને સ્પર્શન નામની ફક્ત એકજ ઇન્દ્રિય હોય છે. એકેન્દ્રિયપણાને આશ્રીને સૂત્ર રર૩ વાÖનાનામોમ્ સૂત્રમાં વિશેષ ચર્ચા થવાની છે માટે અત્રે વિવરણ કરેલ નથી બીજું–એકેન્દ્રિયપણા તરીકે તો તેઉકાય–વાયુકાયના જીવો પણ રહેલા છે. વળી નામકર્મના ઉદયમુજબતેઓસ્થાવર પણ છે. પરંતુ સૂત્રકારમહર્ષિએ અહીં નીવાનીવામામ એતૃતીય ઉપાંગનો અભિપ્રાય સ્વીકારી ક્રિયાને આધારે ત્રસ અને સ્થાવરનો ભેદકર્યો હોવાથી અહીં પૃથ્વી –અપ-વનસ્પતિ એ ત્રણ નેજ સ્થાવર રૂપે ગણેલા છે. આ જ સ્થાવર પ્રથમ કેમ મુકયા - પૂર્વસૂત્રમાં સંસારિ: સાવર: એમ કહ્યું છે તો ક્રમની દ્રષ્ટિએ પ્રથમ ત્રમાં આવે છતાં અહીં પ્રથમ સ્થાવર જીવોની ચર્ચા કેમ કરી? સૂત્રકારમહર્ષિએ સ્વરચિત વ્યવસ્થા તોડીને પણ આમકર્યુ તે હેતુપૂર્વકછે.આ સૂત્રપછી તેનોવાયુદ્દીન્દ્રિયાસ: સૂત્ર છે. ત્યાથીન્દ્રયપ્રકરણ શરૂકરેલ છે અને વાચ્છનાનામે...” વનસ્પતિ–તે–વાયુ માત્ર સ્પર્શન ઇન્દ્રિયવાળા છે તેમ અહીં જણાવવું છે. હવે જો પહેલા “ત્રસ” ને ઓળખાવત પછી “સ્થાવર” ને જણાવત તો શબ્દનું ગુરુતાપણું આવત, તેથી લાઘવતાને માટે અહીં ક્રમભેદ કરેલ છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સ્થાવરની અલ્પવકતવ્યતા હોવાથી તેને ક્રમ ભેદ કરી પ્રથમ રજૂ કરેલ છે. * સૂત્રમાં પૃથિવી શબ્દ છે જયારે ભાષ્યમાં પૃથિવીયિ શબ્દ કર્યો તો અહીં પૃથિવી સાથે જય શબ્દ કયાંથી ઉડીને આવી ગયો? ૐ સૂત્રમાં લાઘવતા કરવાને માટે ગ્રહણ કર્યો ન હતો તેના વિના પણ અર્થ સિધ્ધ હતો. ભાષ્યમાં તો વ્યાખ્યા કરવાની હોવાથી આવશ્યકતાનુ સાર કંઇક અધિકનુંજ ઉચ્ચારણ થાય છે માટે અર્થના સ્પષ્ટીકરણ હેતુંથી ભાષ્યમાં જાય શબ્દ પ્રયોગ કર્યો છે. * સૂત્રમાં પૃથ્વી —અ—વનસ્પતિને સ્થાનશીલ કહ્યા છે તે માટે સિધ્ધસેનીય ટીકામાં ત્રિવિધા વ સ્થાનશીત્ઝા ભવન્તિ નીવા: એમ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે છતાં ત્યાં વિશેષ ખુલાસા માટે લખે છે કે—તેના સ્થાવરપણાનું નિર્ધારણ સ્થાવરનામકર્મોદયના આધારે સમજવું નહીં સ્થાવરનામકર્મોદયાનુસાર તો તેઉ-વાયુ પણ સ્થાવર જ ગણાશે. ક્રમનિર્ધારણ: સ્થૂળ અને ઉત્તર બંને આધારથી પ્રથમ પૃથિવીકાયનું ગ્રહણ કરેલું છે.— [સર્વ ના આધાર ભુત હોવાથી પૃથ્વી નું પ્રથમ ગ્રહણ કર્યું ત્યાર પછી આધેયત્વ અને લેશ્યા-પ્રત્યેક શરીર અસંખ્યત્વના સામ્યને લીધે [આધેયત્વાલ્હેર યાપ્રત્યે શરીરાસદ્ધ્યેયત્વ સામ્યા ઘ્વ] અકાયનું ગ્રહણ કર્યુ પાણીનો આધાર પૃથ્વી છે. પાણી પૃથ્વી નું આધેય છે વળી પૃથિવી—અપ્પ્નું અનેક રીતે સામ્ય છે માટે બીજે અપ્ કાય ગ્રહણ કર્યું છેલ્લે અનન્તપણાને લીધે વનસ્પતિકાયનું ગ્રહણ કર્યુ સમાસ નિર્દેશઃ- સૂત્રમાં સમાસ નિર્દેશ પૃથ્વી —અપ્ર્ અને વનસ્પતિના પરસ્પર સંક્રમણ ને માટે છે અર્થાત્ પૃથ્વી નો જીવ મરીને અપ્ કે અપ્ નો જીવ મરીને વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. ઉપયોગઃ- આગમ શાસ્ત્રનુસાર પ્રત્યેક જીવ ની માફક સ્થાવરકાયમાં પણ સાકાર નિરાકાર બંને ઉપયોગ વર્તતા હોયછે. [પ્રજ્ઞા.સૂત્ર૩૧૨ પુનિયાળ અંતે સરોવઓોવત્તા અબારોવઓોવડા] તત્વાર્થમાં પણ પૂર્વ સૂત્ર ૨:૮/૨:૯ માં જણાવી દીધુ કે [ ૩૫યો Äળમ્, સ દ્વિવિધ ] * પૃથ્વી ના ભિન્ન નામ અને અર્થઃ- પૃથિવી, પૃથિવીકાય, પૃથિવી કાયિક –પૃથિવી જીવ એવા દિગંબર પરંપરામાં દર્શાવાયેલ ભેદો છે. —પૃથિવી એતો જીવની એક સંજ્ઞા છે. પૃથિવી એ સ્વાભાવિક પુદ્ગલ પરિણમનરૂપ, કઠિનતા આદિ ગુણોવાળી અને અચેતન છે. —પૃથિવીકાયિક (જીવ) દ્વારા છોડાયેલા પૃથિવી શરીર અર્થાત્પવિીના અચેતન પુદ્ગલને પૃથિવીકાય કહે છે. —પૃથિવીકાય નામ કર્મનો ઉદય જે જીવને વર્તતો હોય અને તે જીવ પૃથિવી ને શરીર રૂપે સ્વીકાર કરેલો હોય તેને પૃથિવીકાયિક કહે છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧૪ પ૭ -પૃથિવીકાયનામકર્મનો ઉદય હોય પણ જેણે પૃથિવી-શરીર ધારણ કરેલ ન હોય તેવો વિગ્રહગતિ પ્રાપ્ત જીવ પૃથિવી જીવ છે. આ જ રીતે અપૂકાય અને વનસ્પતિકાયમાં પણ સમજી લેવું નિધઃ-અપેક્ષા ભેદે અર્થઘટન જાણવા પુરતાજ આ ભેદો દર્શાવેલા છે] U [8] સંદર્ભઃ $ આગમસંદર્ભઃ-વિત થાવર નિવિદા ના તં નદી પુથવિયા ગાડા वणस्सइकाईया જ વા. પ્ર. જૂ. ૨૦ આ વિષયની ચર્ચા–પ્રજ્ઞાપના તથા સ્થાનાંગમાં પણ છે. ૪ તત્વાર્થસંદર્ભએકેન્દ્રિય પણા વિશે–અધ્યાયર સૂત્રઃ ૨૩ # અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) જીવવિચાર ગાથા ૩ થી ૫, ૮ થી ૧૩ (૨) નવતત્વ ગાથા ૩ વૃત્તિ, (૩) જીવ સમાસ U [9] પદ્યઃ(૧) સૂત્રઃ ૧૨ – સૂત્રઃ ૧૩નું પદ્ય સંયુકત પણે સંસારીના વળી ભેદ બે ત્રસ અને સ્થાવર જાણવા પૃથ્વી પાણી વનસ્પતિ એ ત્રણ સ્થાવર માનવા (૨) સૂત્રઃ૧૨-સૂત્ર ૧૩નું પદ્ય સૂત્ર ૧૪ માં દર્શાવેલ છે U [10] નિષ્કર્ષ - આ સૂત્રનો નિષ્કર્ષ સૂત્રઃ ૧૪ માં દર્શાવેલો છે V S S T US (અધ્યાયઃ૨ સૂત્રઃ૧૪) D [1]સૂત્રરંતુ સૂત્ર ર૧૨ માં જે ભેદ દર્શાવ્યો તેના પેટાભેદો અહી કહે છે. U [2]સૂત્ર મૂળઃ- “તેનોવાયૂન્દ્રિયવિશ્વ વસા: U [3]સૂત્ર પૃથકક તેન: વધુ દિ- ફન્દ્રિય- : ૨ ત્રણ: U [4]સૂત્રસાર:- તેઉકાય વાયુકાય અને બેઈન્દ્રિય વગેરે (બેઈન્દ્રિય-તેઈન્દ્રિય -ચઉરિન્દ્રિય-પંચેન્દ્રિય) બધાં જીવોને ત્રસ કહ્યા છે. [5]શબ્દજ્ઞાનઃતેન:–તેજસકાય–તેઉકાય અથવા અગ્નિકાયના જીવ જેવા કે અગ્નિ–વીજળી વગેરે વાયું–વાયુકાય–પવન વંટોળ વગેરે જીવો દિગંબર પરંપરામાં અહીં ક્રિક્રિયાય: 7: એ પ્રમાણે છે. તેનો વાયુ સ્થાવરમાં ગણી લીધા છે માટે અહીં ઉલ્લેખ નથી. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા દિનિય સ્પર્શ અને રસ એમ બે ઈન્દ્રિય વાળા આવય–વગેરે-ત્રણ ઇન્દ્રિય-ચાર ઈન્દ્રિય-પાંચ ઈન્દ્રિય વાળા જીવો વ:અને તિઉ–વાયુ અને બેઈન્દ્રિય વગેરે) સા: ત્રસ (પૂર્વ સૂત્ર ર૧૨ માં કહેવાઈ ગયું) 1 [G]અનુવૃત્તિ-ગીવ તથા સંસારિખ: શબ્દની અનુવૃત્તિ ચાલુ છે. U [7] અભિનવટીકા- અહીં ત્રસ જીવોની ઓળખ આપતા સૂત્રકાર મહર્ષિ છ પ્રકારના જીવો કહે છે -તેઉકાય, વાયુકાય, બે ઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય,પંચેન્દ્રિય ત્રસ શબ્દનો અર્થ બે પ્રકારે :- (૧) ક્રિયાની અપેક્ષાએ (૨)કર્મના ઉદયની અપેક્ષાએ -ક્રિયાની અપેક્ષાએ જેગતિશીલ હોય, એકજસ્થાનનારતા ગતિ કરેતે “ત્રસજીવોકહ્યા. -કર્મના ઉદયથી અપેક્ષા એ જેને ત્રસનામકર્મનો ઉદય હોય તેને ત્રસ જીવો કહયા. - જો ત્રસ નામકર્મને લક્ષમાં લઇએ તો બેઈજિયાદિ જીવો જ ત્રસ ગણાશે તેઉ વાયુ જીવ ત્રસ ગણાશે નહીં કેમકે તેમને સ્થાવર નામકર્મનો ઉદય હોય છે. – પરંતુ ક્રિયાની મુખ્યતાએ તેઉ અને વાયુકાયિક ત્રસ ગણાશે. – ત્રસની ઓળખ પણ બે પ્રકારે છે. “લબ્ધિત્રસ” અને “ગતિત્રસ” જેમને ત્રાસ નામકર્મને ઉદય થયો છે તે લબ્ધિત્રસ કહેવાય છે. તેમાં–બેઈન્દ્રિય, તેઈન્દ્રિય,ચીરિન્દ્રિય, પંચેન્દ્રિય નો સમાવેશ થાય છે. તેઓ સુખદુખની ઇચ્છાનુસાર ગતિ કરે છે. બીજા ગતિત્રસજીવો–જેમને સ્થાવરનામ કર્મનો ઉદય હોવા છતાં તે ત્રસજીવની માફક ગતિ કરે છે. એક સ્થળેથી બીજા સ્થળે જવાનું કર્મ કરે છે. માટે તેમને પણ ત્રસમાં ગણાવ્યા. તેવા ગતિત્રસ જીવો બે પ્રકારે છે. તેઉકાયિક, વાયુકાયિક. આ બંને પ્રકારના જીવો સ્વતંત્ર ગતિવાળા છે. અગ્નિ ઊંચે જાય છે. વાયુ આમ તેમ ફરે છે ઇત્યાદિ. આઅભિપ્રાયફકત સૂત્રકાર મહર્ષિનોજનથી ગોવાળીવામિામ નામકત્રીજા ઉપાંગ માં પણ ત્રસના આ ભેદો સ્વીકારેલા છે. અર્થાત તેઉકાયિક, વાયુકાયિક જીવનું સ્થાવર પણું એ જેમ આગમ કથન છે તેમ આ બંને જીવનું ત્રાસપણું એ પણ આગમ-કથન જ છે. જ તેઉકાયિક– તેના પુર્વ ય તેનWય:, વિદ્યતે વેષાં તે તેગથિ : – તેન: યો યેષાં તે તેના : – જીવવિચાર વૃત્તિ મુજબ અંગાર, જાળ, તણખાં, ઉલ્કાપાત, અશનિ, કણિયા, વીજળી વગેરે અગ્નિ (૩૫) જીવોના તેિજસ્કાયિકના ભેદો છે. – ભાષ્યાનુસાર – અંગાર, કિરણ, જવાલા, મુર્ખર, શુધ્ધાગ્નિ વગેરે અગ્નિકાયિક તિજસ્કાયિક જીવોના અનેકભેદ છે. જ વાયુકાયિક- વાયુ વ વય વાયુ , સ વિદ્યતે એવાં તે વાયુયT: – વાપુ: યો યેષાં તે વાયુથી: – જીવવિચાર વૃત્તિ મુજબ – ઉદભ્રામક, ઉત્કલિક, વંટોળીયો, શુધ્ધ અને ગુંજારવ Page #60 -------------------------------------------------------------------------- ________________ પ૯ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧૪ કરતો મોટો વાયુ, ઘાટો અને પાતળો વાયુ વગેરે વાયુ કાયિક જીવોના ભેદો છે. –ભાષ્યાનુસાર ઉત્કાલિક, ઘનુવાત, તનુવાત વગેરે વાયુ કાયિક જીવોના અનેક ભેદો છે. # તેલ–વાયુના ભિન્નનામો તથા અર્થો તેઉ–તેઉકાય તેઉકાયિક–તેલજીવ એવા ચાર ભેદ દિગમ્બર આમ્નાય માં છે. તેઉ–આ નામની જીવની એક સંજ્ઞા છે. અહીંતહીં ફેલાયેલી કે જેના ઉપર પાણી છાંટવામાં આવેલ છે તે અથવા જેનો ઘણો ભાગ ભસ્મ થઈ ગયો છે તેવા અગ્નિને-અગ્નિ (તે) કહેવાય છે. તેઉકાય – તેઉકાયિક જીવ દ્વારા ત્યજાયેલ અગ્નિ)ભસ્મ વગેરે અર્થાત અગ્નિના અચેતન પુદ્ગલને તેઉકાય કહે છે. તેઉકાયકિઃ તેઉકાયિક નામ કર્મનો ઉદય જે જીવને વર્તતો હોય તે જીવે તેઉ [અગ્નિ] ને શરીર રૂપે ધારણ કર્યું હોય તેને તેઉકાયિક કહે છે. તેલ–જીવ- તેઉકાયિક નામકર્મને ઉદય હોય પણ જેણે અગ્નિ રૂપ શરીર ધારણ કર્યું ન હોય તેવો વિગ્રહ ગતિ પ્રાપ્ત જીવ તે તેઉ –જીવ છે. આ જ રીતે વાયુકાયના પણ ચાર ભેદો જાણવા. નિોંધ –અપેક્ષાભેદે અર્થઘટન દર્શાવવા પુરતા જ આ ભેદો જણાવાયેલા છે) * द्वीन्द्रियादयः द्वे इन्द्रिये येषां ते द्वीन्द्रियाः, द्वीन्द्रिया आदौ येषां ते द्वीन्द्रियादय (અહી તદ્દગુણ સંવિજ્ઞાન બહુવ્રીહિ સમાસ છે.) બેઇદ્રિયવાળા જેની આદિમાં છે તે અર્થાત બેઇનેન્દ્રિય–તે ઇન્દ્રિય વગેરે પરંતુ અહીં સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે ““વગેરે” એટલે કયાં સુધી લેવા? – બ્લેન્દ્રિય પર્યવસાન: પાંચ ઇન્દ્રિયો સુધી. અર્થાત્ બેઇન્દ્રિય,તે ઇન્દ્રિય,ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય. # પંચેન્દ્રિય કઈ રીતે નકકી કર્યું? અધ્યાય-રસૂત્ર ૧૫ પન્વેન્દ્રિય મુજબ ઇન્દ્રિયો પાંચ જ હોય. પાંચથી વધુ કે ઇન્દ્રિય નથી તે નિયમ કર્યો માટે અહીં બેઈદ્રિય થી પંચ-ઇનેન્દ્રિય સુધી જ “ત્રસ” જીવોનો વિસ્તાર થઈ શકે તે નકકી થયું. બેઇન્દ્રિયનેઈન્દ્રિય, વગેરે નકકી કર્યુ પણ આ જીવો ક્યાં? તે જણાવવા સૂત્રકારે સૂત્ર :૨૩ વાáનાનામ્ સૂત્ર :૨૪ કૃFિINNIf બનાવ્યુંછતાં અહીં સામાન્ય સમજ આપી છે. જ બેઇજિયઃ- જેઓને સ્પર્શ અને રસ બેઈદ્રિયો છે તે બેઈન્દ્રિજીવ. - જેમાં શંખ, કોડા, ગંડોલા, જળો, અળસીયા, લાળીયા, પોરા, મામણમુંડા, કરમિયા, ચુડેલ વગેરે જીવોનો સમાવેશ થાય છે. તે ઇન્દ્રિય – જેઓને સ્પર્શ, રસ, ઘાણ એ ત્રણ ઈદ્રિયો છે તે તેઈદ્રિય (ત્રણ ઇદ્રિયવાળા) જીવ-જેમાં કાનખજૂરા, માંકણ, જુ, કીડી, ઉધ્ધઈ, મંકોડા, ઈયળ, ઘીમેલ, સાવા, ગીંગોડા, ગધ્ધયા, વિષ્ટાનાજીવ, છાણના જીવ, ઘનેડા, કંથવા, ગોપાલિકા, ઇયળ, ઈન્દ્રગોપ વગેરે જીવોનો સમાવેશ થાય છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૬૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ ચઉરિન્દ્રિય – જેઓ ને સ્પર્શ – રસ–ઘાણ–નેત્ર એ ચાર ઇન્દ્રિયો છે તે ચારઈન્દ્રિયો વાળા અર્થાત ચઉરિન્દ્રિય જીવ. - જેમાં વીંછી, બગા, ભમરા, ભમરી, તીડ, માંખી, ડાંસ, મચ્છર, કંસારી, કરોળીયા, ખડમાંકડી વગેરે ચઉરિન્દ્રિયો જીવો છે. જ પંચેન્દ્રિય –જેઓને સ્પર્શ – રસ–પ્રાણ –નેત્ર–શ્રોત્ર (કાન) એ પાંચ ઇન્દ્રિયો છે તે પાંચ ઇન્દ્રિયોવાળા અર્થાત પંચેન્દ્રિય જીવ – જેમાં દેવ – નારક–તિર્યચ–મનુષ્યોનો સમાવેશ થાય છે. મારિ: દિ-ન્દ્રિય પછી ''મદિ' શબ્દનો પ્રયોગ છે તેનો અર્થ શો ? “આદિ” શબ્દ વ્યવસ્થાવાચી છે. તેના થકી જ દિ પછી તુર-પનું સુચન મળે છે. * :- સૂત્રમાં મુકેલર” શબ્દ સમુચ્ચયને માટે છે. તેઉ–વાયુ અને દ્વીન્દ્રિય એમ સમુચ્ચયને જણાવે છે. * સિધ્ધના જીવો વિશે ખુલાસો. અહીં સંસારી જીવોને જે અધિકાર વર્તે છે. તેમછતાં ભાખ્યકાર મહર્ષિસ્વયં એક સ્પષ્ટીકરણ કરે છે.– અહીં ત્રસ અને સ્થાવર જીવોની ઓળખ અપાઈ. અર્થપત્તિ ન્યાયાનુસાર એકવાત સિધ્ધ થાય છે કે ત્રસ અને સ્થાવર બંને લક્ષણના અભાવે મુની નૈવ ત્રસા નૈવ સ્થાવર: સિધ્ધાના જીવો ત્રસ પણ નથી અને સ્થાવર પણ નથી. * ક્રમ:- ચક્ષુને પ્રત્યક્ષ હોવાથી તેમજ અલ્પ પણાને લીધે તેઉકાયને પ્રથમ ક્રમમાં લીધા, તેનાથી અધિક સુક્ષ્મતાને કારણે ત્યાર પછી વાયુકાયને લીધા પછી ઇન્દ્રિય સંખ્યા અપેક્ષાએ દ્વિ-ઈન્દ્રિય આદિ આ ક્રમ લીધો. છે તેનોવાયૂ: અહીં સમાસ કરી તેનોવાથ્વીટ કર્યુનહીં. આ અસમાસ કરણનું કારણ એ છે કે સૂત્રકાર તેજસ અને વાયુની બે–સંજ્ઞાને પ્રતિપાદિત કરવા માંગે છે. તેજસ અને વાયુ બને ત્રસ તેમજ સ્થાવર એમ ઢિસંજ્ઞક છે તેમ નકકી થાય છે. [Bસંદર્ભ – o આગમસંદર્ભ ત્રુતિ તસT તિવિદા પપUત્તા, સંગહા તેડાર્ડિયા વીડીયા ओराला । ... से किं तं ओराला तसा पाणा। चउव्विहा पन्नत्ता, तं जहा बेईदिया तेईदिया चउरिदिया पंचेदिया * जीवा. प्र.१ सू. २२ एवं २७. ૪ વિષયસંદર્ભ-આવિષયને વ્યકત કરતા આગમસંદર્ભો પ્રજ્ઞાપના તથાસ્થાનાંગ સૂત્રમાં પણ છે ૪ તત્વાર્થસંદર્ભઃ- ઈન્દ્રિયો માટે અધ્યાયઃ ૨ સૂત્ર ૧૫, ૨૦ 0 અન્યગ્રન્થસન્દર્ભઃ(૧) જીવવિચાર ગાથા ૬,૭, ૧૫ થી ૨૪ (૨) નવતત્ત્વ ગાથા ૩-૪ વૃત્તિ (૩) જીવસમાસ Page #62 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧૫ U [9] પદ્ય – (૧) ત્રણ તણા બે ભેદ છે અગ્નિ પવન એ ગતિ વડે ત્રસ જાણવા ગતિ નવ કરે સ્વેચ્છાએ તેથી સ્થાવરે ઇચ્છા પ્રમાણે ગમન કરતા જીવને ત્રસ જાણીયે કિંઇન્દ્રિયાદિ જીવ સર્વે ત્રસ માંહી પિછાણીયે સૂત્રઃ૧૨ – સૂત્રઃ ૧૩–સૂત્રઃ૧૪નું સંયુકત પદ્યસ્થાવરો ત્રણ મુખ્યત્વે પૃથ્વી જલ વનસ્પતિ તેજ વાયુ દ્વીન્દ્રિયાદિ ત્રસ જીવો જગત મહીં અગ્નિ ને વાયુ બંનેય લબ્ધિ ત્રસ ગણાય છે. પરંત કીન્દ્રિયાદિ ગતિ ત્રસ ગણાય છે. U [10] નિષ્કર્ષ - સૂત્ર ૧૨ ૧૩ ૧૪ નો સંયુકત નિષ્કર્ષ અહીં સૂત્ર ૧૨,૧૩,૧૪ માં મુખ્યત્વે સંસારી જીવોના ત્રસ અને સ્થાવર બે ભેદ જણાવ્યા છે. જીવનો વિકાસક્રમ સ્થાવર તેિમાં પણ પૃથિવીકાય] થી આરંભાય છે. ત્રસમાં પચેન્દ્રિય પણાએ વિકાસ પરિપૂર્ણ થાય છે. લક્ષમાં રાખવા યોગ્ય નિષ્કર્ષ એ જ કે વિકાસની પરિપૂર્ણતા એ મળેલ પાંચ ઇન્દ્રિયોનો જીવ મહત્તમ ઉપયોગ કરી સ્વભાવ દશામાં સ્થિર થાય તો જ દ્રવ્ય ઈન્દ્રિય પુદ્ગલને સાધન બનાવી પુદ્ગલાતીત અવસ્થા પ્રાપ્ત થઈ શકે. 0 0 0 0 0. અધ્યાયઃ૨ -સૂત્રઃ૧૫) | [1]સૂત્રતુઃ- [પ્રથમ અધ્યાયમાં [૧:૧૪] તિિન્દ્રયનિન્દ્રિયનિમિત્તમાં ફન્દ્રિય શબ્દ આવ્યો અને અહીં પણ ૨:૧૪માં દિવ્યાયષ્ય કહ્યું પણ તેની કુલ સંખ્યા જણાવી નથી] આ સૂત્ર થકી ઇન્દ્રિયોની સંખ્યા જણાવે છે. U [2]સૂત્ર મૂળ-પગ્નેન્દ્રિયનિ [3]સૂત્ર પૃથકક-પટ્વ-ન્દ્રિય U [4] સૂત્રસાર - ઇન્દ્રિયોની સંખ્યા પાંચ [9]. સ્પર્શ–રસ– ધાણ–ચક્ષુ-શ્રૌત્ર-જુઓ સૂત્ર ૨૦૨૦] U [5]શબ્દજ્ઞાનપગ્ય: પાંચ વિધિ:- ઇન્દ્રિયો - આત્મા, તેનું ઓળખ ચિહ્ન તે ઈન્દ્રિય 1 [6]અનુવૃત્તિ- આ સૂત્ર માં કોઈ પૂર્વ સૂત્ર ની અનુવૃત્તિ આવતી નથી Page #63 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [સંસારિ: અધિકાર ચાલુ છે.] U [7] અભિનવટીકાઃ- ઈન્દ્રિયોની સંખ્યા નિયત કરતા ઉમાસ્વાતજી મહારાજા [સ્પર્શના, રસના, પ્રાણ,ચક્ષુ,શ્રોત્રરૂપ] પાંચ ઇન્દ્રિયોને જણાવે છે આપાંચ ઈન્દ્રિયોની એક થી પાંચની સંખ્યા વડે જીવના પાંચ વિભાગ થઈ શકે છે. શરીરમાં આત્માના અસ્તિત્વની ઓળખ માટે પણ આ ઈન્દ્રિયો બાહ્ય ચિહ્ન રૂપ છે. અર્થાત્ ચૈતન્ય વ્યકિત કે જીવ ઈન્દ્રિય દ્વાર વડે ઓળખી શકાય છે. જ પશ્વ:–ઇન્દ્રિયોની સંખ્યા પાંચની કહી છે. આ પર્વે શબ્દ જે આરંભે મુકયો છે તે નિયમને માટે છે. ઈન્દ્રિયો પાંચ જ છે. તેવું સિધ્ધ થાય છે અર્થાત અન્યનાધિક પણે પાંચની સંખ્યા સમજવી. ઈન્દ્રિયો છે વગેરે નથીજ [Nડાહિતિપધાર્થ:] અથવા આ પ્રકરણ જીવોના ઉપયોગને આશ્રીને છે. સર્વત્ર જીવના ઉપયોગ પણાની જ વાત મહત્વની હોવાથી તે ઉપયોગના નિમિત્ત ભૂત પાંચ ઈન્દ્રિયોને સૂત્રકાર ઉપદેશે છે. તેથી કોઈ એક પ્રાણીને વધુમાં વધું આ પાંચ ઈન્દ્રિયો જ હોઈ શકે. ભાષ્યકારે જESાદ્રિ પ્રતિષધાર્થ: કહ્યું તે પણ હેતુપૂર્વક છે. કેમ કે પાંચ જ ઇન્દ્રિયો હોવી એ જૈન સિધ્ધાન્ત છે. તેથી વ્યતિરિત માન્યતાનું નિરસન કરવા માટે જ આ વાકય મુક્યુ છે. આ સિધ્ધાન્ત થી મન પણ ઇન્દ્રિય નથી તેમ સાબિત થાય છે. સૂિત્ર ૨૦૧૨ માં મનને નન્દ્રિય કહ્યું જ છે માટે મનને છઠ્ઠી ઈન્દ્રિય ગણવું નહીં --- જેમ ચક્ષુ વગેરે ઈન્દ્રિયો સ્વતંત્રપણે રૂપ વગેરે અર્થગ્રહણમાં પ્રવર્તે છે અન્યની અપેક્ષા રાખતું નથી તેમ મન પ્રવર્તી શકતુ નથી મનને રૂપાદિ વિષયનું ગ્રહણ કરવું હોય તો ચક્ષુ વગેરે ઇન્દ્રિયોને વિષયીકૃત કરીને જ રૂપાદિ વિષાયમાં પડી શકે છે. તેથી ચક્ષુ વગેરેની માફક મન એ સાક્ષાત ઈન્દ્રિયો રૂપે પ્રવર્તતુ નથી. વળી પાંચ ઈન્દ્રિયોના સ્પર્શાદિ પાંચ વિષય કહ્યા છે મનનો કોઇ સ્વતંત્ર વિષય પણ નથી માટે મન અનિયિ જ છે અને ઇન્દ્રિયોની સંખ્યા પાંચ જ છે . શંકા? - કેટલાંક ઈન્દ્રિયોની સંખ્યા ૧૦ ગણાવે છે. પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય-વાક્ પાણિ(હાથ), પગ,વાયુ(ગુદા) ઉપસ્થ (જનનેન્દ્રિય)-તેનું શું? # અહીંન્દ્રાનો અર્થ “જેનાથી જ્ઞાનનો લાભથઈ શકે તે એવોકરાયો છે. અર્થાત્ જ્ઞાનેન્દ્રિયને સ્વીકારેલી છે. -તેથી વાપાણી આદિ કર્મેન્દ્રિયોની સંખ્યા સ્વીકારવાનો પ્રશ્ન જ ઉદ્દભવતો નથી. –બીજું અહીં “ઉપયોગ”નો અધિકાર વર્તતો હોવાથી જીવનોપયોગી જ્ઞાનને આશ્રી ને સ્પર્ધાદિ પાંચ ઇન્દ્રિયો ગણાવી છે. જયારે વા-પાણી વગેરે પાંચ ઇન્દ્રિયો તો આહારવિહાર-નિહાર આદિ ક્રિયા માટે છે. –બંને કારણ કરતાં પણ મહત્વની વાત શ્લોકવાર્તિક માં જણાવી છે. કર્મેન્દ્રિય નો સ્પશન-ઈન્દ્રિયમાં અંતર્ભાવ થઇ જ જાય છે. માટે તેને અલગ પાડવાની જરૂર જ નથી છતાં જો અલગ દર્શાવવું જ હોય તો કર્મ (ક્રિયા કરવા ની દ્રષ્ટિએ હોઠ, ત્વચા, આંગળી, નિતંબ,મસ્તક, ડોક, વગેરે સર્વે કર્મેન્દ્રિયો જ ગણવી પડશે કેમકે તે પણ ક્રિયાના સાધન છે. જે કોઈ ને પણ ઈષ્ટ નહીં બને. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૩ અધ્યાયઃ ૨ સૂર 15 એટલા માટેજ કર્મેન્દ્રિયોને અલગ ન ગણતાં પાંચ જ્ઞાનેન્દ્રિયો નેજ ગણી છે. અને તે સંખ્યાબરાબર છે. માટેજસ્વોપજ્ઞ ભાષ્યની સિધ્ધસેનીયટીકામાં પબૈવન્દ્રિયળ ભક્તિ એમ લખી દીધું છે. યિ: સાધારણ રીતે રેંદ્ર એટલે આત્મા(જીવ),તેને ઓળખવાની નિશાની તે વ્ય: કર્મની પરતત્રતા હોવા છતાં અનન્ત જ્ઞાનાદિ શકિતઓનો સ્વામી ન્દ્ર આત્મા કહેવાય છે. આ ઇન્દ્રભૂત આત્માના અર્થ-ગ્રહણમાં કારણભૂત “ઇન્દ્રિય” કહેવાય છે. ડું ના ઓળખ ચિહ્ન ને ન્દ્રિય કહે છે. અહીં ક્લિક ઓળખ ચિહ્ન શબ્દથી પાંચ અભિપ્રાય કહ્યા છે. [ઇન્દ્રશબ્દની ઓળખ આપીને પછી પણ આ પાંચ અભિપ્રાયોનો સંબંધ જોડેલ છે.] (૧) {ન્દ્રબ્લિમ:- ઇન્દ્રનું જ્ઞાપક-બોધક ચિહ્ન-અવિનાભાવિ, અંતર્લિન-અવગમકારી (બોધકારી) ચિહ્ન તે જ ઇન્દ્રિય (૨) દ્રષ્ટિમ:- ઈન્દ્ર (જીવ) દ્વારા પોતપોતાના કાર્યોમાં આજ્ઞપ્ત (સૂચિત રીતે પ્રવર્તે તે ઇન્દ્રિય (૩) દ્રષ્ટમ:- ઇન્દ્ર (જીવ) દ્વારા જોવાયેલ-ફકત જોવા માત્રથી પ્રાપ્ત થયેલ કે દર્શન ઉપલબ્ધિથી ગ્રહણ કરેલ. (૪) ડુંકૃષ્ટમ-ઇન્દ્ર (જીવ) દ્વારા ઉત્પન્ન તે ઈન્દ્રિય (૫) ડુંન્દ્રગુણ:- ઇન્દ્ર (જીવ) દ્વારા સેવિત અર્થાત્ જેના દ્વારા જીવ શબ્દાદિ વિષયોને ગ્રહણ કરે તે ઈન્દ્રિય. -ઈન્દ્ર એટલે જીવ. કેમ કે ઐશ્વર્યને ધારણ કરે છે માટે તે ઇન્દ્ર કહેવાય છે. સંપૂર્ણ દ્રવ્યોમાં જીવનું જ ઐશ્વર્ય જોવા મળે છે. કેમ કે અનાદિ સંસારને ભોગવતાસ્વભાવથી ઈશ્વર (માલિકી પણાના) ભાવના યોગ થી સમગ્ર જગતનું ઐશ્વર્ય ભોગવે છે. અથવા સમસ્ત વિષયોમાં તેના ઉત્કૃષ્ટ ઐશ્વર્યનો સંબંધ છે. આ રીતે જીવ બધાં દ્રવ્યોનો સ્વામી અને સમસ્ત વિષયનો ઉત્કૃષ્ટતયા ભોકતા છે. તેથી જ તે ઈન્દ્ર છે. અને તેના ઓળખ ચિહ્ન ને ન્દ્રિય કહે છે. ઉપરોકત પાંચ અભિપ્રાયોનો સંબંધ - ઇન્દ્ર અને ઇન્દ્રિયો ની ઓળખ આપી ઓળખ ચિહ્ન ના પાંચે અભિપ્રાયોનો અહીં ટુંકમાં સંબધ જોડે છે. (૧) ઈન્દ્રિયો જીવને સૂચિત કરે છે. (૨) ઈન્દ્રિયો જીવથી આજ્ઞા પામી પોતાના વિષયમાં પ્રવૃત્તિ કરવાવાળી હોય છે. (૩) ઈન્દ્રિયો જીવને પ્રદર્શિત કરે છે. અથવા જીવ દ્વારા ઈન્દ્રિયો સ્વયં પ્રદર્શિત થાય છે. (૪) ઈન્દ્રિયો,જીવના નિમિત્તે ઉત્પન્ન થાય છે. (૫) ઈન્દ્રિયોથકીજીવ, ઇષ્ટવિષયોનું પ્રીતિપૂર્વકસેવન કરે છે. તેથી તેને જીવની લિંગ ( ચિહ્ન) કહી છે. જ વિશેષ - આ પાંચ ઈન્દ્રિયો બધા સંસારીને હોતી નથી કેટલાકને એક-કેટલાકને બે એ રીતે એક એક વધતા પાંચ ઈન્દ્રિયો સૂધી હોય છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જેને એક ઇન્દ્રિય (સ્પર્શન) હોય તે એકેન્દ્રિય (જીવ). જેને બે ઇન્દ્રિય (સ્પર્શન -રસના) હોય તે બેઇન્દ્રિય (જીવ) જેને ત્રણ ઈન્દ્રિય (સ્પર્શન -રસના-ધ્રાણ) હોય તે ઈન્દ્રિય (જીવ) જેને ચાર ઇન્દ્રિય (ઉકત ત્રણચક્ષુ)હોય તે ચઉરિન્દ્રિય (જીવ) જેને પાંચ ઈન્દ્રિય (ઉકત ચાર+શ્રોત્ર) હોય તે પંચેન્દ્રિય (જીવ) $ આ પાંચે ઈન્દ્રિયોના સ્પર્શનાદિ પાંચનામો સૂત્ર ૨૦૨૦માં સૂત્રકારે કહયા છે. [8] સંદર્ભઃઆગમસંદર્ભ ત પ પંત ફરિય પUUત્તા ? રોયપતિ પUUતી * પ્રજ્ઞા -૨૫-૩. ૨. રૃ. ૨૨8. # તત્વાર્થ સંદર્ભઇન્દ્રિય નામ -... રૂ. ૨ ઇન્દ્રિયોના ભેદ ગ.૨ . ૨૬-૨૭-૨૮ તે-તે ઇન્દ્રિયો વાળા જીવોની ઓળખ -ગ.ર-ઝૂ. ૨૩-૨૪ ૪ અન્યગ્રન્થસંદર્ભઃનવતત્ત્વ ગાથા ૩-વૃત્તિ,ગાથા-૪-વૃત્તિ દવ્યલોકપ્રકાશ સર્ગ-૩ શ્લોક ૪૪ થી ૪૬૬ U [9]પધઃ સૂત્રઃ૧પ ના બંને પદ્ય સૂત્રઃ૧૬માં આપેલ છે. U [10] નિષ્કર્ષ-સૂત્રઃ ૧૫થી ૧૯નો નિષ્કર્ષ એક સાથે સૂત્રઃ૧૯માં આપેલ છે. _ _ _ _ _ _ _ . (અધ્યાયઃ ૨ સૂત્ર:૧૬) U [1] સૂત્રહેતું - ઇન્દ્રિયોના સામાન્ય ભેદને જણાવવા આ સૂત્રની રચના થઈ છે. U [2]સૂત્ર મૂળ - દિવિવાનિ. [3]સૂત્રપૃથક-દ્રિ - વિનિ ' U [4] સૂત્રસારઃ- ઈન્દ્રિયો બે પ્રકારે હોય છે દિવ્ય ઇન્દ્રિય અને ભાવ-ઈન્દ્રિય U [5]શબ્દજ્ઞાન દ્વિ-બે વિદ્યાનિ: પ્રકારે U [6]અનુવૃત્તિ-ન્દ્રિયાણ સૂત્ર ર૧થી યિન શબ્દની અનુવૃત્તિ આવેલ છે. [7]અભિનવટીકા-ઉપરોકત સૂત્ર૨ઃ૧માં જે પાંચ પ્રકારે ઈન્દ્રિયોનું વર્ણન કર્યુ તે પ્રત્યેક ઇન્દ્રિયને માટે સૂત્રકારે અહીં સૂત્ર બનાવી બે ભેદ ને રજૂ કર્યા છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્ર: ૧૬ પાંચ ઇન્દ્રિયો બે બે પ્રકારે કહી છે. -દ્રવ્યથી અને ભાવ થી જ દ્વિવિધાનિ-દ્ધિ-વિધ અહીં વિધ શબ્દ પ્રકારવાચી છે તે ભેદને સૂચવે છે. તો વિધી યેષાં તને દ્ધિવિર્ધાને એ રીતે બહુવતિ સમાસ થવાથી વિધાન શબ્દ બન્યો છે જેનો અર્થ છે “બે પ્રકાર જેનાછે તે : પરંતુ તે એટલે શું?-પચ્ચે દ્રિયળ ઉપરના સૂત્રની અનુવૃત્તિ અહીં ખેંચેલ છે. દિવિ- આ બે ભેદ કયા? તેનો જવાબ સ્વપજ્ઞ ભાષ્યમાં સૂત્રકાર મહર્ષિ પોતે જ આપે છે (૧) દૂબેન્દ્રિય અને (૨) ભાવેન્દ્રિય, તદુપરાંત હવે પછીના સૂત્ર ૨ઃ૧૭ તથા ૨:૧૮ માં પણ આ બંને ભેદો નામ નિર્દેશ પૂર્વક જણાવેલા જ છે. દૂબેન્દ્રિયઃ- જે પુદ્ગલમય જડ ઈન્દ્રિયો છે તેને દબૅન્દ્રિય કહે છે. -આત્માના અસંખ્યાત પ્રદેશોની અપેક્ષાએ અનંત પુદ્ગલ પ્રવેશ દ્વારા જે તે-તે ઇન્દ્રિય (સ્પર્શનેન્દ્રિય-રસનેન્દ્રિય વગરે પાંચે ઈન્દ્રિય) ના આકાર વિશેષ બને છે તેને બેન્દ્રિય કહે છે. - सामान्यत: द्रव्यमयानि द्रव्यात्मकानि द्रव्योन्द्रियाणि જ ભાવેન્દ્રિય - આત્મિક પરિણામરૂપ ઈદ્રિય ભાવેન્દ્રિય છે. –કર્મના ક્ષયોપશમની અપેક્ષાથી આત્માની જે પરિણતિ વિશેષ થાય છે. તે ભાવેન્દ્રિય - भावेन्द्रियाणि तु भावात्मकानि आत्मपरिणतिरूपाणि જ વિશેષ - દિવિધાન - શબ્દથી પાંચ ઇન્દ્રિયના બબ્બે ભેદ લેવા માટે સૂત્રકારે બહુવચન મુકેલ છે. આ રીતે ઇન્દ્રિયોના કુલ દશભેદો થશે જેમ કે દ્રવ્ય-ચક્ષુરિન્દ્રિય અને ભાવ-ચક્ષુરિન્દ્રિય -આ રીતે સ્પષ્ટએ ભેદ સૂત્રકારે કહેવાથી અન્ય કોઇ પ્રકારે ઇન્દ્રિયોના બબ્બે ભેદોની વાતનું નિરસન થઈ જાય છે. પરંતુ અહીં એક પ્રશ્ન થાય કે – જો ઇન્દ્રિયોના દશભેદ કહીશું તો પૂર્વસૂત્રમાં પડધપ્રતિષ: કહ્યુ તે નિયમ નિરર્થક જશે તેનું શું? જો સૂત્રકારને દશ ભેદ સંખ્યાજ ઈષ્ટ હોત તો પૂર્વસૂત્રમાં જ રશીયા એમ કહી દીધું હોત પરંતુ તેમ કરેલ નથી. અહીં ત્રિવિધ સૂત્ર કથન ઉપરોકત સૂત્રને આશ્રી ને કહ્યું છે. તેથી એક જ ઈન્દ્રિય ની બે બે ભેદે વિવક્ષા કરી છે. જેમ ઓરડામાં બારણા કેટલા? તેમ પૂછો તો એક બારણું જવાબ મળે છે ત્યાં ખરેખર બારણું એકજ હોય પણ ઉઘાડ-બંધ કરો ત્યારે બે તારો દેખાય છે. છતાં બારણા બે કહેવાતા નથી તેમઅહીંપણ ઇન્દ્રિય એકગણાયતના વિપક્ષા પૂર્વક બે ભેદ કર્યા છે. U [8] સંદર્ભઃ ૪ આગમસંદર્ભ-વિદા નં અંતે રિયા UUUFTI mયમ વિદાં પUત્ત તંગદા दव्विंदिया य भाविंदिया य प्रज्ञा. प.१५-उ-२-सू. २०१ ૪ તત્વાર્થસંદર્ભ- દૂબેન્દ્રિય માટે સાર-પૂ૨૭ ભાવેન્દ્રિય માટે .ર-~૨૮ અ. ૨/૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ ރޅ અન્યગ્રન્થસંદર્ભઃ- લોક પ્રકાશ સર્ગઃ૩ શ્લોક ૪૬૭-૪૬૮ [] [9] પદ્મ (૧) [સૂત્રઃ૧૫ અને સૂત્રઃ૧૬ના સંયુકત પઘો] સ્પર્શન રસન ને પ્રાણ ચક્ષુ, શ્રોત્ર ઈંદ્રિય પાંચમી દ્રવ્ય ને વળી ભાવ ઇંદ્રિય એમ સવિ બબ્બે કહી ચામડી જીભને નાક, આંખને કાન પાંચ એ ઈન્દ્રિયો દ્રવ્ય ને ભાવ બે રૂપે મુખ્ય છે. ખરે. [] [10] નિષ્કર્ષ:- સૂત્ર ૧૫ થી ૧૯ નો નિષ્કર્ષ એક સાથે સૂત્રઃ૧૯ માં મુકેલ છે. (૨) તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અધ્યાયઃ૨ સૂત્રઃ૧૭ [1] સૂત્ર હેતુ:- ઇન્દ્રિય બે પ્રકારે કહી, તેમાં દ્રવ્ય-ઇન્દ્રિય ના આકાર અથવા ભેદ ને જણાવે છે . . [] [2]સૂત્ર:મૂળઃ- નિવૃત્યુપરળે ભેન્દ્રિયમ્ [7] [3]સૂત્ર:પૃથક્ઃ- નિવૃત્તિ ૩૫૫ દ્રવ્ય ફન્દ્રિયમ્ [4]સૂત્રસારઃ- ૬વ્ય- ઇન્દ્રિયો [બે પ્રકારે છે ] નિવૃત્તિ [અર્થાત્ અંગોપાંગ અને નિર્માણ નામ કર્માનુસાર થયેલ વિશિષ્ટ આકારે રચના- શરીર ની ઉપર દેખાતી ઇન્દ્રિયો ની આકૃતિ] [બીજો ભેદ તે] ઉપકરણ-ઇન્દ્રિય [અર્થાત્ ઉપકારક-નિવૃત્તિ ઇન્દ્રિયની બહાર અને અંદરની પૌદ્ગલિક શકિત, જેના વિના નિવૃત્તિ ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન કરવાને અસમર્થ છે] [] [5]શબ્દશાનઃ નિવૃત્તિ: નિવૃત્તિ-ઇન્દ્રિયોનો આકાર ૩૫રળ: -ઉપકરણ રૂપ-નિવૃત્તિ ઇન્દ્રિયોમાં શકિતરૂપ. દ્રવ્યેન્દ્રિયમ્: દ્રવ્ય-પુદ્ગલમય જડ ઇંદ્રિય [] [6]અનુવૃત્તિ:- દ્વિવિધાનિ (૨:૧૬) ને અનુવૃત્તિ રૂપે ગણી શકાય. [] [7]અભિનવટીકાઃ- પાંચે ઇન્દ્રિયોના વ્ય અને ભાવ થી જે બે-બે ભેદ કહયા તેમાં દ્રવ્યેન્દ્રિયની ઓળખ આ સૂત્રમાં આપવામાં આવી છે. આ ઇન્દ્રિયને ઓળખવવા માટે તેના બે ભેદને સૂત્રકાર સ્વયં જણાવે છે. - (૧) નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય (૨) ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. * નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય: નિવૃત્તિ એટલે રચના. ભાવેન્દ્રિયનું એ દ્વાર થઇ છે. અને જે કર્મવિશેષ થકી સુસંસ્કૃત શરીરનામકર્મ પ્રદેશરૂપ છે. તેને જ નિવૃત્તિ-ઇન્દ્રિય કહે છે. અર્થાત્ નિર્માણનામકર્મ અને અંગોપાંગ નામ કર્મના નિમિત્તથી જેની રચના થાય છે તે - મૂળગુણ નિર્વર્તના એટલે જ નિવૃત્તિ-ઇન્દ્રિય. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬૭. અધ્યાયઃ ૨ સૂત્ર: ૧૭ o શરીર ઉપર દેખાતી ઇન્દ્રિયોની આકૃત્તિઓ જે પુદ્ગલ સ્કન્ધો ની વિશિષ્ટ રચના ઓ છે તેને નિવૃત્તિ-ઈન્દ્રિયો કહે છે. $ બહાર જણાતા આકાર રૂપે ઇન્દ્રિયોની ઉત્પત્તિ થવી તે નિવૃત્તિ. અહીં માત્ર ઉત્પત્તિ લેવી. જો તેમાં ઉપકરણ ન હોયતો આ ઈન્દ્રિયો ખોખારૂપ જ છે. જેમ કાચનો અરિસો હોય તો તેમાં ફ્રેમ કે ચોકઠું કે બાહય આકાર હોય છે. આ બાહયઆકાર કે ચોકઠાંરૂપ જ નિવૃત્તિ-ઈન્દ્રિય જાણવી. આપણા નાક-કાન-આંખ-જીભ-ચામડી બધું ચોકઠા રૂપ જ છે. તે વાસ્તવિક ઈન્દ્રિયો માટે ઉપયોગી નિવૃર્તના (બનાવટ) માત્ર છે. તે વાસ્તવિક ઈન્દ્રિય (ભાવેન્દ્રિયોને મદદગાર અથવાદ્દવ્યરૂપ હોવાથી તેને દ્રવ્ય-ઈન્દ્રિય કહી છે. જે ભાવેન્દ્રિયના કામમાં ઉપયોગી છે. $ નિવૃત્તિ એટલે આકૃત્તિ-લોકપ્રકાશ સર્ગશ્લોક. ૪૬૯. ૪૭૦ તથા હારિભદ્રિય ટીકા મુજબ તથા પ્રજ્ઞાપના અને આચારાંગ સૂત્રવૃત્તિ અનુસાર નિવૃત્તિ ઇન્દ્રિય બાહય અને અત્યંતર એમ બે પ્રકારે છે. $ વાદયનિવૃત્તિ: બાહ્ય આકારતો પ્રત્યેક પ્રાણીઓમાં ભિન્ન ભિન્ન હોય છે. આ વિવિધરૂપતાને કારણે તેનું ચોકકસરૂપ કહી શકાતું નથી. જેમકે માનવી અને અશ્વની ઈન્દ્રિયોના આકાર સમાન હોતા નથી # મધ્યાર નિવૃત્તિ: અત્યંતર આકાર સર્વેજાતિઓનો સમાન હોય છે. આકૃત્તિ પરથી જ તે-તે ઇન્દ્રિયોના સંસ્થાન નિશ્ચય પૂર્વક નકકી કરાયા છે.-તે આ પ્રમાણે[નવUT सुत्तम् १९१] લિયિ (સ્પર્શનેન્દ્રિય) - વિવિધ આકારે છે. નિમિંત્રિા(રસનેન્દ્રિય)- અસ્ત્રાના આકારે છે. ઘMતિય ધ્રાણેન્દ્રિય - અતિમુકતક ફલ જેવી-કાહલ નામના વાજિંત્રના આકારે છે. વિદ્યિ (ચક્ષુરિન્દ્રિય) - મસુરના ધાન્ય જેવી અથવા ચંદ્રાકાર. સોદિય (શ્રોત્રેન્દ્રિયો) - કદંબના પુષ્પસમાન (ચંપા ના ફુલ અથવા વાજિંત્રાકાર) સ્પર્શનેન્દ્રિય ના બાહય અત્યંતર આકારમાં કંઈ ભિન્નતા નથી. એ હકીકત પૂર્વાચાર્યોએ પણ કહી છે. ઈન્દ્રિયો ની બાહ્ય આકૃત્તિને ખગ્નની ઉપમા અપાય છે. અને અંદરની આકૃત્તિને ખડ્ઝની ધારાની ઉપમા અપાય છે. આ અભ્યત્તર આવૃત્તિ અત્યન્ત નિર્મળ પુદ્ગલરૂપ છે. અભ્યત્તર નિવૃત્તિરૂપ ઇન્દ્રિયનું પ્રમાણ આ રીતે છે સ્પર્શન -સ્વ શરીર પ્રમાણ રસના - ર થી ૯ હાથ. શેષ ત્રણે ઇન્દ્રિયો -અંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ. * ૩૫ દ્રિય: નિવૃત્તિ ઇન્દ્રિયમાં જે રચના (આકાર વિશેષ) થાય છે તે રચનાને ઉપઘાત ન થવા દઈને તથા તે રચનાની સ્થિતિ વગેરેમાં સહાયતા કરી ને જે, તે નિવૃત્તિ ઇન્દ્રિય પ્રતિઉપકાર કરે છે તેને ઉપકરણ કહે છે. [નિર્વર્તિતયાનુપતાનુપ્રહાખ્યામુપમ રીતિ -સ્વોપજ્ઞ ભાષ્ય ] Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૐ નિવૃત્તિ ઇન્દ્રિયની બહાર અને અંદરની પૌદ્ગલિક શકિત કે જેના વિના નિવૃત્તિ ઇન્દ્રિય જ્ઞાન પેદા કરવાને અસમર્થ છે તેને ઉપકરણેન્દ્રિય કહે છે. નિવૃત્તિવ્યેન્દ્રિયના ચોકઠામાં ગોઠવાયેલ અથવા પોત-પોતાના વિષયોને ગ્રહણ કરવાની શકિત ધરાવનારા જે પુદ્ગલ દ્રવ્યોના બનેલા તીવ્રશકિતવાળા સૂક્ષ્મ અવયવો. તેનું નામ ઉપકરણેન્દ્રિય. જે અવયવોમાં જાણવા યોગ્ય વિષય પકડવાની તાકાત હોય છે. તેને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય કહે છે. આ ઇન્દ્રિયમાં વિષય પકડવાની તાકાત હોય છે. પણ જાણવાની શકિત હોતી નથી. (તે શકિતતો ભાવ ઇન્દ્રિયમાં જ હોય છે) ઉપકરણેન્દ્રિય એટલે એટલે અત્યંતર નિવૃત્તિ માં રહેલી પોત-પોતાના વિષયને ગ્રહણ કરવાની શકિત. ૩ ૐ બાહ્ય નિવૃત્તિ ખડ્ગ સમાન કહીએતો અત્યંતર નિવૃત્તિ ખડ્ગની ધાર સમાન છે. આજ વાતને પ્રજ્ઞાપના સૂત્ર માં- લોકપ્રકાશ સર્ગઃ ૩ શ્વ્લો. ૪૭૬ બાદના ગદ્યખંડમાં જણાવ્યા મુજબ‘‘ખડ્ગસમાન બાહ્ય આકૃત્તિ વાળી ઇન્દ્રિય તથા ખડ્ગધારા સમાન અને અત્યન્ત નિર્મળ પુદ્ગલ સમૂહરૂપ અભ્યન્તર આકૃત્તિની વિશિષ્ટ શકિતને ઉપકરણેન્દ્રિય કહે છે.’’ શંકા - અભ્યન્તર નિવૃત્તિરૂપ દ્રવ્યેન્દ્રિય કરતા ઉપકરણ વ્યેન્દ્રિયમાં શી વિશેષતા છે? -લોકપ્રકાશ ૩:૪૭૭ અભ્યન્તર નિવૃત્તિનો સદ્ભાવ હોય તેા પણ ઉપકરણેન્દ્રિય દ્રવ્યાદિ વડે પરાધાત પામે ત્યારે અર્થનું જ્ઞાન થતું નથી. સ્વોપજ્ઞ ભાખ્યમાં સૂત્રકાર મહર્ષિએ નિવૃત્તિ ઇન્દ્રિયના બે ભાગ જણાવેલા નથી પરંતુ ઉપકરણ ઇન્દ્રિયના ’’વાહ્યમયનાં ૬'' એવા બે ભાગ જણાવેલ છે. જેની વ્યાખ્યા કરતા શ્રીમાન્ હરિભદ્રસૂરિજી સ્પષ્ટતયા જણાવે છે. કે- વાદ્યરાં રાળુચાવીતિ, તત્ર સભ્યન્તર खड्गस्थानीयाया निर्वृत्तेस्तद्धारा शक्ति कल्पं स्वच्छतर पुद्गल जाल निष्पादितं तदभिन्नदेशमेवेति. સિધ્ધસેનીયટીકામાં પણ જણાવે છે કે -૩પરમેન્દ્રિય વિર્તિ, અન્તર્તિ 7. निर्वृर्त्तिद्रव्येन्द्रिय अपेक्षया अस्य अपि द्वैविध्यमावेद्यते । દિગંબરીય ટીકામાં તેનો અર્થ જણાવતા સ્પષ્ટ કથન જોવા મળે છે. (૧)બાહય ઉપકરણેન્દ્રિયઃ-નેત્રમાં પાપણ-ડોળા વગેરે બાહય ઉપકરણ રૂપ સમજવા. (૨) અભ્યન્તર ઉપકરણેન્દ્રિય - નેત્રમાં ધોળુ-કાળુ મંડળ તે અત્યંતર ઉપકરણ સમજવું આરીતે બીજી ઇન્દ્રિયો માટે પણ સમજી લેવું. જો કે ઉપકરણ-ઇન્દ્રિયના બાહય અભ્યન્તર ભેદ માટે સિધ્ધસેનીયટીકામાં તોત્યાંસુધી લખી દીધું છેકે - ’’આમે તુ નાસ્તિ વશ્વિત્ અન્તર્ષેિ, ૩૫ળસ્ય'' આ રીતે અહીં ત્રણ માન્યતાનો અભ્યાસ થયો છે. (૧) ભાષ્યમાં ૩પ રળ-ન્દ્રિય ના બે ભેદ કહયા છે. તે એકમત (૨) ભાષ્યમાં ન કહ્યા હોવા છતાં ટીકામાં સ્વીકારેલા તથા આગમોમાં પણ જણાવાયેલા નિવૃતિ-ફન્દ્રિય ના બે ભેદ – તે બીજો મત Page #70 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧૮ (૩) સર્વાર્થસિધ્ધિ-તત્ત્વાર્થવૃત્તિ-તત્ત્વાર્તિક આદિ દિગંબરીય ટીકાનુસાર નિવૃત્તિ તથા ૩૫રળ બંને દ્રિય ના બે-બે ભેદ તે ત્રીજો મત. જ વિશેષ - સૂત્રમાં ટૂલ્યન્દ્રિયમ્ એવું એકવચન કેમ? સૂત્રમાં ૨૧માં દ્વિવિધાનિ કહયું. પણ તે બે ભેદ કયા? તેનો ઉત્તર સૂત્ર ૨:૧૬ તથા ૨૦૧૮ માં દ્રવ્ય-ભાવ-ન્દ્રિય જણાવી આપ્યો. હવે દ્ધિવિધાનિ બહુવચનમાં છે કેમકે ત્યાં પંચેન્દ્રિય સાથે સંબંધ છે. જયારે ફરીથી દ્રવ્ય-ભાવ શબ્દ વપરાયા ત્યારે તેની સાથે ન્યૂયમ્ નો પ્રયોગ જરૂરી બન્યો અન્યથા પન્વેન્દ્ર માંથી બહુવચન -ન્દ્રિયળ શબ્દ ખેંચાઇને આવત. જો તેમ કરે તો ટ્રવ્ય નું દ્રવ્યfણ કે ભાવનું ભાવી: શું કરવું પડે વગેરે અનેક આપત્તિ આવવા સંભવ છે. અહીં તો પ્રત્યેક ઇન્દ્રિય દ્રવ્ય અને પ્રત્યેક ઇન્દ્રિય ખાવ ઇન્દ્રિય છે તે જ દર્શાવવા માટે સૂત્રકારે એકવચન મુક્યું છે. U [8] સંદર્ભઃ ૪ આગમસંદર્ભઃ-વિદે i બંતે ન્દ્રિય નિવત્તા પUUત્તા જોયા પંવિદા ન્દ્રિય णिवत्तणा पण्णता । कइविहे णं भंते इंदिए उवचए पण्णत्ते । गोयमा पंचविहे इंदिय उवचए पण्णत्ते प्रज्ञा. प. १५ उ. २- सू. १९१ [उवचय अर्थात् उपकरण] ૪ તત્વાર્થસંદર્ભ:- પૂર્વસૂત્ર ૨ઃ૧૬- દ્ધિવિન ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ લોક પ્રકાશ સર્ગ ૩ શ્લોક ૪૬૯થી૪૭૮ નવ તત્વગાથા ૭ વૃતિ G [9]પદ્યઃ સૂત્ર ૧૭ના બંને પદ્ય સૂત્ર ૧૮માં આપેલ છે. U [૧૦] નિષ્કર્ષ:- સૂત્ર ૧૫ થી ૧૯નો નિષ્કર્ષ એક સાથે સૂત્ર ૧૯માં મુકેલો છે. _ _ _ _ _ _ _ (અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧૮) U [1] સૂત્ર હેતુ- દ્રવ્ય અને ભાવ-ઈન્દ્રિયોમાં હવે ભાવ-ઈન્દ્રિયના ભેદ અને સ્વરૂપને વ્યકત કરે છે. 3 [2] સૂત્ર મૂળ અણુપયોગો માલિમ્ U [3] સૂત્ર પૃથકા- ઐશ્વ -૩યોગો ભવ- ન્દ્રિયમ્ U [4] સૂત્ર સારઃ- ભાવ ઇન્દ્રિય લબ્ધિ અને ઉપયોગ બે રૂપે છે. લિબ્ધિ મતિ જ્ઞાનાવરણીયકર્મ આદિનો ક્ષયોપશમ તે લબ્ધિ.અને તે લબ્ધિનો જે વ્યાપાર તેને ઉપયોગ કહે છે.] Page #71 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [5] શબ્દજ્ઞાન: ભાવ: આત્મિક પરિણામ માવેન્દ્રિય: આત્મિક પરિણામ રૂપ ઇન્દ્રિય તે ભાવેન્દ્રિયU [6] અનુવૃતિ - દિવિ સૂિત્ર ર૧૬] શબ્દ ને અનુવૃતિ રૂપે ગણી શકાય. [7] અભિનવટીકા - પાંચ ઇન્દ્રિયોના દ્રવ્ય અને ભાવથી એમ બે પ્રકારો કહયા.સર્વ પ્રથમ દ્રવ્ય-ઈન્દ્રિય જણાવી આ સૂત્રમાં ભાવ ઈન્દ્રિયને જણાવે છે આ ભાવ ઇન્દ્રિય પણ લબ્ધિ અને ઉપયોગ એમ બે પ્રકારે કહી છે. જો કે સમગ્ર ઇન્દ્રિય પ્રકરણની સમજાવટમાં સૂત્રકારની સુંદર શિક્ષણ શૈલી પ્રગટ થઈ રહી છે. એટલે જ તેઓ એ “પ્રસિધ્ધ થી અપ્રસિધ્ધ'નો સિધ્ધાંત જાળવી અહીં રજૂઆત કરેલી છે. અન્યથા સમગ્ર રજૂઆત આ રીતે હોત મતિજ્ઞાનના ક્ષયોપશમ રૂપે શકિતભાવે ઈન્દ્રિય લબ્ધિ છે. તેનો ઉપયોગ પણ પ્રવર્તે છે આ ઉપયોગ પ્રવર્તનમાં શરીરના ઈન્દ્રિયોરૂપ અભ્યન્તર અવયવો મદદ કરે છે. તે અવયવોના રક્ષણ માટે બાહ્ય આકારો પણ હોય છે. આવો ક્રમ જાળવીને પણ રજુઆત થઈ શકત. પરંતુ લોકપ્રસિધ્ધ પણે આંખ-કાન-નાક વગેરે પાંચ ઈન્દ્રિયો ને સૌ જાણે છે. આ જાણકારી પછી તેના બાહય-અભ્યત્તર આકારોનો પણ સાધારણ પરિચયછે.આટલી જાણકારી બાદ સૂત્રકાર પ્રસ્તુત સૂત્રરચના કરી તે જ વાતને વિશેષ ઉંડાણમાં લઈ જાય છે. જે આ બાહય અભ્યત્તર આકારો છે. તેની પાછળ મહત્વનું તત્ત્વ છે જ્ઞાનશકિત,તેમજ તે જ્ઞાનશકિતનો પ્રવૃતરૂપ ઉપયોગ જેનું નામ ભાવેન્દ્રિય. બીજી મહત્વની વસ્તુ એ છે કે ઇન્દ્રિયોના કાર્ય રૂપે પ્રવૃત્તિમાં સૌથી પહેલા દૂબેન્દ્રિય સાથે જે-તે ઇન્દ્રિયના વિષયનો સંબંધ જોડાય છે. ત્યાર પછી તેનો ભાવેન્દ્રિય સાથે સંબંધ થાય છે.તેથી ભાવની પ્રધાનતા હોવા છતાં સર્વપ્રથમદબેન્દ્રિયનું વર્ણન કરી સૂત્રકાર ભાવેન્દ્રિયને જણાવે છે. આ ભાવેન્દ્રિયને માત્મ પરિતિક્ષણમ્ કહી છે જેના વર્ષ અને ૩યો એવાબેભેદો જણાવે છે. તલ બાવેન્દ્રિય: –મતિ આદિ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જે એક પ્રકારના આત્મિક પરિણામ છે તે “લબ્ધિ-ઇન્દ્રિય' છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી નિષ્પન્ન થતી જ્ઞાનશકિત-લાભ તે લબ્ધિ. -લબ્ધિ એટલે પ્રાપ્તિ જે ગતિ-જાતિ-શરીર આદિ નામકર્મના ઉદયનું નિમિત્ત પામીને ઉત્પન્ન થાય છે અને કર્ણ-ચક્ષુ વગેરે તે-તે ઇન્દ્રિયના આવરક કર્મના ક્ષયોપશમને પામીને તે જીવ ને તે-તે ઇન્દ્રિયના વિષયોને ગ્રહણ કરવાની જે-જે શકિત પ્રગટ થાય છે તે લાભને લબ્ધિ કહે છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્ર: ૧૮ ૭૧ –બીજા શબ્દોમાં આ જ વ્યાખ્યાને પ્રગટ કરતા કહે છે કે - નિવૃત્તિ તથા ઉપકરણ ઇન્દ્રિયોનો તેમજ અંગોપાંગ અને નિર્માણ નામકર્મનો આશ્રય લઇને જીવને આ લબ્ધિરૂપ ઇન્દ્રિય નિષ્પન્ન થાય છે જેના પાંચ ભેદો છે- સ્પર્શનેન્દ્રિય લબ્ધિ, રસનેન્દ્રિય લબ્ધિ, ધ્રાણેન્દ્રિય લબ્ધિ, ચક્ષુરિન્દ્રિય લબ્ધિ, શ્રોત્રેન્દ્રિય લબ્ધિ. –મતિ જ્ઞાનાવરણીય કર્મોના ક્ષયોપશમબળ મુજબ જે-જે જીવના મતિજ્ઞાનમાં જેટલી જેટલી જાણવાની શકિત વ્યકત હોય - તેટલે અંશે તે કર્મનો ક્ષયોપશમ હોવાથી તેને લબ્ધિભાવેન્દ્રિય કહે છે. –લબ્ધિ એટલે પ્રાપ્તિ અથવા લાભ. આત્માના ચૈતન્ય ગુણનો ક્ષયોપશમ હેતુક ઉઘાડ તે લબ્ધિ છે. -સ્પર્શનાદિ ઇન્દ્રિય આવરણ કર્મક્ષયોપશમ તેને લબ્ધિ કહી છે. અહીં સ્પર્શનોજ દાખલો લઈએ તો-સ્મૃષ્ટિ: સ્પર્શ, અર્ચન વ તન્દ્રિય ૩ રૃતિ અનેન્દ્રિયમ્ તત્ ઇવ ;િ અનિશ્વિ : શીત ઊષ્ણ વગેરે સ્પર્શની જાણકારીનું સામર્થ્ય. ૩૫યો-માવેન્દ્રિય:-લબ્ધિ નિવૃત્તિ, ઉપકરણ એ ત્રણેના મળવાથી જે રૂપ આદિ વિષયોનો સામાન્ય અને વિશેષ બોઘ થાય છે તે ઉપયોગ ઇન્દ્રિય છે. –ઉપયોગ એટલે વ્યાપાર જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી મળેલી જ્ઞાનશકિત નો વ્યાપાર તે ઉપયોગ -લબ્ધિ ગમે તેટલી પ્રગટ થાય પણ સાથે દબૅન્દ્રિય ની મદદ પણ આવશ્યક બને છે કેમ કે દવ્યેન્દ્રિયની મદદથી જલબ્ધિઇન્દ્રિય કામ આપી શકે છે. તેથી લબ્ધિ અનેદબેન્દ્રિય-જેકોઈવિષયોના સંબંધમાં આવે ત્યારે તે વિષયે લબ્ધિ ઇન્દ્રિયોમાં જાણવાની પ્રવૃત્તિ જાગ્રત થાય છે તેને ઉપયોગ કહે છે આ ઉપયોગને જીવના લક્ષણ તરીકે. ૨ . ૮ માં જણાવેલ છે. –ઉપયોગ એટલે ચૈતન્ય વ્યાપાર આત્માના ચૈતન્ય ગુણનો જે ક્ષયોપશમ હેતુક ઉઘાડ છે તેના વ્યાપારને ઉપયોગ કહે છે.' દૃષ્ટાન્નની મદદથી લબ્ધિ તથા ઉપયોગ ઇન્દ્રિયઃ ધારોકે કોઈ વ્યકિત રૂા.૪ લાખની મૂડીને વેપાર-કાર્યોમાં રોકે છે તો અહીં તેને પ્રાપ્ત થયેલ રૂા.૫૦લાખ ને લબ્ધિ કહે છે અને તેમાંથી જે ૪૦લાખ રૂપિયા વ્યાપારમાં રોકાયા તેને ઉપયોગ કહે છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી મળેલી જ્ઞાનશકિત ને અહીં ઉપરોકત દ્રષ્ટાતમાં રૂ.૫૦લાખ સાથે સરખાવી શકાય છે અને તે જ્ઞાનશકિતનો વ્યાપાર જેને ઉપયોગ કહે છે તે રૂ.૪૦લાખ કે જે વ્યાપારમાં વપરાયા છે તેની સાથે સરખાવી શકાય. જેમ વેપારી પોતાની બધીજ મૂડીને વ્યાપારમાં રોકતો નથી તેમ જીવ પણ ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી સઘળી જ્ઞાનશકિતનો હંમેશા ઉપયોગ કરી શકતો નથી. ઇન્દ્રિય ના ચારે ભેદોની દૃષ્ટાન્ત થી સમજઃ એક તલવાર લઈએ તો-તલવારના સ્થાને બાહ્ય નિવૃત્તિ છે. તલવારની ધારના સ્થાને અત્યંતર નિવૃત્તિ છે. તલવારની ધારમાં રહેલી કાપવાની શકિતના સ્થાને ઉપકરણ છે Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તલવાર ચલાવવાની કળાને સ્થાને લબ્ધિ છે. તે કળાના ઉપયોગને સ્થાને “ઉપયોગ” છે. જેમ કેમેરો હોય તો તેમાં આગળના મુખ્ય કાચ ઉપર પદાર્થનું પ્રતિબિંબ પડે છે તે પ્રતિબિંબ પકડાઈ ને પાછળ રહેલી કાચની સપાટી -પ્લેટ પર પડે છે કેમિકલ્સ વાળી પ્લેટ કેમિકલ્સના પાવરથી તે પ્રતિબિંબ પકડી લે છે. પણ જો પ્લેટન હોય કે આગળનો મુખ્ય કાચ ન હોય કે ઉપર ઢાંકણું ઢાંકેલ હોય તો અંદર પ્લેટ ઉપર પ્રતિબિંબ ઝીલાતું નથી. અહી પ્લેટમાં પ્રતિબિંબ ઝીલવાની શકિતને લબ્ધિ કહે છે. પ્રતિબિંબ પકડવાનો પ્રયત્ન તે ઉપયોગ. જ લબ્ધિ અને ઉપયોગ બંને જ્ઞાન સ્વરૂપ છે છતાં તેને ઈન્દ્રિય કેમ કહેવાય છે? લબ્ધિ-ઇન્દ્રિયની સફળતાનો આધાર ઉપયોગ ઈન્દ્રિય છે.લબ્ધિગમેતેટલી હોયછતાંઉપયોગ ન થાય તો શું કામની? લબ્ધિ-મળેલી શક્તિનો ઉપયોગ કરવામાં ઇન્દ્રિયોની જરૂર છે, ઈન્દ્રિય વિના ઉપયોગ થઈ શકતો નથી આમ લબ્ધિ અને ઉપયોગમાં ઇન્દ્રિય કારણ હોવાથી-કાર્યમાં કારણનો ઉપચાર કરીને લબ્ધિ અને ઉપયોગને પણ ઇન્દ્રિય કહેવામાં આવે છે. અહીં કાર્યમાં કારણને ઉપચાર કરી ઉપયોગને ભાવેન્દ્રિય કહી છે, તે વાત ને દ્રષ્ટાંત થી ઘટાવતા જણાવે છે-ઘડા આકારે પરિણમેલ જ્ઞાનને ઘડો કહેવામાં આવે છે એ ન્યાયે લોકમાં કાર્ય ને પણ કારણ માનવામાં આવે છે. આત્માનું લિંગ ઇન્દ્રિય(ભાવઇન્દ્રિય) છે આત્મા માં ઉપયોગ મુખ્ય છે અને તે જીવનું લક્ષણ છે તેથી ઉપયોગને ભાવ-ઈન્દ્રિય પણું કહી શકાય છે. આજ વાત સરળ શબ્દોમાં રજૂ કરતા કહી શકાય કે પ્રત્યેક જીવને મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન રૂપલબ્ધિ હોય જ છે, પણ તે લબ્ધિ ઇન્દ્રિયોની મદદ વિના કામ આપી શકતી નથી તેથી તેને ભાવેન્દ્રિય નામ આપવું પડે છે. આ રીતે લબ્ધિ ઉપયોગ જ્ઞાનરૂપ હોવા છતાં તેને ઇન્દ્રિય રૂપે નામ ધારણ કરવું પડે છે. વળી દરેક ભાવેન્દ્રિયદરેક જીવને લબ્ધિ અને ઉપયોગ રૂપે હોય છે. પરંતુ જેજે જીવને જે જે ઇન્દ્રિયો હોય તે તે ઇન્દ્રિયના લબ્ધિ અને ઉપયોગ વિશેષ પણે પ્રવર્તતા હોય છે. તેથી દરેક જીવને ભાવેન્દ્રિય હોવા છતાં અમુક અમુક બેન્દ્રિયો ન હોવાના કારણે તે જીવ એકેન્દ્રિય-બેઈન્દ્રિય આદિ કહેવાય છે. એક નોંધપાત્રખુલાસો-૩યોનું સ્વરૂપ આ સૂત્રમાં સ્વોપલ્લભાખ્યકારે દર્શાવેલ નથી કારણ કે સ્વયં સૂત્રકાર તે માટે હવે પછીનું સૂત્ર ૨ઃ૧૯ બનાવી ૩૫યો ને વિશેષ સ્પષ્ટ કરે છે. અન્યથા પાંચજ્ઞાન-ત્રણ અજ્ઞાન ને જ ઉપયોગ રૂપ ગણી લીધું હોત, વળી અવધિ આદિ અતિન્દ્રિયજ્ઞાન ઉપયોગ શબ્દમાં અભીષ્ટનથી કેમકે તે ઇન્દ્રિયોની અપેક્ષા વગર ઉત્પન્ન થાય છે માટે ઉપયોગ: પતિ એવું સ્પષ્ટ અલગ સૂત્ર બનાવેલ છે. [સંદર્ભ$ આગમસંદર્ભ તિવિદ્દા અંતે ક્રિય થ્યિ યમાં પંવિહી દ્રિયગ્ધ पण्णत्ता । कतिविहाणं भंते उवओगद्धा पण्णत्ता । पंचविहा इन्दिय उवओगद्धा पण्णत्ता * प्रज्ञा. प. १५ उ-२ सू. १९९/४ ૪ તત્વાર્થસંદર્ભ - ઉપયોગ માટે જુઓ સૂત્રઃ ૨-૧૯ # અન્ય ગ્રન્થસંદર્ભઃ- દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૩શ્લો.૪૭૯થી ૪૮૨ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૭૩ અધ્યાયઃ ૨ સૂત્ર: ૧૯ U [9]પદ્યઃ- બંને પદ્યો સૂત્ર ૧૭-૧૮ ના સયુંકત પદ્યો છે. (૧) નિવૃત્તિને ઉપકરણ રૂપ દ્રવ્ય ઇન્દ્રિય જાણીએ લબ્ધિને ઉપયોગ ભાવેન્દ્રિય શુધ્ધ પિછાણીએ (૨) ઉપકરણ આકાર છે દૂબેન્દ્રિય એમ બે ઉપયોગ અને લબ્ધિ છે ભાવેન્દ્રિય તેમ બે ક્ષયોપશમથી થાય જ્ઞાનાવરણ કર્મના જે આત્મિક પરિણામ લબ્ધિની શકિત તે તથા [10] નિષ્કર્ષ - સૂત્ર ૧૫ થી ૧૦નો નિષ્કર્ષ સાથે સૂત્ર ૧૯માં છે. | _ _ _ _ _ _ _ (અધ્યાયઃ ૨ સુત્રઃ ૧૯) U [1] સૂત્ર હેતુ- ઉપરોકત સૂત્રઃ ૧૮માં ભાવેન્દ્રિયના બે ભેદ કહ્યા લબ્ધિ અને ઉપયોગ [આ ઉપયોગ શબ્દ સૂત્ર ર૮ માં પણ આવ્યો તેના સ્વરૂપની સ્પષ્ટતા અહી કરે છે. [2] સૂત્ર મૂળ- *પયોm: અવિવું 0 [3] સૂત્ર પૃથફ-૩પયોગ: સર્ણ - gિ I [4] સૂત્ર સાર-ઉપયોગસ્પશદિ (સ્પર્શ-રસ-ગંધ-રૂપ-શબ્દ) વિષયોમાં પ્રવર્તે છે] અહીં ભાષ્યકાર સ્પર્ધાદિમાં મતિજ્ઞાનોપયોગ એવો અર્થ જણાવે છે. અને સૂત્ર ર૦૧૮ ના અનુસંધાન રૂપે-“ભાવેન્દ્રિય રૂપ ઉપયોગ, સ્પશદિ પાંચ વિષયમાં પ્રવર્તે છે” તેમ સમજવું U [5]શબ્દજ્ઞાનઃઉપયો: ઉપયોગ-વ્યાપાર-તે-તે વિષયમાં પ્રણિધાન. શ-માવિષઃ સ્પર્શ એ સ્પર્શન અથવા ત્વચા ઇન્દ્રિયનો વિષય છે. માદ્રિ શબ્દ થી રસ-ગંધ-રૂપ-શબ્દ એ ચાર વિષયો ગ્રહણ કર્યા છે. 1 [6] અનુવૃતિઃ- સૃથ્યો બાવેન્દ્રિયમ્ સૂત્ર ૨:૧૮ થી ભાવેન્દ્રિયમ્ નો સંદર્ભ અહીં લેવો [જરૂરી બનશે [7]અભિનવટીકા- ભાવેન્દ્રિય ને લબ્ધિરૂપ અને ઉપયોગરૂપ એમ બે ભેદે જણાવી છે. બંનેની વ્યાખ્યા પૂર્વોકત સૂત્રમાં જણાવાઈ છે છતા સૂત્રકાર મહર્ષિએ સૂત્રની રચના થકી સ્વોપજ્ઞ ભાષ્યમાં જે વ્યાખ્યા જણાવી તેને આધારે અહીં સર્વપ્રથમ ““ઉપયોગ” એટલેશું તે ભાવેન્દ્રિયના સંબંધમાં સ્પષ્ટ કરેલ છે. –મતિજ્ઞાનનો તે વ્યાપાર કે જે સ્પર્શનઆદિ ઇન્દ્રિયોના સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દ રૂપ પ્રતિનિયત વિષયોને ગ્રહણ કરવાવાળો છે તેને ઉપયોગ કહે છે. [મતિજ્ઞાન એવુ સ્પષ્ટ કહેતા *દિગમ્બર આમ્નાયમાં આ સૂત્રનો ઉલ્લેખ નથી Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અવધિ જ્ઞાનાદિનો નિષેધ પણ ભાષ્યકાર સ્પષ્ટ જ વ્યકત કરે છે) -દૂબેન્દ્રિયાદિક ની અપેક્ષા પૂર્વક સ્પર્ધાદિક વિષય પ્રતિ જ્ઞાનની જે પ્રવૃત્તિ થાય છે. તેને-અથવા-સ્પર્શનાદિક ઇન્દ્રિયો દ્વારા ઉભવનારુ તે જ્ઞાન કે જે વિષયની મર્યાદા પૂર્વક સ્પશાદિના ભેદનેજણાવનાર (કરાવનાર) છે તેને ઉપયોગ કહે છે. [આ આત્માનું જ પરિણામ છે અન્ય કોઈ દ્રવ્યનું નહીં) ૪ ઉપયોગ શબ્દથી ઇન્દ્રિયજન્ય મતિજ્ઞાનવિશેષચૈતન્ય પરિણામ સમજવું જોઈએ. # આવો ભાવેઇન્દ્રિય રૂપ ઉપયોગ સ્પર્શન આદિ ઇન્દ્રિય દ્વારા અનુક્રમે સ્પેશ-રસગંધ-વર્ણ-શબ્દ એ પાંચ વિષયોમાં પ્રવર્તે છે. -સ્પર્શનેન્દ્રિય થકી સ્પર્શને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. -રસનેન્દ્રિય થકી રસને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. –ધ્રાણેન્દ્રિય થકી ગંધ જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. -ચક્ષુરિન્દ્રિય થકી રૂપ ને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. -શ્રોત્રેન્દ્રિય થકી શબ્દને જાણવામાં ઉપયોગ પ્રવર્તે છે. સ્પશાદિ પાંચ વિષયો રૂપી પદાર્થના પર્યાયો છે. તેમાં ભાવેન્દ્રિય રૂપ મતિજ્ઞાન પ્રવર્તે છે. ઉપયોગ બે પ્રકારે જણાવ્યો છે (૧) વિજ્ઞાન રૂપ (૨) અનુભવ રૂપ (૧)ધડો વગેરે પદાર્થોની ઉપલબ્ધિને વિજ્ઞાન કહ્યું છે. (૨) તે થકી સુખ દુઃખ વગેરેનું જે વેદન તેને અનુભવ કહે છે. આ ઉપયોગ પાંચે ઈન્દ્રિય દ્વારા થાય છે. પણ એક સમયે એકજ ઇન્દ્રિય થકી ઉપયોગ હોય છે. જ ઇન્દ્રિયોની પદાર્થ ગ્રહણ શકિતઃ-શ્રોત્રેન્દ્રિય બાર યોજન દૂર થી આવેલા શબ્દને સાંભળી શકે છે. –ચક્ષુ-ઈન્દ્રિય લાખ યોજન થી કંઈક અધિક દૂર રહેલી વસ્તુ જોઈ શકે છે. -સ્પર્શ, ગંધ, રસ ત્રણે નવ યોજનથી આવેલા પોતાના વિષયને જાણી શકે છે. જેમકે- અહીંથી નવયોજન દૂર રહેલા ચંદનાદિ પદાર્થના પુગલો અહીં આવે ત્યાં સુધી ગંધ જાણી શકાય પણ તેથી વધુ જાણી ન શકાય. એ જ રીતે સર્વ ઇન્દ્રિયો ની પદાર્થ ગ્રહણ શકિતના ઉપયોગનું માપ ગણવું –આ પાંચ ઇન્દ્રિયોનો જધન્ય વિષય અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. જ શું પુગલોમાં પણ ઉપયોગ હોઈ શકે? ૩૫T: સgિ પરમાળોરીમતિ વાકયાનુસાર પરમાણું અથવા સ્કન્વરૂપપુદ્ગલો પણ ઉપયોગ શબ્દ થકી કહી શકાય છે. પરંતુ ઉપયોગ શબ્દનો આ અર્થ સર્વથા અસંગત છે કેમકે ભાષ્યકાર પોતેજ આ વાતને સ્પષ્ટ કરતા જણાવે છે કે જીવનું લક્ષણ ઉપયોગ છે. [આ વાત મેર-સૂત્ર.૮ માં પણ કહી છે) વળી અહીં ભાવેન્દ્રિયનો અધિકાર વર્તે છે એટલે પુદ્ગલના વિષયમાં ઉપયોગની કલ્પના કરવી તે સર્વથા સંબંધ રહિત વાત છે અહીં તેનો અધિકાર લઈ શકાય નહીં [નિહાયિત] Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૫ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧૯ * નિવૃતિ આદિ ફન્દ્રિય નો પ્રવૃત્તિ ક્રમનિવૃત્તિ ઇન્દ્રિય હોય તોજ ઉપકરણ અને ઉપયોગ ઇન્દ્રિય હોય છે. લબ્ધિ ઈન્દ્રિય હોય તો નિવૃત્તિ-ઉપકરણ અને ઉપયોગ ઈન્દ્રિય હોય છે. કેમ કે- નિવૃત્તિ ઇન્દ્રિય વિના ઉપકરણ ઈન્દ્રિય સંભવી શકતી નથી અને ઉપકરણ વિના ઉપયોગ ની પ્રવૃત્તિ થઈ શકતી નથી અને લબ્ધિ ઇન્દ્રિય વિના નિવૃત્તિ-ઉપકરણ-ઉપયોગ એ ત્રણે હોઈ શકે નહીં. કેમ કે તે તે ઇન્દ્રિય આવક કર્મના ક્ષયોપશમ થયા વિના ઈન્દ્રિયોના આકારની રચના થઈ શકતી નથી. ઇન્દ્રિય રચનાવિના જ્ઞાનની પોત પોતાના સ્પર્શાદિક વિષયમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. જ એક સમયે કેટલા ઉપયોગ થઈ શકે? પૂ.શ્રી સિધ્ધસેન ગણિજી જણાવે છે કે-આર્ય ગંગ નામના નિદ્ભવે એક સાથે એકથી વધુ ઉપયોગ પ્રરૂપેલા છે પણ તેની પ્રરૂપણા અયુકત છે. ટીકાકાર મહર્ષિ આગળ લખે છે કે ઉપયોગની ગતિ અતિ સૂક્ષ્મ હોવાથી એકજ સમયમાં પ્રતિત થાય છે પણ ખરેખર તેનો સમય ભિન્ન ભિન્ન હોય [અરિંહત પ્રભુને પણ એક સાથે બે ઉપયોગ હોય નહીં] કમળના પાંદડાનો એક સાથે ગોઠવીને ઢગલો કરાયો હોય અને શકિતશાળી યુવાન એકજ ભાલાથી બધા પત્રોને એક સાથે વિધિ નાખે, ત્યારે એકજ સાથે આ બધા પત્રોમાં કેદ થયો પ્રતિત થાય છે પણ વાસ્તવમાં તેવું હોતું નથી એક પત્ર થી બીજા પત્ર સુધી ભાલો પહોંચે ત્યાં વચ્ચે અસંખ્યાત સમય પસાર થઇ જાય છે એ જ રીતે એક સમયે ઉપયોગ એક જ હોય છે જેઇન્દ્રિય પોતાના વિષયમાં પ્રવર્તે તેજ તેનો ઉપયોગ જાણવો તે સમયે બીજી ઇન્દ્રિયજનિત જ્ઞાનનું અસ્તિત્વ જરૂર હોય પણ બીજો ઉપયોગ હોઈ શકે નહીં. []સંદર્ભ$ આગમસંદર્ભ:- ઉપયોગ ના વિષયમાં પ્રજ્ઞાપના સૂત્રદ્રય૫૬ માં બીજા ઉસ્સામાં સાક્ષીપાઠરૂપે વર્ણન જોવા મળે છે. ૪ તત્વાર્થસંદર્ભઃસ્પર્ધાદિ ઇન્દ્રિયો ૨-મૂત્ર.૨૦ સ્પર્શાદિ વિષયો એર-સૂત્ર .૨૨ ૪ અન્યગ્રન્થસંદર્ભદવ્યલોક પ્રકાશ-સર્ગ૩ -શ્લો.૪૮૨થી ૪૮૬ [9]પદ્ય(૧) સૂત્રઃ૧૯નું પદ્ય સૂત્રઃ ૨૧ માં છે. (૨) લબ્ધિ થકીજ આકાર ઉપકરણ તેમજ ને ઉપયોગમાં પાછાં, એ ત્રણેય સમાય છે. [10] નિષ્કર્ષઃ- [સૂત્ર ૧૫ થી ૧૯ નો નિષ્કર્ષ આ પાંચ સૂત્રમાં મુખ્ય વિષય ઇન્દ્રિય છે. ઈન્દ્રિય પાંચ છે. તેના દ્રવ્ય-ભાવ બે ભેદ છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા દ્રવ્યના પણ નિવૃત્તિ-ઉપકરણ ભેદ છે. તથા ભાવ ના લબ્ધિ અને ઉપયોગ બે ભેદ છે. કોઈપણ જીવને છદ્મ સ્થાવસ્થામાં ક્ષયોપશમજ લબ્ધિ ગમે તેટલી હોય પણ બધાંનો ઉપયોગ એક સાથે થઈ શકતો નથી. જીવ “પર”નું લક્ષટાળી “ “સ્વ” પ્રતિ ઉપયોગને વાળ ત્યારે સમ્યજ્ઞાન થઈ શકે છે. જો “પર” તરફ જ ઉપયોગ રહેતો આત્મ કલ્યાણ થતું નથી વળી જો “સ્વ” તરફનો ઉપયોગ વધારશે તો ક્રમશઃ જીવાજીવ ની રાગ દશામાંથી વિરમતો એવો તે બારમા ગુણ સ્થાનને પાર કરતો વીતરાગ દશા પ્રાપ્ત કરશે માટે ઇન્દ્રિયોના આ ચારે ભેદ જાણ્યા પછી તે તે ઈન્દ્રિયોને ઉપયોગ થકી “સ્વ”માં કેન્દ્રિત કરી મોક્ષ માર્ગ સાધવો. S (અધ્યાયઃ ૨ સૂત્ર :૨૦) U [1]સૂત્રહેતુ:- સૂત્ર ૨:૧૫ માં કહયુ છે? તેનો નામ નિર્દેશ આ સૂત્ર કરે છે. 0 [2] સૂત્ર: મૂળ:- નરસનાવોના [3] સૂત્ર પૃથક- સ્પર્શ - રસને - પ્રાણ - વધુમ્ - શોત્રા U [4]સૂત્રસાર:- સ્પર્શન -રસના પ્રાણ -ચક્ષુ અને શ્રોત્ર આ પાંચ નામની ઈન્દ્રિયો છે.] [5] શબ્દજ્ઞાનઃઅને સ્પર્શન-ઇન્દ્રિય-ત્વચા. રસન:-રસના-ઇન્દ્રિય-જીહવા-જીભ ધાબ:-થ્રાણ -ઈન્દ્રિય-નાક વધુ:- ચક્ષુ -ઈન્દ્રિય –આંખ કે નેત્ર શ્રોત્ર:-શ્રોત્ર-ઇન્દ્રિય-કાન [6] અનુવૃત્તિઃ- પર્વેન્દ્રિય સૂત્ર ૨૦૧૫ U [7] અભિનવટીકા -પૂર્વસૂત્રમાં “ઇન્દ્રિયો પાંચ છે' એમ વિધાન કર્યું. ત્યાર પછી તેના દ્રવ્ય અને ભાવ બે ભેદો જણાવ્યા. પરંતુ આ પાંચ ઇન્દ્રિયોનો કઈ છે? તે વાત જણાવેલ ન હતી. પ્રસ્તુત સૂત્ર પાંચ ઇન્દ્રિયો નો નામ-નિર્દેશ કરે છે. સ્પર્શન - રસન - ધ્રાણ – ચડ્યુસ અને શ્રોત્ર. આ પાંચે ઇન્દ્રિયો લબ્ધિ-નિવૃત્તિ-ઉપકરણ-ઉપયોગ એ ચારે પ્રકારે છે. અર્થાત આ ચાર-ચાર પ્રકારોની સમષ્ટિ એજ સ્પર્શનાદિ એક એક પૂર્ણ ઇન્દ્રિય છે. એ સમષ્ટિમાં માં જેટલી ન્યૂનતા તેટલીજ તે-તે ઇન્દ્રિયની અપૂર્ણતા સમજવી. જ સ્પર્શન- ઇન્દ્રિય-સ્પર્શન ઇન્દ્રિય એટલે ત્વચા કે ચામડી. - જે સ્પર્શ કરે સ્પર્શગુણનો વિષય કરે તેને સ્પર્શન કહે છે. – જેના દ્વારા સ્પર્શના પર્યાય ને જાણી શકાય તે સ્પર્શન કહેવાય છે. – આ કર્તુ કરણ વ્યાખ્યા સંસ્કૃતમાં આ રીતે છે ઍ શતિ ત નમ્, Page #78 -------------------------------------------------------------------------- ________________ स्पृश्यतेऽनेन इति स्पर्शनम् * રસન ઈન્દ્રિય-રસન ઈન્દ્રિય એટલે જીભ કે આહવા કર્નંસાધન -કરણસાધનથી તેની વ્યાખ્યા– રસતીતિ રસન” જે રસ-રસ ગુણનો જે વિષય કરે તેને રસન (1) કહે છે. -તેને ત રનમૂ-જેના દ્વારા રસપ્રાપ્ત કરાય અથવા જેના આશ્રય થકી તીકકટુ-મધુર વગેરે રસના પર્યાયો જાણી શકાય તેને રસન કહે છે. * પ્રાણ-ઈન્દ્રિયઃ- પ્રાણ ઇન્દ્રિય એટલે નાક/નાસિકા કર્ણ-કરણ સાધન થી તેની બંને વ્યાખ્યા - – નિતિ ત પ્રાણમ્ - જે સુંઘે (ધ્રાણે)-પ્રાણ ગુણને વિષય કરે તેને પ્રાણ-કહે છે. – નિશ્ચિત મનેન ત પ્રાણમ્ - - જેનાદ્વારા સુંઘાય -કે જેના આશ્રય થકી સુંગધ-દુર્ગન્ધ પર્યાયો જાણી શકાય તેઘાણ. * ચક્ષુઈન્દ્રિયઃ- ચક્ષુરિન્દ્રિય એટલે આંખ, નેત્ર કે ચક્ષુ –વટે રૂતિ વક્ષ: જે ચક્ષે(જુએ)-ચક્ષુ-ગુણનો રૂપનો વિષય કરે તેને ચક્ષુ-કહે છે. –વષ્ટ અને ડૂત વધુ. જેના દ્વારા જોવાય-કે-જેના આશ્રય થકી લાલ-કાળો-પીળો વગેરે રૂપના પર્યાયો જાણી શકાય તેને વીં: કહે છે. આરીતે કર્ત-કરણ સાધનથી બંને વ્યાખ્યા સ્પષ્ટ કરી શ્રોત્ર-ઇન્દ્રિયઃ- શ્રોત્રઇન્દ્રિય એટલે કાન- કર્તુ-કરણ બંને સાધન થી તેની વ્યાખ્યા:કૃતિ તિ શ્રોત્રમ્ જે શ્રવણ કરે-શ્રોત્રગુણનો વિષય કરે તેને શ્રોત્ર કહે છે. -કૂત્તે મનેન તિ શ્રોત્રમ્ જેના વડે સંભળાય-અથવા-જેના આશ્રય થકી સુસ્વર-દુસ્વર રૂપ શ્રવણના પર્યાયો જાણી શકાય તેને શોત્ર કહે છે. જ પાંચ ઇન્દ્રિયોના અર્થ ધાતુ દ્રષ્ટિએ પણ જાણવા જેવા છે કેમ કે આ નામો સાર્થક છે. જે રીતે કર્તુ સાધન કે કરણ સાધન થકી વ્યાખ્યાઓ કરાઈ છે એજ રીતે ધાતુના અર્થ ની દ્રષ્ટિએ પણ અન્વર્થ જળવાઈ રહે છે. – મૃગુ સંસ્પર્શને [ ૬ અદ્રિા ) - रस आस्वादन-स्नेहनयोः [१० चुरादिगण – ધ્રાં-ન્યો - (સ્વાદ્ધિાળ) – વક્ષી– વ્યતાય વાવી (૨-કારિ IT) - ગુ-વળ (-વારા) આ રીતે પાંચે ઇન્દ્રિયોના નામ ફકત વિશેષ સંજ્ઞા જ નથી પણ પોત પોતાના અર્થને પણ ધારણ કરે જ છે. * પાંચે ઈન્દ્રિયોના સ્વામી - એકેન્દ્રિય જીવને પહેલી સ્પર્શનેન્દ્રિય જ હોય છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા બે ઇન્દ્રિય જીવને પહેલી-બીજી (સ્પર્શન-રસન) ઇન્દ્રિય હોય છે. તેઇન્દ્રિય જીવને પહેલી ત્રણ((સ્પર્શન-રસન-પ્રાણ) ઇન્દ્રિય હોય છે. ચરિન્દ્રિય જીવને પહેલી ચાર (સ્પર્શન-રસન-પ્રાણ-ચક્ષુ) ઇન્દ્રિય હોય છે. પંચેન્દ્રિય જીવને પાંચે પાંચ ઇન્દ્રિયો હોય છે. સ્પર્શનાદિ ક્રમ નો હેતુઃ- અહીં જે સ્પર્શન-આદિ ક્રમમાં પાંચ ઇન્દ્રિય જણાવી છે તે ચૈતન્ય વિકાસના ક્રમ સાથે સુંસંબધ ધરાવે છે. જીવ નિગોદ થી આગળ વધતા વધતા મનુષ્યની કક્ષા સુધી પહોંચે છે. તેની સાથે જ ઇન્દ્રિયોનો વિકાસ સંકડાયેલો રહે છે. જેમ કે સ્પર્શન ઇન્દ્રિય સર્વ સાધારણ છે. બધાં જ સંસારી જીવોમાં તે વ્યાપ્ત હોય છે.જીવને અનાદિ થી આ ઇન્દ્રિય વળગેલી જ રહે છે. પણ એકેન્દ્રિય જીવ વિકાસ પામી બે ઇન્દ્રિય ની કક્ષા ધારણ કરે ત્યારે સ્પર્શન પછી રસનાની પ્રાપ્તિ થાય છે. જયારે જીવને વિકાસ કક્ષા આગળ વધે ત્યારે ત્રીજી ઇન્દ્રિય પ્રાપ્ત થતા પ્રાણ (નાક) નો ક્રમ આવે, ચઉરિન્દ્રિય જીવને ચક્ષુ ની પ્રાપ્તિ થાય અને છેલ્લે પૂર્ણ પંચેન્દ્રિય અવસ્થામાં કાન ની ઉપલબ્ધિ હોય છે. [અલબત્ત જીવ એકેન્દ્રિય બેન્દ્રિય એમ ક્રમશઃ જ આગળ વધે તેવો નિયમ નથી બેઇન્દ્રિય જીવ સીધો ચઉરિન્દ્રિય પણ બની જઇ શકે છતાં સર્વ સાધારણ રીતે જીવને ક્રમશઃ વિકાસ થાય છે ત્યારે]ઇન્દ્રિય વૃધ્ધિ નો ક્રમ આજ રીતે રહે છે. અહીં સ્પેશન -૨સન -ધ્રાણચક્ષુ-શ્રોત્ર એ વૃધ્ધિ ક્રમ છે તેવો અર્થ જ અભિપ્રેત છે. જો બે પછી ત્રણ ઇન્દ્રિય થાય તો ત્રીજી પ્રાણજ હોય-ચોથી ચક્ષુ જ હોય તેમાં ક્રમ ઉલટ સૂલટ કદાપી થતો નથી આ રીતે સ્પર્શનાદિ ક્રમનો હેતુ T [૧]જીવનો વિકાસ આ પ્રમાણેના ઇન્દ્રિય વિકાસ ક્રમે જ થાય છે. [૨]સૂત્ર ૨:૨૩-૨:૨૪ પણ તેના અનુસંધાને જ એક થી પાંચ ઇન્દ્રિય વાળા જીવનું દૃષ્ટાન્ત આપે છે. [૩]મુખને આશ્રીને સમજાવવામાં પણ સ્પર્શ-પછી રસ (મુખ) તેની ઉપર પ્રાણ (નાક), તેની ઉપર ચક્ષુ (નાક ની ઉપર આંખ), તેની આસપાસ શ્રોત્ર (કાન) એમ તાર્કિક રીતે સરળ પડે છે. * સૂત્રમાં બહુવચન કેમ મુકયું ? એક તો અહીં ઇન્દ્રિયોની સંખ્યા પાંચની છે. બીજું આ સૂત્ર પવેન્દ્રિયાળિ સૂત્ર સાથે અન્વય પામે છે માટે અહીં સૂત્રકારે બહુવચન મુકેલ છે. એક મત મુજબ અહીં દરેક ઇન્દ્રિય -નિવૃત્તિ-ઉપકરણ-લબ્ધિ-ઉપયોગ ચાર ભેદે સમજવાની છે માટે પણ બહુવચન પ્રયોજેલ છે. સ્પર્શન -રસન – પ્રાણ - ચક્ષુ - શ્રોત્રનો વિષય કયો ? તે હજી સ્પષ્ટ થયુ નથી - અહીંતો ફકત પાંચ ઇન્દ્રિય ના નામ જણાવેલા છે. જેમકે સ્પર્શન ન્દ્રિય નો વિષય સ્પર્શ છે. તેમ પાંચે ઇન્દ્રિય ના વિષયને જણાવવા માટે સૂત્રમાં ૨:૨૧ બનાવેલું છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૯ અધ્વાવ: ૨ સૂત્રઃ ૨૧ U [8] સંદર્ભઃ$ આગમ સંદર્ભઃ- સોન્દ્રિા વિ િધા િનિિિા સિવિU જ પ્રજ્ઞા, ૫. ૨૫-૩. ૧ . ૨/૨ # તત્વાર્થ સંદર્ભઃ-ગ. --ખૂ. ૨૦,૨૨,૨૩ ૪ અન્યગ્રંથ સંદર્ભઃ- દ્રવ્યલોકપ્રકાશ સર્ગ ૩ શ્લો. ૪૬૭ થી ઇન્દ્રિય વિશે. [9] પદ્ય:- સૂત્ર ૨૦ના બને પદ્યો સૂત્ર ૨૧ માં સાથે આપવામાં આવેલા છે. 0 [10] નિષ્કર્ષ:-સૂત્ર ૨૦નો નિષ્કર્ષ સૂત્ર :૨૧ માં સાથે આપવામાં આવેલા છે. _ _ _ _ _ _ _ (અધ્યાયઃ સૂત્ર :૨૧ U [1]સૂત્રહેતુ - સૂત્ર ૨:૨૦માં જણાવેલી પાંચ ઇન્દ્રિયોના વિષયને જણાવવો. U [2] સૂત્ર મૂળ :-*રવશાતેષામઃ U [3] સૂત્રઃ પૃથક-પ-ર-ચ-વળ-શબ્દ: તે-ગ: [4]સૂત્રસાર:- સ્પિર્શન-આદિ જે પાંચ ઇન્દ્રિયો સૂત્ર રઃ૨૧માં કહી છે] તેના [અનુક્રમે પાંચ અર્થો - શેય વિષયો છે. - સ્પર્ષ- રસ-ગંધ - વર્ણ અને શબ્દ. 3 [5] શબ્દજ્ઞાનઃ:- અડકવું રસ સ્વાદ આવવો ન્ય:- સુંઘવું - વાસ આવવી વ:-રૂપ શબ્દ- શબ્દ - સાંભળવું એથ:-શેય વિષયો તેષામ:- તેઓના 1 [6] અનુવૃત્તિ -પરસનબ્રાવક્ષેત્રોત્રાળ સૂત્ર ૨૨૦ અહીં અનુવર્તે છે. U [7] અભિનવટીકાઃ-પૂર્વસૂત્રમાં સ્પર્શદિપાંચ ઇન્દ્રિયોના નામ જણાવ્યા હતા. આ સૂત્રમાં તે પાંચે ઈન્દ્રિયો ના શેય વિષયો ને જણાવે છે જગતના બધા પદાર્થો એક સરખા હોતા નથી. કેટલાક મૂર્ત છે અને કેટલાક અમૂર્ત છે. જેમાં વર્ણ –ગંધ - રસ- સ્પર્ધાદિ હોય તે મૂર્ત. આ મૂર્તિ પદાર્થ જ ઇન્દ્રિયો વડે જાણી શકાય છે અમૂર્ત પદાર્થ ઈન્દ્રિયો વડે જાણી શકાતા નથી. પાંચે ઈન્દ્રિયો ના વિષયો જે જૂદા જૂદા બતાવ્યા છે તે સર્વથા એકબીજાથી ભિન્ન નથી. અને મૂળ દ્રવ્યરૂપ પણ નથી. પરંતુ તેઓ એકજ દ્રવ્યના ભિન્ન ભિન્ન અંશો કે પર્યાયો છે. અર્થાત એકજદ્રવ્યની પરસ્પર જુદીજુદી અવસ્થાઓને જાણવામાં પાંચ ઇન્દ્રિય પ્રવૃત્ત થાય છે. – તેથી આ સૂત્રમાં પાંચ ઇન્દ્રિયોના જે પાંચ વિષયો બતાવ્યા છે તે સ્વતંત્ર અલગ વસ્તુ નથી પણ એકજ મૂર્ત – પૌગલિક દ્રવ્યના અંશો છે તેમ સમજવું. *દિગંબર પરંપરામાં અહીં અસવર્નશ/સ્તf: એમ લખ્યું છે Page #81 -------------------------------------------------------------------------- ________________ ૮૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જેમકે એક લાડવો છે. તેને પાંચ ઇન્દ્રિયો કઈ રીતે જાણે જ –આંગળી સ્પર્શ કરી લાડનો શીત-ઉષ્ણાદિ સ્પર્શ બતાવી શકે છે. -જીભ લાડુને ચાખીને તેને મીઠો-ખાટો વગેરે રસ દર્શાવી શકે છે. -તે લાડુ ને નાક સુંધે ત્યારે તેની સુગંધ-દુર્ગધ કહી શકે છે. – આંખ તેને જોઈને તેનો લાલ-પીળો રંગ નકકી કરે છે. - જો લાડુ કણ થઈ ગયો હોય તો તેને ખાતાં ઉત્પન્ન થતો અવાજ પણ કાન પકડી શકે છે. અહીં એક જ લાડવામાં પાંચે પર્યાયોને જોઈ શકાય છે. એવું પણ નથી કે ઉકત પાંચ વિષયોનું સ્થાન અલગઅલગ હોય,પાંચવિષયો તેના બધા ભાગોમાં એક સાથે રહે છે. કેમકે તે બધા એક જ દ્રવ્યના અવિભાજય પર્યાય છે. તેમનો વિભાગ ઇન્દ્રિયોની મદદથી બુધ્ધિ સ્વયં કરે છે. ઇન્દ્રિયો ગમે તેટલી પટુ હોય તો પણ પોતાના ગ્રાહય વિષય સિવાય અન્ય વિષયોને જાણવામાં સમર્થથતી નથી. આકારણથી પાંચ ઈન્દ્રિયોના પાંચ વિષય પૃથફપૃથફદર્શાવે છે -સ્પર્શનેન્દ્રિય નો વિષય સ્પર્શ છે. - “ જેસ્પર્શી શકાય તે સ્પર્શ” સ્પર્શ ના આઠ ભેદ છે શીત - ઉષ્ણ - સ્નિગ્ધ - રૂક્ષ - મૂદુ - કઠોર – ભારે - હલકો. –રસનેન્દ્રિય નો વિષય રસ છે – જે ચાખી શકાય તે રસ” રસના પાંચ ભેદ છે – મીઠો – ખાટો - તીખો - તુરો - કડવો - . –ધ્રાણેન્દ્રિય નો વિષય ગંધ છે – જે સુંઘી શકાય તે ગંઘ” ગંઘના બે ભેદ છે સુગંઘ - દુર્ગઘ. – ચક્ષુઃ ઇન્દ્રિયનો વિષય વર્ણ છે. – “જે જોઈ શકાય તે વર્ણ (રૂપ)'' વર્ણના પાંચ ભેદ છે – શ્વેત - નીલો - પીળો – લાલ - કાળો –શ્રોત્રેન્દ્રિયનો વિષય શબ્દ છે, “જે સાંભળી શકાય તે શબ્દ '' શબ્દના વ્યવહારમાં બે ભેદ સંભળાય છે.-સુસ્વર દુઃસ્વર. છતાં સિધ્ધસેનીય ટીકામાં પુતૂત્રસધ્ધાતમેઝન્મ વૅ તાહિ કહયું છે-શબ્દનાગતિ આદિ અનેક ભેદ થઈ શકે છે. જ સ્પર્ધાદિ પાંચે વિષયો બધામાં જોવા મળે કે નહીં? સ્પર્શાદિ પાંચે વિષયો સહચરિત છે. છતાં બધાં એક સાથે માલુમ પડે કે ન પણ પડે તેવું બને છે. જેમકે સૂર્ય આદિની પ્રભાનો વર્ણ જોવા મળે છે પણ તેના સ્પર્શ- રસ-ગંદાદિમાલૂમ પડતા નથી. એ રીતે વાયુનો સ્પર્શ અનુભવાય પણ રસ માલૂમ પડતો નથી. અને જો તે પુષ્પાદિ ગંઘ મિશ્રિત ન હોય તો ગંઘ પણ માલૂમ પડતી નથી. કારણકે પ્રત્યેક ભૌતિક દ્રવ્યમાં સ્પર્ધાદિ પાંચે પર્યાયો હોય છે.પરંતુ પર્યાય ઉત્કટ હોય તો ઈદ્રિયગ્રાહય બને છે. કેટલાંક દ્રવ્યોમાં આ પાંચે પર્યાયો ઉત્કટ રીતે અભિવ્યકત થાય છે. કેટલાંક માં એક બે પર્યાય જ ઉત્કટ રીતે અભિવ્યકત થાય છે. બાકીના પર્યાયો અનુત્કટ અવસ્થામાં હોવાથી ઇન્દ્રિયો થી જાણી શકાતા નથી -તદુપરાંત ઈન્દ્રિયોની પટુતામાં પણ વૈવિધ્ય હોય છે. બધી ઇન્દ્રિયોનીગ્રાહય શકિત બધાં પ્રાણી ઓમાં એક સમાન હોતી નથી. તેને લીધે પણ તેની ઉત્કટતા અનુત્કટતા માં તરતમભાવ જોવા મળે છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૨૧ તેષામમ: ને બદલે સમાસ કરી તથા કેમ ન કર્યું? -૧-પણિ શબ્દ સાથે બહુવચનનો સંબંધ જાળવવા માટે તેષા” શબ્દ રહેવા દીધો છે. -२- तेषामर्था इति असमासकरणं सम्बन्धस्य स्पष्टता - प्रतिपत्त्यर्थम् -3- असमासकरणं इन्द्रियार्थयोर्भेदज्ञापनार्थम् -૪-પાંચે ઈન્દ્રિયોમાં પ્રત્યેક ઈન્દ્રિયનો ક્રમશઃ પ્રત્યેક સાથે સંબંધ સ્પષ્ટ થાય તેમજ અમુક ઇન્દ્રિયનો વિષય અમુકજ છે.-જેમકે ધ્રાણેન્દ્રિય નો અર્થ શેય વિષય “ગંધ'' જ છે. ચક્ષુરિન્દ્રિયનો 'અર્થશેયવિષય-“વર્ણ જ છે. - તેવું જણાવવા માટે અહીં તેષામ મુકયુ પણ સમાસ કરીને તેનું મૂળ રૂપ તદ્ નમુકયું. જ મર્થ શબ્દનું વૈશિશ્ય શું છે.? અહીં સૂત્રકારે વર્ણન શેયવિષયોનું કરેલ છે. છતાં “વિષય' શબ્દ છોડીને અર્થ શબ્દ પ્રયોજેલ છે. -“મેવ દિ વસ્તુ મર્યમા વાત અવસ્થામેવેન તથા તથાર્થતામ્ ર્ત ! પૂર્વે જે લાડુ શબ્દનું ઉદારણ જણાવ્યું તે મુજબ આંગળી વડે સ્પર્શ,ભિ વડે રસ નાક વડે ગંધ, ચક્ષુ વડે વર્ણ, (કાઠિન્ય હોય તો તોડતી વખતે) કાન વડે શબ્દ જણાય છે. અહીં કોઇપણ ઇન્દ્રિયનો “અર્થ” લાડવાના અમુક ખંડ કે સ્થાનમાં વિભાજીત નથી હોતો દરેક ખંડમાં દરેક મ રહેલા હોવા છતાં તે-તે ઇન્દ્રિય પોતાના તે-તે મર્થ ને જ ગ્રહણ કરે છે. બીજું અર્થ શબ્દ થકી અનેક વિષયતા નું ગ્રહણ પણ થઈ જાય છે. જે વાતની વિસ્તૃત ચર્ચા અધ્યાય:૧-સૂત્ર ૧૭ ૩૫ર્થસ્ય માં કરેલી છે. • અહીં જીવનો અધિકાર હોવા છતાં સ્પર્ધાદિ પુદ્ગલોની વાત કેમ કરી? -જીવને ભાવેન્દ્રિયથી થતા ઉપયોગ રૂપ જ્ઞાનમાં શેય શું છે તે જણાવવા માટે આ સૂત્ર બનાવેલ છે. શેય વિષયો તો નિમિત્ત રૂપ છે. ન્નય થી જ્ઞાન થતું નથી પણ ઉપયોગ રૂપ ભાવેન્દ્રિય થી જ્ઞાન થાય છે.-તે દર્શાવવા જ જીવ સાથે પુગલોની વાત સાંકડી છે 1 [8] સંદર્ભ # આગમ સંદર્ભ પર્વ યિસ્થા પત્તા, તું સોળે ગાવ સિદ્રિત્યે જ થા. - Dા. ૧. ૩. રૂ-જૂ. ૪૪૩/૨ # તત્વાર્થ સંદર્ભ-પૂર્વ સૂત્ર ૧:૧૭ “મર્થસ્ય” ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ-લોક પ્રકાશ-સર્ગઃ૩-શ્લો.૪૯૪થી ૪૯ U [9]પદ્ય (૧) સૂત્રઃ૧૯ સૂત્રઃ ૨૦ સૂત્ર ૨૧ નું સંયુકત પદ્ય સ્પર્શ રસ ગંધ રૂપ શબ્દો પાંચ અર્થો ગ્રાહય છે. ઈન્દ્રિય વડે ઉપયોગથી તે વિષય રૂપે માન્ય છે. સૂત્ર:૨૦ સૂત્રઃ ૨૧ નુ સંયુકત પદ્ય સ્પર્શ રસ ગંધ રૂપ શબ્દો પાંચ તો - પાંચેય ઈદ્રિયોના એ ક્રમશઃ શેય વિષયો અ. ૨/૬ Page #83 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [10]નિષ્કર્ષ - સૂત્ર ૨૦ અને સૂત્ર ૨૧ નો સંયુકત નિષ્કર્ષપાંચ ઇન્દ્રિયો અને પછી તેના શેય વિષયો જણાવ્યા અહીં બે બાબતો વિચારણીય છે. એક તો સૂત્રકારે –ટીકાકારે આ બધાંને પર્યાયો કહ્યા છે. તેથી આ પુદ્ગલ પર્યાયોમાં લેપાતાઅનાસકિત ભાવકેળવવોઅર્થાત્ જીવનું ધ્યેય મોક્ષ છે-માટે ઇન્દ્રિયોના આવિષયોને વિષ સમાન સમજી તેનો ત્યાગ કરવો. બીજું શેયવિષયો પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને રૂપે હોઈ શકે તેમાં પ્રશસ્ત વિષયોનો આશ્રય કરી ઈન્દ્રિયોને શુભમાં પ્રવર્તાવવી જેથી શુધ્ધ ભાવ તરફ ગતિ થઈ શકે જેમ કેશ્રોત્રેન્દ્રિય ને સમ્યગુ જ્ઞાની ગુરુના વચનોના શ્રવણમાં પ્રવર્તાવવી જેથી મોક્ષ માર્ગનો ઉપદેશ સાંભળી જીવનું અંતિમ ધ્યેય સાધી શકાય. OOOOOOO અધ્યાયઃ૨ સૂત્ર :૨૨) 0 [1]સૂત્રહેતુઃ- આ સૂત્ર મનનો વિષય જણાવે છે. પૂર્વસૂત્ર ૨૨૧માં ઇન્દ્રિયનો વિષય જણાવ્યો તેથી આ સૂત્ર અનિન્દ્રિય એવા મનના વિષયને જણાવવા માટે રચાયું છે. [2] સૂત્ર મૂળ-કુતમન્દ્રિયસ્થ 1 [3] સૂત્રઃ પૃથક-કૃતમ્ - અનન્દ્રિયસ્થ [4]સૂત્રસાર -અનિન્દ્રિય મનનો વિષય કૃત છે (અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય ભેદ રૂપ શ્રુત એ અનિન્દ્રિય અર્થાત મનનો વિષય છે.) 1 [5] શબ્દજ્ઞાનઃ કૃત-શ્રુતજ્ઞાન નિયિમ્ -મન |U [6] અનુવૃત્તિઃ- (૧) રસાચું સૂત્ર :૨૧થી તેષામ: ની અનુવૃત્તિ U [7] અભિનવટીકા:- ઉપરોકત સૂત્રમાં ઈન્દ્રિય વિષયક વર્ણન આવ્યું પણ મન”ને નિન્દ્રિય કહ્યું હોવાથી તેનો સમાવેશ ઇન્દ્રિયોના વ્યાખ્યાન માં થતો નથી. વળી લબ્ધિ ઈન્દ્રિય માં મતિજ્ઞાનવરણના ક્ષયોપશમને નિમિત્ત રૂપ કહ્યું. ઉપયોગમાં પણ મતિજ્ઞાનોપયોગની વાત કહીં. પરંતુ શ્રુતજ્ઞાનની ચર્ચા કે સંદર્ભ બાકી જ રહ્યો - આસૂત્રમાં દ્રિય એવામનનોઅનેઅનેમતિ પછીનાશ્રુતજ્ઞાનનોસંબધસાંકળીનેસૂત્રકારે વિષય અનુસંધાન પૂર્ણ કર્યુ છે. તેથી ટૂંકમાંજ જણાવી દીધુકે-“શ્રત એ મનનો શેય વિષય છે એ રીતે પાંચ ઇન્દ્રિય તથા “મન” છએના શેય વિષયો [તેવામથી ક્રમશઃ જણાવી દીધા. ઉપરોકત પાંચ ઈન્દ્રિય ઉપરાંત છઠું “મન” જેને નિદ્રિય કહ્યું છે. તે જ્ઞાનનું સાધન છે. પણ સ્પર્શન ઇન્દ્રિયની માફક બાહ્ય સાધન નથી- તે આંતરિક સાધન છે. તેથી તેને અંતઃકરણ પણ કહે છે. મનનો વિષય બાહ્ય ઇન્દ્રિયની માફક પરિમિત નથી.બાહ્ય ઈન્દ્રિયો મૂર્ત પદાર્થને ગ્રહણ કરે છે. અને તે પણ અંશરૂપે. મન મૂર્ત-અમૂર્ત બધાં પદાર્થોને તેમના અનેકરૂપો સાથે ગ્રહણ Page #84 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય: ૨ સૂત્રઃ ૨૨ કરે છે. મનનું કાર્ય વિચાર કરવાનું છે. ઈદ્રિયો થકી ગ્રહણ કરાયેલા અને નહિ કરાયેલા વિષયોમાં વિકાસ-યોગ્યતા પ્રમાણે તે વિચાર કરી શકે છે. આ વિચાર એ જ શ્રુત છે તેથી જ એમ કહેવાય છે કે અનિન્દ્રિયનો વિષય શ્રત છે અર્થાત મનનું પ્રવૃત્તિ ક્ષેત્ર મૂર્ત-અમૂર્ત બધાં તત્વોનું સ્વરૂપ છે. અહીં શ્રુતનો અર્થ-શ્રુતજ્ઞાન લીધો છે. ઇન્દ્રિયોના અને મનના નિમિત્તથી સ્પર્શ-રસગંધ-વર્ણ-શબ્દનું મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે મતિજ્ઞાન ઉત્પન્ન થયા પછી તે સર્વેનું શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે આમ પરંપરાએ શ્રુતની ઉત્પત્તિનું નિમિત્ત અનિન્દ્રિય અર્થાત મન છે. આ મનના દ્રવ્યમન અને ભાવમન એવા બે ભેદ છે. દ્રવ્યમન-સ્વકાય પરિમાણ વ્યાપ્ત રહેલું છે. -મનોવર્ગણા ના પુદ્ગલ રૂપ છે. ભાવમન-(પણ) ચામડી પર્યન્ત દેશ વ્યાપી કહ્યું છે-જીવના ઉપયોગ રૂપ છે. જો કે મન વિશે-મ:-સૂત્રઃ ૧૧ ની ટીકામાં વિસ્તાર થી વિવેચન કરાયેલ છે. શ્રત (શ્રુતજ્ઞાન) વિશે ભાષ્યકાર મહર્ષિ મૂળભૂત બે ભેદ વ્યકત કરે છે એવષ્ટ અને ગવાય જેના વિશે આપૂર્વેમ. સૂ. ૨૦માં જણાવેલ છે આ સંપૂર્ણ ભેદરૂપ શ્રુતને મનનો વિષય કહેલો છે. મનને નિન્દ્રિય કહેવાનો અભિપ્રાય ષ ન્દ્રિય પણ છે. જેમ કોઈ કન્યાને અનુરા ન્યા કહેવામાં આવે ત્યારે તેમના અતિ કૃશ/પાતળા ઉદરને કારણે આવું વિશેષણ કહેવાય છે. તેમ મનને પણ ષત ઇન્દ્રિય પણાને આશ્રિને નિન્દ્રિય કહ્યું બીજું મહત્વનું કારણ એ પણ છે કે ઇન્દ્રિયોની માફક તેનો વિષય નિયત નથી અને તેનું સ્થાન પણ ઇન્દ્રિયોની માફક નજરે પડતું નથી. તેથી તેને નિન્દ્રિય કે મંત: વરણ કહ્યું છે. જો કે મન પણ જ્ઞાનનું સાધન છે તેથી ઇન્દ્રિય(રૂપ) છેજ પણ રૂપ આદિ વિષયોમાં પ્રવૃત્ત થવા માટે તેનેચથુ આદિ ઇન્દ્રિયોનો આશ્રય કરવો પડે છે. માટે તેમની/નોન્દ્રિ/રૂષનું ન્દ્રિય જેવા નામે ઓળખાય છે. અહીં કૃત શબ્દ કહ્યો તે કૃત નો અર્થ ગ્રુતજ્ઞાન કે શ્રુતનો વિષય એવો કર્યો છે. તેનો આશય એ છે કે શ્રુતજ્ઞાનની ઉપયોગ દશા પાંચ ઇન્દ્રિયનાનિમિત્તે નહીં પણ દ્રિય મનના નિમિત્તે કહી છે તેનો અર્થ એમ નથી કે મન્દ્રિય ના નિમિત્તે ફકત શ્રુતજ્ઞાન જ થાય છે. પણ ત્યાં એવું કહેવા માગે છે કે જેમ મતિજ્ઞાન ઇન્દ્રિય અને અનિન્દ્રિય બંને નિમિત્તે થાય છે તેમ શ્રુતજ્ઞાન આ બંને નિમિત્તે થતું નથી પરંતુ ફકત એન્દ્રિય ના નિમિત્તે જ થાય છે. અહીં મનનો વિષય જે “શ્રુત” બતાવેલ છે તે બાસ્કૃત અર્થમાં છે. શ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી દ્રવ્યગ્રુત થાય, તે દ્રવ્યશ્રુત મુજબ મનસંબંધિઅવગ્રહાદિ પ્રવર્તે છે. તેના વડે તત્વાર્થનું પરિચ્છેદક એવું આત્મપરિણતિરૂપવિશેષજ્ઞાન થાય છે. તે જ્ઞાનએ ભાવકૃત. જેમ કે કોઈએ “ધર્મદ્રવ્ય' એવો શબ્દ કહ્યો તે સાંભળતાજ શાસ્ત્રમાં વાંચેલ કે કોઈના ઉપદેશ થી જાણેલ ગતિeતું વાળા ધર્મદ્રવ્ય નો બોધ થઈ જાય છે. અને તેજ મનનો વિષય છે. આ પ્રમાણે સંપૂર્ણ તત્ત્વાર્થ કે દ્વાદશાંગીના સમસ્ત વિષયનો જે વિચાર થવો કે કરવો તે મનનું કાર્ય છે. તેથીજ નિન્દ્રિય મનનો વિષય ગ્રુત કહ્યો છે. અહીં તેનો વિકૃત એવો અર્થ એટલે Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૪ કર્યો છે કે દ્રવ્યમ્રુત તો પાંચે ઇન્દ્રિયોનોવિષય થઇ શકે છે. શું મનથી મતિજ્ઞાન ન થાય? થાય. મન દ્વારા પહેલ વહેલું જે સામાન્યરૂપે વસ્તુનું ગ્રહણ થાય છે અને જેમાં શબ્દાર્થ સંબંધઆગળ પાછળનું અનુસંધાન- અને વિકલ્પરૂપે વિશેષતા ન હોય તે‘‘મતિજ્ઞાન’’ છે તેના પછી થતી ઉકત વિશેષતા વાળી વિચાર ધારા તે ‘‘શ્રુતજ્ઞાન’’ છે. અર્થાત્ મનોજન્ય જ્ઞાન વ્યપારની ધારામાં પ્રાથમિક અલ્પ અંશ મતિજ્ઞાન છે અને પછીનો અધિક અંશ શ્રુતજ્ઞાન છે. આમ અધિકતાની દૃષ્ટિએ-તથા-મતિ કરતા શ્રુતની પ્રધાનતા ની દ્રષ્ટિ અહીં સૂત્રકાર મનનો વિષય શ્રુત છે તેમ જણાવે છે. જ મનનું શરીરમાં સ્થાન કયાં છે? મન શરીરમાં સર્વત્રછે કોઇ ખાસ સ્થાનમાં નથી શરીરના ભિન્ન ભિન્ન સ્થાનમાં વર્તતી ઇન્દ્રિયો થકી ગ્રહણ કરાયેલા બધા વિષયોમાં મનની ગતિ થાય છે. તેથી તે સમગ્ર દેહવ્યાપી છે તેમ માન્યા સિવાય કોઇ વિકલ્પનથી. [] [8]સંદર્ભઃ ♦ આગમસંદર્ભ:- મુળેત્તિ મુર્ખ નંદ્રિ સૂ. ૧૫/૨ મનોનિમિત્તોવગમ વિશેષ - પ્રજ્ઞા મજ્યગિરિ પૃ. ૧૨૬. તત્વાર્થસંદર્ભઃ- શ્રુત-અ o-મૂ. ૧,૨૦ અનિન્દ્રિય - અ-૧-મૂ. ૨૪ [] [9]પદ્યઃ(૧) (૨) તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા મન અનિન્દ્રિય જાણવું શ્રુતજ્ઞાન વિષય છે શરીરમાં સર્વત્ર મનના પુદ્ગલો વ્યાપેલ છે. સર્વત્ર દેહમાં બેઠું અનિન્દ્રિય રૂપી મન રહે ઈંદ્રિય આધારે તેનો વિષય છે શ્રુત 3 [10]નિષ્કર્ષ:- ઇન્દ્રિય જન્ય મતિજ્ઞાન અને અનિન્દ્રિય સંબંધિત શ્રુતજ્ઞાનનો વિષય જાણ્યાપછી તેનું મહત્વનું તારણ કે નિષ્કર્ષ એ છે કે મતિજ્ઞાન પછી મન થકી હિતાહિતનો વિવેક કરી શકાય છે. હેયોપાદેયની વિચારણા થઇ શકે છે. યથાર્થ નિર્ણય કરવામાં કે સમ્યગ્ જ્ઞાન માં તે જ મન ઉપયોગી થઇ શકે છે. આ રીતે મનવાળા અર્થાત સંજ્ઞી જીવો જ ધર્મ પામવાને લાયક બની શકે છે. માટે સંજ્ઞી જીવોએ મનના શેય વિષય એવા શ્રુત જ્ઞાનનો ભાષ્યકારે જણાવેલ અર્થ સ્વીકા૨ી શ્રધ્ધાપૂર્વક અવાય-અપ્રવિષ્ટ થકી સમ્યગ્ જ્ઞાન પામી સમ્યગ્ ચારિત્ર તરફ ગતિ કરી મોક્ષમાર્ગ ને સાધવો. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮૫. અધ્યાયઃ ૨ સૂત્ર ૨૩ અધ્યાય૨ સૂત્ર :૨૩) 1 [1]સૂત્રહેતુ - સૂત્રકારે પૃથ્વી-અપ-વનસ્પતિ-અગ્નિ અને વાયુ એ પાંચ તથા બે-ત્રણ-ચાર પાંચ ઇન્દ્રિયો એ ચાર એ રીતે કુલ નવ જવનિકાય કહ્યા છે. આ સૂત્ર થકી તેમાંના પ્રથમ પાંચની કઈકઈ ઈન્દ્રિય છે તે જણાવે છે. [2] સૂત્ર મૂળ:-*વાધ્વનીનાનેવમ્ 0 [3] સૂત્ર પૃથફ-વાયુ મત્તાનામ્ U [4]સૂત્રસાર:- વાયુકાય સુધીના જીવોને એક [ઇન્દ્રિય જ હોય છે] (પૃથ્વીકાય-અપ્લાય-વનસ્પતિકાય તેઉકાય-વાયુકાય પાંચે એક ઈન્દ્રિય છે) U [5] શબ્દજ્ઞાનઃવાયુ:- વાયુકાય નાનામ:- સુધીના (જીવોને) મ:એક(એકેન્દ્રિય) U [6] અનુવૃત્તિ - ફેન્દ્રિય શબ્દની અનુવૃત્તિ આ સૂત્રમાં વર્તે છે તે સમજી લેવું. [7] અભિનવટીકા:-અહીં સૂત્રકારમહર્ષિ વાધ્વન્તા એવો શબ્દપ્રયોજે છે તેનો અર્થ છે વાયુ જેને અત્તે છે તેનું ભાષ્યકાર મહર્ષિએ સ્પષ્ટ અને સરળ અર્થ કર્યો કે સૂત્ર ક્રમ મુજબ પૃથ્વી-અપ-વનસ્પતિ-તેજસ વાયું એ પાંચને સ્પર્શન ઈન્દ્રિય હોય છે. આજ વાત ટીકાકાર વિશેષ સ્પષ્ટતા થી જણાવે છે: છે અહીં એકજ ઇન્દ્રિય એટલે દૂબેન્દ્રિય સમજવી. ભાવઇન્દ્રિય તો પ્રત્યેક જીવને પાંચે પાંચ હોય છે. જ વાચ્છનામ:- આ અધ્યાયના સૂત્રઃ૧૩ અને સૂત્રઃ૧૪માં સૂત્રકારે સ્થાવર અને ત્રસ જીવોનું વર્ણન કર્યું તેમાં પૃથ્વીકાય જલકાય-વનસ્પતિકાય-તેજ:કાય-વાયુકાય એ પાંચ તથા દ્વીન્દ્રિયાદિ ચાર એમ કુલ નવ નિકાય-જાતિઓ બત્તાવી છે એમાંથી વાયુકાય સુધીના પાંચની વાત અહી ગ્રહણ કરી છે. આ નવ ભેદ જણાવવા માટે - મૂ-ઝત-હુતાશન-ગનિ દિ ત્રિ વા: પન્વેન્દ્રિય એ રીતે પણ ઓળખ અપાઈ છે. ક્ષિતિ-૩ -૦ન-પવન- એરીતે પણ વર્ણવાયા છે. છતાં બધાનો અર્થ એકજ છે કે પૃથ્વિ-અપ-વનસ્પતિ-તેલ-વાયુ એ પાંચ તેને વાદ્વૈતાનામ જાણવા જ પમ્ - સૂત્રકાર પમ્ શબ્દ મુકી દીધો. કેમ કે અહીં ન્દ્રિય નું પ્રકરણ ચાલે છે એટલે તેનો અધિકાર અનુવૃત્તિથી લેતા ઇન્દ્રિય એવો અર્થ સ્પષ્ટ થશે. આ એક ઇન્દ્રિય કઈ લેવી? સૂત્રક્રમાનુસાર સ્પર્શનેન્દ્રિય નું ગ્રહણ થશે. કેમકે..૨.સૂત્ર ૨૦માં પાંચ ઈન્દ્રિયોના ક્રમમાં પ્રથમ અને ઇન્દ્રિય જ જણાવી છે. તેથી જયારે એકજ ઈન્દ્રિય ગ્રહણ કરવાનું કહે *દિગંબર પરંપરામાં વનસત્યનાનામેડમ કહ્યું છે પણ અર્થ થી કોઈ ભેદ નથી. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ત્યારે માત્ર સ્પર્શન-ઈન્દ્રિય જ સમજવી અર્થાત આ પાંચ જીવો એકેન્દ્રિય છે તેમ સમજવું. સર્વાર્થસિધ્ધિ માં તો નો અર્થ જ પ્રથમ એવો કર્યો છે. એટલે તે અર્થ સ્વીકારતા તો પ્રથમ એટલે મન ઇન્દ્રિય એવાત સ્વયંસ્પષ્ટજ છે પરંતુ સિધ્ધસેનીયટીકામાં નવા પ્રસિદ્ધ # શબ્દઃ પ્રથમાર્થે એમ સ્પષ્ટ કહ્યું છે ત્યાંતો સૂઝમકામાખ્યા પ્રથમ અનમેવ કહીનેજ અહીં સ્પર્શનેન્દ્રિય નું સૂચન કરી દીધું છે. * આ પાંચે જીવો એકેન્દ્રિય જાતિનામકર્મના ઉદયવાળા જાણવા જ જીવવિચાર-મુજબ એકેન્દ્રિય ના પાંચ ધારો શરીર- સર્વે એકેન્દ્રિયનું શરીર આંગળના અસંખ્યાત ભાગ જેટલું હોય છે ફકત વનસ્પતિકાયનું કંઈક અધિક હજાર યોજન છે. આયુષઃ- બાદર પૃથ્વીકાયનું ૨૨૦૦૦ વર્ષ, બાદર અપકાયનું ૭000 વર્ષ બાદર તેઉકાયનું ૩અહોરાત્ર બાદર વાયુકાયનું ૩૦૦૦વર્ષ બાદર પ્રત્યેક વનસ્પતિકાય ૧૦૦૦૦ વર્ષ આયુષ્ય હોય છે -સૂક્ષ્મ એકેન્દ્રિયનું સર્વેનું આયુ અંતર્મુહૂર્ત જ હોય છે. સ્વકાય સ્થિતિઃ- પૃથ્વી-અપ-તેલ-વાયુ-પ્રત્યેક વનસ્પતિકાય અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી સુધી પોતાની કાયામાં જ જન્મે છે અને મરે છે. સાધારણ વનસ્પતિકાય, અનંતકાય-અનંત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી પોતાની કાયામાં જન્મે છે અને મરે છે. પ્રાણઃ-એકેન્દ્રિયને ચાર પ્રાણ હોય છે-સ્પર્શનેન્દ્રિય, શ્વાસોચ્છવાસ-આયુબળ-કાચબળ યોનિ-યોનિ અર્થાત જીવોનું ઉત્પત્તિ સ્થાન –પૃથ્વિ-અપ-તેલ-વાયુ ચારેની યોની સાત-સાત લાખ છે. . –પ્રત્યેક વનસ્પતિકાય ની યોનિ દશ લાખ છે. -સાધારણ વનસ્પતિકાય ની યોનિ ચૌદ લાખ છે. આ ઉપરાંત લોકપ્રકાશ ગ્રન્થાનુસાર અન્ય દ્વારા જણાવેલા છે જેવા કે - પર્યાપ્તિ,સંસ્થાન,સમુદૂધાત,દેહમાન,ગતિ,આગતિ,લેશ્યા, સંહનન,કષાય,સંજ્ઞા,વેદ,કુળ, સંખ્યા,યોનિ સંવૃતત્વ,કાયસ્થિતિ, દેહ, ગુણ સ્થાન, યોગ આદિ ૩૬ દ્વારા જણાવેલા છે. U [8] સંદર્ભઃ # આગમસંદર્ભ-વિય સંસારમાંવ નીવ પUવ પંવિદ પUM, તંગી पुढवीकाइया आउकाइया तेउकाइया वाउकाइया वणस्सइकाइआ प्रज्ञा. प. १-सू. १० ૪ તત્વાર્થસંદર્ભ- પૂર્વ સૂત્ર : ૨ - પૂ. ૩,૨૪ ૪ અન્યગ્રંથ સંદર્ભ(૧)જીવ વિચાર-ગાથા-૨૭,૩૪,૪૦,૪૨,૪૫ (૨)નવતત્વઃ-ગાથા-૩-વૃત્તિ (૩)દવ્યલોક પ્રકાશ-સર્ગઃ૪ શ્લો-૯૨ થી તથા સર્ગઃપ સર્ગ૧૦ શ્લો૧૭૭ Page #88 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૨૪ U [9]પધા(૧) સૂત્ર ૨૩નું પદ્ય સૂત્રઃ ૨૫માં છે. (૨) પૃથ્વી પાણી તથા અગ્નિ વાયુ અને વનસ્પતિ તે પાંચમાં કહી એક પેલી ઈદ્રિય ચામડી U [૧૦]નિષ્કર્ષ-સૂત્ર ૨૩:૨૪:૨૫નો નિષ્કર્ષ એક સાથે સૂત્ર ર૫માં જણાવેલ છે. _ _ _ _ _ અધ્યાયઃ૨-સૂત્રઃ૨૪) [1] સૂત્રહેતુ- બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયોના સ્વામી કોણ કોણ છે અર્થાત કોને કોને બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય છે તે જણાવે છે. 0 [2]સૂત્રમૂળ:- મિપિપરિમનુષ્યાવીનામેવવૃદ્ધન U [3]સૂત્ર પૃથક- કૃમિ-પિશ્રિમ-મનુષ્યદ્રિનામ્ પ પ વૃદ્ધના U [4]સૂત્રસાર- કૃમિ-વગેરે પિપીલિકા-વગેરે,ભ્રમર-વગેરે મનુષ્ય વગેરેને [ક્રમશઃ] એક એક [ઇન્દ્રિય]વધારે છે. ' અર્થાત-નિ-બેઇન્દ્રિય, પિપત્રિા -ઈન્દ્રિય, પ્રમ-ચઉરિન્દ્રિય,મનુષ્ય-પંચેન્દ્રિય છે, એ રીતે સમજવું I [5]શબ્દજ્ઞાનઃ :-કરમી પિપીIિ: કીડી મનુષ્ય:-માનવ મારિનામ:-વગેરેને વૃદ્ધાન:-અધિક અધિક U [6]અનુવૃત્તિઅહીં * શબ્દ સાથે ન્દ્રિય શબ્દની અનુવૃત્તિ અભિપ્રેત છે. U [7]અભિનવટીકા-આ સૂત્રમાંબેઈન્દ્રિય વગેરે ઇન્દ્રિય કોને કોને હોય છે તેનોનામનિશપૂર્વક સંબંધ જણાવે છે. સૂત્રકારે પૂર્વસૂત્રમાં એવુંવિધાન કરીએકેન્દ્રિયસ્પષ્ટપણે જણાવી આ સૂત્રમાં બે-ત્રણ વગેરે શબ્દો લખી સૂત્ર ગૌરવતા વધારવાને બદલે ખૂબીપૂર્વક પર્વવૃદ્ધતિ એવું વાક્ય લખી, ટૂંકમાંજ ક્રમશઃ બે થી પાંચ ઇન્દ્રિયનો નિર્દેશ કરી દીધો છે. પ્રથમ કૃમિ વગેરે ચાર નામો જણાવ્યા પછી વિનામ્ શબ્દ મુકયો જેનો સંબંધ કૃમિ આદિ ચારે સાથે જોડવાનો છે. જેમ કે કૃમિ–મહિ, પિપીલ્ટિ-ગાહી પ્રમર-આદિ, મનુષ્યમાદિ. આ ગાદ્રિ શબ્દ થકી કૃમિવગેરે સર્વ, મનુષ્ય વગેરે સર્વે એવો અર્થ સમજવાનો છે. ત્યાર પછી પ્રવૃતિ કહ્યું કેમકે વાયુ પર્યન્તજીવોને એકઇન્દ્રિય છે. તેમાં એક વધતા મિ -આદિ જીવોને બે ઇન્દ્રિય થશે -તેમાં એક વધતા ઉપપત્રિ આદિ જીવોને ત્રણઈન્દ્રિય થશે. એ રીતે પ્રમર વગેરેને ચાર અને મનુષ્ય વગેરેને પાંચ ઈન્દ્રિયોજણાવી આ ત્રણે મુદાને વધુ સ્પષ્ટ રીતે ટીકાકારો જણાવે છે: જ બેઈન્દ્રિય જીવો- જે જીવોને સ્પર્શન અને રસન (ચામડી અને જીભ) બે ઇન્દ્રિય अमर Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૮ તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા હોય છે. તેમને બે ઇન્દ્રિય જીવો કહ્યા છે. – -મવિશંખ,કોડા,ગંડોલા,જળો,આયરિયા,અળસીયા,લાળીયા, મામણમુંડા, કરમીયા,પોરા, ચુડેલ, છીપ વગેરે જીવોને બે ઇન્દ્રિય હોય છે. જ તે ઈન્દ્રિય જીવોઃ- જે જીવોને ઉક્ત બેઈન્દ્રિય ઉપરાંત પ્રાણ ઇન્દ્રિય (નાક) હોય અર્થાત સ્પર્શન-રસન-પ્રાણ એ ત્રણે ઇન્દ્રિયો હોય છે તેમને તે ઇન્દ્રિય જીવો કહે છે. -fપટિ:કાનખજૂરા,માંકણ,જુ, કીડી,ઉધ્ધઇ, મંકોડા, ઇયળ,ધીમેલ,સાવા, ગીંગોડા ગધૈયાવિષ્ટના કીડા,ધનેડા થવા, ઈન્દ્રગોપવગેરે જીવોને ત્રણ ઇન્દ્રિય ધ્યેય છે. જ ચઉરિન્દ્રિય જીવોઃ- જે જીવોને ઉક્ત ત્રણઈન્દ્રિય ઊપરાંત ચહ્યુ ઇન્દ્રિય (આંખ) હોય અર્થાત્ સ્પર્શન-રસન-પ્રાણ-ચક્ષુએ ચાર ઇન્દ્રિયો હોય છે તેમને ચઉરિન્દ્રિય જીવો કહે છે. –ર–આવી -વીંછી,બગાઈ,ભમરા,ભમરી, તીડ,માંખી,ડાંસ, મચ્છર,કંસારી, કરોડીયા, ખડમાંકડી,પતંગ,ઢિઢલ,ભણકૃત્તિકા વગેરે જીવોને ચાર ઇન્દ્રિય હોય છે. પંચેન્દ્રિયજીવો-જેજીવોનેઉકતચાર ઇન્દ્રિયઊપરાંત શ્રોત્ર ઇન્દ્રિય (કાન) હોય અર્થાત સ્પર્શન -રસન-પ્રાણ-ચક્ષુ-શ્રોત્ર એ પાંચ ઈન્દ્રિયો હોય છે. તેમને પંચેન્દ્રિય જીવો કહે છે. મનુષ્યદ્વિ- અહીં થોડું વિસ્તારથી વિચારવું પડશે કેમકે પંચેન્દ્રિય જીવોના મુખ્ય ચારભેદ છે. તિર્યચ-મનુષ્ય-દેવ-નારક તિર્યચની વિચારણા પણથોડી સમજણપૂર્વક કરવી પડશેકેમકેગતિને આશ્રીને-ગતિચાર કહી છે. તેમાં દેવ-મનુષ્ય-નારક અને ચોથી તિર્યંચ એમ ચાર ગતિ જ સંસારીજીવોને કહી છે. પરંતુ- જાતિને આશ્રીને-જાતિ પાંચ કહી છે એકેન્દ્રિય-બેઈન્દ્રિય ઈન્દ્રિય-ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય હવે જો પંચેન્દ્રિયની ચાર ગતિ સ્વીકારી લઇએ તો એકેન્દ્રિયદિ ચાર પ્રથમ જાતિનો સમાવેશ કયાં કરવો? આ પ્રશ્નનો ઉત્તર અન્યગ્રન્થો ને આધારે તો મળે જ છે. પણ ભાષ્યકાર, મહર્ષિ પોતે પણ એક સૂચક વાકય સ્વોપજ્ઞ ભાષ્યમાં પ્રયોજે છે- શેષામાં વતિયોવિજ્ઞાન “બાકીના તિર્યંચો અહીં બાકીના તિર્યંચો કહેવાનું તાત્પર્ય જ એ છે કે આ પૂર્વે વર્ણવાયેલ એકેન્દ્રિય-બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય એ ચારે તિર્યંચ ગતિના જ જીવો છે. વળી શેષા શબ્દથી આ સિવાય ના બીજા તિર્યંચગતિના જીવો છે જે પંચેન્દ્રિય જાતિના છે અર્થાત પૂર્ણ પંચેન્દ્રિય જીવો માં મનુષ્ય-દેવ-નારક ઉપરાંત તિર્યંચોનો સમાવેશ તો કર્યો જ છે. પણ તેસિવાય એકેન્દ્રિયાદિ ચાર જાતિના જીવો પણ તિર્યંચો જ છે. જ મનુષ્ય - સંક્ષેપમાં કહીએ તો ૩૦૩ ભેદે મનુષ્યો કહ્યા છે. –ભરત ઐરાવત-મહાવિદેહ એ ત્રણ કર્મભૂમિ –હિમવંત-હરિવર્ષ-હિરણ્યવંત-રમ્યક-દેવકુટુ-ઉકારકર એ છ અકર્મભૂમિ - આઠ દાઢાઓ ઉપર આવેલા સાત-સાત અંતર્ટિપો – અર્થાત અઢીદ્વિપમાં રહેલ ૫-ભરત, ૫,ઐરાવત,પ-મહાવિદેહ -પાંચ-પાંચ હિમવંત આદિ છ એ ક્ષેત્રો [કુલ-૩૦ક્ષેત્રો] Page #90 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૨૪ -અંતષ્ક્રિપો-પદ એટલું મળીને ૧૦૧ ક્ષેત્રમાં મનુષ્ય છે. -આ મનુષ્ય ના સંમૂર્ણિમ અને ગર્ભજ બે ભેદ થતા ૨૦૨ ભેદ –ગર્ભજ મનુષ્યના પર્યાપ્ત-અપર્યાપ્ત બે ભેદ થતા ૩૦૩ ભેદ $ દેવ- દેવના મુખ્ય ચાર ભેદ ભવનપતિ-વ્યંતર-જયોતિષી અને વૈમાનિક રત્નાપ્રભા નારકના ૧,૮૦,૦૦૦ યોજનમાં મધ્ય ના ૧,૭૮,૦૦૦ યોજનમાં વચ્ચે સુંદર ભવનો છે. તેમાં રહેતા દશ પ્રકારના ભવનપતિ દેવો છે. રત્નપ્રભા નારકના ઉપરોકત ૧,૮૦,૦૦૦ યોજનમાં પ્રથમના ૧૦૦૦ યોજનમાં ઉપરનીચે ૧૦૦-૧૦૦યોજનછોડીને વચ્ચેના ૮૦૦યોજનમાં વ્યંતરદેવો રહે છે. તેના આઠ ભેદ છે. તિછલોકમાં મેરુપર્વત આસપાસ પ્રદક્ષિણા કરતાસૂર્ય-ચંદ્ર-તારા-નક્ષત્ર-ગ્રહોએ પાંચ પ્રકારે જયોતિષ્ક દેવો છે. ઉદ્ગલોકમાં ૧૨ વૈમાનિકદેવો [તથા કિલ્લિષિક-૩, લોકાંતિક -૯, અનુત્તર વાસી-૫ પ્રકારના દેવો છે.] # નારકા- અધોલોકમાં રત્નપ્રભા વગેરે સાત નરકો છે તેમાં રહેતા જીવોને નારક નિરક જીવ કહે છે. $ તિર્યચઃ-જલચર-સ્થલચર અને ખેચર એવા ત્રણ મુખ્યભેદ પંચેન્દ્રિય તિર્યંચ જીવો રહેલા છે. મોટા મગરમચ્છ-માછલા-સુસુમાર વગેરે પાણીમાં રહેનારા જીવોને જલચર-તિર્યંચ પંચેન્દ્રિય કહ્યા છે. હાથી,બળદ,વગેરે, ચારપગા-સર્પ,અજગર વગેરે પેટે ચાલનારા તથા ઉંદર,ગરોળી વગેરે હાથે ચાલનારા એમ ત્રણ પ્રકારે સ્થલચર તિર્યંચ-પંચેન્દ્રિય કહ્યા છે. કાગડા-પોપટ-ચક્લી-હંસ વગેરે આકાશમાં ઉડનારાને ખેચર તિર્યંચ-પંચેન્દ્રિય કહ્યા છે. આ રીતે બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉન્દ્રિય-પંચેન્દ્રિય જીવોનું સંક્ષેપમાં વિવેચન કર્યું. * વિનામ:સૂત્રકારે અહીં દ્રિ અર્થાત્ “વગેરે” શબ્દ મુકેલ છે. તે પણ અતિ મહત્વનો છે આ શબ્દ પ્રત્યેક સાથે જોડાયેલો છે. તેથીજ પૂર્વે જણાવ્યા મુજબ કૃમિ વગેરે ફર્યાદ્ધિ, પિપલ્ટિવિ, પ્રમાવિ, મનુષ્ય, એ રીતે અર્થઘટન કરેલ છે. તેનો સ્પષ્ટાર્થ કરતા ટીકાકાર જણાવે છે કે અહીં મા (વગરે) શબ્દ થી તે-તે ઇન્દ્રિય સંખ્યા વાળા જીવો સમજવા જેમ કે ખ્યાદ્રિ કહ્યું એટલે કૃમિ જેમ બેઈન્દ્રિય વાળો જીવ છે તેમ જેટલા બેઇન્દ્રિય વાળા જીવ છે તે સર્વેનું અહીં ગ્રહણ થઈ જશે. જ વૃદ્ધન-અહીં પવૃદ્ધાનિ એમ કહ્યું તેનો અર્થ યથાસંયમ લેવો. અર્થાત ઈન્દ્રિયોની સંખ્યામાં એક-એક સંખ્યાની વૃધ્ધિ સમજવી જેમકે વાણ્વન્તાના ત્યાં એક ઇન્દ્રિય કહી છે તેમાં એકનો વધારો કરતા માંબેઇન્દ્રિય થઈ, તેમાં ફરી પાછો અનુક્રમે એકનો વધારો કરતા પિપી&િ#દ્ધિ માં ત્રણઈન્દ્રિય થઈ, અનુક્રમે એક સંખ્યા વધતા પ્રમઃ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૯૦ માં ચારઇન્દ્રિય થઇ. અને છેલ્લે મનુષ્યાદ્રિ માં પાંચઇન્દ્રિય થઇ. યથાક્રમે એકએકની વૃધ્ધિ નો બીજો અર્થ એ થયો કે સર્વપ્રથમ તો પૂર્વ સૂત્ર ૨:૧૫ પગ્લેંન્દ્રિયાળિ માં જણાવ્યા મુજબ અહીં ફૅન્દ્રિયાળિ શબ્દોની અનુવૃત્તિ લેવી. તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા બીજું પૂર્વસૂત્ર ૨:૨૦ અનુસાર સૂત્રમપ્રામાખ્યાત્ -સૂત્રક્રમને જ પ્રમાણરૂપ માની સ્પર્શન-પછી બીજી ઇન્દ્રિય રસન પછી એકની સંખ્યા વધતા પ્રાળ, પછી એકની સંખ્યા વધતા વસ્તુ: અને પછી એકની સંખ્યા વધતા સ્ત્રોત્ર એ પ્રમાણે એક એક ઇન્દ્રિયની વૃધ્ધિ સમજવી વળી વૃન્હાનિ શબ્દ રૂન્દ્રિયાળિ પદ ની સાથે અનુસંધાન ધરાવે છે. માટે તેનો પ્રયોગ અહીં બહુવચનમાં કરેલ છે. — :-પદમાં પણ વીપ્સા અર્થમાં દ્વિત્વ થયું છે પવ ત્યાર પછી સન્ધિ થતા વ પદ બન્યું છે. ઇન્દ્રિયો પુ પ ના ક્રમમાં આગળ વધી છે માટે જ અહીં હૈ વૃદ્ધાનિ એમ કહ્યું છે. * બેઇન્દ્રિયાદિ ધ્રૂવ્યઈન્દ્રિય સમજવી કે ભાવ ઈન્દ્રિય? અહીં જે બે-ત્રણ-ચાર-પાંચ ઇન્દ્રિય સંખ્યા જણાવી તેને દ્રવ્ય ઇન્દ્રિય જ સમજવી કેમકે ભાવઇન્દ્રિયની સંખ્યા તો બધામાં પાંચની જ જણાવી છે. એકેન્દ્રિયાદિ સમગ્ર વ્યવહાર દ્રવ્યેન્દ્રિયાદિ અપેક્ષાએજ છે. કૃમિ આદિ જીવો ભાવ ઇન્દ્વિયન બળે જોઇ-સાંભળી શકે ખરાં? ફકત ભાવ ઇન્દ્રિય કાર્ય કરવા માટે સમર્થ નથી. તેને કાર્ય કરવા માટે દ્રવ્યઇન્દ્રિયની મદદની જરૂર પડે જ છે તેથી ફકત ભાવઇન્દ્રિયના સહારે કૃમિ-કીડી વગેરે બેઇન્દ્રિય કે ત્રણ ઇન્દ્રિય વાળા જીવો જોવા કે સાંભળવાના કાર્યમાં અસમર્થ છે. તેઓ પોતાની દ્રવ્યઇન્દ્રિયની પટુતાના બળે જ જીવનનિર્વાહ કરે છે. જેમ કે-કીડી ઘ્રાણેન્દ્રિયના બળે પોતાનો માર્ગ નકકી કરતી હોય છે. જે કોઇ મનુષ્ય જન્મથી આંધળો અને બહેરો હોય તો તે જીવને તેઇન્દ્રિય કહેવો કે પંચેન્દ્રિય? તે જીવ તો પંચેન્દ્રિય જ કહેવાય. પરંતુ તેને ઉપયોગરૂપ શકિત ન હોવાથી જોવા કે સાંભળવાની ક્રિયા કરી શકતો નથી. [] [8] સંદર્ભ: ♦ આગમસંદર્ભઃ- (૧) િિમયા....પિપીાિ...મમરા...મનુસ્ય...ત્યાવિ પ્રજ્ઞા ૧. ↑-મૂ. ૨૭/...૨૮/૬...૨૧/o..૩૦ (૨) પ્રજ્ઞાપના સૂત્રમાં આખું ફૅન્દ્રિય પર્વે છે ત્યાં વિસ્તૃત ચર્ચા છે. તત્વાર્થ સંદર્ભ:- પૂર્વસૂત્ર ‰ ર્-પૂ. o,૨૦ દેવ -નારક-તિર્યંચ-મનુષ્ય સંબધે - મૈં રૂ- ૪ ૐ અન્યગ્રન્થ સંદર્ભઃ (૧) દ્રવ્ય લોક પ્રકાશ સર્ગ ૬ થી ૯ (૨) કર્મગ્રન્થ ગાથા -૩૩ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૯૧ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૨૫ (૩) જીવ વિચાર ગા. ૧૫ થી ૨૪ (૪)વિશેષાવશ્યક (૫) દંડક ગા. ૧૫-ઇન્દ્રિય દ્વાર ની વૃત્તિ U [9]પદ્ય(૧) સૂત્ર ૨૪ નું પદ્ય સૂત્ર ૨૫મા છે. (૨) ચામડી જીભ વાળા છે કૃમિ જળાદિ દ્વીન્દ્રિય ચામડી જીવને નાક-વાળા તે કીડી માંકડ ચામડી જીભને નાક આંખવાળા ભ્રમરાદિક મનુષ્ય દેવ તિર્યંચ ને નારકાદિ જાણવા પાંચ ઇન્દ્રિય વાળા તે ક્રમશઃ આ રીતે ગણે ચામડી જીભ ને નાક આંખ ને કાનવંત તે [10] નિષ્કર્ષ સૂત્ર ૨૩-૨૪-૨૫નો નિષ્કર્ષ સાથે જ સૂત્ર ૨૫ માં જણાવેલ છે. _ _ _ _ _ _ (અધ્યાયઃ૨-સૂત્રઃ૨૫) U [1]સૂત્રહેતુઃ સૂત્ર ૨૦૧૧માં સમન-ગમન કહયું તે સમન જીવોકયા કયાં છે તે આ સૂત્ર થકી જણાવે છે. U [2]સૂત્રમૂળ - સંસિન: સમન : U [3] સૂત્ર પૃથક-સ્પષ્ટ છે. 0 [4]સૂત્રસાર-સંશી જીવો મનવાળા હોય છે. જિજીવો સંજ્ઞાને ધારણ કરે છે તે સંશી] U [5]શબ્દજ્ઞાન - . સંઝિન - સંજ્ઞી જીવો સમન#l:- મનવાળા-મનરહિતના [6]અનુવૃત્તિઃ આ સૂત્રમાં કોઈ અનુવૃત્તિનથી સિવાય કે સંસાર: નો અધિકાર ચાલે છે. U [7]અભિનવટીકા-પૂર્વસૂત્ર ૨૦૧૧માં સમનગમન:એમ કહયું. અર્થાત સંસારી જીવો મનવાળા અને મનવગરના એમ બે પ્રકારના હોય છે. ત્યાં વિસ્તારથી - વ્યમન-માવાને - સમર્ઝ નક્ક પણું-આદિ વ્યાખ્યાઓ જણાવી છે. -પરંતુ અહીં સંસીજીવોને આશ્રીને સમનપણાની વ્યાખ્યા કરાઈ છે. કેમકે સન ગમન ની વ્યાખ્યા કરાઈ તેમાં તો સંસારી જીવો મનવાળા કે મનવગરના છે તેટલા વિષયની જ છણાવટ થાય છે. પણ કયા જીવો મનવાળા છે? કયા જીવો મન વગરના છે? તેનું સ્પષ્ટીકરણ થતું નથી. પ્રસ્તુત સૂત્ર માં આ બંને પ્રશ્નોનું સમાધાન કરેલ છે.-સંજ્ઞી જીવો મનવાળા હોય છે Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અર્થાત્ અસંજ્ઞી જીવો મનરહિત હોય છે તે વાત પણ સિધ્ધ થઈ જ જાય છે. જ સરી:-તર્ક-વિતર્કપૂર્વક વિચાર કરનારા જીવો એટલે સંશ-તેઓ મનવાળા હોય છે. -પૂર્વેમનસ્ શબ્દનો અર્થકરાયો છે. તેવામાનવાળાજીવોને સમને કહ્યા તે સમનચ્છ જીવને સંજ્ઞી કહયા છે. જેમને સંજ્ઞા હોય તે સંશી संज्ञिनः समनस्का: संज्ञा विद्यते येषां ते संज्ञिन: જ સમન: વિદ્યમાન મનો વેષ તે સમન:, જેમ પુત્ર વિદ્યમાન હોય તો તેને સપુત્ર કહે છે. તેમ જેને મન વિદ્યમાન હોય તેને સમાન કહે છે. આ વિશે વિશચર્ચા મર-પૂ૨૨ સમનW. માં થઈ છે છતાં પ્રસ્તુત સૂત્રને આશ્રીને હારિદ્રિય ટીકાનુસાર વ્યાખ્યા જોઈએ તો સંનો વીર્ષાયુિપણે જે તે સમન તિ सूत्र समुदायार्थ: એ જ રીતે સ્વોપણ ભાષ્યકાર ઉમાસ્વાતિજીએ કરેલ વ્યાખ્યા પણ મહત્ત્વની છે સધારણસંસીયાં સત્તાનો નીવા: સમન મના . અર્થાત્ સંપ્રધારણ સંજ્ઞાની અપેક્ષાથી જે જીવ સંજ્ઞાને ધારણ કરે છે તેને સમનસ્ક કહે છે. સમન અર્થાત મન: પર્યાપ્તમા (મન: પર્યાપ્તિ વાળા જીવો). * સંજ્ઞા:- ઉપરોકત વ્યાખ્યામાં મહત્ત્વનો શબ્દ છે સંપ્રધારણ સંજ્ઞા અહીં પ્રશ્ન એ છે કે સંજ્ઞા એટલે શું? - સામાન્ય અર્થમાં સંજ્ઞા એટલે વૃત્તિ. આટલો જ અર્થ સ્વીકારીએ તો પ્રત્યેક જીવોમાં ન્યૂનાધિક રૂપે કોઈને કોઈ સંજ્ઞા તો હોવાની જ છે. જેમકે આહાર-ભય-મૈથુન અને પરિગ્રહ આ ચારે સંજ્ઞાઓ સંજ્ઞારૂપે તો કૃમિ -કીડી આદિ બધાસંસારી જીવોમાં વિદ્યમાન જણાય જ છે. છતાં તેને સંજ્ઞી જીવ ગણેલા નથી. એજ રીતે સંજ્ઞા શબ્દના બીજા પણ અનેક અર્થો છે. એનકે-સંજ્ઞા એટલે વિશેષનામ. જો નામ ધારી જીવને સંજ્ઞી માનવામાં આવે તો બધા જ જીવોને સંજ્ઞી માનવા નો અનિષ્ટ પ્રસંગ આવશે. – સંજ્ઞાનો અર્થ જ્ઞાન કરવામાં આવે તો બધાં જીવોમાં જ્ઞાનનું અસ્તિત્વતો હોવાનું જ. તો તેમને પણ સંજ્ઞી માનવાનો અનિષ્ટ પ્રસંગ આવશે. -આહાર-ભય-મૈથુન-પરિગ્રહએ પણ સંજ્ઞા છે. પૂર્વે જણાવ્યા મુજબ તેને પણ સંજ્ઞી જીવ ગણેલા નથી. -ઈષ્ટ વિષયમાં પ્રવૃત્તિ અને અનિષ્ટ વિષયમાં નિવૃત્તિ રૂપસંજ્ઞા તો એકેન્દ્રિયાદિ સર્વે જીવોમાં હોય છે તેથી તે સંજ્ઞાનું પણ પ્રહણ નથી - અરે ! આગમોકત સર્વે સંજ્ઞા પણ અહીં ગ્રહણ કરી નથી. તો અહીં કઇ સંજ્ઞા ગ્રહણકરવી? ભાષ્યકાર જણાવે છે કે સંપ્રધારણ સંજ્ઞા ગ્રહણ કરવી. જ સમૃધારણ સંજ્ઞા:- હાપોદવુછતા લુલોવવારMત્મિપ્રધારણ સંસ-અર્થાત - ઈહા અને અપહયુકત ગુણ તથા દોષોના વિચારને સંપ્રધારણ સંજ્ઞા કહે છે. સ્વોપર માર્ગ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૯૩ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૨૫ - भूतभवद्भाविभाव स्वभावपर्यालोचनम् - આ સંજ્ઞામાં ભૂત – ભાવિ અને વર્તમાન સંબંધિ ત્રણ કાળની વિચારણા હોય છે. અર્થાત હિતાહિતનો વિચાર કરી જીવ - “હું આમ કરું છું', - “મેં આમ કર્યુ છે” –“ હું આમ કરીશ” એ રીતે ત્રણેકાળ સંબંધિ જે સંજ્ઞા ધારણ કરે છે તેને સંપ્રધારણ સંજ્ઞા કહી છે. તેને દીર્ઘકાલિકી સંજ્ઞા પણ કહે છે. અહીં દીર્ઘકાલિકી સંજ્ઞાને ગ્રહણ કરવાથી હેતુવાદ અને દૃષ્ટિવાદોપદેશિત સંજ્ઞાનો આપ આપ પરિહાર થઈ જાય છે. ભાષ્યાકૃત વ્યાખ્યાનુસાર ઇહા અપોહ ગુણ દોષનું સ્વરૂપ $ હૃ- તર્કરૂપ કલ્પના જેમકે સુંદર ધ્વનિ કાને પડતા તે જીવ એવું વિચારે કે આ શંખધ્વનિ હશે કે શૃંગ ધ્વનિ? આવી વૈકલ્પિક તર્ક - વિચારણા ને ઈહા કહે છે. # અપોદ:- એક ચોકકસ વિષયને ગ્રહણ કરી બાકીના વિષયનો પરિત્યાગ કરવો. જેમકે ઉપરોકત દ્રાંતમાં “તે'' એમ નકકી કરે છે કે આટલો મધુર ધ્વનિ છે માટે તે શંખ ધ્વનિ જ હોય - શૃંગધ્વનિ હોઈ શકે નહીં. ૪ ગુખ:- જે કારણથી અભિપ્રેત વિષયની સિધ્ધિ થાય તેને ગુણ કહેવામાં આવે છે. स्वार्थपुष्टिहेतवो गुणाः ૪ રોષ:- જેનાથી અભિપ્રેત વિષયની સિધ્ધિમાં વિઘ્ન થાય તેને દોષ કહેવામાં આવે છે. આ રીતે ઈહા અને અપોહ થકી ગુણ-દોષોનો વિચાર કરી તેમાં ગ્રાહય શું? અને ત્યાં શું? એવી બુધ્ધિ હોવી તેને સંપ્રઘારણ સંજ્ઞા કહે છે. આ સંજ્ઞા સમનસ્ક જીવોમાં જ જોવા મળે છે. અન્ય જીવોમાં નહીં. તેથી તેને સમન્સકતાની બોધક કહી છે. સિદ્ધસેનીય ટીકામાં સુંદર તુલના થકી આ વાત જણાવી છેકે જેમ -મતિ સ્મૃતિસંજ્ઞાવત્તાનોય તિ મનથતિર-ગ-નૃ.૨૩] [ યોનિગ્રહો ત: [.૭-પૂ. ૪] જેમ- સંજ્ઞા કહો કે ચિન્તા કહો બંને એક જ છે. સમ્યયોગનિંગ્રહ કહો કે ગુપ્તિ પર્યાય છે. તેજ રીતે જ્ઞન: સમન: માં સંજ્ઞી કહો કે સમનસ્ક કહો બંને એકજ છે. પૂર્વશરત માત્ર એટલી જ કે તેને સંપ્રધારણ સંજ્ઞા હોય છે. સંજ્ઞીજીવોઃ- એકેન્દ્રિય-પૃથ્વીકાયથી આરંભીને ચઉરિંદ્રિય સુધીના સર્વે જીવો અસંજ્ઞી અર્થાત મનરહિત જ હોય છે. ૪ પંચેન્દ્રિય - જીવોમાં પણ સંમૂર્ણિમ તિર્યંચ અને સંમૂર્ણિમ મનુષ્યો અસંશી અર્થાત મન વગરના જ હોય છે. ૪ સર્વે દેવો, સર્વેનારકો, ગર્ભજ મનુષ્યો, ગર્ભજ તિર્યંચોને મનવાળા અર્થાત્ સંસી જીવો ગણાવેલા છે. સંસી હોવાથી જ સમન કહયા છે તેમ પણ કહી શકાય. * સૂત્રકાર ભગવંતે મનને માટે એકવખત મમ્ શબ્દ પ્રયોજયો છે - બીજી વખત ન્દ્રિય શબ્દ મુકયો તેનો હેતુ શો? તત્ત્વાર્થાધિગમ સૂત્ર એ આગમના સાર રૂપ અવતરણ છે. તેમજ વિવિધ ગ્રન્થોનો નિચોડ પણ તેના સંદર્ભસ્વરૂપે દેખાય છે. શક્ય છે કે ન્દ્રિય પદ અને જ્ઞાન વિષયક ચર્ચામાં Page #95 -------------------------------------------------------------------------- ________________ ८४ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા તેનો ઉલ્લેખ એનિન્દ્રિય એવા પારિભાષિક શબ્દથી થયો હોય અને જીવવિચાર-જીવસમાસ આદિ ગ્રન્થોએ લોકપ્રસિધ્ધિને અનુસરીને તેને માટે મન એવોપારિભાષિક શબ્દ પ્રયોજેલ હોય. જ કૃમિ-કીડી આદિની પ્રવૃત્તિમાં ઈષ્ટની પ્રાપ્તિ-અનિષ્ટનો વિયોગ સ્પષ્ટ છે છતા તેને સંપ્રધારણ સંજ્ઞા કેમ ન કહી? -જ્ઞાનબિંદુપ્રકરણમાં જણાવ્યા મુજબ “કૃમિ આદિમાં અત્યન્તસૂક્ષ્મ મન હોય છે તેથી ઈષ્ટમાં પ્રવૃત્તિ કે અનિષ્ટથી નિવૃત્તિ કરી શકે છે. પણ તેનું આ કાર્યફકત દેહયાત્રા પુરતું જ ઉપયોગી છે. તેથી વિશેષ કશું જ નહીં. તેઓને હેતુવાવોપરિીિ સંજ્ઞા થી વર્તમાન કાલિક સ્મરણ હોય છે. છતાં જેમ ૧૦૦કે ૧૦૦૦ રૂપીયાવાળો ઘનવાન કહેવાતો નથી તેમ આ જીવો મનવાળા કેસંશી કહેવાતા નથી. અહીંયા એવા પુષ્ટ મનની વિવક્ષા છે કે જે નિમિત મળતાં દેહ-યાત્રા સિવાયના હિતાહિતના વિચાર પણ કરી શકે. આવી ભૂત-ભાવિ વિવક્ષાવાળા મનની યોગ્યતાને જ સંપ્રધારણ સંજ્ઞા કહી છે. U [સંદર્ભ આગમ સંદર્ભઃ- ન સ્વિ દા નવોદો I/C Pવેલા ચિંતા વીસ છે તું સાત્તિ અલ્મ - મંદિ. ટૂ-૨૫/૨ ઈહા અપોહ માર્ગણા વગેરેની યોગ્યતા એટલે જ મન. આવો મનવાળો તે સંજ્ઞી-એવો પાઠ સંબંધ જાણવો. # તત્વાર્થસંદર્ભઃ- સમનસ્ક માટે .ર-પૂ.88 અન્યગ્રન્થસંદર્ભઃ- (૧)દવ્યલોક પ્રકાશ-સર્ગ-૩-શ્લો.૫૮૦થી ૫૮૯ (૨)દંડક-ગ.૩૩.વૃત્તિ [9] પદ્ય (૧) સૂત્ર. ૨૩-સૂત્ર ૨૪ અને સૂત્ર ૨૫ નુ સંયુકત પદ્ય પૃથ્વી જલ વણ અગ્નિ વાયુ પાંચ એકેન્દ્રિ કહ્યા શંખ કોડા કૃમિ આદિક બે ઇન્દ્રિય સહયા તે ઇન્દ્રિય કીડી કુંથુ ભ્રમર આદિ ચઉરિન્દ્રિયો પંચેન્દ્રિય છે મનુજ આદિ મન સયુંકત તે સંશિયો છે દ્રવ્ય મન દેવોમાં નારકોમાં જ પૂર્ણતઃ કિંતુ ગર્ભજ તિર્યંચો ને તેવા માનવો નહીં ન સંમૂર્છાિમ તિર્યંચો કે તેવા માનવો વિશે ભાવ મન રૂપી સંજ્ઞા તો સર્વે જીવમાં રહે U [10]નિષ્કર્ષ-સૂત્રર૩-૨૪-૨૫નો સંયુક્ત નિષ્કર્ષ ઉકત ત્રણે સૂત્રમાં મુખ્ય બે વાતનો સમાવેશ થયો છે. (૨) Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯૫ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૨૬ -૧-એકેન્દ્રિય થી પંચેન્દ્રિય પર્યન્તના જીવોનો ઓળખ. -૨- આ જીવોમાં મનવાળા અને મનવગરના જીવોનો ભેદ. આ મન જીવ ને ઈનિષ્ટત્વના સંકલ્પ-વિકલ્પ કરી તે પ્રતિ હેયોપાદેયતા એ તે પદાર્થ મેળવવાનો તેમજ તેનો ત્યાગ કરવાની આત્માને પ્રેરણા આપે છે. મન એક વસ્તુ વિષયક શુભ કે અશુભસંકલ્પભાવમાં વધુમાં વધુ અંતર્મુહુત કાળ સુધીજ રહે છે. જો આત્મા શુકલ ધ્યાનમાં આટલો કાળ રહેતો કેવળ જ્ઞાન પામે અને અશુભ ધ્યાનમાં રહેતો તંદુલીયા મની માફક સાતમી નરકને યોગ્ય કર્મપણ બાંધે. આ વાતને સમજી આરાધક આત્માઓએ અંતર્મુહૂર્ત પર્યન્ત સતત અશુભ ધ્યાનમાં રહેવું નહીં અને શુભ ધ્યાન વધારવા પ્રયત્નશીલ થયું 'S S S S S T U (અધ્યાયઃર-સૂગ ૨૧) U [1]સૂત્રરંતુ વિગ્રહગતિમાં યોગને જણાવવા માટે આ સૂત્ર બનાવેલ છે. -જીવ એક શરીર છોડી બીજા શરીર ને ધારણ કરવા ગમન કરે છે. ત્યારે કયોયોગ થાય છે તે જણાવે છે. D [2]સૂત્રમૂળ-વિધતૌ કયો 1: [3]સૂત્ર પૃથક-સ્પષ્ટ છે. U [4] સૂત્રસાર-વિગ્રહ ગતિમાં જીવને કર્મયોગ(કાર્પણ કાયયોગ) જ હોય છે U [5] શબ્દશાનઃવિપ્રતિ:-વિગ્રહ ગતિમાં (પરભવે જતાં વક્રગતિમાં) વર્મયો:-કર્મશરીરયોગ- કામણકાય યોગ U [6]અનુવૃત્તિઃ આ સૂત્ર માં અનુવૃત્તિ નથી - સંસારિખ: નો અધિકાર ચાલુ છે. 3 [7]અભિનવટીકાઃ- પૂર્વ સૂત્ર માં સંસારીજીવો માં વિશિષ્ટ પ્રકાર ના એવા [સંજ્ઞી] જીવને આશ્રીને મનોયોગનું વર્ણન કર્યું. આ સૂત્ર અન્તર્ગતિમાં વર્તતા એવા પ્રાણીનો કયો યોગ છે તેના વર્ણન માટે બનાવેલ છે. કોઈપણ જીવને મૃત્યુ પામી બીજી ગતિમાં જવાનું હોય છે. તે સમયે પ્રત્યેક સંસારી આત્મા જેને ઔદારિક શરીર હોય તેણે ઔદારિક શરીર ને છોડી જવાનું હોય છે. જીવ જયારે બીજી ગતિમાં જાય ત્યારે કાર્પણ અને તૈજસએ બે શરીરો જ તેને રહે છે. હવે જયારે તે બીજા શરીરને ધારણ કરે અર્થાત્ શરીરાત્તર માટે ગતિ કરે ત્યારે તેને કયો યોગ હોય? આ પ્રશ્નનું સમાધાન પ્રસ્તુત સૂત્રમાં કરેલ છે. સૂત્રકારે અતિ સંક્ષેપમાં પ્રત્યુત્તર આપ્યો કે જીવને પરભવે જતા વિગ્રહગતિમાં કર્મયોગ અર્થાત કાર્પણ કાર્ય યોગ હોય. -અહીં આપણી સમક્ષ સૂત્રકાર-મહત્ત્વના ચાર શબ્દો મુકી દીધા. (૧)ગતિ(૨)વિગ્રહગતિ(૩)યોગ(૪)કામણયોગ - આ ચારે મુદ્દાને વ્યવસ્થીત રીતે સમજવા જરૂરી છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા * વૃત્તિ [અંતરાલ-ગતિ] → સર્વ સામાન્ય અર્થમાં ગતિ એટલે ‘‘જવું તે’’ ગતિમાટેઅહીં અંતરાલ ગતિ શબ્દ કહયોછેતેબે પ્રકારની કહી છે. (૧) ઋજુ(૨) વક્ર (૧)ત્રકજુ ગતિને અવિગ્રહગતિ પણ કહી છે. અવિગ્રહ ગતિ એટલે સરળ ગતિ અથવા વળાંક વિનાની ગતિ. —આ ત્રકજુ ગતિએ જતા જીવને સ્થાનાન્તાર (શરીરાન્તર) કરતા કોઇ નવો પ્રયત્ન કરવો પડતો નથી. તે જયારે શરીર છોડે છે. ત્યારે તેને તેપૂર્વશરીર જન્ય વેગ મળે છે. તેના પરિણામે બીજા કોઇ પ્રયત્ન સિવાય ધનુષ થી છુટેલા બાણની માફક સીધોજ નવા સ્થાન ઉપર પહોચી જાય છે. - · આ ગતિ ફકત એક સમયની જ હોય છે. તે એકજ સમયમાં ઉત્પતિ સ્થાને પહોંચી જાય છે. પૂર્વે છોડેલા શરીર ના (યોગનો) વેગ એક સમય સૂધીનો હોય છે. આ થી અવિગ્રહ ગતિમાં નવા કોઇ યોગની સહાય લેવી પડતી નથી. પૂર્વભવના શરીરનો જ યોગ પૂરતો થઇ પડે છે. (૨) વક્રગતિઃ- આ ગતિને વિગ્રહ-વાંકી કે વળાંકવાળી ગતિ કહે છે. પ્રસ્તુત સૂત્રનો વિષય હોવાથી તેની અલગ વિચારણા કરીએ * વિદ્મહઃ સૂત્રમાં ગતિ શબ્દ સાથે સંકાડાયેલા આ મહત્વનો શબ્દ છે. - વિગ્રહ એટલે વક્ર અથવા વળાંક સાદી ભાષામાં સમજાવવા માટે તેને કાટખૂણો કહી શકાય છે. અર્થાત્ વિગ્રહ એટલે કાટખૂણો. * વિપ્રાતિ:-- विग्रहेण युक्ता गतिर्विग्रह गति : -विग्रह प्रधाना गतिर्विग्रहगति: સામાન્ય અર્થ કર્યો કે વિગ્રહ વડે જોડાયેલી ગતિ તે વિગ્રહગતિ અથવા જે ગતિમાં વિગ્રહ (વળાંક) ની મુખ્યતા છે તે ગતિ. વળાંક વાળી ગતિ તે વિગ્રહ ગતિ આ ગતિમાં જનાર જીવને નવો પ્રયત્ન કરવો પડે છે. કેમકે પૂર્વ શરીર જન્ય પ્રયત્ન જીવને જયાંથી વળવું પડે છે. ત્યાં સૂધીજ કામ કરે છે. જયાંથી વળવાનું સ્થાન આવે એટલે કે કાટખૂણો બને ત્યાં પૂર્વશરીર જનિત પ્રયત્ન (યોગ) મંદ પડે છે. ત્યાં તેને નવા પ્રયત્ન કે યોગની જરૂર પડે છે આ સમયે જીવ સાથે એક સૂક્ષ્મ શરીર રહેલું હોય છે. તે સૂક્ષ્મ શરીરના ગતિ કરાવવામાં પ્રયત્ન કરે છે. તે પ્રયત્નને જ શાસ્ત્રીય પરિભાષા માં કાર્યણકાય યોગ કહે છે. તો ફરી પ્રશ્ન થાય કે આ યોગ શું છે? યોગ:- અહીં ચોળ શબ્દની કોઇ વિશિષ્ટ વ્યાખ્યા કરવાની નથી તે વાતતો ઞ દ્દ-સૂ.o માં કહેવાશે.પરંતુ કર્મયોગની ઓળખ આપવા જ યો। શબ્દ અલગ પાડેલ છે. હારિભદ્રિય ટીકામાં કહ્યું છે કે- ‘‘તત્કૃત વ્યાપાર વ્‘‘ યો: અર્થાત તે (કર્મ) થકી Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯૭ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૨૬ કરાયેલ પ્રયત્ન વિશેષ તે કર્મયોગ ૪ આત્મામાં વીર્યશકિતનું સ્કૂરણ જેને બળ-શકિત-સામર્થ્ય કે યોગ કહેવામાં આવે છે. સંસારી જીવને મન-વચન-કાયાના ટેકાથી આ યોગ પ્રવર્તે છે. માટે ઉપચાર થી તેને મનોયોગ-વચનયોગ-કાયયોગ તરીકે ઓળખે છે. પરભવમાં જતા જીવને મન-વચનનો સર્વથા અભાવ છે. તેથી તેને મનોયોગકવચનયોગ હોતા નથી. માત્ર કાયયોગ હોય છે. આ યોગ પંદરભેદે વર્ણવેલ છે. જેમાં સાત ભેદ તો ફકત કાયયોગના જ છે. ઔદારિક કાયયોગ, ઔદારિકમિશ્ર કાયયોગ,વૈક્રિયકાયયોગ,વૈક્રિય મિશ્રકાયયોગ, આહારક કાયયોગ, આહારક મિશ્ર કાયયોગ, કાર્પણ કાયયોગ હવે પરભવમાં જતા જીવને ઔદારિક-વૈક્રિય કે આહારક શરીર હોતું નથી તેને તર્જન્ય ઔદારિકાદિયોગનો સંભવનથી તેથી ફક્ત એક કાર્પણ કાયયોગ બાકી રહે છે. આમ વિગ્રહ ગતિમાં જીવને કાર્મણ કાયયોગની જ સહાય હોય છે. તો ર્મળ એટલે શું? જ વર્ષમાં એટલે કર્મશરીર નૈવ શરીરે સ્મશરીરં શ્રમિતિ અથવા તો મૈંવાળF કર્મ તે જ કાર્પણ અહીં તેમ શબ્દથી (ર્માષ્ટમ્સ) આઠ પ્રકારના કર્મોજ લેવાના છે. શર્મયોગ/વાર્તાય યો:- સૂત્રકારે વિગ્રહગતિમાં જતાં જીવોને કર્મયોગ અર્થાત કાર્પણ કાયયોગ હોય છે. તેમ કહ્યું. જયારે જીવ વિગ્રહગતિ કરે ત્યારે પ્રથમ સમયે તો પૂર્વે છોડેલા શરીરની મદદ મળે છે. પણ પછી વળાંક લે ત્યારે આ કાર્પણ કાયયોગ ની સહાયથી પોતાના ઉત્પત્તિ સ્થાને પહોંચે છે. તે કામણયયોગ એટલે શું? #ાર્મ ય યોr: - #ાર્મળ શરીર તૈવ વેષ્ટા રૂત્યર્થ: - વર્મશરીર કૃત વ્યાપાર ત્યર્થ: કર્મ એજ શરીર તે કર્મશરીર અથવા કાર્મણકાય. તે થકી કરાયેલ ચેષ્ટા,પ્રવૃત્તિ કે વ્યાપાર, તેને કાર્પણ કાયયોગ કહે છે. * શું કાર્મહયોગવિગ્રહગતિમાં જ હોય છે.? ૪ ના. વિગ્રહગતિ ઉપરાંત કેવલિ સમુદ્ધાતના ત્રીજા-ચોથા પાંચમા સમયે પણ કાર્પણ યોગનો અભાવ હોય છે. જ ભાષ્યકાર મહર્ષિ જણાવે છે કે- વિગ્રહગતિ સિવાયની અવસ્થા વાળા જીવને તો મન-વચન-કાયા ત્રણેનો યોગ હોય છે. અન્યત્ર - અંતરાલગતિ સિવાયની સ્થિતિમાં ફકત કાર્મણકાય યોગ જ નથી હોતો પરંતુ આગમમાં જણાવ્યા મુજબ મનોયોગ-વચનયોગ કાયયોગ ત્રણે હોય છે.-તે આ રીતે દેવ-નારક અને ગર્ભજ તિર્યંચ-ગર્ભજ મનુષ્યને ત્રણે યોગ હોય છે. સંપૂર્ણ તિર્યંચસંમૂઈને મનુષ્ય નેકાય અને વચન બે યોગ હોય છે. વિશેષ ખુલાસાથી કહીએતો યોગના પંદર ભેટ છે. ચાર પ્રકારે મનોયોગ, ચાર પ્રકારે અ. ૨/૭ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વચનયોગ અને સાત પ્રકારે કાયયોગ આ પંદર ભેદે યોગ છે તે જુદી જુદી રીતે જીવોમાં જોવા મળે છે તે અંતરાલગતિ સિવાયની સ્થિતિમાં યથાયોગ્ય સમજી લેવું * અંતરાલ ગતિમાં જીવને કાર્પણ અને તૈજસ શરીર બંને સાથે જ હોય છે અનાદિથી આ બંને સાથે છે. મોક્ષ થયા પછીજ બંને શરીરનો વિયોગ થાય છે. છતાં આ સૂત્રમાં તૈજસ યોગનું નિરાકરણ કરેલ છે. કારણ કે જ એક મતે તે કાર્મણ થી ભિન્ન નથી માટે તેનું અલગ નિવેદન બિનજરૂરી સમજી તૈજસ કાયયોગ એવો ઉલ્લેખ કર્યો નથી અને જો તેને અલગ ગણવામાં આવેતો યોગના પંદરને બદલે સોળ ભેદ થાય-અર્થાત્ કાયયોગના સાતને બદલે આઠ ભેદ થાય આ રીતે તૈજસ કામણના સહવર્તી પણાને લીધે મુખ્યતાની દ્રષ્ટિએ અહીં કાર્પણ કાર્ય યોગનું ગ્રહણ કર્યું છે. [8] સંદર્ભ$ આગમસંદર્ભમ્મા સરીર યuો - ૫. ૨૬ . ૨૦૩/૨ (વિશેષ સ્પષ્ટતા-“તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો' પુસ્તકમાં જોવી) છે તત્વાર્થસંદર્ભઃ-યો: ૬.૨ તેજસકાર્પણ .ર-ટૂ-૪૨-૪૩ જે અન્ય ગ્રન્થસંદર્ભઃયોગ - દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૩-શ્લો. ૧૩૦૪, ૧૩૦૫, ૧૩૩૩, ૧૩૩૪. ગતિ - દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૩-શ્લો. ૧૦૯૬ U [9] પધા-સૂત્ર૨ના બંને પદ્યો સૂત્ર ૨૭ માં આપેલા છે. U [10] નિષ્કર્ષ- સૂત્ર ૨૬થી સૂત્ર૩૦નો નિષ્કર્ષ એક સાથે સૂત્રઃ૩૦માં આપેલો છે. 0 0 0 0 0 'અધ્યાયઃ ૨-સૂત્રઃર૦) [1]સૂત્રહેતુઃ આકાશમાં જીવની કે પુદ્ગલ કે ની ગતિ દર્શાવવી. [2]સૂત્રમૂળઃ- મનુતિ : 0 [3]સૂત્ર પૃથક્ર-મનું ળિ: જતિ: [4]સૂત્રસાર-વિદ્રવ્ય અને પુલદ્રવ્યની સમસ્ત ગતિ સીધી રેખા પ્રમાણે થાય છે] U [5] શબ્દજ્ઞાન - મ:- પ્રમાણે અનુસાર શ્રેણિક સીધી રેખા ત્તિ:- ગતિ(પૂર્વસૂત્રમાં કહેવાયું છે.). U [6]અનુવૃત્તિઃ સ્પષ્ટરૂપે કોઈ સૂત્ર અનુવર્તતુ નથી સંસારિખ: તથા શીવ નો અધિકાર ચાલુ છે. U [7]અભિનવટીકા-પૂર્વસૂત્રમાં વિગ્રહગતિનો ઉલ્લેખ કર્યો પરંતુ ત્યાં એક શંકા Page #100 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૨૭ ૯૯ ઉત્પન્ન થાય છે કે જીવોને ભવાન્તર માં જતા જે ભવાન્તર પ્રાપિણી ગતિ છે તેમાં કોઇ ચોકસ નિયમ છે કે પછી તે ગતિ ચારે તરફ ગમેતેમ થઇ શકે છે.? ટીકાકાર મહર્ષિ જણાવે છે કે ભવાન્તર પ્રાપ્તિ સમયે જે અંતરાલ ગતિ પ્રાપ્ત થાય છે ગતિ “નિયમ” તે પૂર્વક થાય છે અને આ ગતિ નિયમ તે જ અનુપ્રેળિ: તિ: ગતિ વિષયનો નિયમ છે કે-જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય ની સમસ્ત ગતિ આકાશ પ્રદેશ અનુસાર જ થયા કરે છે. તેનાથી વિરુધ્ધ ગતિ થતી નથી દૃવ્યો છ પ્રકારે બતાવ્યા તેમાં અને જીવ અને પુદ્ગલ બે દ્દવ્ય જ ગતિશીલ કહ્યા છે. આ બંને દ્રવ્યોની ગતિ જો કોઇ બાહ્ય ઉપાધિ ન હોય તો સીધીજ થાય છે. આ સમગ્ર વાતને સંકલિત રૂપે રજૂ કરીએ તો જ –(૧) ગતિશીલ પદાર્થ બે પ્રકારના જ છે-જીવ અને પુદ્ગલ. –(ર)ગતિક્રિયાની શકિત ને કારણે, નિમિત્ત મળતાં જ ગતિક્રિયામાં પરિણત થઇ બંને ગતિ કરવા લાગે છે. –(૩) સ્વાભાવિક ગતિ બંનેની સીધી છે. [બાહ્ય પરિબળો થી તે ગતિ વાંકી થઇ શકે સ્વાભાવિક નહીં –(૪) સીધીગતિ એટલે જે આકાશ ક્ષેત્ર(અવગાહ) માં જીવ કે પરમાણું સ્થિત હોય ત્યાંથી ગતિ કરતાં એ જ આકાશક્ષેત્રની સરળ રેખામાં ઉંચે-નીચે કે તીર્ણો જાય છે. આ સ્વાભાવિક ગતિનેઅનુશ્રેણી ગતિ કહે છે. * શ્રેīિ:-શ્રેણિ એટલે લીટી અથવા રેખા. શ્રેણિનો અર્થ પૂર્વસ્થાન જેટલી-ઓછી કે વધારે નહીં એવી-સરળ રેખા કે સમાનાંતર સીધી લીટી છે. आकाशप्रदेशपङ्क्तिः श्रेणि: जीवानां स्वशरीरावगाह प्रमाणप्रदेशपंकित: श्रेणिरुच्यते લોકના મધ્યભાગથી ઉપર નીચે તથા તિર્યક્ દિશામાં ક્રમથી હારબંધ રચનાવાળા પ્રદેશની પંકિત (લીટી) ને શ્રેણિ કહે છે. * અનુપ્રેળિ:-તદન સામાન્ય અર્થમાં કહીએતો અનુશ્રેણિ એટલે ‘લીટી પ્રમાણે’ श्रेणे: अनु इति अनुश्रेणिः - तद् अनुसारेण इत्यर्थः श्रेणिमनुपत्य अथवा श्रेणिः ताम् अनु इति अनुश्रेणि અનુશ્રેણિ એટલે શ્રેણિની આનુપૂર્વી મુજબ પતિ:- સામાન્ય રીતે જવું તે. गमनं - गतिः - देशान्तर प्राप्तिः ૪ ઉર્ધ્વ-અધો કે તિધ્ન દેશાન્તર પ્રાપ્તિને ગતિ કહે છે અહીં નૃતિ શબ્દથી જીવ અને પુદ્ગલ બે દ્રવ્યની ગતિ લીધી છે. નીવ-જીવ એટલે સંસારી જીવ સમજવું Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૪ સંસરણ ધર્મ વાળા અને જીવનથી જોડાયેલા તે- “જીવ' અર્થાત “ચારગતિ રૂપ સંસારમાં ભટકતો જીવ'' અહીં લેવાનું છે. "ાઈ:- પુરણ અને ગલન નો જેને સ્વભાવ છે તે પુદ્ગલ व पूरणाद् गलनाच्च पुद्गल: निरुकत प्राभृतानुसारेण उपचयापचय भाज: ૪ પુદ્ગલ એટલે પરમાણું વગેરે સમગ્ર સૂત્રના શબ્દોની પરિભાષા આ રીતે જાણ્યા પછી તેના અર્થન સંક્ષેપમાં જોઇએ તો જીવ અને પુદ્ગલ દ્રવ્યોની ગતિ આકાશ પ્રદેશોની પંકિત અનુસાર સીધીજ થાય છે જેમ ગાડી પાટા ઉપર ચાલે છે, તેમ જીવ કે પુદ્ગલ આકાશ પ્રદેશની શ્રેણિ-લીટી ઉપર ચાલે છે. [જીવ કે પુદ્ગલની વક્રગતિ પર પ્રયોગ થી થાય છે સ્વભાવિક ગતિ સીધીજ હોય છે) અર્થાત જો અટકાયત કરનાર નિમિત્ત ન હોય તો જીવકે પુલની ગતિક્રિયા પૂર્વ સ્થાન પ્રમાણ સરળ રેખા થીજ થાય છે. વિશેષ: છે અહી જીવનો અધિકાર છે છતાં પુગલ કેમ સાથે લીધું? (૧)પૂર્વસૂત્રમાં પતિ પદ છે છતાં ચાલુ સૂત્રમાં તેનું પુનઃ ગ્રહણ કર્યું છે પતિ પદ ની અનુવૃત્તિ હોવા છતા આ રીતે જે પુનઃ પ્રહણ કરવું, તેના વડે પુ દ્ગવ્ય નું સૂચન મળે છે. -કારણ કે સૂત્રમાં “ગતિ” શબ્દનો અધિકાર છે અને ગતિ ક્રિયા ધરાવતું બીજું દ્રવ્ય પુદ્ગલ છે માટે સહવર્તી પણાને લીધે તેનું ગ્રહણ કરેલ છે. (૨) આ અધ્યાયમાં ગૌવ નો અધિકાર ચાલુ છે છતાં હવે પછીના સૂત્ર ૨૮ માં ગોવચ્ચ શબ્દ મુકેલ છે. ગીવ અધિકાર સિધ્ધ હોવા છતાં પુનઃતેનું ગ્રહણ કર્યું-તેના સામર્થ્યથી અહીં નવ સિવાયનોઅધિકાર લેવો છે તેમ સાબીત થતા પુત્ર દ્રવ્યનું ગ્રહણ કરેલ છે અન્યથા પછીના સૂત્રમાં ગીવ નો પાઠ વ્યર્થ બને. (૩) સૂત્રમાં પણ તેનું રાહણ થઈ શકે પરંતુ તેમ કરવાથી સૂત્રનું ગૌરવ (મોટાપણું) વધી જાત. તેથી સૂત્રની લાઘવતા માટે અહીં નીવ તથા પુત્ર શબ્દની વ્યાવૃત્તિ ભાષ્યમાં કરી છે. # પુદ્ગલ કે જીવની સીધી રેખામાં ગતિ-એક વૈજ્ઞાનિક નિયમ. સૂત્રમાં જણાવે છે કે જીવ અથવા પુદ્ગલ ની ગતિ આકાશ પ્રદેશો ની શ્રેણિ અનુસારસીધી લીટીમાં થાય છે. આ વૈશ્વિક સામાન્ય નિયમ જ છે જે વૈજ્ઞાનિક ઢબે રજૂ થયેલ છે. દેવગતિ-વજગતિ-પ્રકાશની ગતિ-વિધુતની ગતિ-પરમાણું નગતિ-જીવની ગતિ - ભાષાવર્ગણાના પુદ્ગલોની ગતિ-વગેરે સર્વેને માટે આ વૈજ્ઞાનિક સિધ્ધાંત થયો કે તે સીધી લીટીમાં જ હોય જીવનું ઉર્ધ્વ-અધો કે તીછગમન અને પુદ્ગલની લોકના અન્ત સુધી જવાની ગતિ મનુણ જ કહી છે. જ વિગ્રહ ગતિ ન થાયઃ ભાષ્યમાં જણાવેલું છે કે વિનિને અવતન પતિ નિયમ-અર્થાત અનુણ ગતિ કરી છે અને વિઐળ ગતિનો પ્રતિષેધ પણ કર્યો છે. –જીવોને કર્મપરતત્રતાના અન્તરથી અને– Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૨૮ -પુગલોને પરપ્રયોગ વિરહના કારણેતેવા પ્રકારના સ્વભાવ થી વિશ્રેણિ (વક્રરેખા)ગમન થતું નથી U [8] સંદર્ભ # આગમસંદર્ભઃ- પરમાણુ પાયમાં અણુસેડી ગતી પવનંતી નો વિરોહી गती पवतत्ती...नेरइयाणं...गोयमा । अणुसेढी गती पवत्तती...एवं...जाव वेभाणियाणं अणुसेढां गती पवत्ततीनो विसेढी गती पवत्तती * भग. श.२५-उ.३ सू. ७३०/४ # તત્વાર્થસંદર્ભ તિ: મ.ર-પૂ.રદ્દ પુહિ : 1. ૧. ૨ પર્વ ૪ [9] પદ્ય - સૂત્રઃ ૨૬ તથા સૂત્રઃ૨૭નું સંયુક્ત પદ્ય(૧) વિગ્રહગતિમાં યોગ કાર્પણ ફકત એકજ માનીએ સરલ રેખા અનુસાર ગતિ જીવની જાણીએ મોક્ષે જનાર જીવને ન રહે શરીર છૂટેલ બાણ ધનુષથી જીવ તે જ રીતે સિધ્ધિનું સ્થાન મૂળ ઋજુ ગતિથી પામી તે પૂર્ણ આત્મરૂપે સેજ બની રહે તો U [10] નિષ્કર્ષ- સૂત્ર ૨ થી સૂત્ર:૩૦નો નિષ્કર્ષ એક સાથે સૂત્રઃ૩૦માં આપેલો છે. S S S SS S (અધ્યાય -૨ -સૂત્ર :૨૮) [1] સૂત્રહેતુઃ-પૂર્વસૂત્ર ૨:૧૬માં વિપ્રદ તૌ માં જે વક્રગતિનો ઉલ્લેખ કર્યો તે પુનઃ શરીર ધારણ કરવાવાળા જીવ માટેનો છે. જયારે આ સૂત્ર મોક્ષને પ્રાપ્ત કરનાર જીવો માટે કઈ ગતિ છે તેને જણાવે છે. અર્થાત-સિદ્ધ જીવોની ગતિ જણાવતું આ સૂત્ર છે U [2] સૂત્રઃ મૂળઃ-વિહાં નવી 0 [3] સૂત્ર પૃથક- સ્પષ્ટ છે. U [4] સૂત્રસાર - મોક્ષમાં જતા આત્માની કેસિધ્ધિ ગતિમાં જતા જીવની ગતિ વિગ્રહ રહિત અર્થાત્ સરળ જ હોય છે. 0 [5] શબ્દજ્ઞાનઃવિપ્રહા:-વિગ્રહ રહિત - સરળ. ગાવસ્થ: જીવની [અહીં મુકત જીવોની સમજવું [6] અનુવૃત્તિ -મણિ તિ: સૂત્ર ૨:૨૭થી તિ: શબ્દની અનુવૃત્તિ સમજવી U [7] અભિનવટીકા - ગતિના અધિકારી દ્રવ્યો જીવ અને પુદ્ગલ બને છે. પરંતુ અહીં ફકત જીવનો જ ગતિ અધિકાર લેવાનો છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પૂર્વ શરીર છોડીને બીજે સ્થાને જતા જીવો બે પ્રકારના છે(૧) સ્થૂળ અને સૂક્ષ્મ શરીર સદાને માટે છોડી સ્થાનાંતર કરનારા જીવો જેને ‘‘મુષ્યમાન’’ મોક્ષે જતા જીવો અર્થાત્ સિધ્ધિના જીવો કહયા છે (૨) જેઓ પૂર્વના સ્થૂળ શરીર છોડીને નવા સ્થૂળ શરીરને અર્થાત્ ભવાંતરને પ્રાપ્ત કરે છે. તેવા જીવોને સંસારી જીવો કહયા છે. સંસારી જીવો માટેની અંતરાલગતિનું વર્ણન તો પૂર્વસૂત્ર માં સૂત્રકારે કરેલું છે. તે મુજબ સંસારીજીવોને ભવાન્તર પ્રાપ્તિ માટે વિગ્રહ કે અવિગ્રહ બંને પ્રકારની ગતિ સંભવી શકે છે. ૧૦૨ જે જીવો સિધ્ધિ ગતિમાં જ જાય છે. વર્તમાન શરીર છોડીને ઉર્ધ્વગમન કરે છે. તેમની ગતિ કેવી હોય ? તે જણાવવા પ્રસ્તુત સૂત્ર બનાવેલું છે. મોક્ષે જતા જીવોની ગતિ હંમેશા “ત્રકજુ” જ હોય છે. વૃત્તિ:- પૂર્વે કહેવાઇ ગયું છે કે ગતિ બે પ્રકારની છે ઃ (૧) ઋજુ-સરળ-અકુટીલ-વ્યાઘાત રહિત- અવિગ્રહ અથવા વળાંક વગરની. (૨) વાંકીવક્ર વિગ્રહ-કુટીલ વ્યાઘતયુકત અથવા વળાંકવાળી. અવિપ્રદ એટલે ઋજુ ગતિ એ છે કે જેમાં પૂર્વ સ્થાનથી નવા સ્થાન તરફ જતાં સરળરેખાનો ભંગ થતા નથી. અર્થાત્ કયાંય વળાંક લેવો પડતો નથી. વિપ્રદ એટલે વક્રગતિ. જેમાં સ્થાનાન્તર કરતા વળાંક લેવો પડે છે. અર્થાત્ તેમાં સરળરેખાનો ભંગ થાય છે. કેમકે ઓછામાં ઓછો એક વળાંક પણ આ ગતિમાં આવે જ છે. અવિપત્ત: સૂત્રકારે પ્રસ્તુત સૂત્રમાં અવિપ્રદ્ શબ્દ વાપર્યો છે. આ શબ્દ ત્તિ માટે જ વપરાયો છે. કેમકે ત્તિ શબ્દની અનુવૃત્તિ અહીં ચાલુ છે. તેથી અવિપ્રા નો અર્થ વિગ્રહ તિ અભિપ્રેત છે. ટીકાકાર મહર્ષિ પણ વિપ્રા નો અર્થ કરતા જણાવે છેકે (૬) અનિપ્રા -ૠાવ (૨) અવિપ્રા - રનુાતિઃ વિગ્રહ વિનાની-કાટખૂણાવિનાની એવી સીધી ગતિ થાય ત્યારે તેને ‘વિપ્રા’’ કહી છે. નીવસ્ય:[શબ્દાર્થતા સ્પષ્ટ જ છે] -જીવની માત્ર ‘જીવની’’ એ અર્થ કરતાં કંઇક વિશેષ છેતે જણાવે છે ક અહીં જીવ શબ્દથી ‘‘મોક્ષનાજીવ’’ અર્થ ગ્રહણ કરવાનો છે. કેમકે: (૧) ગૌવ શબ્દનો અધિકાર ચાલુ છે છતાં અહીં નૌવ શબ્દનું પુનઃગ્રહણ કરેલ છે. તેથી પૂર્વસૂત્રમાં પુર્વાહ નું ગ્રહણ થયું તે આ સૂત્રમાં નિવૃત્ત થઇ જાય છે. એટલે ફકત નીવ ના અધિકાર રહેશે. છતાં સૂત્રમાં નીવ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. માટે કંઇક વિશેષ અર્થ અભિપ્રેત છે તે વાત અત્યંત સ્પષ્ટ છે. (૨) હવે પછીના સૂત્રમાં સંસારિ: શબ્દ ગ્રહણ કર્યો છે. હવે સંસારિ: શબ્દનો અધિકાર તો ચાલુ જ છે.છતાં તેનું પુનઃગ્રહણ કર્યુ તેથી અહીંસિદ્ધના જીવોનું ગ્રહણ કરવું તેવું સૂચિત થઇ જાય છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૨૯ ૧૦૩ (૩) શ્રીમાન્ હરિભદ્રસૂરિજી કૃત્ ટીકામાં પણ સ્વરૂપાવસ્થિતસ્ય નીવ એમ વ્યાખ્યા કરી છે. માટે મોક્ષના જીવો કે અસંસારી જીવો એવો અર્થ જ ગ્રહણ થશે. જ સંત્રિત મર્થ: “સ્વરૂપ-અવસ્થિત''જીવોની ગતિ અવિગ્રહ જ હોય છે. $ જીવોની સિધ્ધમાન ગતિ અર્થાત્ શરીરનો ત્યાગ કરી લોકોને જતી વખતે મુકત જીવોની ગતિ સર્વકાળે વિગ્રહ વગરની એટલે કે ઋજુ જ હોય છે. * વિશેષ:-વિપ્ર વાંકવગરની ગતિ માત્ર એક સમયની જ હોય છે અર્થાત તેમાં એકસમય જલાગે છે. આ એક જ સમયમાં તે તીરછલોકમાંથી સાતરાજલોક વટાવીલોકાન્ત રહેલી સિધ્ધશીલા ઉપર અનંતકાળ માટે સ્થિતિ પ્રાપ્ત કરી લે છે. [8] સંદર્ભઃ૪ આગમસંદર્ભ-૩નું. સેઢી પડવને અસમાનાર્ડ ડä ! સમUM अविग्गहेणं गंता सागरोवउत्ते सिज्झिहिइ * औप. सिद्धाधिकारे सू. ४३/१ ૪ તત્વાર્થસંદર્ભ- પૂર્વાપર સંબંધે એ.ર-પૂ.ર૭ - . ૨૬ [9] પદ્યઃ(૧) શિવગતિમાં ગમન કરતાં જીવની સીધી ગતિ સંસારી જીવની વક્રસીધી એમ સંમત બે ગતિ (૨) સૂત્રઃ ૨૮ નું પદ્ય સૂત્ર ૨૯માં છે. 0 [10] નિષ્કર્ષ:- સૂત્રઃ ૨૬થી સૂત્રઃ૩૦નો નિષ્કર્ષ એકસાથે સૂત્રઃ ૩૦માં છે. - S S S S T U U અધ્યાય ૨ -સૂત્ર :૨૯) 0 [1] સૂત્રહેતુ- સંસારી જીવોનીગતિનાપ્રકાર તથા વિગ્રહ ગતિનો કાળદર્શાવવો [2] સૂત્ર: મૂળ વિપદવતી સંસારિખ: પ્ર િવતુર્થ: [3] સૂત્ર પૃથક-વિપ્રહવતી ૨ સંસારિખ: પ્રા વતુર્ગ: 0 [4] સૂત્રસાર - સંસારી (આત્મા) જીવોને [ભવાન્તરમાં ગમન કરે ત્યારે ] વિગ્રહવાળી(વક્ર) અને વિગ્રહ વિનાની (સરળ) એિમ બે પ્રકારની ગતિ હોય છે.] વિગ્રહવાળી ગતિ એક થી ત્રણ સમયની અથવા ચાર સમય સુધીની હોય છે. U [5] શબ્દશાનઃવિપ્રવતિ: વિગ્રહવાળી અથવા વક્ર ગતિ વ:-અને ઉપરના સૂત્રમાંથી વિપ્રફી લેવી સંસારિ: સંસારી જીવો ની પ્રા:પૂર્વે-પહેલા વતુર્ણ ચારથી U [6] અનુવૃત્તિઃ - (૧) વિપ્રદ નીવર્ય સૂત્ર ૨૨૮ (૨) અનુતિઃ સૂત્ર રઃ૨૮થી ત: Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [7] અભિનવટીકા - એક શરીર છોડીને બીજાશરીરને ધારણ કરે ત્યારે સંસારી જીવોને વહી વિગ્રહ વિનાની અને વિપ્રવતી- વિગ્રહવાળી એમ બે પ્રકારે ગતિ હોય છે. આ વિગ્રહ ગતિ ચાર સમય પહેલાં સુધીની હોય છે. આ મુજબનો સૂત્રનો જે સંકલીત અર્થ કર્યો છે તેને અને તેના પદોનો વિસ્તાર:તિ-તિ શબ્દની વ્યાખ્યા સૂત્ર ૨ થી ચાલે છે છતાં તેની અહીં પુનઃવિચારણા કરીએ –ગતિના અધિકારી દ્રવ્યો બે - જીવ અને પુગલ –અહીં નીવ નો અધિકાર વર્તે છે માટે ફકત જીવની ગતિનો પ્રશ્ન છે. -સૂત્રમાં સંસારિ: પદ મુકયું તેથી સંસારી જીવનું જ ગ્રહણ થાય -જયારે કોઈપણ એકેન્દ્રિયાદિ જીવ એક શરીર છોડી બીજા શરીર ને ધારણ કરે તે બે પ્રકારની અંતરાલ ગતિને પ્રાપ્ત કરે છે. (૧) વિપ્ર અર્થાત ઋજુ ગતિ (૨) વિપ્રવતી વક્રગતિ આ બંને પ્રકારની ગતિ ની વ્યાખ્યા પૂર્વસૂત્રઃ ૨૬ [ વિપ્રદ તૌ.) તથા સૂત્ર-૨૮ [ રવિપ્રી]ના સંદર્ભમાંજ બંને ગતિની વિશેષ વિચરણા કરવાની છે. છે : સામાન્ય થી “ઘ' અને અર્થમાં વપરાય છે. પરંતુ અહીં કાર અનુવૃત્તિ લેવા માટે મુકાયેલ છે. સૂત્રમાં વિપ્રવતી સાથે “ર” કાર મુકેલ છે. તેથી ઉપરોકત સૂત્ર માંથી ““ગતિ' અર્થવાળા પદની અનુવૃત્તિ આવે, માટે વિપ્રહ શબ્દની અને અનુવૃત્તિ લીધી છે. + च शब्दात् “अविग्रहा” च જયારે જીવ સમશ્રેણી સ્થાને ઉત્પન્ન થાય, ત્યારે મનુષ્યોતિ ના નિયમાનુસાર વિપ્રહ અર્થાત ઋજુ કે વળાંક વિનાની ગતિ હોય છે અને તેમાં એક સમય લાગે છે. બીજા શબ્દોમાં કહીએ તો જીવને જે નવા સ્થાને ઉત્પન્ન થવાનું છે તે સ્થાન જો પૂર્વ સ્થાનની બિલકુલ સરળ રેખામાં હોય તો જીવને વિગ્રહ રહિત ગતિ જ હોય છે. જુગતિકે વિપરી પતિ ને ઈષગતિ પણ કહી છે. કેમકે તે ધનુષના વેગથી પ્રેરાયેલા બાણની ગતિની માફક પૂર્વશરીર જનિત વેગથી માત્ર સીધીજ હોય છે. તેમાં કોઈપણ જાતના વળાંક વિના જીવ ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. ૪ દિગંબર ગ્રન્થોટીકાનુસાર | શબ્દથી વિપ્રદ એવી ઋજુ ગતિ અને વિક્રવતી એવી વક્ર ગતિબંનેનો સમુચ્ચય થઇ જાય છે. * વિધવતિ-સંસારી જીવને ઉત્પત્તિ સ્થાન માટે કોઈ નિયમ નથી કયારેક તે ઉપપાત ક્ષેત્ર બિલકુલ સરળ રેખામાં હોય છે. તો કયારેક વક્ર રેખામાં પણ હોય છે. કેમ કે પુનર્જન્મના નવીન સ્થાનનો આધાર પૂર્વે કરેલા કર્મ ઉપર હોય છે. વિવિધ પ્રકારના કર્મોને કારણે સંસારી જીવ ઋજુ અને વક્ર બંને ગતિ અધિકારી હોય છે. જો મૃત્યુ સ્થાન થી ઉત્પત્તિ સ્થાન સમશ્રેણીમાં ન હોય તો જીવને ગતિ કરવા માટે વળાંક લેવો જ પડે છે. તે વળાંક લઈને જ દિશા-વિદિશા કે આડા અવળાં ઉપપાત ક્ષેત્રમાં પહોંચે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૨૯ ૧૦૫ વળી તેણે આકાશ પ્રદેશોની શ્રેણિ અનુસાર જ ગતિ કરવાની હોવાથી તે વિગ્રહ વતી ગતિ એ જ ઉત્પતિ સ્થાને જાય છે. ૪ વિપ્રીય તિ: વિપ્રદાતિ: –આગામી જન્મના શરીરને માટે પ્રતિપાદિત ગતિ તે વિગ્રહગતિ $ વિગૃહ્ય તિ: વિપ્રદ તિ: – વળાંક કરીને થતી ગતિ વિપ્રતીતિ શબ્દમાં ના વિપ્રદ શબ્દનો ભાષ્યકાર અલગ અર્થ જણાવે છે. * विग्रहः -वक्रितं - विग्रह / अवग्रह / श्रेण्यन्तर संक्रान्ति इति अनर्थान्तरम् વિગ્રહ એટલે વળાંક અથવા કુટિલવિક્ર વિગ્રહ-અવગ્રહ-શ્રેણ્યન્તર સંક્રાન્તિ આ ત્રણે શબ્દો એકજ અર્થના ધોતક છે. જ વિપ્ર - વિપ્રો રૂતિ વિપ્ર - વતિ ત્યર્થ: ૪ વિપ્ર : -ગુતીયા વછે: રૂત્યર્થ: 4 श्रेण्यन्तरसङ्क्रान्तिणे: अन्या श्रेणि:इति श्रेण्यन्तरम् तत्र सका न्ति: तद् अवाप्ति : [શ્રેણિ સિવાયની અન્ય શ્રેણિની પ્રાપ્તિ-જે થતાં વિગ્રહ જરૂરી બને આ વિપ્રદ ના મુખ્યમાર્ગે ત્રણ ભેદ કહ્યા છે. વિપ્રહ: દ્ધિવિપ્રદી, ત્રિવિકી # પવિપ્રદા:-જે ગતિમાં એક વળાંક આવેતે ગતિ એક વિગ્રહ કે એકવક્રા કહેવાય જેમાં બે સમય લાગે તેમાં જીવ એક વખતના વક્ર વળાંકથી ઉપપાત ક્ષેત્રે પહોંચે ૪ કિવિપ્રહ:- જે ગતિમાં બે વળાંક આવે તે દ્વી વિગ્રહ કે ધી વક્રા ગતિ કહેવાય છે. જેમાં ત્રણ સમય લાગે અહી જીવ બે વખતના વક્ર વળાંકથી ઉપપાત ક્ષેત્રે પહોંચે ત્રિવિધા: જે ગતિમાં ત્રણ વળાંક આવે તે ત્રિવિગ્રહ કે ત્રિવજા ગતિ કહેવાય જેમાં ચાર સમય લાગે.અહી જીવ ત્રણ વખતના વક્ર વળાંકથી ઉપપાત ક્ષેત્રે પહોંચે આ ત્રણે ગતિ રનિવાર્ત વગેરે દિગંબર ટીકામાં અનુક્રમે પાણિ મુકતા-લાંગલિકા અને ગોમુનિકા નામથી ઓળખાય છે. લોકપ્રકાશ ગ્રંથાધારે વક્રગતિની સદૃષ્ટાન્ત સમજૂતિ * એકવક્રગતિઃ- જેમ કે કોઈ જીવ ઉર્ધ્વલોકની પૂર્વ દિશામાં મૃત્યુ પામે અને તેનું ઉપપાત ક્ષેત્ર અધોલોકની પશ્ચિમદિશા હોય ત્યારે તે જીવ અનુ: પતિ: ના નિયમ મુજબ પ્રથમ(સીધી રેખામાં) સમશ્રેણીએ નીચે ઉતરશે પછી પશ્ચિમ દિશા પ્રતિવળી ઉત્પત્તિસ્થાને પહોચશે. આથી એક વક્રાગતિ થઈ તેમાં એક સમયની સીધીગતિ અને એકસમયની વળાંક વાળી ગતિ એ રીતે બે સમય લાગે. ૪ દ્વિ વક્રાગતિઃ- ધારો કે-જીવ ઉર્ધ્વ પ્રદેશ ના અગ્નિ ખૂણામાં છે. ત્યાથી મૃત્યુ પામી અધો પ્રદેશના વાયવ્ય ખૂણામાં ઉત્પન્ન થવાનું છે. તો પ્રથમ સમયે સમશ્રેણિ એ પશ્ચિમ દિશામાં આવે બીજા સમયે એક વળાંક લઈ અધો પ્રદેશ તરફ વળીને સમશ્રેણી એ નીચે ઉત્તરે, ત્રીજા સમયે(બીજો વળાંક લઈ) વાયવ્ય ખૂણા તરફ વળીને ઉત્પતિ સ્થાને પહોચે છે. આથી દ્વિ વક્રાગતિ થઈ તેમાં પ્રથમ સમયે સીધી ગતિ અને બે વળાંક લેતા બીજા બે સમય થાય એ રીતે કુલ ત્રણ સમય લાગે Page #107 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ત્રસ જીવોની (ત્રસમાંથી ત્રસમાં ઉત્પન્ન થતા જીવોની) આ ત્રણ ગતિજ કહી છે. (૧) અવિગ્રહા(૨)એકવક્રા ગતિ (૩) દ્ધિ વક્રા આથી અધિક ગતિ ન થાય - લોકપ્રકાશ સર્ગ૩ શ્લોક. ૧૧૦૧ આ વિધાનની દૃષ્ટિએ પ્રા વતુર્યં: નો જે અર્થ ત્રણ સમયની ગતિ કરાયો છે તે યોગ્ય લાગે છે. -છતાં ૧૦૬ સ્થાવર જીવોને સ્થાનાન્તર માં ચાર [પાંચ પણ] સમયની પણ ગતિ કહી છે. ખુદ ભાષ્યકારે ત્રિવિદ્મા ફત્યેતા વતુ: સમય પશ્વવિદ્યા તયો મવન્તિ એવું વિધાન કર્યું છે. તો આ નિવિપ્રા કે ત્રિવક્રાગતિ કઇ રીતે? ત્રિક્રાગતિઃ- જેમ કે ત્રસ નાડીની બહાર રહેલો કોઇ જીવ પહેલે સમયે ત્રસનાડીની બહાર અધોલોકની વિદિશામાંથી સમશ્રેણીએ દિશામાં આવે. બીજે સમયે વળાંક લઇને ત્રસનાડીમાં પ્રવેશ કરે. ત્રીજે સમયે વળાંક લઇને ઉર્ધ્વલોકમાં જાય, ચોથે સમયે ત્રસનાડીની બહાર નીકળી દિશામાં (વિદિશામાં નહીં) ઉત્પત્તિ સ્થાને પહોંચે છે. અહીં ત્રણ વળાંક હોવાથી ત્રિવક્રાગતિ કહી છે. જેમાં કુલ ચાર સમય લાગે છે. આ રીતે અવિગ્રહા-એકવિગ્રહા,દ્વિવિગ્રહા અને ત્રિવિગ્રહા એમ ચાર પ્રકારે અને ચાર સમયની ગતિજ સૂત્રકારે કહી છે. પ્રતિધાત અને વિગ્રહના નિમિત્તના અભાવે તે કરતા વધુ સમયની વિગ્રહ ગતિ થતી નથી. * સંસારિળ: આ શબ્દની વ્યાખ્યા પૂર્વે સૂત્રઃ૧૦ [ સંસારિો] તથા સૂત્રઃ૧૨ [સંસારિળસ્ત્રસ૰] માં કરાયેલી છે. અહીં ફરી સ્પષ્ટતા કરતા હારિભદ્રીય ટીકામાં સંસારિળ: ન્દ્રિયાને: કહ્યું છે. -સિધ્ધસેનીય ટીકા- સંસાર-ર્મ તમિસમ્બન્ધાત્ સંસારિળ: સંસારિળ: પદનો અધિકાર ચાલુ હોવા છતા અહીં તે પદનું પુનર્પ્રહણ કરવાથી પૂર્વસૂત્રઃ૨૮ અવિપ્રહા૰ માં જીવ નો અર્થ મુકત જીવ લીધો. જો અહીં સંસારિળ: શબ્દ ન હોત તો સંસારીજીવોની ગતિ વિપ્રા હોય છે એવો અનિષ્ટ અર્થ થયો હોત *પ્રાર્ ચતુર્થ્ય: અહીં પ્રાક્ શબ્દ મર્યાદા નિશ્ચિત કરવા માટે મુકાયેલો છે. પ્રાક્ વતુર્યં: શબ્દનો અર્થ ‘‘ચાર સમયની પૂર્વે’’ અર્થાત્ ‘‘ત્રણ સમયની વિગ્રહવાળી ગતિ’’ એ પ્રમાણે જ કરેલો છે. સિધ્ધસેનિય ટીકામાં સમયોં યાવત્ વિઘ્નદ: એ રીતે જ લખેલ છે. તેમ છતાં જે ત્રિવિદ્મહાાતિ શબ્દ મુકાયો છે અને વતુ: સમય પણ કહેવાયું તે માટે ટીકાકાર મહર્ષિ માવતીસૂત્ર સાક્ષીપાઠ રજૂ કરે છે ‘‘તિસમર્પણળ વા વડસમફળ વા વિદેળ સવવન્તેના માટે પ્રાધ્ વતુ: શબ્દોથકી એમ સમજવુ કે સામાન્ય તયા ત્રણ સમયની ગતિજ હોય પણ કવચિત ત્રિવિગ્રહાગતિ હોયતો ચાર સમય પણ થાય આ રીતે ચાર સમય ગ્રહણ કરવામાં કોઇ દોષ નથી. –વળી સ્વોપજ્ઞ ભાષ્યમાં પણ આ વાત સ્વીકારેલી છે. —જો સૂત્રકારને ત્રણ સમય જ ઇષ્ટ હોતતો ચાર સમય ની પૂર્વે-એવા લાંબા શબ્દોને બદલે ત્રણ સમયજ કહ્યું હોત સૂત્ર જ એવું સૂચન કરે છે કે સૂત્રકાર ને પ્રા ૢ વતુર્યં થકી કંઇક વિશેષ કહેવું છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૦ ૧૦૭ માટેજ ત્રિવિગ્રહાગતિનું ગ્રહણ થઈ શકયું છે. પુદ્ગલોની ગતિ પણ આ પ્રમાણે જાણવી અર્થાત્ જીવની ગતિ માફક પુદગલ ની ગતિ વિશે પણ સમજવું સ્વોપજ્ઞભાષ્ય પુત્રીના મુવમેવ * વિશેષઃ-ચાર વળાંકવાળી ગતિની વાત પણલોકપ્રકાશગ્રન્થશ્રીભગવતિસૂત્રાધારેકહી છે. પરંતુ પ્રાયઃ એ રીતે જીવને સ્થાનાન્તર થતું નથી માટે તેનો પ્રતિષેધ કર્યો છે. 0 [8] સંદર્ભ ૪ આગમ સંદર્ભઃ- (૧) યા કોળે તિસમi વિપદે સવવનંતિ एगिदियवज्जं जाव वेभाणियाणं જ થા, સ્થા- ૩ -૩.૮-જૂ. ૨૨૪ (२) गोयमा एग समइएण वा दिसमइएण वा तिसमइएण वा चउसमइएण वा विग्गहेणं उववज्जन्ति પI. . ૩૪ ૩. ૨ સૂત્ર.૮૫૨ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ- દ્રવ્યલોક પ્રકાશ સર્ગ૩ શ્લો.૧૦૯૭ થી ૧૧૦૭ 0 [9]પદ્યઃ(૧) ત્રણ વક્ર થાય છે જીવને વિગ્રહગતિમાં છેવટે સમય માટે સરલગતિએ જીવ બીજો ભવગ્રહ (૨) સૂત્ર: ૨૮ અને સૂત્ર: ર૯ નું સંયુકત પદ્યઃ સંસારી જીવ રાશિમાં જુગતિને વક્ર હોયે ગતિ બીજો જન્મ ધરે જીવો તહીં વીતે ઓછાથી ઓછો સમે બેને ચાર વધુ મહીં વધુ થતું એ યોગ છે વિગ્રહી પાણિ મુકત જ લાંગલિક દ્વિતીયા ગોમૂત્રિકા ત્યાં ત્રીજી U [10] નિષ્કર્ષ-સૂત્રઃ ૨૬થી સૂત્ર ૩૦નો નિષ્કર્ષ એક સાથે સૂત્રઃ૩૦માં જુઓ. ooooooo (અધ્યાય -૨ -સૂત્ર :૩૦ U [1] સૂત્રલેતુ-સામાન્યથી અવિરહગતિનોકાળજણાવવાઅનેવિશેષથીભવાન્તરમાં જતા જીવને ગતિ ધારણ કરવી પડે છે તેના સમયને જણાવવા આ સૂત્રની રચના થઈ છે. U [2] સૂત્રઃ મૂળ:- * ઇવા સમયવિહ: 0 [3] સૂત્ર પૃથફઃ- # સમય: વિઠ્ઠ: U [4] સૂત્રસાર:- અવિગ્રહ એકજ સમયનો હોય છે [અર્થાત્ અવિગ્રહ-સરળ ગતિનો કાળ એક સમય નો હોય છે.] U [5] શબ્દજ્ઞાન :પક સમય: એક સમય *દિગંબર પરંપરા મુજબ જ સમયાવકા સૂત્ર છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વિપ્રદ વિગ્રહ રહિત 1 [6] અનુવૃત્તિ - કોઈ અનુવૃત્તિ નથી U [7] અભિનવટીકા - હેતુ કથનમાં જણાવ્યા મુજબ આ સૂત્ર રચના બે હેતુ થી કરાઈ છે. (૧) અવિગ્રહ કે ઋજુ ગતિનો કાળ દર્શાવવો-જે સૂત્રમાં સ્પષ્ટ છે (૨)(પરંતુ) ભાષ્યના આધારે એક-બે-ત્રણ વિગ્રહ સૂધીનો કાળ પણ જણાવે છે. અવિપ્ર અર્થાતત્રજુ કે વિગ્રહરહિત જેની વ્યાખ્યા આ પૂર્વેસૂત્ર:૨૬, ૨૮, ૨૯ ત્રણેમાં કરાયેલી છે. * एक समयः एकोऽन्यनिरपेक्ष: अविभागी य: काल: परमनिरुद्धश्च समय: स एक समयो यस्य व्यवधायकः स एक समयो भवति । –અત્યન્ત સૂક્ષ્મ હોવાથી યોગી પણ જે કાળનો વિભાગ કરી શકે નહીં તે સમય કહેવાય છે -નિર્વિભાજય કાળ એટલે એક સમય - સંકલિત અર્થ- વિગ્રહ રહિત ગતિ એક સમયની હોય છે -જે ગતિમાં વિગ્રહનહોય અર્થાત ત્રકજુ કે સરળ ગતિ હોય તે એક સમયનીજ હોય છે - આ ગતિ કદાચ લોકના અન્ત પર્યન્તની હોય તોપણ એક સમયની જ હોય છે. જે રીતે કોઈ માણસ કલાકના બે કિલોમીટર ચાલે-કોઇ ચાર ચાલે અને કોઈ જ પણ ચાલે તે રીતે લોકાન્ત પર્યન્ત અવિગ્રહાગતિમાં એક સમય જ લાગે છે. વિશેષ:- જીવને જે સ્થાને ઉત્પન્ન થવાનું છે ત્યાં એક સમયમાં પહોચી જાય તો તે અવિગ્રહગતિ થીજ જાય છે અને એક કરતા વધુ સમય લાગે તો પણ પ્રથમના સમયે અવિગ્રહ ગતિ જ હોય છે તેવું પણ આ સૂત્ર થકી ફલિત થાય છે. ૪ સિધ્ધસેનીય ટીકામાં ચિત્ર વિપ્ર: તંત્ર સમય: વાકયથી] એક વિશેષ ખુલાસો કરેલો છે કે વિગ્રહવતી ગતિમાં જે એક સમયની સમજ અપાઈ છે તે ઉપલક્ષણથી છે તેનાથી એવો નિયમ નહીં સમજવો કે એક સમય પ્રમાણે કાળ જતાં વિગ્રહ જ થાય –જેમ ઋજુ ગતિમાં વિગ્રહ હોતો નથી છતાં તે એક સમયનીજ છે –લોકાન્ત પ્રાપિણી એવી અવિગ્રહ ગતિ પણ એક સમયની જ હોય છે -ત્યાં એવું કહેવા માગે છે કે આ વાત પૂર્વા પર સમયાવધિના વિરહને જણાવે છે. એક સમય જાય માટે વક્રગતિ થાય તેમ નહીં, પણ જો વિકાહ થાય તો પ્રત્યેક વિહે એક એક સમય વધતા બે-ત્રણ-ચાર સમય સુધી વિરહ થાય અર્થાત ચાર સમય જેટલો કાળ પણ જાય. –કારણકે પહેલા વળાંક આવે એટલે બે સમય જાય બીજો વળાંક આવે એટલે ત્રણ સમય જાય અને જો ત્રીજો વળાંક આવે તો ચારસમય પણ જાય. બાકી વિશદ અર્થાત ઋજુ ગતિમાં તો જીવને (પુદગલને પણ) એકજ સમય લાગે છે $ ભાષ્યકાર મહર્ષિ વિગ્રહ વતી-ગતિના સમયનો પણ ઉલ્લેખ કરે છે. (૧)જે ગતિમાં એક વિગ્રહ હોય ત્યાં બે સમય લાગે (૨)જે ગતિમાં બે વિગ્રહ હોય ત્યાં ત્રણ સમય લાગે (૩)જે ગતિમાં ત્રણ વિગ્રહ હોય ત્યાં ચાર સમય લાગે Page #110 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૧ ૧૦૯ આ રીતે સમયની સંખ્યાની વૃધ્ધિનો આધાર વિગ્રહની (વળાંકની)સંખ્યા વૃધ્ધિ ઉપર રહેલો છે. તેથીજ જુગતિમાં એકસમય અને વિગ્રહગતિમાં બે-ત્રણ-ચાર સમયસમજવા. ૪ સિમયોનિપ્રદ: શબ્દમાં જીવનો ભેદ જણાવેલ નથી માત્ર કાળમાન જણાવેલ છે તેથી અહીં સંસારી જીવ કે મુકત જીવ બંનેને ઋજુગતિમાં એક સમય લાગે તેમ જ સમજવું U [8] સંદર્ભઃ૪ આગમસંદર્ભ, સમો વિપદો નીિ જ શ. ૨૮ રૂ.૮૫૨/૨૨ # તત્વાર્થસંદર્ભ-૩. ર-નૂ. ૨૮ વિપ્ર, ૪ અન્યગ્રન્થ સંદર્ભ-(૧)બૃહત્ ક્ષેત્ર સમાસ-ગાથા-૩ વૃત્તિ (૨)કાલલોક પ્રકાશ સર્ગઃ૨૮ શ્લો. ૨૦૩ U [9]પધઃ- બંને પદ્યો સૂત્ર૩૧માં સાથે આપેલા છે. U [10]નિષ્કર્ષ-સૂત્ર રથી ૩૦નો સંયુકત નિષ્કર્ષ આપાંચેસૂત્રોમાં મુખ્ય વાત અંતરાલગતિ અને તેમાંલાગતો સમય એબે વસ્તુ છે.ખૂબજ ધ્યાનથી વિચારવામાં આવે તો આ સૂત્રોના અભ્યાસથી આત્માને એક પ્રકાશ મળેછે. સંસાર છે ત્યાં સુધી વિગ્રહગતિનો પણ સંભવ છે. વિગ્રહ અર્થાત વક્રતા. જો વક્રતાનો ત્યાગ કરી સરળતા ધારણ કરવામાં આવે તો એક સમયમાં સિધ્ધશીલા પર બિરાજમાન કરાવનારી સરળ(ઋજુ) ગતિની પ્રાપ્તિ થઈ શકે. અંતરાલ ગતિના અભ્યાસ થકીજો એક સમયની ઋજુ ગતિ પ્રત્યે સતત લક્ષ રાખી શકાય તો પુનઃ કોઈ ગતિમાં ગતિ ન કરવી પડે S S U T U U (અધ્યાય :૨ -સૂત્ર ૩૧) U [1] સૂત્રહેતુ - જીવ જયારે પરભવમાં જાય છે ત્યારે અનાહારક હોય છે અર્થાત્ આહારનો અભાવ હોય છે આ અનાહારકતાનો કાળ કેટલો? તે પ્રસ્તુત સૂત્ર દર્શાવે છે. [2] સૂત્ર મૂળ:- "પ દ્વ વાગનાહાર: [3] સૂત્ર પૃથક - - દ્રૌ વા મન – માહીર: | I [4] સૂત્રસાર - વિગ્રહ ગતિને પ્રાપ્ત થયેલ જીવએક અથવા બે સમય અનાહારક હોય છે (અર્થાત્ આહાર લેતો નથી) U [5] શબ્દજ્ઞાનઃપર્વ- એક તો એ વ- અથવા આહાર: આહાર વિનાનો U [6] અનુવૃત્તિ:- (૧) પૂર્વ સૂત્રમાંથી વિર્દિ-તિ અને નીવ ત્રણ શબ્દો અત્રે અનુવર્તે છે. (૨) પ્રશ્ન સમયોવિપ્રઃ સૂત્ર. ૨:૩૦ થી સમય ની અનુવૃતિ * દિગંબર પરંપરા મુજબ કરું તો વિવારનાદાર: સૂત્ર છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [7]અભિનવટીકા-આ સૂત્રમાં જે અનાહારકતાનો કાળ દર્શાવ્યો છે. તે સંસારી જીવને આશ્રીને છે. મુકત જીવને માટેતો અંતરાલગતિમાં આહારનો પ્રશ્ન જ નથી કેમ કે મુકત જીવ સૂક્ષ્મ અને સ્થૂળ શરીરોથી રહિત હોય છે. સંસારી જીવને સૂક્ષ્મ શરીર હોવાને લીધે અંતરાલગતિમાં આહારનો પ્રશ્ન ઉદ્ભવે છે. અર્થાત્ આહાર હોય પણ ખરો અને ન પણ હોય.તેથીજ સૂત્રકાર જણાવે છે કે પરભવમાં જતા અંતરાલગતિમાં જીવ એક કે બે સમય અનાહારક હોય છે એટલે કે આહાર લેતો નથી સ્વોપજ્ઞ ભાષ્યઃવિગ્રહ ગતિને સારી રીતે પ્રાપ્ત કરેલ જીવ ? –એક સમયને માટે અથવા બે સમયને માટે –અનાહારક હોય છે (આહાર લેતો નથી) –પરંતુ બાકીના કાળમાં પ્રતિ સમય આહારને ગ્રહણ કરે છે. # એક કે બે સમય કઈરીતે અનાહારક હોય? તેનું સમાધાન અહીં એક એક પદની સમજ સાથે આપેલ છે. જ ગાહાર:- આહાર એટલે સ્કૂલ શરીરને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરવા ભવાન્તર સમયે વળી એ શરીરને યોગ્ય એવા કેટલાંક પુદ્ગલો જીવના યોગને લીધે લોમાહાર વડે એના સમ્બન્ધમાં આવે છે. ઔદારિક પુદ્ગલોનું આ આદાન(અર્થાત ગ્રહણ કરવું) એનું નામ આહાર કહેવાય -લોકપ્રકાશ સર્ગ૩ -શ્લોક.૧૧૦૦-૧૧૦૯ ૪ આહાર એટલે (અહીં)ઔદારિક વૈક્રિયિક પોષકપુદ્ગલોનું ગ્રહણ કરવું (તમ સમજવું) * અનાહાર: આહારનો અભાવ તે અણાહાર. જ શરીર પ્રાયોગ્ય પુગલ પિંડનું ગ્રહણ ન કરવું તે અનાહાર. પ્રદર કયારે? જીવ જયાં પૂર્વ શરીરને મુકીને છૂટે છે ત્યાં છૂટતા જ તે શરીર લાયક આહાર લે છે, અને જયાં જાય છે. ત્યાં પણ પહોંચતાની સાથે જ તે શરીરને યોગ્ય આહાર લે છે આ બંને સમયે જીવ માદાર હોય છે. ઋજુગતિ વાળા કે એક વિગ્રહ ગતિ સંસારીજીવો માદાર જ હોય છે. કેમ કે (૧) 28 જુગતિ વાળા જીવો જે સમયે પૂર્વ શરીર છોડે છે તે જ સમયે નવું સ્થાન પ્રાપ્ત કરે છે. તેમાં સમયાંતર થતું નથી એથી ઋજુગતિનો સમય ત્યાગ કરેલા પૂર્વભવના શરીરદ્વારા ગ્રહણ કરેલા આહારનો સમય છે. અથવા તો નવીન જન્મસ્થાને ગ્રહણ કરેલા આહારનો છે. (૨) એકવિગ્રહા ગતિઃ- એક વિગ્રહ વાળી ગતિ માં પણ જીવ આહારક હોય છે કેમ કેપ્રથમસમયે તેને પૂર્વશરીર દ્વારા ગ્રહણ કરેલ છે. અને બીજા સમયે તેનવીન શરીર ધારણ કરવા માટે આહારક બને છે. જ અનીરવ કયારે? અંતરાલગતિ ને પ્રાપ્ત કરેલ જીવને બે કરતા વધારે જેટલો સમય લાગે તેટલો સમય તે જીવ અનાહારક અર્થાત આહાર રહિત હોય છે. જો અંતરાલગતિ ત્રણ સમયની (બે વિગ્રહ વાળી) હોય તો તે જીવ એક સમય અનાહારક. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૧ જો અંતરાલગતિચારસમયની (ત્રણ વિગ્રહવાળા) હોય તો તે જીવબે સમય અનાહારક હોય છે. અહીં એક કે બે સમયની અનાહારકતા જણાવી તે એટલા માટે કે એ બંને ગતિઓ ના ક્રમપૂર્વક ત્રણ અને ચાર સમયોમાંથી પહેલો સમય ત્યકત શરીર દ્વારા કરેલો આહાર અને અંતિમ સમય ઉત્પતિ સ્થાનમાં લીધેલા આહારનો છે. પરંતુ એ પ્રથમ અને અંતિમ બે સમય છોડીને વચલો કોલ આહાર શુન્ય હોય છે. પરિણામે દ્વિવિગ્રહો ગતિમાં એક સમય અને ત્રિવિગ્રહ ગતિમાં બે સમય સુધી જીવ અનાહારક કહ્યો છે વા સમયે દિવિBહ મધ્યમં દ્રૌ વા સમયૌ વિવિપ્રહાયાં મધ્યમ ઈવ अनाहारको भवति । पूर्वापरशरीर मोक्षग्रहण संस्पर्शाभावेन । અહીં જે અનાહારકપણું કહ્યું તે ઔજાહારાદિ ત્રણ પ્રકારના આહારના નિષેધને માટે છે. કર્મપુદ્ગલગ્રહણ તો ત્યારે પણ હોય જ છે. કેમ કે કાર્મહયોગથકી કર્યગ્રહણ ચાલુ રહે છે. જ વા:-વી શબ્દ વિકલ્પને માટે છે. કયારેક એક સમય, કયારેક બે સમય ના અનાહારકપણાને સૂચવે છે. મારે બીજા કોઈકવા શબ્દથી ત્રણ સમયના અનાહારકપણાને પણ સુચવે પરંતુ(પૂર્વેકહ્યા મુજબ) સામાન્ય રીતે પંચસમય અર્થાત્ ચતુઃવક્રાગતિથી કોઈ જીવ ઉત્પન્ન થતો નથી * ત્રણ સમયનું અનાહારકપણું કઈ રીતે સંભવે કે ન સંભવે યદ્યપિ અંતરાલગતિમાં પાંચ સમય પણ થઈ જાય તો ત્યાં ત્રણ સમયનું અનાહારકપણું સંભવે પણ તેવું ભાગ્યેજ ક્યારેક બને. તેથી તેની અહીં વિવક્ષા કરી નથી. છતા જેઓ ત્રણ સમય અનાહારક દશાને જણાવે છે તે ચારવિગ્રહવાળી ગતિની અપેક્ષાએ સમજવું-લોપ્રકાશ ગ્રન્થમાં પણ ત્રીજા સર્ગના ૧૧૧૩-૧૧૧૪ માં શ્લોકમાં ચારવક્રો ગતિનો ઉલ્લેખ છે છતાં તે વાત નિયમા નથી માટે તેનો પ્રતિષેધ કરેલ છે. * માહીર ના ભેદઃ- આહારના ત્રણ ભેદને જણાવે છે(૧)ઓજાહાર (૨) લોમાહાર(૩) પ્રક્ષેપાહાર (કવલાહાર). (૧) મોરાદાર:-પ્રથમનાં દેહને ત્યજીને ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત કરી પ્રથમ સમય થી આરંભી અત્તમુહૂર્ત કાળ વાળી શરીર નિષ્પતિ થાય ત્યાં સુધી કાર્પણ શરીરના યોગ થી ઔદારિકાદિ શરીરને યોગ્ય એવા પુદ્ગલોનો આહાર કરે છે. તેને મોગ-માદાર કહે છે. (૨) રોમહાર:-પર્યાપ્ત અવસ્થા થયા પછી પ્રથમ સમયથી લઈને મરણ સમય પર્યન્ત ત્વચાઈન્દ્રિય થકી શરીરના આધાર રૂપ પુદ્ગલોનું ગ્રહણ-તને-લોમાહાર કહે છે. (૩) પ્રક્ષેપહાર (વરાહાર):ખાવા-પીવા થકી અર્થાત મુખમાં કોળીયો નાખવાથકી જે પુલપિંડ ગ્રહણ કરવામાં આવે છે તેને પ્રક્ષેપાહાર કેકવળાહાર કહે છે. આઆહારદેવનારકી તથા એકેન્દ્રિય જીવોને હોતો નથી [8]સંદર્ભઃ6 આગમ સંદર્ભ-ગળાહાર, સુવિદે પણ, તંગી છત્ય મહારા, વટી Page #113 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અળાહાર......ોયમા ! અગદ્દામનુજોસેળ તિળિ સમયા જ પ્રજ્ઞા પ-૬૮-૬ા. ૨૪ सू. २४५ / ४ एवं ९ ૧૧૨ અન્યગ્રન્થ સંદર્ભઃ- દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૩ શ્લો. ૧૧૦૭ થી ૧૧૩૦ આહારદ્વાર ] [9]પઘઃ(૧) -સૂત્રઃ૩૦-સૂત્ર ૩૧નું સંયુકત પદ્ય વિગ્રહગતિમાં એક વા બે સમય અણહારી દશા પણ સરલગતિ એ જીવ પામે નહિ અણહારી દશા બીજો જન્મ ધરે જીવ ત્યારે તે એક બે ક્ષણે અનાહારી રહે પોતે વદે છે. કેવલી ખરે. (૨) [10] નિષ્કર્ષ:- સૂત્રમાં એક કે બે સમય અણાહારી દશાને સૂચવી છે પણ મૃત્યુ કે જન્મના સમયે તો આહારક પણુંજ જણાવેલ છે. જો મૃત્યુની પળથી હંમેશા અનાહારક દશાને પ્રાપ્ત કરવી હોયતો મોક્ષજ એકમાત્ર ઉપાય છે. કેમ કે મુતજીવને એકસમયા અંતરાલગતિ વખતે સ્થૂળ કે સૂક્ષ્મ શરીર નોજ અભાવ હોય છે. તેથી આહારનો પ્રશ્ન નથી અને પછી નવો જન્મ નથી માટે આહારનો સંભવનથી-તેથી ગળાહારવા જ રહેવાની. અધ્યાય : ૨ સૂત્ર ૩૨ [1] સૂત્રહેતુ : :- જીવ એક જન્મ પૂર્ણ કરી બીજો જન્મ ધારણ કરે ત્યારે જે અંતરાલ ગતિને પ્રાપ્ત કરે તેનું વર્ણન કર્યુ. પણ તે જન્મ કઇ રીતે લે તેને આશ્રીને ત્રણ ભેદ જણાવે છે. [][2] સૂત્રઃ મૂળ :- સંમૂઈનનોં પપત્તા નન્મ [3] સૂત્રઃ પૃથક ઃ- સંપૂર્ણન ગર્મ ૩૫તાં:નન્મ [4] સૂત્રસાર ઃ- જન્મ [ત્રણ પ્રકારે છે] સંપૂર્ણન ગર્ભ અને ઉપપાત [5] શબ્દજ્ઞાન : સંમૂઈન- ગર્ભ થકી ન જન્મતા તે સ્થાનનું પુદ્ગલ દ્રવ્ય આપમેળે શરીર રૂપે પરિણમે. ગર્મ - નર નારીના સંયોગ થકી ગર્ભ દ્વારા ઉત્પન્ન થાય તે ગર્ભ જન્મ. ૩૫વાત- ઉત્પત્તિ સ્થાન માં રહેલા વૈક્રિય પુદ્ગલોનું સર્વપ્રથમ ગ્રહણ જેમકે દેવ-નારક નન્મ- જન્મ છતાં નીવ શબ્દને કેટલાંક મૂળ [6] અનુવૃત્તિ સ્પષ્ટ કોઇ અનુવૃત્તિ નથી. અનુવૃત્તિ રૂપે સ્વીકારી ‘‘ જીવને આ ત્રણ જન્મ હોય છે. ’’ તેમ કહે છે. [7] અભિનવટીકા :- પૂર્વભવ પૂર્ણ થતાં જ સંસારી જીવ નવો ભવ ધારણ કરે છે તેથી જન્મ પણ લેવો પડે છે. પણ બધાં જીવોનો જન્મ એક જ રીતે થતો નથી તે વાત પ્રસ્તુત સૂત્રમાં જણાવી છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૨ પૂર્વભવનું શરીર છોડ્યા પછી અંતરાલગતિથી કામણ શરીરની સાથે આવીને જે નવો જન્મ ધારણ કરે છે તે જન્મના સ્થાનની અપેક્ષાએ ત્રણ ભેદો કહયા છે (૧) સંમૂર્ણિમ જન્મ (૨) ગર્ભ જન્મ (૩) ઉપપાત જન્મ . જન્મ થવાની આ જૂદી જૂદી રીત છે. છતાં પણ સર્વપ્રાણી ઓનો જન્મ આ ત્રણમાંથી કોઈપણ એક રીતે જ થાય છે. * ન: નવીન ભવને યોગ્ય સ્થૂલ શરીરને માટે યોગ્ય પુદ્ગલોનું પહેલ વહેલા ગ્રહણ કરવું એ જન્મ છે. # ઉત્પત્તિ ક્ષેત્રમાં આવીને નવીન ભવના સ્થલ દેહને યોગ્ય પુદ્ગલોનું સર્વ પ્રથમ ગ્રહણ તે જન્મ. જ સંક્ષેપમાં - નવીન શરીર ધારણ કરવું તે જન્મ. જ સમૂઈન જન્મઃ-સ્ત્રીપુરુષના સંબંધ સિવાય જ ઉત્પત્તિ સ્થાન માં સ્થિત ઔદારિક પુદ્ગલોને પહેલ વહેલાં શરીર રૂપમાં પરિણત કરવાં એ સંમૂર્ણિમ જન્મ છે. # જે સ્થાને જીવને ઉત્પન્ન થવાનું છે, તે સ્થાનના પુદ્ગલ દ્રવ્યનું પોતાના શરીરના રૂપે પરિણમન કરવું તેને સંપૂર્ણન જન્મ કહે છે. જેમ કાષ્ઠમાં ધુણો, ફળ વગેરે માં કીડા પડવા, ઠંડી ગરમી કે તેવું કંઈક નિમિત્તપામી વસ્ત્રાદિકમાં જૂ વગેરે થવા, પાણીનું નિમિત્ત મળતા કઠોળમાં અંકુરા ફુટવા વગેરે સંમૂર્ણિમ જન્મના ઉદાહરણો છે. તે-તે સ્થાન પર જીવ આવે કે તુરત તે સ્થાનના પુગલોને જ શરીર રૂપે પરિણમાવે છે. र सम्म मात्रं सम्मूर्छनम् # ત્રણેલકમાં ઉપર-નીચે - અને તિર્ણી ચારે તરફથી શરીરનું મૂઈન અથ ગ્રહણ કરવું તે સંપૂર્ણન - અર્થાત ચારે તરફથી પુદ્ગલોને ગ્રહણ કરી શરીરના અવયવોની રચના કરવી - સર્વાર્થ સિધ્ધિ છે ગર્ભજન્મઃ-ઉત્પત્તિસ્થાનમાં રહેલા શુક્ર અને શોણિતનાપુદ્ગલોને પહેલ વહેલા શરીરને માટે ગ્રહણ કરવાં એ ગર્ભ જન્મ. * સ્ત્રીપુરુષના સંયોગથી ઉત્પન્ન થયેલા શુક્ર શોણિતના પુદ્ગલોનું સર્વપ્રથમ ગ્રહણ તે ગર્ભ જન્મ. # નર-માદાનો સંયોગ થાય ત્યારે તેના રજ અને વીર્યના સંસર્ગથી જે શરીર બને છે. તેને ગર્ભ જન્મ કહે છે. # સ્ત્રીના ઉદરમાં શુક્ર-શોણિત નું જે પરસ્પર ગરણ અથવા મિશ્રણ-તે ગર્ભ * ઉપપાત જન્મ:- સ્ત્રીપુરુષના સંયોગ સિવાય ઉત્પત્તિ સ્થાને રહેલા વૈક્રિય પુદ્ગલોને પહેલવહેલાં શરીરરૂપમાં પરિણત કરવા એ ઉપરાત જન્મ છે. # ઉત્પત્તિસ્થાનમાં રહેલા વૈક્રિય પુદગલોનું સર્વપ્રથમ ગ્રહણ તે ઉપપાત જન્મ. ૪ દેવ અને નારકના શરીર - પરિણમનને ઉપપાત જન્મ કહે છે. અ. ૨૮ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા # પ્રાપ્ત થતા જેમાં જીવ હલનચલન કરે છે તેને ઉપપાત જન્મ કહે છે.ઉપપાત એ દેવ અને નારકિયોના ઉત્પત્તિ સ્થાનની સંજ્ઞા વિશેષ છે. * વિશેષ - સંસારી જીવોના આ ત્રણ ભેદ કહ્યા તેની વિશેષ બાબત $ જીવભેદે જન્મભેદ - એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય એ ચાર પ્રકારના જીવોને નિયમો સંપૂર્ણન જન્મ હોય છે, પંચેન્દ્રિય જીવોમાંદેવ અને નારકીને હંમેશા ઉપપાત જન્મ હોય છે. અને તિર્યંચ તથા મનુષ્યને ગર્ભજન્મ હોય છે. જો કે સંપૂર્ણન જન્મ તિર્યંચ અને મનુષ્યને પણ કહયો છે. જુઓ જીવવિચાર ગાથા ૨૩ સ નથ૦ ઉયર મયાકુ તિ ! આ ગાથા ની વૃત્તિ.] જ સમૂઈનાદિ ક્રમ હેતુ -પ્રત્યક્ષ બહુસ્વામિત્વને કારણે સર્વપ્રથમ સમૂઈન જન્મનો ક્રમ મુકયો - પ્રત્યક્ષ ઔદારિક શરીરના સાધર્મપણાને લીધે સંમૂછન પછી તરત ગર્ભ જન્મ નો ક્રમ મુકયો. પછી સ્વામિવૈધ્યર્ખતા લીધે છેલ્લે ઉપપાત જન્મનો ક્રમ સૂત્રકારે મુકેલ છે હા- હરિદ્રીયટીકા. તત્વાર્થવાર્તિક-સંમૂઈન શરીર અત્યન્ત સ્થૂળ હોય છે. અલ્પકાલ જેવી હોય છે. તેથી તેનું ગ્રહણ પ્રથમ કર્યુ છે. પછી કંઈક અધિકસમયે પરિપૂર્ણ થતું હોવાથી બીજે ક્રમે ગર્ભ જન્મ લીધો અને અતિદીર્ઘજીવી હોવાથી ઉપપાત જન્મ સૌથી છેલ્લે ગ્રહણ કર્યો. # સ્થાન આકાર અને શરીર-સંમૂઈન જન્મનું સ્થાન અને આકાર નિયત નથી. જયારે દેવ - નારકના ઉપપાત જન્મના સ્થાન/આકાર નિયત છે. સમૂઈન અને ગર્ભજન્મ થકી ઉત્પન્ન થયેલ શરીર ધૂળ હોય છે. જયારે ઉપપાત જન્મ થકી પ્રાપ્ત થયેલ શરીર સૂક્ષ્મ હોય છે. U [8] સંદર્ભ:$ આગમસંદર્ભઃ- મવતિયા જ ૩, ૪. રૂ૬ . ૨૭૨ પર્વ ૨ પ્રજ્ઞ. ૫. ૬ ૬. ૧૫૨/૬ –મંડયા પતય ગરી3ય. સમુચ્છિ...૩વેવાયા રરમ૪ પૂ. ૨ ૪ તત્વાર્થ સંદર્ભઃ -સંમૂઈન મ. ૨ –સૂત્ર - ૩૬ -ગર્ભ એ. ૨ -સૂત્ર - ૩૪ –ઉપપાત - ૨ -સૂત્ર - રૂપ ૪ અન્યગ્રન્થ સંદર્ભઃજીવવિચાર. ગા. ૨૩ - વૃત્તિ U [9] પદ્ય:(૧) સમૂઈનને ગર્ભવળી ઉપપાત એમ ત્રણ રીતિ એ જન્મ પામે જીવ તેનું સ્થાન યોનિ જાણીએ સંમૂછન અને ગર્ભ ને ઉપપાત છે ત્રીજો આધેય જન્મ ભેદોએ આધાર નવ યોનિઓ. (૨) સંમર્દન અને Page #116 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૩ ૧૧૫ [10] નિષ્કર્ષ:- જીવને મિથ્યાત્વના ઉદયથી પોતાના સ્વરૂપની ભ્રમણા રહે છે. આગળ વધીને કહીએ તો તે શ૨ી૨ને પોતાનું જ માને છે. અને આ મિથ્યા માન્યતાથી નવાનવા શરીરો સાથે સંબંધ બાંધ્યા જ કરે છે. જેને જન્મ – મરણ કહેવાય છે. પ્રસ્તુત સૂત્ર જન્મના ત્રણ ભેદ દર્શાવે છે. પણ તે શરીરને આશ્રીને. જો અશરીરરી કે અજન્મા બનવું હોય તો આ ત્રણે ભેદથી ઉપર ઉઠવું પડશે. અને તે માટે એક જ રસ્તો છે - ‘‘મોક્ષ’’ . અધ્યાય : ૨ સૂત્ર :૩૩ [1] સૂત્રહેતુ :- જીવ જન્મે કઇ રીતે તે સ્થાનને આશ્રીને ત્રણ ભેદ કહ્યા. આ સૂત્રમાં જીવ ના ઉત્પત્તિ સ્થાન [યોનિ] ના ભેદોને જણાવે છે. [][2] સૂત્રઃ મૂળ ઃ- સચિત્તશીતસંવૃત્તા: સેત્તામિત્ર વૈશસ્તવોનય: [3] સૂત્રઃ પૃથક્ઃ- સવિત-શીત-સંવૃતા: સેતરા-મિત્રા: ૬ શ: તત્ યોનય: [] [4] સૂત્રસાર:- [જીવોની યોનિ] ઉત્પત્તિસ્થાન સચિત્ત-શીત-સંવૃત્ત એ ત્રણ તથા એ ત્રણના પ્રતિપક્ષભૂત [અચિત-ઉષ્ણ-વિવૃત્ત]તથા મિશ્ર [સચિત્તાચિત્તિ-શીતોષ્ણ અને સંવૃત્ત વિવૃત્ત એમ કુલ નવ પ્રકારે હોય છે ] [5] શબ્દજ્ઞાન ઃસવિત્ત: સચિત-જીવવાળી શીત: શીત -ઠંડી તા: પ્રતીપક્ષી સંવૃત્ત: ઢંકાયેલી મિત્ર: મિશ્ર-જેમકે શીતોષ્ણ તાત્: તે (જન્મની) યોનયઃ યોનિઓ-ઉત્પત્તિ સ્થાનો શ: એક એક-એકરીતે [] [6] અનુવૃત્તિ ઃ- મૂર્ચ્છનાર્કોપપતા સૂત્ર ૨:૩૨થી ગમ્મશબ્દ અહીં લેવો. -- [7] અભિનવટીકા :- અષ્ટવિધ કર્મરૂપ સંસાર ના બંધનમાં પડેલ જીવોને પૂર્વભવ સમાપ્ત થતાંજ નવો ભવ ધારણ કરવો પડે છે. તે ભવધારણ માટે જન્મ પણ લેવો પડે છે જન્મના ત્રણ ભેદતો ઉપરોકત સૂત્રમાં જણાવ્યા પરંતુ જન્મને માટેનું કોઇ સ્થાન તો જોઇએ જ પ્રસ્તુત સૂત્ર જન્મના સ્થાન અર્થાત્ યોનિને નવભેદ સહિત જણાવે છે. * યોનિ:-યોનિનો સમાન્ય અર્થ છે ‘‘ઉત્પત્તિ સ્થાન'' અર્થાત્ જન્મનું સ્થાન તે યોનિ-કે જયાં જીવો ઉત્પન્ન થાય છે. યોનિ એટલે જન્મ માટે-આધાર સ્થાન युवन्ति - मिश्रिभवन्ति यत्र स्थाने जन्महेतु द्रव्याणि कार्मणेन सह तद् योनिः तच्च स्थानमाश्रयभावेन यूयत इति योनि: જેસ્થાનમાં પહેલ વહેલા સ્થૂલ શરીરને માટે ગ્રહણ કરેલા પુદ્ગલ કાર્મણ શરીરની સાથે તપેલા લોઢામાં પાણીની જેમ સમાઇ જાય છે. તે સ્થાનને યોનિ કહેવામાં આવે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા - યોનિના ભેદોઃ- યોનિ એટલે ઉત્પત્તિ સ્થાન તેમ કહ્યું. ઉત્પત્તિ સ્થાનો અસંખ્ય છે. જે-જે સ્થાનોમાં કંઈ સમાનતા હોય તે સમાનતાને આશ્રીને તેઓનું એક સ્થાન ગણેલ છે. આવી સમાનતા શાસ્ત્રીય રીતે બે પ્રકારે જણાવી છે. (૧)વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાન એ પાંચની સમાનતાને આશ્રીને જે ઉત્પત્તિ સ્થાન હોય તે સર્વ એક યોનિ ગણાય છે. એવી કુલ ૮૪ લાખ યોનિ છે. (૨)સચિત-શત અને સંવૃત્તતાની દ્રષ્ટિએ નવ ભેદે યોનિ ગણાવી છે. પ્રસ્તુત સૂત્ર આ નવ મેદની જ ચર્ચા કરે છે. પ્રથમ ત્રણ ભેદઃ-(૧)સચિત (૨)અચિત(૩)મિશ્ર-સચિતાચિત્ત બીજા ત્રણ ભેદઃ-(૧)શીત(૨)ઉષ્ણ(૩)મિશ્ર-શીતોષ્ણ ત્રીજા ત્રણ ભેદઃ-(૧)સંવૃત્ત(૨)અસંવૃત્ત(૩)મિશ્ર-સંવૃત્તાસંવૃત્ત આ રીતે કુલ નવ ભેદ ૪ સચિત - ગવ પ્રવેશ મષ્ઠતા સવતા – જે યોનિ જીવ પ્રદેશો થી અધિતિ-વ્યાપ્ત હોય તે સચિત યોનિ કહી છે. ૪ અચિત - સવિતા વિપરિતાં વતા –જે યોનિ જીવપ્રદેશોથી વ્યાપ્ત ન હોય તે અચિત યોનિ કહી છે. $ મિશ્ર સચિતા ચિન્તઃ સવિસ્તાવિત્તા પ્રસ્તુતદ્રય વિમાવા -જે યોનિના કેટલાંક ભાગમાં જીવ અધિષ્ઠિત હોય અને કેટલાક ભાગમાં જીવ અધિષ્ઠિત ન હોય તે સચિત્તાચિત્ત યોનિ છે. ૪ શીતઃ- શિશિરા શિતા -જે યોનિ શીત સ્પર્શ યુકત હોય તે શીત યોનિ કહી છે ૪ ઉષ્ણ-શીતા વિપરિતા ફDI –જે યોનિ ઉષ્ણ સ્પર્શ યુકત હોય તે ઉષ્ણાયોનિ કહી છે. 2 मिश्र-शीतोष्णः शीतोष्णा उभय स्वभावा मिश्रा –જયોનિનો કેટલોક ભાગ શીતસ્પર્શયુકત હોય અને કટલોક ઉષ્ણસ્પર્શયુકત હોય તેને શીતોષ્ણ યોનિ કહે છે. र संवृतः प्रच्छन्ना सङ्कटा वा संवृता -જે યોનિ ઢંકાયેલિ અથવા દબાયેલી હોય તે સંવૃત યોનિ કહી છે. र विवृत्तः संवृत्ता विपरिता –જે યોનિ ઢંકાયેલી નહીં પણ ખુલ્લી હોય તે વિસ્તૃત યોનિ કહી છે. पमिश्र-संवृत्त-विवृत्त:- संवृत्ताविवृत्त-उभयस्वभावा मिश्रा -જયોનિનો થોડો ભાગ ઢંકાયેલો અને થોડો ભાગ ખુલ્લો હોય તે સંવૃત વિવૃત યોનિ જ કોની કઈ યોનિ? જીવોના પ્રકાર (૧) નારક અને દેવ યોનિના પ્રકાર अचित्त Page #118 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૩ ૧ ૧૭ (૨) ગર્ભજ મનુષ્ય + ગર્ભજતિર્યંચ सचित्ताचित्त (૩) પૃથ્વી-અપ-તેલ-વાયુ-વનસ્પતિ-બેઈન્દ્રિય- સવ-વિ7. -તેઇન્દ્રિય-ચઉરિન્દ્રિય-અગર્ભજ તિર્યંચ- | ઝિ પંચેન્દ્રિત થા સંમૂર્ણિમમનુષ્ય (૪)ગર્ભજ મનુષ્ય-ગર્ભજતિર્યંચ તથા દેવ- शीतोष्ण (પ)તેજ:કાય,અગ્નિકાય उष्ण (૬)પૃથ્વી-અપ-તેલ-વાયુ-વનસ્પતિકાય-બેઇન્દ્રિય -તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિય-અગર્ભજ તિર્યંચ શીત-૩U-શૌતોuT પંચેન્દ્રિયતથા સંમૂર્ણિમમનુષ્ય તથા નારક (૭)નારક-દેવ-પૃથ્વી-અપ-તેઉ-વાયુ-વનસ્પતિ- સંવૃત (૮)ગર્ભજ મનુષ્ય-ગર્ભજ તિર્યંચ - - संवृत-विवृत (૯)બેઈન્દ્રિય –તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિય विवृत्त અગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય તથા સંમૂર્ણિમ મનુષ્ય # યોનિ ના ઉપરોકત ભેદ સંબંધે કેટલીક વિશેષતાઃ –પ્રથમ ભેદમાં:- સચિત્તાચિત્ત યોનિ-ગર્ભજ મનુષ્ય તથા ગર્ભજતિર્યંચો ને આ પ્રકારે યોનિ કહી છે. આ જીવોના આત્મપ્રદેશોને સ્પર્શેલ શુક્ર અને શોણિત સચિત હોય છે. અને નહીં સ્પલ શુક્ર-શોણિત અચિત્ત હોય છે. બીજા કોઇકના મતે શુક્ર અચિત્ત છે શોણિત અચિત્ત છે- ત્રીજા કોઇકના મતે શુક્ર શોણિત બંને અચિત્ત અને ઉત્પત્તિ સ્થાન રૂપયોનિ પ્રદેશ સચિત્ત છે. માટે ગર્ભજ તિર્યંચ તથા ગર્ભજ મનુષ્યોને સચિત્તાચિત્ત (મિશ્ર) યોનિ કહી છે. –બીજા ભેદમાં - નારકને શીત-ઉષ્ણ-શીતોષ્ણ ત્રણે યોનિ કહીને આ રીતે - (૧)નારકોમાં પહેલી-બીજી-ત્રીજી નારકીમાં ઉષ્ણ યોનિ. (૨) છઠ્ઠી-સાતમી નારકીમાં શીત યોનિ (૩)ચોથી-પાંચમીમાં કયાંક શીત-ક્યાંક ઉષ્ણ યોનિ. કયારેક નારક માટે શીતોષ્ણ યોનિનો ઉલ્લેખ જોવા મળે છે તે ચોથી-પાંચમી નરક અપેક્ષાએ સમજવું. કેમ કે ત્યાં કેટલીક શીત અને કેટલીક ઉષ્ણ એમ ઉભય પ્રકારે પૃથ્વી હોવાથી મિશ્રભાવ જણાવે છે. - યોનિનો ક્રમઃ- ચેતનાત્મક હોવાથી સચિત્તનું પ્રથમ ગ્રહણ કર્યું છે, તેના પછી સચેતનના અર્થને જ સંબંધ કર્તા હોવાથી શીતનું બીજે ગ્રહણ કર્યુ છેલ્લે ગુપ્ત રૂપે હોવાથી સંવૃત્તનું ગ્રહણ કર્યું. જ યોનિ અને જન્મનો ભેદ-યોનિ આધાર છે. અને જન્મ આધેય છે એટલે કે સ્કૂલ શરીરને માટે યોગ્ય પુદ્ગલોનું પ્રાથમિકગ્રહણ તે જન્મ અને તે ગ્રહણ જે સ્થાને થાયતે યોનિ જ યોનિ ૮૪ લાખ કહી છે તો અહીં નવ ભેદ કેમ કહ્યા? ચોરાસી લાખ યોનિનું કથન વિસ્તારની દ્રષ્ટિએ છે પૃથ્વિકાય આદિમાં જે-જેનિકાય ના Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વર્ણ-રસ-ગંધ-સ્પર્શ (સંસ્થાન) ના તરતમભાવવાળા જેટલા જેટલા ઉત્પત્તિ સ્થાનો હોય તેટલી તેટલી યોનિ ચોરાસી લાખમાં ગણાવી છે. તેથી પૃથ્વી-અપ-તેલ-વાયુ એ ચાર નિકાયની સાત-સાત લાખ, પ્રત્યેક વનસ્પતિકાય દસ લાખ, સાધારણ વનસ્પતિકાય ચૌદલાખ, બે ત્રણ ચાર ઇન્દ્રિયવાળા બે-બે લાખ, દેવતાનારકી-તિર્યંચ પંચેન્દ્રિય ચાર ચાર લાખ, મનુષ્ય-ચૌદ લાખ, એ રીતે કુલ ૮૪ લાખ યોનિ ભેદ જણાવ્યા છે. પરંતુ અહીં તે ૮૪લાખ ભેદોને સચિત્ત-શીત-સંવૃત્તાદિ ભેદે સંક્ષેપમાં નવ પ્રકારે જણાવેલા છે તે માત્ર વિવક્ષ ભેદ સમજાવો. * સંતરા મિત્રગ્ધ પશ: તત્ શબ્દોનો સામાન્ય પરિચયઃ # સેતર સપ્રતિપક્ષ-પ્રતિપક્ષી એવો અર્થ થાય તેથીજ સચિત્ત,શીત અને સંવૃત્ત નો પ્રતિપક્ષી શબ્દ અનુક્રમે અચિત્ત,ઉષ્ણ અને વિવૃત્ત એ પ્રમાણે ગ્રહણ કર્યો છે. જ મિશ્ર: ૧ -અને -એક એકના-મિશ્રરૂપે –અહીં કાર સમુચ્ચયને માટે છે તેનાથી પ્રત્યેક યોનિ-ઇત્તર યોનિ અને મિશ્રયોનિ સ્પષ્ટ અલગ પડે છે. -ST: શબ્દ સચિત્તાદિ ત્રણેના એક-એકના એવું સૂચવે છે એટલેજ સચિત્ત-અચિત્ત એ રીતેજ મિશ્ર થયું અન્યથા સૂચિત શીત એવું અનિષ્ટ રૂપ પણથાત - મિશ્ર શબ્દ તે એક-એકનું મિશ્ર સ્વરૂપ સૂચવે છે. તેથી મિશ્ર ભેદ ત્રણ પ્રકારના થયા. (૧)સચિત અચિત્તનું મિશ્ર (૨)શીત-ઉષ્ણનું મિશ્ર(૩)સંવૃત્ત વિવૃતનું મિશ્ર તે શબ્દ પૂર્વસૂત્રમાંથી “જન્મ”ની અનુવૃત્તિ લેવા માટે છે. []સંદર્ભઃ૪ આગમ સંદર્ભ વિદ્યાનું મંતિ ! ગોળી TUMI | જોયા વિદા ગોળ પUUત્તા, तं जहा सीयाजोणी, उसिणाजोणी सीओसिणा जोणी । तिविहा जोणी पण्णत्ता तं जहा सचित्ता जोणी, अचित्ता जोणी, मीसिया जोणी । तिविहा जोणी पण्णत्ता, तं जहा संवुडा जोणी वियडाजोणी संवुडवियडा जोणी। प्रज्ञा. प.९ सू.१४९ एवं १५१/१ एवं १५१/२... સ્થા. સ્થા. ૩, . ૨૪૦/૨,૩,૫ ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ-(૧)૮૪ લાખ યોનિ-જીવવિચાર ગા.૪૫-૪૬ (૨)લોકપ્રકાશ-સ ૩ ગ્લો.૪૩થી ૪૮, ૫-શ્લો.૨૧૩ થી ૨૨૪,સ-કગ્લો.૧૬-૧૭,-૭-શ્લો.૧૧૪થી૧૧૭,-૮ શ્લો. ૬ થી ૮ U [9]પદ્યઃ(૧) નવ ભેદ યોનિના સચેતનને અચેતન એ બીજી મિશ્ર ઠંડી ગરમ ને શીત ગરમ છઠ્ઠી માની એ | વિકસીત અને સંકોચવાળી સંવૃત્ત વિવૃત્ત નવમી છે નવ યોનિએ સર્વ પ્રાયઃ અશુભ પુદ્ગલ વાળી છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૪ (૨) જે અધિષ્ઠિત જીવોથી બીજી તેનાથી ઉલટી ને તેવી મિશ્રને શીત ઉષ્ણશીતોષ્ણ તે વળી ઢાંકેલા સ્થાન વાળી ને ઉઘાડી મીશ્ર એ રીતે યોનિઓ નવ થાય છે. સંક્ષેપે જાણજો જગે U [10]નિષ્કર્ષ- અહીં જે નવભેદે કે ૮૪ લાખ પ્રકારે યોનિ ની વ્યાખ્યા અપાઈ તે સંસારી જીવો સંબંધે જ છે. સિધ્ધોને તો જન્મ જ નથી માટે યોનિનો પ્રશ્ન નથી વળી સિધ્ધશીલા પર જયાં તેઓ સ્થિત હોય છે તે સ્થિતિ સાદી અનંત કહી છે. જીવવિચાર ગાથા ૪૯માં સુંદર વાત કરી છે. - જે જીવો જીનેશ્વર પ્રભુના વચનને પામ્યા નથી તેઓ યોનિઓથી ગહન અને ભયંકર આ સંસારમાં અનાદિ અનંત કાળ ભમ્યા છે અને ભમરો માટે દુર્લભ મનુષ્યપણું અને સમ્યક્ત પામીને ધર્મમાં ઉદ્યમવંત બનવું-જેથી ભંયકર યોનિ ચક્રમાંથી મુકત થઇને યોનિરહિત સ્થાન અર્થાત મોક્ષની પ્રાપ્તિ થાય. OOOOOOO અધ્યાય : ૨ સૂત્ર :૩૪) 0 [1] સૂત્રહેતુઃ પૂર્વેસૂત્ર ૩૨માં જન્મના ત્રણ ભેદ કહ્યા. સૂત્ર૩૩માં તે જન્મના આધાર રૂપ યોનિ ના ભેદ કહ્યા. આ સૂત્ર કયા કયા જીવોને ગર્ભ રૂપ જન્મ છે તે જણાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ગર્ભરૂપ જન્મના સ્વામીને જણાવે છે. U [2] સૂત્રઃ મૂળ :-* રીપ્લડપોતનાનાં : [3] સૂત્ર: પૃથક- નરાયું - US - પોતનાનામ્ : [4] સૂત્રસારઃ- જરાયુજ,અંડજ અને પોતજ પ્રાણીઓને ગર્ભરૂપ જન્મ હોય છે. U [5] શબ્દજ્ઞાનઃવરીયુ-એક પ્રકારનું જાળ જેવું આવરણ,જેમાંસ અનેલોહીથી ભરેલું હોય, તેને જરાયુ કહે છે. મંડન-ઇંડા ઠંડા ઇંડામાંથી ઉત્પન્ન થાય તે પોત-પોતજ-જે કોઈપણ પ્રકારના આવરણથી વિંટાયા વિનાના છે તે પોતેજ. જેમકેહથી ચાર્મ– ગર્ભસ્થ કે ગર્ભ પણે ઉત્પન્ન થનાર [6] અનુવૃત્તિ:-સમૂઈનાપતી સૂત્ર ર૩રથી ગમ શબ્દની અનુવૃત્તિ અહીં લેવી. I [7] અભિનવટીકા:- ઉપરોકત સૂત્રમાં જન્મના ત્રણ ભેદ બતાવ્યા તેમાં એક ભેદ હતો ગર્ભજન્મ. પૂર્વે જણાવ્યા મુજબ ગર્ભજઅર્થાત યોનિદ્વારેથી જન્મ પામતાજીવો ત્રણ પ્રકારના કહ્યા છે.-(૧)જરાયુજ (૨)અંડજ (૩)પોતજ કરાયુના:-જરાય એટલે ચીકણો પદાર્થ દિગંબર આમ્નાય મુજબનું સૂત્ર કરાયુનાઈન પોતાનાં ઘર્ષ છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જરાયુ એટલે ગર્ભાશયમાં પ્રાણીની ઉપર રહેલું માંસ અને લોહીનું પડલ કે જાળ અર્થાત્ જીવ ઉપર વીંટાયેલો ઓળનો પારદર્શક પડદો જેમાં બાળક વીંટાયેલું રહે છે. જરાયુ એટલે જે૨.જે ગર્ભમાં જીવના શરીર ની ચો તરફ જાળા જેવું લપેટાયેલું રહે છે. जालवत् प्राणिपरिवरणरूपत्वे सति विततमांसशोणित रूपत्वं जरायोर्लक्षणम् [તંત્ર નાતા નરાયુના:] જરાયુથી ઉત્પન્ન થનારા પ્રાણીઓ ‘જરાયુજ કહેવાય છે. ઉદાહરણઃ- મનુષ્ય,ગાય,ભેંસ,બળદ,બકરી, ભેડ,ઘોડો,ગધેડો,ઊંટ,હરણ,ચમ ગાય,શૂકર,સિંહ,વાઘ,રીંછ,ગેંડો, કૂતરો,શીયાળ,બિલાડી આદિ જરાયુજ ગર્ભજના દષ્ટાંત છે. * અંડના:-અંડ એટલે ઇંડારૂપ ૧૨૦ મૈં નર-માદાના રજ અને વીર્ય, નખની ત્વચા સમાન કઠિનતાને ધારણ કરી તે ગર્ભસ્થ જીવની ચારે તરફ ગોળ આવરણ જેવું બની જાય તેને અંડ કહે છે. ★ नखत्वक् सदशोपात्तकाठिन्ये सति शुक्र शोणित परिवरणरूपं यन्मण्डलं तदुपत्वम् अण्णस्य। અંડ-ઈંડામાંથી ઉત્પન્ન થનારા પ્રાણીઓને અંડજ કહે છે. अण्डे जायन्ते स्म अण्डजाः ઉદાહરણઃ- સર્પ,ઘો,ગરોળી,ગૃહકોકિલિકા,માછલી,કાચબો,મગર-તેમજહંસ,નીલકંઠ,પોપટ,ગીધ,બાજ કબૂતર,કાગડો,મોર,બગલો વગેરે પક્ષીઓ અંડજગર્ભજ ના ઉદાહરણો છે. કોતના: પોત એટલે પડદો પોત અર્થાત્ જયાં ઈંડાની માફક આજુબાજુ કવચ ન હોય કે જરાયુની જેમ ઓળ જેવા ચીકણા પદાર્થનું આવરણ પણ ન હોય તે. કોઇપણ પ્રકારના આવરણથી વીંટાયા વિના ખુલ્લા અંગેજ પેદા થાય છે તે પોતજ. * पोता एव जाताः पोतजाः शुद्ध प्रसवा न जराय्वादिना वेष्टिता: જે પ્રાણીઓ યોનિમાર્ગે થી પ્રસવ થતાંજ હરવા-ફરવા ના સામર્થ્યવાળા હોય અને ગર્ભાશયમાં કોઇપણ પ્રકારના આવરણથી રહિત હોય તે પોતેજ કહેવાય છે. પોત ની માફક જન્મતાને પોતજ ગર્ભજ કહે છે. ઉદાહરણઃ- હાથી,ખરગોશ,શારિકા,નોળીયો,ઉંદર,ચર્મપાંખવાળા જીવ,ભારણ્ડ પક્ષી,બિડાલ વગેરે જીવ પોતજ છે. ૫ર્મ:-પૂર્વે સૂત્ર ૨:૩૨ માં આ શબ્દની વ્યાખ્યા કરાઇ જ છે. વિશેષ એટલું કે અહીં સ્વોપજ્ઞ ભાષ્યમાં TMર્મ: નો અર્થ સૂત્રકાર ર્માંનન્મ: એમ કરે છે. એટલે પ્રસ્તુત સૂત્રમાં f શબ્દનો પ્રયોગ મનમ્ન ના અર્થમાં થયો છે. આ અર્થ થકી જરાયુજ અંડજ પોતજ એ ત્રણેનો ગર્ભ જન્મ થાય છે એવો અર્થ થયો છે વિશેષે કરીને કહીએતો આ ત્રણ પ્રકારે જીવોનો ગર્ભ જન્મ થાય છે અને આ ત્રણ પ્રકારના જીવોનો જ ગર્ભ જન્મ થાય છે. અન્ય કોઇ ચોથાનો નહીં. Page #122 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૫ ૧૨૧ નન્ (ના) શબ્દ જે સૂત્રમાં મૂકેલ છે તે પ્રત્યેક સાથે જોડવો. કેમ કે નરયુ-એન્ડપોત ત્રણે શબ્દો દ્વન્દ્વ સમાસથી જોડાયેલા છે અને વ્રુન્દ્રાતે જૂથમાળ પર્વ પ્રત્યે માંસમજ્યંતે ન્યાય મુજબ અહીં નીં બધા સાથે જોડતા નરાયુના: અંડના:,પોતના: પદો બન્યા. નરાયુ . આદિનો ક્રમ: જરાયુજો માં ભાષા-અધ્યયનાદિ અસાધારણ ક્રિયા જોવા મળે છે. ચક્રવર્તી આદિ પ્રભાવશાળી પુરુષ પણ તેમાંજ થાય છે-મોક્ષની પ્રાપ્તિ પણ જરાયુ જો ને જ થતી હોય તેનું પ્રથમ ગ્રહણ કર્યુ .અંડજોમાં પણ મેના-પોપટ વગેરે અક્ષર ઉચ્ચારણાદિમાં કુશળ હોય છે. તેથી બીજે ગ્રહણ કર્યુ .છેલ્લે પોતજ નું ગ્રહણ કર્યુ. [] [8]સંદર્ભ: આગમસંદર્ભ:- અંડયા પોતયા નરાયા જવા. અ. ૪/૧ गब्भवक्कंतियाय : प्रज्ञा. प. १ सू. ३७/१ તત્વાર્થ સંદર્ભ:- પૂર્વસૂત્ર ‰ ૨- સૂ. રૂર્ અન્યગ્રન્થ સંદર્ભઃ-(૧) જીવવિચાર ગા.૨૩ વિવેચન (૨)લોકપ્રકાશ-સર્ગ-૪-શ્લો.૭-૮ ] [9]પધઃ (૧) (૨) ] [10] નિષ્કર્ષ : સૂત્ર : ૩૪ - ૩૫ - ૩૬ નો નિષ્કર્ષ સાથે આપેલ છે. સૂત્રઃ૩૪નું પદ્ય સૂત્રઃ૩૬માં આપેલ છે. સૂત્રઃ૩૪નું પદ્ય સૂત્રઃ૩૫માં આપેલ છે અધ્યાય : ૨ સૂત્ર ૩૫) [] [1]સૂત્રહેતુઃ-પૂર્વસૂત્રમાં ગર્ભજન્મના સ્વામીને જણાવ્યા તેમ આ સૂત્ર ઉપપાત જન્મના સ્વામી ને જણાવે છે.- ઉપપાત જન્મ કયા જીવોને હોયછે તે કહે છે. [][2] સૂત્ર : મૂળ :- *નાર દેવાનામુખપાત: [3] સૂત્ર : પૃથક્ ઃ- નાર -देवानाम् -उपपातः [4] સૂત્રસાર ઃ- નારકો અને દેવોને ઉપપાત જન્મ હોય છે [] [5] શબ્દજ્ઞાનઃ નાર: નારકી ટેવ: દેવ ૩૫૫ાત: ઉપપાતુ- (તે વિશે પૂર્વ કહેવાયું છે.) [7] [6] અનુવૃત્તિઃ- સંમૂઈન TMપપાતા. સૂત્ર ૨:૩૨ થી નૈન્મ શબ્દની અનુવૃત્તિ દિગંબર આમ્નાયમાં ટેવનારાળામુપપાત: એ મુજબ છે. ⭑ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [7] અભિનવટીકા :- ત્રણ પ્રકારના જન્મોને દર્શાવ્યા પછી સૂત્રકાર મહર્ષિ ક્રમાનુસારતે ત્રણે જન્મોના સ્વામીને જણાવે છે. તેમાં પ્રસ્તુત સૂત્રઉપપાત જન્મોનાસ્વામીનો ઉલ્લેખ કરે છે. - (૧) નારક (૨) દેવ. એ બે ગતિવાળા જીવોને ઉપપાત જન્મ હોય છે. * ૩૫પતિ:-પૂર્વે સૂત્ર ર૩રમાં ઉપપાત શબ્દનો અર્થ કહેવાઈ ગયો છે. - ત્યાં જન્મના ભેદના વર્ણન રૂપે આ વાતનો ઉલ્લેખ કર્યો. ૪ ઉપપાત અર્થાત દેવો અને નારકોના જન્મ માટે ખાસ નિયત સ્થાન. ૪ જયાં જન્મ થતાં (પહોંચતા) અન્તર્મુહુર્તમાં જ જીવ ઉત્પન થઈ જાય છે તેવા પ્રકારનું વિશિષ્ટ - નિયત સ્થાન એટલે ઉપપાત. અહીં ૩પ૨ત શબ્દ થકી ઉપપાત જન્મ જ અર્થ લેવાનો છે. દેવ અને નારક જીવો પોતપોતાના ઉપજવાના ચોક્કસ સ્થાનોમાં જ ઉત્પન્ન થઈ જન્મ પામતા હોવાથી તેઓનો જન્મ ઉપપાત કે ઔપપાતિક જન્મ કહેવાય છે. રેવ-૩૫પતિ:- દેવશયા ઉપરનો ભાગ જે દિવ્ય વસ્ત્રથી ઢંકાયેલો રહે છે. તે દેવોનું ઉપપાત ક્ષેત્ર છે. $ દેવલોકમાં અમુક સ્થળે વિશિષ્ટ પ્રકારની શપ્યા હોય છે. જેમાં ઉત્પન્ન થયેલો જીવ પોતાના શરીરની ઊંચાઈ. કાંતિ, યુવાવસ્થા વગેરે પૂર્ણ કરીને અંતર્મુહુર્તમાં જન્મે છે. તેને દેવઉપપાત કહે છે.પુણ્ય બળથી તેઓને ગર્ભાદિ દુઃખનો અનુભવ કરવો પડતો નથી. જ નાર૩પપાત:-વજય ભીંતનો ગોખ જેને કુંભી પણ કહે છે તેનારકોનું ઉપપાત ક્ષેત્ર છે. શરીરને માટે ત્યાં રહેલા વૈક્રિય પુગલોનું જ તે ગ્રહણ કરે છે. ૪ નારકોને ઉત્પન્ન થવા માટે ગોખલા આકારના સ્થાનો હોય છે. તેઓ પણ દેવોની માફક અંતર્મુહુર્તમાં જ શરીરની ઊંચાઈ વગેરે પૂર્ણ કરી જન્મ લે છે. તેને નારક - ઉપપાત કહે છે. – પાપની પ્રબળતાને કારણે તે સમયે નારકના જીવોને અતિશય કષ્ટ થાય છે. * આ સૂત્રથકી બે પ્રકારનો નિયમ સમજવો જોઈએ:(૧)નારક અને દેવોનો ઉપપાત જન્મ જ થાય છે. (૨)નારક અને દેવોનો જ ઉપપાત જન્મ થાય છે. નારક-દેવક્રમનિર્દેશકેમ? પૂર્વસૂત્ર ૨ માં જે ચતુર્ગતિ જણાવી, તેના ભાષ્યમાં નારતૈયથોનમનુષ્યદેવા એ રીતે ક્રમ દર્શાવ્યો છે. સિધ્ધસેનીયટીકામાં જણાવે છે કે આ ગતિ અપેક્ષાએ પ્રસ્તુત સૂત્રમાં પ્રથમ નારક અને પછી દેવો એ ક્રમ ગ્રહણ કરેલો છે. જ દેવશબ્દમાં અલ્પ સ્વર છે. - નારકમાં વધારે છે. છતાં જયારે અહીં દ્વન્દ સમાસ કર્યો ત્યારે દેવને બદલે નારકનો ક્રમ પૂર્વે મુકયો તે એવું દર્શાવવા માટે કે - જન્મ માત્ર દુઃખ દાયક છે તેમાં પણ નારકોનો જન્મ વધુમાં વધુ દુઃખ દાયક છે. માટે તેનો ક્રમ પહેલો છે. U [8] સંદર્ભઃ$ આગમસંદર્ભઃ- ટોખું ૩વવીતેવામાં વેવ નેરડયામાં વેવ થીથી. ૨, ૩. રૂ . ૮૫/૨ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૬ ૪ તત્વાર્થસંદર્ભઃ- પૂર્વસૂત્ર ર૩ર 1 [9] પદ્યઃ(૧) સૂત્ર ૩પનું પદ્ય સૂત્ર ૩૬માં આપેલ છે. (૨) જરાય અંડને પોત એ ત્રણ જન્મ ગર્ભ જ તે રીતે નારકો દેવો છે ઉપપાત જન્મીએ [ઉપરોકત પદ્ય સૂત્ર ૩૪-સૂત્ર ૩૫નું સંયુક્ત છે.] [10] નિષ્કર્ષ - સૂત્ર ૩૪-૩૫-૩૬ ત્રણેનો સંતુક્ત નિષ્કર્ષ સૂત્રઃ૩૬માં આપેલ છે. અધ્યાય ૨-સૂત્રઃ૩૬ [1] સૂત્રહેતુ-આ સૂત્ર થકી સંમૂઈન જન્મકોને હોય તેનું પ્રતિપાદન કરાયેલ છે. U [2]સૂત્ર મૂળ- શેવાળ સમૂઈનમ્ [3]સૂત્ર પૃથસ્પષ્ટ છે. U [4]સૂત્રસારઃ- [ઉપરોકત બે સૂત્રમાં કહ્યા સિવાયના બાકીના જીવોને સંપૂર્ણન જન્મ હોય છે. U [5] શબ્દજ્ઞાન ષાWITH-બાકીના [દેવ-નાક-ગર્ભજ તિર્યંચ-ગર્ભજ મનુષ્ય સિવાયના સંપૂઈનમ:- સંમૂર્ણિમ [પૂર્વે આ શબ્દ કહેવાઈ ગયો છે] U [6]અનુવૃત્તિ-સંમૂઈન Íપપતા ગન્મ: સૂત્ર ૨૩૨થી શબ્દની અનુવૃત્તિ U [7]અભિનવટીકા- બાકીના જીવોને સંમૂછને જન્મ હોય છે. તેમ સૂત્રમાં કહ્યું પણ બાકીના એટલેશું? શેષાપમ્ - બાકીના-નો અર્થ ઉપરોકત સૂત્ર ૨૩૪ નરાધ્વવું અને ૨ઃ૩૫ નરવી , ને આધારે ગ્રહણ કરવાનો છે. કારણ કે - (૧)સ્વોપજ્ઞ ભાષ્યમાં આ જ હકીકત દર્શાવી છે (૨)કેવળ સૂત્ર સંબંધ નો વિચાર કરીએ તો અહીં ગન વિષયક ઓળખ ચાલું છે જન્મ ત્રણ પ્રકારે છે. તેમાં બે પ્રકાર કહેવાઈ ગયા. અહીં ત્રીજા સંપૂઈને જન્મ ના સ્વામીને જણાવવા માટે શેષાણામ્ શબ્દ વાપર્યો. તેની સ્પષ્ટાર્થ એ જ છે કે ઉપરોકત બે (ગર્ભ અને ઉપપાતોજન્મના સ્વામી સિવાયના સર્વે સંસારી જીવોનું અહીં ગ્રહણ થાય તેથી બાકીનાઅર્થાત્ ગર્ભજ તિર્યંચ,ગર્ભજ મનુષ્યોનારક અને દેવો સિવાયના સમજવા જોઈએ. આ રીતે પૃથ્વીકાય,અકાય,તેઉકાય,વાયુકાય,વનસ્પતિકાય,બેઇન્દ્રિય તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય,અગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય,અગર્ભજ મનુષ્ય ને સંપૂર્ણન જન્મ હોય છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સંમૂછ:-અહીં સમૂઈન શબ્દ સમૂઈનઝન્મ ના અર્થમાં જ કહેવાયો છે વળી ન શબ્દની અનુવૃત્તિ પણ ચાલે છે. આ સમૂઈન જન્મનો અર્થ પૂર્વે સૂત્ર ર૩રમાં કહેવાઈ જ ગયો છે. છતાં પુન:ઓળખ આપવા માટે જણાવે છે કે - # સ્ત્રી-પુરુષના સંયોગવિના માટી-પાણી-મલીન પદાર્થો-આદિ અનેક સ્થાનોમાં [દેવ-નારક ઉપપાત સ્થાન સિવાયના સ્વયમેવ-આપમેળે ઉપજે તે સંપૂર્ઝન. $ જન્મ લાયક કારણ સામગ્રી જયાં કયાંય પણ મળી જાય, ત્યાં જન્મ થઈ જાય એવા જન્મનું નામ સંમૂર્ઝન જન્મ કહ્યું છે. [વિશેષ વ્યાખ્યા માટે પૂર્વોકત સૂત્ર ર૩રની અભિનવટીકા જોવી * સૂત્રથી પ્રતિપાદિતનિયમ-ભાષ્યકાર મહર્ષિઆ સૂત્રના ભાગ્યમાં કહે છે. ૩મયાવધારM વત્ર મત અર્થાત આ ત્રણ સૂત્રો થકી બે-બે પ્રકારના નિયમો પ્રતિપાદિત થાય છે. [૧] જરાયુજ-અંડજ-પોતજ એ ત્રણ પ્રકારનાજીવોને ગર્ભ જન્મ જ હોય અને જરાયુજ -અંડજ-પોતજ એ ત્રણ પ્રકારના જીવોને જ ગર્ભ જન્મ હોય [૨]નારક તથા દેવોને ઉપપાત જન્મ જ હોય અને નારક તથા દેવોને જ ઉપપાત જન્મ હોય [૩] શેષ-બાકીના જીવોને સંમૂર્ણન જન્મ જ હોય અને શેષ-બાકીના જીવોને જ સંમૂર્ઝન જન્મ હોય * આ સૂત્ર રચનાની આવશ્યકતા શી? આ સૂત્રની રચના વિના “શેષ જીવોને ગર્ભ-ઉપપાત અને સમૂઈન ત્રણે જન્મો હોઈ શકે એવો અનિષ્ટ અર્થ ગ્રહણ ન થઈ જાય તે માટે પ્રસ્તુત સૂત્ર બનાવાયું છે. જેથી સૂત્રકારે સ્પષ્ટ કરી દીધુ કે -શેષ જીવોને સંપૂર્ણન જન્મ જ હોય જ જન્મ ક્રમમાં સંમૂછન પહેલા હોવા છતાં અહીં સૂત્રક્રમમાં છેલ્લે કેમ? જયારે ત્રણ પ્રકારના જન્મો જણાવ્યા ત્યારે સૂત્રર:૩૨ માં સમૂછન પછી ગર્ભ અને ઉપપાત જન્મ જણાવેલો, પણ ત્રણે જન્મોના સ્વામીને જણાવતી વખતે તેને છેલ્લે મુકયું અને ગર્ભ તથા ઉપપાત જન્મ પહેલાં જણાવ્યા–તેનું કારણ એ છે કે જો સંમૂછન નો ક્રમ પ્રથમ ગ્રહણ કર્યો હોતતો પામ્ ને બદલે અદ્વિત્રિવરિયાળ નર્મળતિર્યવપંન્દ્રિયાળ વ એટલું લાંબુ સૂત્ર બનાવવું પડત. તેથી શેવપ્રફળ આધવાર્થમ્ નિયમ મુજબ લાઘવતા ને માટે સંપૂર્ઝન જન્મનો સૂત્રક્રમ છેલ્લો ગ્રહણ કર્યો છે. * તીડ-માખી-વીંછી વગેરે જીવોમાં તો મૈથુન સેવન જણાય છે તો તેના ગર્ભજન્મને બદલે સંપૂર્ણન જન્મ કેમ કહ્યો? ૪ તીડ વગેરે જીવોમાં ભાવથી મોહનીય કર્મના ઉદય થી ત્રણે વેદ હોવા છતાં દ્રવ્ય થી નપુંસક અવસ્થા હોય છે. આ જીવો મૈથુન સંજ્ઞાના સંસ્કારને લીધે તેવી ચેષ્ટાઓ કરતા હોવા છતાં ત્યાં ગર્ભની સંભવના જ નથી. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૬ –કેમકે જેમને પુરુષો,બે સ્ત્રીઓ કે બેનપુંસકો મૈથુન સેવનરૂપ ચેષ્ટા કરે તો ગર્ભ રહેતો નથી, તેમ અહીં સંમૂછનો નપુંસક હોવાથી (જુઓ સૂત્રર:૫૦નાર-સંકૂચ્છિની નપુસન ] તેમનો જન્મ ગર્ભરૂપ સંભવતો જ નથી પણ સંપૂર્ઝન જન્મ જ હોય. * કીડી-મધમાખી આદિ પ્રાણીઓ ઈંડા મૂકતા જોવા મળે છે તો તેને સંપૂર્ઝન જન્મ કેમ? * કીડી-માખી વગેરે જીવો જયાં રહે છે ત્યાં તેમની આસપાસ તે જીવોના સૂક્ષ્મ મળ ખરડાયેલા રહે છે. તે મળમાં તે જીવોની જાતના જીવોના બારિક કણો ઉત્પન્ન થાય છે તે કણો અપવ સ્થિતિમાં હોય ત્યારે બારીક સફેદ ઈંડા જેવા જણાય છે પછી તેમાંથી રૂપાંતર થઈ જન્મ થાય છે. જેમ મનુષ્યના મનમાં સંમૂર્ણિમ જીવો ઉત્પન્ન થાય છે અન્ય મળમાં પણ સંમૂર્ણિમ જીવો ઉત્પન્ન થાય છે તેમ કીડી-માખીમાં પણ સમજવું. વળી ઉપરોકત પ્રશ્નના ઉત્તરમાં કહ્યું તેમ નપુંસક હોવાથી ગર્ભજ કે અંડજ ગર્ભજનો સંભવ જ નથી. જ બંને શંકા પરત્વે કંઈક વિશેષ સ્પષ્ટીકરણ - # સંમૂઈન પ્રાણીઓ નપુંસક વેદ વાળા જ હોય છે. ૪ નપુંસકો થી દ્રવ્ય મૈથુન શક્ય જ નથી છે તેમની મૈથુન ચેષ્ટામાં મૈથુન સંજ્ઞા તથા પૂર્વકૃત સંસ્કારો નિમિત્તભૂત છે. # દ્રવ્યથી નપુંસકતા પણ ભાવથી ત્રણે વેદના ઉદયને કારણે પૂર્વની મૈથુન સંજ્ઞા કાર્યાન્વિત થતા પણ આવું જોવા મળે છે. જેમ ખસી કરેલો બળદ-ખસી પછી પણ ગાયને જોઇને તે-તે પ્રકારની ચેષ્ટા કરે છે ૪ માખી-માખી કે ભમરો-ભમરી વગેરે બોલાય છે તે પણ કદ કે વર્ણના આધારે કરાતી ભ્રામક કલ્પના છે, ખરેખર તેમાં પુલિંગ-સ્ત્રીલિંગ પણું હોતું નથી જેમ વ્યવહારમાં ધડો-ઘડી થાંભલો થાંભલી બોલાય છે તેમ તેમવાસ્તવિક રીતે તો તે સંપૂઈન અને નપુંસક જ છે. [8] સંદર્ભઃ$ આગમસંદર્ભઃ- સમૂછમાય રૂલ્યવુિં જ પ્રસા, રૂ૩/૬ પર્વ ર૬/૬ # તત્વાર્થસંદર્ભ:- જન્મમાટે --- -. રૂર સંમૂઈ નપુંસકમાટે-. ર-રૂ-૧૦ નારસંમૂછનો. U [9] પદ્ય :(૧) સૂત્ર ૩૪ સૂત્ર ૩પ સૂત્ર ૩નું સંયુક્ત પદ્ય જરાયુજ અંડજને પોતજ જન્મ પામે ગર્ભથી સુર નારકી ઉપપાતથી ને અન્ય સર્વ સંમૂર્છામી બાકીના સર્વ જીવોતો સંમૂર્છાિમ ગણાય છે. સંક્ષેપે નવ યોનિએ ચોરાશી લાખ વિસ્તરે. U [10] નિષ્કર્ષ - સૂત્ર - ૩૪ - ૩૫ -૩ નો સંયુકત નિષ્કર્ષ:અહીં જ ત્રણ જન્મના સ્વામી કહેવાયા તેમાં કેટલીક વિશેષતા વિચારવી પડશે - Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા - જે સંમૂર્ણિમ છે તેને છેલ્લા ક્રમે મુકયા છે. તેઓ વિશેષે કરીને દુઃખમય જીવન ગાળે છે. તેમને મન પણ હોતુ નથી. -ઉપપાત જન્મમાં નારકી પછી દેવમુક્યા ત્યાં પણ નારકને પ્રથમ ગ્રહણ કરવાનું કારણ જન્મનું દુઃખપણું જણાવેલ. –ગર્ભમાં જરાયુજજીવો સિવાયના અંડજ-પોતજને મોક્ષના અધિકારીગણેલ નથી. અર્થાત જો દુઃખમાંથી સુખ પ્રતિ ગતિ કરવી હોયતો ઉપપાત જન્મમાં દેવગતિને શ્રેષ્ઠ કહી છે. જો શાશ્વત સુખ જોઈતુ હોય તો પંચમગતિ (મોક્ષ) એકમાત્ર ઉપાય છે. તે માટે ફકત ગર્ભ જન્મ અને તેમાં પણ જરાય જ અને જરાયુજમાં પણ (પંચેન્દ્રિય) મનુષ્ય પણું જ એક ઉપાય છે. તેથી ત્રણે સૂત્રોનો નિષ્કર્ષ એ કે જો સંપુર્ણ સુખ જોઈતુ હોય તો જરાયુ જ ગર્ભ જ જન્મના સ્વામી એવું મનુષ્ય પણું એ જ એકમાત્ર વિકલ્પ છે. 0 0 0 0 0 0 0 (અધ્યાયઃ૨-સૂત્ર:૩૦ U [1]સૂત્રોત-પૂર્વે જીવના ઉત્પત્તિસ્થાન જણાવ્યા પછી જન્મના ભેદ જણાવ્યા. હવે તે પ્રમાણે જન્મ ધારણ કરનારના શરીર કેટલા પ્રકારના છે. તે આ સૂત્રમાં જણાવે છે. U [2]સૂત્ર મૂળઃ-*વારિક્રિયા દરવર્તનર્માનિ વિધિ U [3]સૂત્ર પૃથકૌરિ વૈક્રિય- મહીર તૈકસ- ફાર્માનિ શરીf 3 [4]સૂત્રસાર-ઔદારિક-વૈક્રિય - આહારક તૈજસ અને કાર્પણ એમ પાંચ ભેદે શરીરો છે. U [5] શબ્દશાનઃમૌવારિક ઔદારિક શરીર - જેનું છેદન ભેદન થઈ શકે છે. વૈશ્વિય-વૈક્રિય શરીર-નાના, મોટા, જાડા, પાતળા એવા વિવિધ રૂપોને વિદુર્વાશકેમાહીર-આહારક શરીર - ચૌદ પૂર્વ ધારણ કરી શકે તેવું શરીર. તેન-તૈજસ શરીર - ખોરાક પચાવવા આદિમાં કારણભૂત તેજોમય શરીર. વા -કાર્પણ શરીર - કર્મસમૂહ એ જ શરીર. 1 [6]અનુવૃત્તિ- આ સૂત્રમાં કોઈ પૂર્વ સૂત્રની અનુવૃત્તિ નથી. - પણ સસર: શબ્દનો અધિકાર અહીં ચાલુ છે. U [7]અભિનવટીકા - જન્મ એ શરીરનો આરંભ છે. તેથી જન્મ પછી અનંતર સૂત્રમાં શરીરનું વર્ણન કર્યુ છે. દેહધારી જીવો અનંત છે. એમના શરીર પણ ભિન્ન ભિન્ન હોવાથી વ્યકિતશ: અનંત છે. પણ કાર્યકારણ આદિના સાદૃશ્ય દ્રષ્ટિએ સંક્ષેપમાં વિભાગ કરી સૂત્રકાર મહર્ષિતેના પાંચ વિભાગને જણાવે છે. આ રીતે - ઔદારિક-વૈક્રિય - આહારક-તૈજસ - કામણ એ પાંચ *દિગંબર આપ્નાયમાં આસૂત્ર મૌરિક્રશ્મિદરdvસાનિરીfણ એ પ્રમાણે છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૭ ૧૨૭ પ્રકારના શરીરોછે આ રીતે “શરીર'' નામક પ્રકરણ અહીંથી શરૂ થાય છે. સૂત્ર ૨:૪૯ સુધી શરીર વિષયક સૂત્રો જ ચાલે છે. જ શારીર:-શરીર એટલે જીવને ક્રિયાકરવા માટેનું સાધન. શૌથતિ ત શરીર ક્ષય પામવાવાળું છે તે શરીર. ૪ શૌર્યત છરીરમ્ રૂતિ વ્યુત્પત્તેિ: પ્રતિક્ષણે પુદગલ ને ઉપચયે કરી ને વધે - ઘટે તે શરીર કહેવાય ૪ શૌર્યત એ જે વ્યાખ્યા કરી ત્યાં સાથે શરીર નામકર્મોદય પણ હોવો જોઈએ. જેમકે ઘડો વગેરે પદાર્થ પણ વિશરણશીલ છે. પરંતુ તેમાં શરીરનામ કર્મોદયનું નિમિત્ત ન હોવાથી તેને શરીર કહેવાતું નથી. शीर्यन्त इति शरीराणि - जीर्यमाणत्वाच्चयापचयत्वाच्च ભાષ્કાર મહર્ષિ પાંચે શરીરની વ્યાખ્યા પ્રસ્તુત સૂત્રને બદલે સૂત્ર રઃ૪૯ વિરામ, ના ભાષ્યમાં આપે છે. નોંધઃ- દારિકાદિ શરીરની વ્યાખ્યા જુદાજુદા વિવેચકોએ અલગઅલગ દ્રષ્ટિકોણથી આપેલી હોવાથી અહીં સળંગ વ્યાખ્યાને બદલે ઔદારિકાદિ શરીરની સમજ મુદાઓ સ્વરૂપે રજૂ કરેલી છે. વારિવારીર-૩૬રાવૌવારિક્રમ-જે ઉદારતે ઔદારિક ઉદારએટલે ઉત્કૃષ્ટ - ઉત્તમ - વિશાળ - ઊંચુ - સ્થૂળ - ઉદાર શરીર. આ ઔદારિક શબ્દના અનેક અર્થ ભાષ્યકારે સૂત્રઃ ૪૯માં] કરેલા છે તે પ્રમાણેઃ # ડાતાનમ:ઉત્કૃષ્ટઃ- જે શરીરની છાયા ઉત્કૃષ્ટ છે અને જે શરીરોમાં પણ ઉત્તમ કે પ્રધાન છે તેને ઔદારિક કહે છે.. કેમકે - તીર્થકર, - ગણધર, કેવળી, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, જેવા મહાપુરુષોએ આ શરીરને ધારણ કરેલ છે. માટે તે ઉત્કૃષ્ટ છે. તેમજ ત્રણે લોકમાં તીર્થકરાદિના શરીરથી ઉત્તમ પ્રધાન) શરીર અન્ય કોઈનું હોતું નથી માટે તે ઉત્તમ પ્રધાન) શરીર કહયું છે. ૪ ૩ર ઉચુ જે શરીર ની મર્યાદા પ્રમાણ) ઉત્કટ છે તેને ઔદારિક શરીર કહયું છે, કેમકે ઔદારિક શરીરની ઊંચાઈનું પ્રમાણ એક હજાર યોજનથી પણ કંઇક અધિકમાનેલું છે. આથી વધુ ઊંચાઈ કોઈ શરીરની જોવા નથી મળતી. વૈક્રિય શરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ પણ ૫૦૦ ધનુષ કહ્યું છે. માટે રૂટમ(૩દ્રારમ્) ના અર્થમાં ઔદારિક શરીરને જણાવ્યું. ૩ામ્ પવારમ:- ઉદાર એટલે ઉભવ - પ્રાદુર્ભાવ કે ઉત્પત્તિ. જે સમયે જીવપોતાના આ ઔદારિક શરીરને ઉપાદાન કારણરૂપને શુક્ર અને શોણિત નું ગ્રહણ કરે છે. તે સમયથી જ પ્રતિક્ષણ તે પોતાના સ્વરૂપને છોટયા સિવાય પર્યાપ્તિની અપેક્ષાવાળી ઉત્તરોત્તર શરીર વ્યસ્થાને પ્રાપ્ત કર્યા કરે છે. એવી એક ક્ષણ જતી નથી કે જેમાં તે અવસ્થાન્તરને ધારણ ન કરતો હોય. વય-પરિણામનુસાર તેની આકૃતિ પ્રતિસમય વૃધ્ધિ પામતી નજરે ચડે છે તેમાં વૃધ્ધાવસ્થા -(વયહાનિકૃત અવસ્થા)અને (શીર્ણતા)સાંધા-બંધનાદિકનું શિથીલ થવુંચામળીમાં કળચલી પડવી વગેરે અવસ્થા જોવા મળે છે. છેલ્લે છેલ્લે આ શરીરમાં બધીજ ઇન્દ્રિયો પોતપોતાના વિષયને ગ્રહણ કરવાની શકિત Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ગુમાવી બેસે તેવી અવસ્થા પણ પ્રાપ્ત થઈ શકતી હોય છે. આવા બીજા પણ અનેક પરિણમન થયા કરે છે. આ રીતેદારિક શરીરમાં વારંવાર તેમજ અનેક પ્રકાર૩મ-ઉત્પત્તિ જોવા મળે છે તેથી તેને ઔદારિક કહેવાય છે. આ બધી વસ્તુ બીજા કોઇપણ પ્રકારના શરીરમાં જોવા મળતી નથી. ૪ ૩૬RK gવ લારિઝ્મ :-ઉદાર પુદ્ગલો થી જે શરીર થાય તે ઔદારિકજે રીતે આવા વિશિષ્ટ ધર્મો ઔદારિક શરીરમાં જોવા મળે છે. તેવી કોઈપણ વિશેષતા વૈક્રિય આદિ બીજા કોઈપણ શરીરમાં જોવા મળતી નથી. ઔદારિક શરીરમાં માંસ-અસ્થિ-સ્નાયું વગેરે પણ જોવા મળે છે જે બીજે કયાંય જોવા મળતું નથી. ઔદારિક શરીર હાથ પકડીને સ્થાનાન્તર કરી શકાય છે, બીજે જતું રોકી શકાય છે. પરશુ વગેરેથી છેદી શકાય છે કરવત વગેરેથી ભેદી શકાય છે.અગ્નિ વગેરે બાળી શકાય છે. વાયુના વેગનો નિમિત્ત પામી ઉડી શકે છે. આવા અનેક પ્રકારનું ઉદારણ-વિદારણ અન્ય શરીરમાં જોવા મળતું નથી તેથી તેને ઔદારિક કહે છે. # દ્વારમ્ રૂતિ પૂરુનામી-અથવા આ શરીર ધૂળ હોય છે કેમકે ઉદાર એટલેડ્યૂલ એવો અર્થ પણ થાય છે. સ્થૂળ-ઉદ્ગત-પુષ્ટ-બૃહત અને મહત શબ્દો ઉદાર ના પર્યાય વાચક છે. સંક્ષેપમાં કહીએ તો જે શરીર બીજા શરીર ની અપેક્ષાએ ઊંચુ છે. ઉત્તમ છે-ઉત્કૃષ્ટ છેવિશાળ છે-સ્થૂળ છે-છેદી,ભેદી,બાળી કે ઉડાડી શકાય તેવું છે-પુષ્ટ છે.તેમજ ઔદારિક શરીર નામકર્મના ઉદયથી બને છે માટે તે ઔદારિક કહેવાય છે. જ વૈયિ શરીર:-ઔદારિક શરીર પછી વૈક્રિય શરીર ના સ્વરૂપને જણાવે છે વિક્રિયા-વિકાર-વિકૃતિ-વિકરણ આ શબ્દો એકજ અર્થના બોધક કે પર્યાયવાચક શબ્દો છે. જ વિજયા–વિવિધ કે વિશિષ્ટ ક્રિયાને વિક્રિયા કહે છે. ૪ વિકૃતિ-વિચિત્ર કૃતિને વિકૃતિ કહે છે. $ વિવર–વિવિધ રૂપ અથવા ચેષ્ટાઓ કરવી તેને વિવરણ કહે છે $ વિર–સ્વાભાવિક રૂપથી અન્ય સ્વરૂપ અર્થાત રૂપપરિવર્તનને વિકાર કહે છે. આ રીતે આ શબ્દો ભિન્નભિન્ન અર્થના બોધક હોવા છતાં તેને પર્યાયવાચી એટલા માટે કહ્યા છે કે આ બધાંજ શબ્દોનો અર્થ વૈક્રિય શરીરમાં ઘટાવી શકાય છે. ભાષ્યકાર મહર્ષિ વાતને દૃઢ કરવા વધુ સ્પષ્ટતા પૂર્વક જણાવે છે કે, આ શરીર એટલા માટે વૈક્રિય છે કે-તેમાં વિવિધ ક્રિયાઓ જોવા મળે છે. –તે એકમાંથી અનેક રૂપે થાય છે પુનઃ અનેકમાંથી એક રૂપે થાય છે. –અણુરૂપ માંથી મહાન થાય છે પુનઃ મહાનમાંથી અણુરૂપ બને છે. –એક આકૃતિ ધારણ કરીને અનેક આકૃતિ ધારણ કરવાવાળું બની જાય છે. પુનઃઅનેક કૃતિ માંથી એક આકૃતિ ધારણ કરવાનું પણ થઈ જાય છે. –તે કયારેક નાનું-કયારેક મોટું-કયારેક પાતળું-કયારેક જાડું બની શકે છે. –એ રીતે દૃશ્યમાંથી અર્દશ્ય અને અર્દશ્યમાંથી ર્દશ્ય બની જાય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૭ -ભૂમિચર માંથી ખેચર થઈ જાય-ખેચરમાંથી ભૂમિચર પણ થઈ જાય -પ્રતિધાતિમાંથી અપ્રતિધાતિ અને અપ્રતિઘાતિમાં પ્રતિધાતિ પણ બની જાય છે. આ બધી વિશેષતા બીજા કોઈ શરીરમાં જોવા મળતી નથી જે વિક્રિયામાં રહે-અથવા-વિક્રિયામાં ઉત્પન્ન થાય કે વિક્રિયામાં સિધ્ધ કરાય તેનેવૈક્રિય કહે છે. વૈકિય શરીર નામકર્મનો ઉદય થવાથી જે વિક્રિયા-અર્થાત વિવિધ કરણતા-બહુરૂપતાઅનેક સ્વરૂપતા-સધ્ધિ વગેરેથી યુકત છે તેને વૈક્રિય શરીર કહ્યું છે. વૈક્રિય શરીરના બે ભેદ છે. (૧)ભવપ્રત્યય(૨)લબ્ધિપ્રત્યય –દેવ-નારક જીવોને ભવ પ્રત્યયિક વૈક્રિય શરીર હોય છે. -વૈક્રિય લબ્ધિવાળા કોઇ મનુષ્યને (કે તિર્યંચને) લબ્ધિ પ્રત્યયિક શરીર હોય છે. તેઓ પોતાની ઇચ્છાનુસાર આવું શરીર વિકર્વે છે. * માદાર શરીર-સંશય નિવારણ માટે, અર્થ વિશેષના ગ્રહણ ને માટે, ઋધ્ધિના દર્શનને માટે ઇત્યાદિ વિશિષ્ટ પ્રયોજનની સિધ્ધિને માટે જે શરીરનું ગ્રહણ કરાય છે અને કાર્ય સમાપ્ત થતા જે શરીર પાછું છોડી દેવાય છે. (અથવા છૂટી જાય છે) તે શરીર વિશેષને આહારક શરીર કહેવાય છે. આહારકને આહાર્ય પણ કહે છે. આ શરીરની સ્થિતિ અંતર્મુહૂર્તની જ હોય છે કોઇને ત્યાંથી ઉછીની લાવેલી વસ્તુ જેમ કાર્ય પૂર્ણ થયે પરત કરાય છે તેમ આહારક શરીર પણ કાર્ય સમાપ્તિ થતા છોડી દેવાય છે. આહારક શરીરના પ્રગટ થવાના સમયથી લઈને અન્તર્મુહૂર્ત સુધીમાં જ કાર્યપરિપૂર્ણ થઈ જાય છે. અને કાર્ય પૂર્ણ થતાં જ તે શરીર પાછું આવીને ઔદારિક શરીરમાં વિઘટીત થઈ જાય છે જે કાર્ય આ શરીર કરે છે તે કાર્ય બીજા કોઇપણ શરીરથી સિધ્ધ થતું નથી. આ શરીર ચૌદપૂર્વીજ રચી શકે છે જુઓ-સૂત્રરઃ૪૯ શુએ વિશુદ્ધમ.] તેથીજ આહારક શરીરની બીજી વ્યાખ્યા પણ જોવા મળે છે. “સૂક્ષ્મ તત્વજ્ઞાનની જિજ્ઞાસા આદિ નિમિત્ત થી ચૌદ પૂર્વધર પ્રમત્ત મુનિ જે શરીરની રચના કરે છે તે આહારક શરીર' જે માટે વિશેષ સમજ સૂત્ર૨ઃ૪૯ ની અભિનવટીકામાં જોવી. આહારક શરીર નામકર્મના ઉદયથી આ શરીરનું નિર્માણ થઈ શકે છે. તૈના શરીરઃ-ઉષ્ણતા જેનું લક્ષણ છે જે લેવાયેલ આહારને પકાવે છે અને પ્રાણિમાત્રમાં રહે છે તે “તેજસ''- જે પ્રસિધ્ધ જ છે. આ તેજસ ની વિકાર-અવસ્થા વિશેષને જ તૈજસ કહે છે. તેના પર્યાયને “તેજોમય' પણ કહેલ છે. તે તેનો સ્વભાવ અથવા સ્વરૂપ એજ છે કે તેનાથી શાપ રૂપ કે અનુગ્રહરૂપ પ્રયોજનની સિધ્ધિ થાય છે. કેમ કે તેજસ શરીરના બે ભેદ છે (૧)લબ્ધિરૂપ (૨)અલબ્ધિરૂપ ૪ લબ્ધિરૂપ તૈજસ શરીર બે પ્રકારે (૧) શુભ (૨)અશુભ –અશુભ (શાપરૂપ)લબ્ધિ તૈજસ શરીર- ગોશાળાની જેમ જેને તૈજસ લબ્ધિ પ્રાપ્ત થયેલી હોય તે રોષ-ક્રોધાદિ વશ થઈને પોતાના શરીરની બહાર તૈજસ શરીર કાઢે છે જે અ. ૨૯ Uain Education International Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩) તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ઉષ્ણગુણ વાળું હોઈ બીજાને સળગાવી દેવા સમર્થ હોય છે. જેને તેજાલેશ્યા છોડવી કહે છે. –શુભ (અનુગ્રહરૂપ)લબ્ધિ તૈજસ શરીરઃ- પ્રસન્નતા થીકે અનુગ્રહ બુધ્ધિ થી તૈજસ શરીર શીત ગુણયુક્ત બનાવી શકાય છે જેને શીતલેશ્યા કહે છે. તે શુભ તૈજસ શરીર. આ શીતલેશ્યા તેજોવેશ્યા નો નાશ કરવામાં કે ઉપશમાવવામાં સમર્થ હોય છે. # અલબ્ધિ રૂપતૈિજસ શરીરઃ- (ઉપભૂકત) ખવાયેલા આહારને પચાવવામાં સમર્થ એવું આ તૈજસ શરીર કહ્યું છે. (અથવા) જે શરીર તેજોમય હોવાથી ખાધેલા આહાર આદિને પચાવવામાં અને દીપ્તિમાં કારણભૂત થાય છે તે તેનલ શરીર છે. –આપણા શરીરમાં જઠરાગ્નિમાં જે ગરમી રહેલી છે તે એક જાતનું શરીર છે. જેનાથી ખોરાક પચે છે. તેમજ મૃત્યુ થતા આ શરીર ન રહેતુ હોવાથી ઔદારિક શરીર ઠંડુ પડી જાય છે જે કાર્યો બીજા કોઈપણ શરીર કરી શકતા નથી. જ કાર્મણ શરીરઃ-જ્ઞાનાવરણાદિક અષ્ટવિધ કર્મનોવિકાર-અવસ્થા વિશેષ-એકરૂપ ભાવનું હોવું - તેને કાશ્મણ શરીર કહે છે. તે કર્મસ્વરૂપ કે કર્મમય જ છે. -कर्म निष्पन्नं कर्मसुभवं कर्मैव वा कार्मणम् इति । -આત્મા સાથે ક્ષીરનીરવત્ એકમેક થયેલા કર્મોના સમૂહ એજ કાર્મણ શરીર છે. જીવ સમયે સમયે કર્મબંધ કરે છે. આત્મા સાથે બંધાયેલા કર્મો એ જ કામણ શરીર. આ કાર્મણ શરીર સર્વ શરીરોનું હેતુભૂત છે. અહીં આ પાંચ શરીરની ઓળખ સૂત્રકાર મહર્ષિએ કરાવી છે તે સિવાય પણ ઘણી હકીકતો પછી-પછીના સૂત્રમાં કહેવાઈ છે. જ વિશેષ: # તૈજસ કાર્પણ અનાદિત્વઃ- આ બંને શરીર પ્રત્યેક સંસારી જીવોને અવશ્ય હોય છે સંસાર અનાદિનો છે તેથી શરીર પણ અનાદિનું જ છે. ભવાંતરમાં જતા પણ આ બે શરીરોજ સાથે આવે છે. ફક્ત જીવ મોક્ષમાં જાય ત્યારે બંને શરીર છૂટે છે. આ બંને શરીરોના આવા ઐફયના કારણે તૈજસ-કાશ્મણ યોગને એક સાથે ગણી લઈ કાર્પણ કાર્ય યોગ અથવા કર્મયોગ એવુંજ નામ [પંદર યોગની ગણના સમયે આપેલું છે. શરીર પાંચ જ છે - આ સૂત્ર એવું પ્રતિપાદિત કરે છે કે સંસારી જીવોને આ પાંચ શરીરજ હોય છે કદાપી છ શરીર હોઈ શકે નહીં -[જીવ વિશેષને બે-ત્રણ કે ચાર શરીર હોઈ શકે પરંતુ તે ચર્ચા સૂત્ર રઃ૪૪- તવાદ્રિનીમા થશે). # અહીં સંસારીનું જ ગ્રહણ કરવું - ઉપર શરીરના પાંચ ભેદ કહ્યા તે સંસારી જીવોના જ ગ્રહણ કરવાના છે. કેમકે અહીં સંસારિખ: નો અધિકાર અનુવર્તે છે. તેમજ ભાષ્યમાં પણ સંસારિખ નીવાનામ્ એવું સ્પષ્ટ કથન છે. જે જીવો મુકત છે. તેઓ તો શરીર અને કર્મથી સર્વથા રહિત જ હોય છે તેથી તેમના વિષયમાં શરીર સંબધિ વિચારણા નિરર્થક છે. ૪ વમય શબ્દનું ગ્રહણ કેમ નહીં?:-શરીર શબ્દને બદલે જય શબ્દના ગ્રહણ થી લાઘવતા જરૂર થાય છતાં અહીં શરીર શબ્દનું ગ્રહણ કરેલ છે તે અભિપ્રાય વિશેષને માટે છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૭ ૧૩૧ અહીં શરીર શબ્દષ્ફત #ાય અર્થનો બોધક નથી પણ વ્યુત્પત્તિ અર્થનો ધોતક પણ છે. શોતિ રૂતિ -અર્થાત “ક્ષય થવાનો સ્વભાવ છે જેનો તે”-મતલબ જે વિશરણશીલ છે. જીર્ણ થઇ વિખેરાઈ જવાનું છે માટે શરીર શબ્દ લીધો. ૪ વાભિરિ નો ક્રમ નિર્ધારણ - સ્કૂલ, અલ્પપ્રદેશ અને બહુસ્વામિત્વને કારણે ઔદારિક નું પ્રથમ ગ્રહણ કરેલ છે. - પછી પર્વના (ઔદારિક શરીરના) સ્વામી સાધમ્યપણાને કારણે વૈક્રિય શરીરનું ગ્રહણ કર્યું છે. ત્યાર પછી લબ્ધિના સામર્થ્યને લીધે આહારક શરીરને લીધું. પછી ચોથા ક્રમમાં સૂક્ષ્મ અને અસંખ્યયસ્કન્ધાત્મક તૈજસ શરીર કહ્યું અને છેલ્લે સર્વકારણ આશ્રયી સૂક્ષ્મ અનન્ત પ્રદેશત્વને લીધે કામણ શરીરનો ક્રમ દર્શાવેલ છે. જ વાળ શરીર થી ભિન્નતા - તમામ શરીરનું મૂળતો કર્મ જ છે છતાં બધાંને વાળ શરીર ન ગણતાં પાંચ ભેદ કહ્યા છે –જેમ માટીનો પિંડ હોય તેમાંથી ઘડો બને-શકોરુ બને-બીજા વાસણો પણ બને તેના મૂળમાં માટીનોજ પિંડ છે છતાં પ્રત્યેકની સંજ્ઞા-લક્ષણઆકાર જુદા છે. ' તેવી રીતે મૂળમાં કામણ વર્ગણા હોવા છતાં પાંચે શરીરની સંજ્ઞા-કાર્ય-નિમિત્ત આદિની દ્રષ્ટિએ ભિન્નતા હોય છે. વળી તે તે શરીર તેના પ્રતિ નિયત નામ કર્મના ઉદય થી થાય છે. માટે તેને ભિન્ન જ સમજવા. U [B]સંદર્ભઃ $ આગમ સંદર્ભ ત ઇ મંતે ! સરીર ૫UTI I mયમ પર સરી પUUત્તા | तं जहा ओरालिए वेउविए आहारए तेयए कम्मए * प्रज्ञा. प. २१-सू. २ # તત્વાર્થ સંદર્ભ આહારક વિશેષતા સંદભ 4.૨ ઝૂ. ૪૬૪ અન્યગ્રન્થ સંદર્ભઃ- (૧)દંડક ગાથા-૪-વિવેચન (૨)પ્રથમ કર્મગ્રંથ-ગાથા ૩૩-વૃત્તિ (૩)દ્રવ્ય લોકપ્રકાશ સર્ગઃ૩ શ્લો.૯૫ થી ૧૧૦ [9]પધઃ(૧) શરીર ઔદારિક વૈક્રિય અને આહારક ત્રીજું જઠરમાં જે રહે તૈજસ કહ્યું કામણ પાંચમું (૨) ઔદારિક શરીર વૈક્રિયવળી આહારક તૈજસી . એ રીતે વળી પાંચમું શરીર એ છે કામણ નામથી [10]નિષ્કર્ષ-આ સૂત્ર પાંચ શરીરોનું વર્ણન કરે છે. છતાં ભાષ્યકારે સંસારનામું નીવાનામ્ શબ્દો ઉપર ભાર મૂક્યો કેમ કે સિધ્ધાંતો અશરીરી જ હોય છે.-આ સૂત્રનો આદર્શ પણ આ શરીરોને ઓળખાવી તેનાથી પરથjતે દેખાડવાનો છે. તે માટે કામણ શરીરનો ત્યાગ એ જ પાયો છે. મોક્ષમાર્ગે ચાલતો જીવ કર્મવર્ગણાને છોડતો ચાલેને છેલ્લે સર્વકર્મનિર્જરી જાય તો જ અશરીરી થવાય. કેમ કે જો કાર્મણ શરીર નહીં હોય તો બાકીના એકનું અસ્તિત્વ રહેશે Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા નહિ પણ તે માટે જરૂર છે ઔદારિક શરીરની દેવ-નારક તો મોક્ષે જઈ શકે નહીં તેથી વૈક્રિય શરીર નકામું છે. આહારક પ્રમત ગુણઠાણે હોય માટે તે પણ બિન ઉપયોગી-તૈજસતો કામણની સાથે જ જવાનું તેથી ઔદારિક શરીરી મનુષ્યભવ પામી વિસ્તાર કરવો 0 0 0 0 0 0 (અધ્યાય૨-સૂત્ર:૩૮) U [1]સૂત્રહેતુ -ઔદારિક પાંચ શરીરોનો નામ નિર્દેશ કર્યા બાદ આ સૂત્રમાં તે પાંચે ની સૂક્ષ્મતા ની વિરણા કરેલ છે. 0 [2]સૂત્ર મૂળઃ- પરં પરં સૂક્ષ્મદ્ U [3] સૂત્ર પૃથકઃ- પરમ્ -પરમ્ સૂક્ષ્મદ્ U [4] સૂત્રસાર-ઔદારિકાદિ જે પાંચ શરીરો પૂર્વસૂત્ર ૩૭માંજોયાતેમાંપૂર્વ-પૂર્વ શરીર થી] પછી પછીના શરીરને વધુ સૂક્ષ્મ જાણવા. (અર્થાત્ ઔદારિક થી વૈક્રિય શરીર સૂક્ષ્મ છે. વૈક્રિયથી આહારક શરીર સૂક્ષ્મ છે. આહારકથી તૈજસ શરીર સૂક્ષ્મ છે. અને તૈજસ શરીરથી કાર્પણ શરીર સૂક્ષ્મ છે.) 0 [5]શબ્દશાનઃપરંપર: પછી પછી સમ: સૂક્ષ્મ-સૂક્ષ્મ શબ્દ પરિમાણની અલ્પતાનો સૂચક નથી પણ પુદ્ગલોની સઘનતાને સૂચવે છે [જુઓ અભિનવટીકા] U [6]અનુવૃત્તિ-ગૌરારિ વૈક્રિયદરતૈનાના શરીરમાં પૂ. ૨:૩૭ની U [7]અભિનવટીકા- ઉપરોકત સૂત્રમાં જે પાંચ શરીરોનું વર્ણન કર્યું તેમાં ઔદારિક શરીરની સ્થૂળતાનો નિર્દેશ કર્યો. તેથી બીજા શરીરો સૂક્ષ્મ છે તે વાત સિધ્ધ થાય છે. પણ આ સૂક્ષ્મતા કેવી છે? બાકીના ચારે શરીરોની સૂક્ષ્મતા સમાન છે કે એકમેકથી કંઈ વિશેષ છે? એ બાબતોને જણાવતા સૂત્રકારે અહીં કહ્યું કે આ પાંચ શરીરમાં પૂર્વ-પૂર્વના શરીરથી પછી-પછીનું શરીર વધારે સૂક્ષ્મ છે. એટલે કે - ઔદારિક શરીરથી વૈક્રિય શરીર સૂક્ષ્મ હોય છે વૈક્રિય શરીરથી આહારક શરીર સૂક્ષ્મ છે. આહારક શરીરથી તૈજસ શરીર સૂક્ષ્મ હોય છે. તૈજસ થી કાર્પણ શરીર સૂક્ષ્મ છે. જ તેષામ:- ભાષ્ય સાથે અને ભાષ્ય ટીપ્પણ એ બંને પુસ્તકોમાં સૂત્ર પૂર્વે તેવામ્ પદ મુકેલ છે. ટીકાકાર મહર્ષિ પણ સંદર્ભમાં તેષામ્ શબ્દની વ્યાખ્યા કરે છે. અહીં તેવામ્પદપૂર્વસૂત્ર સાથે સંબંધ ધરાવે છે. તેનાથકીઉપરોક્ત પાંચશરીરોનીઅહીંઅનુવૃત્તિ ચાલે છે તેમ સમજવાનું છે. જેથી કોઈ શંકા કરે કે પૂરું પૂરું [ કહ્યું તે કોના સંદર્ભમાં?” તો તેનું સમાધાન થઈ શકે ઉપરોકત પાંચ શરીરના સંદર્ભમાં આ વાત કહેવાઈ છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૯ ૧૩૩ तेषाम् अनन्तरसूत्रोपदिष्टानाम् औदारिकादि शरीराणां परं परं सूक्ष्मं वेदितव्यम् । જ પરંપર-અહીં પરમ શબ્દ નું વીસામાં દ્વિતથતા પરમ્પરમ્ [પશબ્દ બન્યો છે તે વીસા વ્યાપ્તિ અર્થને સૂચવે છે. તેનો અર્થ “પૂર્વ-પૂર્વ”ની અપેક્ષાએ ઔદારિકાદિ [પરં-પર) પછી-પછી ના''- એ પ્રમાણે સમજવો. મૂળ “પ” શબ્દ વ્યવસ્થા-ભિન્ન-પ્રધાન-ઈષ્ટવગેરે અનેક અર્થમાં વપરાય છે. અહીં વ્યવસ્થા વ્યાપ્તિ અર્થની વિવિક્ષામાં પરશબ્દ પ્રયોજાયો છે. સંજ્ઞા, લક્ષણ, આકાર, પ્રયોજન, આદિ દૃષ્ટિ એ પરસ્પર વિભિન્ન શરીરોની સૂક્ષ્મતાની વિચારણાથી આ પર શબ્દ વીસા અર્થમાં બે વખત નિર્દેશાયેલ છે. * सूक्ष्मः- सूक्ष्म गुणं द्रव्य सूक्ष्मं तद् यत्रास्ति तत् सूक्ष्मम् ૪ અહીં સૂક્ષ્મતાનો અર્થ અલ્પ પરિમાણ એવો નથી પણ ઘનતા અર્થ છે ઘનતા એટલે અધિક પુદ્ગલોનો અલ્પ પરિમાણમાં સમાવેશ. ૪ (સ્થૂલ અને) સૂક્ષ્મનો અર્થ-રચનાની શિથિલતા અને સઘનતા છે. પરિમાણની સૂક્ષ્મતા નહીં # અહીં સૂક્ષ્મ શબ્દ થી આપેક્ષિક સૂક્ષ્મતા ગ્રહણ કરવી. સૂક્ષ્મ નામકર્મના ઉદય થી ઉત્પન્ન થનારી સૂક્ષ્મતા નહીં જે ચર્મચક્ષુથી દેખાય નહીં અથવા જે બીજા થી રોકાય નહીં કે બીજાને રોકે નહીં એવા ચક્ષુ ઈન્દ્રિય અગોચર પુદ્ગલ દ્રવ્યના પર્યાયને સૂક્ષ્મ કહે છે. * પરં પર સૂક્ષ્મમ:-મનુષ્ય અને તિર્યંચનું શરીર સ્પષ્ટ દેખાય છે તેથી તે સૌથી વધુ સઘૂળ છે જયારે વૈક્રિય શરીર વિદુર્વા દ્વારા જોવામાં આવે છે. તે ઔદારિક કરતા સૂક્ષ્મ છે પણ આહારકની અપેક્ષા એ તો ધૂળ જ છે. –એ જ રીતે વૈક્રિય કરતા આહારક શરીર સૂક્ષ્મ છે. પણ તેજ આહારક શરીર તૈજસ શરીરની અપેક્ષા સ્થળ છે. – તૈજસ શરીર-આહારક શરીરની અપેક્ષએ સૂક્ષ્મ છે પણ કાર્મણ શરીર અપેક્ષાએ સ્થૂળ છે. -કાશ્મણ શરીર સૌથી વધારે સૂક્ષ્મ છે. ૪ આ સૂક્ષ્મતાકે સ્થૂળતાનો સંબંધ પૂર્વેજણાવ્યા મુજબ “ઘનતા'' સાથે છે. જેમ જેમ અધિક પુદ્ગલોનો અલ્પ અલ્પ પરિમાણમાં સમાવેશ તેમ તેમ ઘનતા વધારે. ઔદારિકાદિ શરીરમાં ઉત્તરોત્તર શરીરમાં ઘનતા અધિક હોવાથી ઉત્તરોત્તર શરીર સૂક્ષ્મ છે કેમ કે તે-તે શરીરો જે સ્કંધોમાંથી બનેલા છે તે અધિકાધિક પુદ્ગલ દ્રવ્યો વાળા છે અને કોઇપણ વસ્તુમાં જેમ-જેમ પુદ્ગલ વધુ તેમ તેમ તે વધુ ઘન બને છે. [અને સૂક્ષ્મતા વધે છે) ટૂંકમાં પુદ્ગલનું પરિમાણ જેમ વધુ તેમ તેની સૂક્ષ્મતા વધું. જેમ કે લાકડાનો એક ટુકડો અને તે જ પ્રમાણમાં હાથીદાંતનો ટુકડો લઈએ તો બંનેના પરિમાણ સમાન દેખાતા હોવા છતાં પુદ્ગલ દ્રવ્ય હાથીદાતમાં અધિક હોવાથી તે સઘન લાગશે. આ સઘનતા તેજ સૂક્ષ્મતા -બસ એ જ રીતે ઉત્તર ઉત્તર શરીરો ને પૂર્વ-પૂર્વ અપેક્ષાએ સૂક્ષ્મ કહ્યા છે. છે કે ઔદારિક શરીર ૧૦૦૦યોજન પ્રમાણ ઊંચુ હોઈ શકે છે. -વૈક્રિયશરીર તો લાખ યોજન પ્રમાણ પણ ઉંચાઈ ધારણ કરી શકે છે તો તેને સૂક્ષ્મ કેમ કહ્યું? Page #135 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પ્રમાણની દૃષ્ટિએ વૈક્રિય શરીર ઘણું ઊંચુ(મહત્) હોઇ શકે છે. છતાં અદ્રશ્ય પણાને કારણે સૂક્ષ્મ જ છે. ઇચ્છા પૂર્વક વિષુર્વાય ત્યારે તે દૃશ્ય બને છે નિત્ય નહીં તેથી તેને સૂક્ષ્મ માનવામાં કોઇ દોષ નથી. [] [9]સંદર્ભ: ૧૩૪ આગમ સંદર્ભ:- સૂત્ર ૩૮-૩૯-૪૦ નો સંદર્ભ એક સાથે સૂત્રઃ ૪૦ માં છે. ૐ તત્વાર્થ સંદર્ભ:- સૂક્ષ્મ કે સ્થૂળ પુદ્ગલ અઁ. . મૂ. ૨૮ શવન્ય અન્યગ્રન્થ સંદર્ભઃ- દ્રવ્યલોક પ્રકાશ-સર્ગ -૩-શ્લોક. ૧૧૧ ] [9]પદ્ય: (૧) (૨) સૂત્રઃ૩૮ નું પદ્ય સૂત્રઃ ૪૦ માં છે સૂત્રઃ૩૮ નું પદ્ય સૂત્રઃ ૩૯ માં છે [] [10]નિષ્કર્ષ:- સૂત્ર ૨:૩૮ થી ૨:૪૫ નો નિષ્કર્ષ એક સાથે સૂત્ર ૨:૪૫ માં છે. અધ્યાયઃ૨-સૂત્રઃ૩૯ [1]સૂત્રહેતુઃ- જયારે આ પાંચ શરીરોમાં ઉત્તરોત્તર સૂક્ષ્મતા છે ત્યારે તેના પ્રદેશોની સંખ્યા પણ ઉત્તરોત્તર ઘટતી હશે? એવી શંકાના નિરસન માટે આ સૂત્ર છે. તે શરીરોમાં પ્રદેશોની વિચારણા કરે છે. [] [2]સૂત્ર:મૂળઃ- પ્રવેશતોસંરવ્યેયનુાં પ્રાđનસાત્ - ] [3]સૂત્ર:પૃથક્ક્ત-પ્રવેશત: અસંર્વ્યય - મુળમ્ પ્રાજ્âનસાત્ ] [4]સૂત્રસારઃ- તૈનલ શરીરના પૂર્વવર્તી શરીરો [ઔદારિક-વૈક્રિય-આહારક] [પછી પછીના શરીર ઉત્તરોત્તર ] પ્રદેશ -(સ્કંઘો) વડે અસંખ્યાત ગુણા હોય છે. (અર્થાત્ ઔદારિકશરીરનાપ્રદેશ કરતા અસંખ્યાતગુણા વૈક્રિય શરીરનાપ્રદેશછે. અને વૈક્રિય શરીરના પ્રદેશ કરતા અસંખ્યાત ગુણા આહારક શરીરના પ્રદેશ છે) [] [5]શબ્દજ્ઞાનઃ પ્રવેશતા પ્રદેશવડે. અહીં પ્રદેશનો અર્થ સ્કંધ લીધો છે. સ્કંધ એટલે પરમાણુ પૂંજજે અનંત પરમાણુનો બનેલ છે. અસંર્વ્યયઃશુળ અસંખ્યાત ગણુ જૈનમાત્-તૈજસ શરીર સુધીના પ્રા- પૂર્વવર્તી [] [6]અનુવૃત્તિ:- (૧) ગૌરિવેનિયાહાર તૈનસ ર્મનિ શરીરળિ સૂત્ર૨:૩૭ (૨) પર પરં સૂક્ષ્મક્- સૂત્ર ૨:૩૮થી પરં પરૂં ની અનુવૃત્તિ અહીં વર્તે છે. [] [7]અભિનવ ટીકાઃ- સૂત્રકા૨ મહર્ષિ સૂત્રમાં ફ૨માવે છે કે- તૈજસ શરીરની Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૯ પૂર્વના ત્રણ શરીરો પ્રદેશ વડે એકથી અસંખ્યાત ગુણાં છે. એટલે કે ઔદારિક શરીરના જેટલા પ્રદેશો છે તેનાથી અસંખ્યાત ગુણા વૈક્રિય શરીરના પ્રદેશ છે અને જેટલા વૈક્રિય શરીરના પ્રદેશ છે તેનાથી અસંખ્યાત ગુણા આહારક શરીરના પ્રદેશ હોય છે. અહીં જે પૂર્વશરીર કરતા ઉત્તર ઉત્તર બંને શરીરના પ્રદેશ (સ્કંઘ) અસંખ્યાત ગુણા કહ્યા છે. તેનું કારણ એ કે ઉત્તરોત્તર શરીર વધારે ઘન હોય છે. જેમ સમાન ક્ષેત્રમાં રહેલા રૂ કરતા સોનાના પુદગલો વધારે હોય છે. કારણ કે રૂ શિથિલ છે-સુવર્ણ ધન છે તે જ રીતે ઔદારિક શરીર કરત વૈક્રિય શરીર ધન છે તેની અપેક્ષાએ આહારક શરીર વધુ ઘન અર્થાત સૂક્ષ્મ છે. * प्रदेशः- प्रवृद्धोदेश: प्रदेशः, अत्रअनन्ताणु स्कन्ध:प्रदेशोऽभिधीयते । પ્રદેશનો પ્રસિધ્ધ અર્થ છે- “જેના બે વિભાગ ન થઈ શકે તેવો અંતિમ સૂક્ષ્મ ભાગ તે પ્રદેશ” પણ અહીં પ્રદેશ શબ્દ તે અર્થમાં નથી-અહીં પ્રદેશ શબ્દ સ્કંધ અર્થમાં છે. ___ प्रदेशास्तत्तच्छरीप्रायोग्यस्कन्धा एव गृह्यन्ते, न परमाणवः [तत्त्वार्थासम्भवात्, अणुनां च शरीरग्रहण योग्यत्वाभावादिति । ] જ પસંધ્યેયTM:-સંખ્યાતીત ને અસંખ્યય કહે છે જેનો ગુણાકાર અસંખ્યાત છે તે અસંખ્યય ગુણ કહેવાય છે. 4 संख्याविशेषातीत्वादसंख्येय: * પ્રા તૈનાત :-“તૈજસની પૂર્વે આ પદ મર્યાદાનું સૂચક છે અહીં પાંચ શરીર માટે સંસ્થાત શબ્દ વપરાયો નથી પણ પ્રથમના ત્રણ શરીર-ઔદારિક,વૈક્રિય અને આહારક માટે જ આ વિધાન કરાયેલ છે તેથી જ પ્રા તૈગસાત્ (તૈજસ શરીર પૂર્વે) એમ સૂત્રકારે કહ્યું છે. ૪ આ વાત બીજા શબ્દોમાં કહીએ તો પૂરું પૂરું ની અનુવૃત્તિ અહીં લેતા અસંખેય ગુણ નો પ્રસંગ કાર્મણ શરીર સુધી પહોંચે છે. તે અનિષ્ટપ્રસંગની પ્રાપ્તિનથાય માટે પ્રશ્ન તૈનાત પદ રાખવામાં આવેલું છે જેથી તૈનાર્મળ શરીર ની અનુવૃત્તિ આપોઆપ અટકી જાય છે. જ સંકલિત સમજઃ-પરમાણુ બનેલા સ્કંધો વડે શરીરનું નિર્માણ થાય છે આ જ સ્કંધો શરીરનું આરંભક દ્રવ્ય છે જયાં સુધી એક એક પરમાણું અલગ અલગ હોય ત્યાં સુધી શરીર બનતું નથી. પરમાણુપુંજ જે સ્કંધ કહેવાય છે એના વડેજ શરીર બને છે. તે સ્કંધ પણ અનંત પરમાણુઓનો બનેલો હોવો જોઈએ. ઐદારિક શરીરના આરંભક સ્કંધોથી વૈક્રિય શરીરના આરંભક સ્કંધો અસંખ્યાત ગુણ છે. અર્થાત્ ઔદારિક શરીરના આરંભક સ્કંધો અનંત પરમાણુઓના બનેલા છે. વૈક્રિય શરીરના આરંભક સ્કન્ધો પણ અનંત પરમાણુઓના બનેલા છે. છતાં વૈક્રિય શરીરના આરંભક સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યા મૈદારિક શરીરના સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યાથી અસંખ્યાતગુણી અધિક હોય છે. – એ જ અધિકતા વૈક્રિય અને આહારક શરીરના સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યામાં સમજવી જોઈએ. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા * ઐદારિક શરીર ઉત્કૃષ્ટથી ૧૦૦૦યોજન છે. વૈક્રિયશરીર પ્રમાણ ૧ લાખયોજન થઈ શકે છે. શું તેથી જ તેને અસંખ્યાતગણું કહ્યું છે? –ના-તેમ નથી. કેમકે શરીરની અવગાહના સાથે પ્રદેશોની સંખ્યાને કોઈ સંબંધ નથી. ઐદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના કરતા પણ વૈક્રિય શરીરની જધન્ય અવગાહના ના પ્રદેશ અસંખ્યાત ગુણા છે. વૈક્રિય શરીરના પ્રદેશો થી આહારક શરીરના પ્રદેશો અસંખ્યાત ગુણા છે. હવે આહારક શરીર તો ફક્ત એક હાથ પ્રમાણ જ હોય છે. પ્રદેશોની અધિકતાનો સંબંધ સૂક્ષ્મ-સૂક્ષ્મતર પ્રદેશોને લીધે છે અવગાહનાને કારણે નથી. U [8] સંદર્ભ# આગમસંદર્ભ- સૂત્ર ૩૮-૩૯-૪૦નો સૂત્રપાઠ સંયુકત પણે સૂત્રઃ૪૦મા છે. tતત્વાર્થસંદર્ભ-પ્રદેશ-- F૭ ગાંધેયા: સ્કંધ મધપૂ.ર૫ ગણવ:શ્વખ્ય ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ- દ્રવ્યલોક પ્રકાશ સર્ગ:શ્લોક.૧૧૨ પૂર્વાર્ધ 1 [9]પદ્યઃ (૧) સૂત્રઃ૩૯નું પદ્ય સૂત્રઃ૪૦ માં છે. (૨) સૂિત્ર:૩૮-૩૯ નું સંયુકત પદ્ય] આવે છે ક્રમથી પછી પછી જે છે દેહ તે સૂક્ષ્મ જે ને તેથી તન તૈજસિષ્ઠકથી અસંખ્યાત ગુણે ત્રણે U [10] નિષ્કર્ષ - સૂત્રર૩૮ થી ૨:૪૫ નો નિષ્કર્ષ-એકસાથે સૂત્ર રઃ૪પ માં છે. OU TO T U (અધ્યાયઃ૨-સૂત્રઃ૪૦) [1]સૂત્રહેતુ- પૂર્વ સૂત્રમાં “તૈજસ' સુધીના શરીર માં ના પ્રદેશોની વિચારણા કરી આ સૂત્ર તૈજસ-કાશ્મણ શરીરમાં પ્રદેશોની વિચારણા પ્રગટ કરે છે. 1 [2] સૂત્રમૂળ-મનનાપુરી પરે U [3]સૂત્ર પૃથક- સ્પષ્ટ છે. U [4]સૂત્રસાર-પછીના બે તિજ-કાશ્મણ શરીરોના પ્રદેશો-સ્કંધો ક્રમશ: અનંત ગુણા છે. (અર્થાત્ આહારક શરીર કરતાતૈજસ શરીરના પ્રદેશ-સ્કંધ અનંત ગુણા છે. તૈજસ શરીરના પ્રદેશ-સ્કંધ કરતા કાર્મણ શરીરના પ્રદેશ-સ્કંધ અનંતગુણા છે) [5] શબ્દજ્ઞાનઅનાપુ -અનંત ગુણાં - પછીના બે બેબની સંખ્યા દર્શાવવા દ્વિવચન વપરાયું છે] U [6]અનુવૃત્તિઃ-(૧) ગૌરિવૈયિહારતૈનસામાનિ શરીરણિ સૂત્ર. ૨:૩૭ (૨) પ્રવેશતો સંય સૂત્ર ર:થી પ્રવેશ: Page #138 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪૦ ૧૩૭ [7]અભિનવ ટીકા-સૂત્રકાર મહર્ષિએ ખૂબજ ટૂંકમાં જણાવી દીધું મનના!પરે પણ તેના અર્થને સ્પષ્ટ કરવા ઉપરના સૂત્રોની અનુવૃત્તિ કરવી અત્યંત જરૂરી છે– સૌ પ્રથમતો મનન્તગુણ નો સંબંધ વિચારીએ-પૂર્વસૂત્રમાં પ્રવેશતો ધ્યેયપુળ કહ્યું છે તેથી પ્રસ્તુત સૂત્રમાં પ્રાત: ની અનુવૃત્તિ લેતા પ્રતિનિસ્તામાં એમ સ્પષ્ટ થશે. બીજું પદમુક્યું ત્યાં ગૌરક્ષાઃ શરીરની અનુવૃત્તિ લેવી પડશે. શરીર પાંચ કહ્યા. તેમાં પૂર્વસૂત્રમાં પ્રાળુ તૈનસાત્ કહેતા તૈજસ શરીર પૂર્વેના ત્રણ શરીરનો ઉલ્લેખ કર્યો. અહીં દ્વિવચન વાળા શબ્દથી છેલ્લા બે શરીરો એવોજ અર્થ અભિપ્રેત છે. તેથી અહીં માદાર પછીના તૈજસ અને કાર્મણ એ બે શરીરનું ગ્રહણ થશે. અર્થ-આહારક પછીના બંને શરીરના પ્રદેશો- ક્રમશ: અનંતગુણ છે. અર્થાત ૪ તૈજસ અને કાર્મણ એ છેલ્લા બે શરીર પ્રદેશોની અપેક્ષા એપૂર્વ-પૂર્વના શરીર કરતાં અનન્તગુણા છે. એટલે કે આહારક શરીરના પ્રદેશ(સ્કંધ)કરતાતૈજસ શરીરના પ્રદેશ (સ્કંધ) અનન્ત ગુણા છે અને તૈજસ શરીરના પ્રદેશ (સ્કંધ)ની તુલનાએ અનન્તગુણા કાર્મણ શરીરના પ્રદેશ(સ્કંધો) છે. પૂર્વસૂત્રમાં જણાવ્યા મુજબ અહીં પણ આહારક કરતા તૈજસ અને તૈજસ કરતા કાર્પણ શરીરની ઘનતા જ કારણભૂત સમજવી. કેમકે આ બંને શરીર ઉત્તરોત્તર સૂક્ષ્મ-સૂક્ષ્મતર છે. * अनन्तगुणः अनन्ताणुस्कन्धार्थत्वेन-अनन्तगुणे भवतः 2 अनन्ताणुकै: अनन्तैः अनन्तगुणम् इति च फलमेव । 2 अनन्तः गुण बहुत्वम् यस्य तद् अनन्तगुणम्, अस्माच्च फलानिर्देशात् ज्ञायतेऽनन्तैः स्कन्धैर्गुणितं सदनन्तगुणं भवति । $ સંખ્યાત અસંખ્યાતની માફક આ પણ એક સંખ્યા વિશેષ છે. અહીં-“જેના ગુણબહુત અનન્ત છે તે અનન્તગુણ કહેવાય છે'' એવો અર્થ ગ્રહણ કરાયો છે. અથવા તો “અનન્ત સ્કંધ વડે ગુણિત હોવાથી અનંતગુણ થાય છે. જ ઘરે-ઘરે શબ્દ દ્વિવનો સૂચક છે અન્તના બે શરીર ને ગ્રહણ કરવા માટે જ આ દ્વિવચન વાળા પર શબ્દનો પ્રયોગ થયો છે. જો કે સૂત્રકારે સ્વોપજ્ઞ ભાષ્યમાં પરે પછી ઢે એવું પદ મુક્ત છે પણ તે સપ્તમીની આશંકાના નિવારણ માટે છે જો કોઈ પર શબ્દની સપ્તમી પરે છે એવો અર્થ કરેતોઅનિષ્ટ અર્થઘટન થાય તેના નિવારણ માટે ઘરે પછી દે મુકી છેલ્લા બે શરીર એવું સ્પષ્ટ કથન કર્યુ છે. તેથી જ (આહારક પછીના બે) તૈજસ-કાશ્મણ શરીરનું અત્રે ગ્રહણ કરેલ છે. - સંકલિત સમજઃ-(પૂર્વે જણાવ્યા મુજબ)પરમાણુઓ થી બનેલા જે સ્કંધ થકી શરીરનું નિર્માણ થાય છે. તે જ સ્કંધો શરીરનું આરંભક દ્રવ્ય છે જયાં સુધી એક એક પરમાણુ અલગ અલગ હોય ત્યાં સુધી એનાથી શરીર બનતું નથી. પરમાણુપુંજ જે સ્કંધ કહેવાય છે એના વડે જ શરીર બને છે. તે સ્કંધ પણ અનંત પરમાણુઓનો બનેલો હોવો જોઈએ – આહારક શરીરના આરંભક સ્કંધો અર્થાત્ આહારકના સ્કંધગત પરમાણુઓની Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અનંત સંખ્યાથી તૈજસ શરીરના સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યા અનંતગુણી છે. – એજ રીતે તૈજસથી કાર્પણ શરીરના સ્કંધગત પરમાણુઓની સંખ્યા અનંતગુણી છે આ રીતે પૂર્વ-પૂર્વશરીર કરતા ઉત્તર ઉત્તરના શરીરોનું આરંભકદ્રવ્ય અધિકજ હોયછેતોપણ પરિણમનની વિચિત્રતા ને લીધે ઉત્તર ઉત્તર શરીર સૂક્ષ્મ-સૂક્ષ્મતર-સૂક્ષ્મતમ બનતું જાય છે. ઉપર બંને શરીરના સ્કંધ અનંત પરમાણુ વાળા કહ્યા તો પછી તેમાં અનંતગણુ કઈ ? રીતે સંભવે? ૪ અનંત એક સંખ્યા છે. આ અનંત સંખ્યાના પણ અનંત ભેદ છે. તેથી અનંત શબ્દ તરીકે સમાનતા જણાતી હોવાછતાં બંને અનંતા સમાન નથી. એક અંનત(સંખ્યા)કરતા બીજી અનંત (સંખ્યા) અસંખ્યાતકે અનંત ગુણી હોય તેમાં કશું અસંભવ નથી કેમ કે બંને અનંતા ભિન્ન ભિન્ન છે. 0 [B]સંદર્ભ# આગમસંદર્ભ - સૂત્ર ૩૮:૩૯:૪૦ નો સંયુકત પાઠ गोयमा . सव्वत्थो वा आहारगसरीरा दव्वट्ठयाए वेउब्विया सरीरा दव्वट्ठयाए असंखेज्जगुणा । ओरालिय सरीर दव्वट्ठयाए असंखेज्जगुणा । तेयाकम्मग सरीरा दोवि तुल्ला दव्वट्ठयाए अणंतगुणा पदेसट्ठाए सव्वत्थोवा आहारग सरीरा पदेसट्ठाए वेउब्वियसरीरा पदेसट्ठाए असंखेज्जगुणा । ओरालियसरीरा पदेसट्ठाए असंखेज्जगुणा । तेयगसरीरा पदेसट्ठाए સાંતા મસરીની પસટ્ટા અનંતપુ... પ્રજ્ઞા. ૫. ર૨ ફૂ. ૨૭૭ # તત્વાર્થસંદર્ભ-અનન્ત તા. ૬: ૩૧ સોના: ૪ અન્યગ્રન્થ સંદર્ભ દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૩-શ્લો.૧૧૧ ઉત્તરાર્ધ I [9]પદ્ય (૧) [ સૂત્ર ૩૮ : ૩૯ : ૪૦ નો સંયુકત પદ્ય) ઉત્તરોત્તર સૂક્ષ્મ પાંચે તૈજસ સુધીના ત્રણ કહ્યા પ્રદેશથી અગણિત ગુણા અંતિમ બે અનંતા લહ્યા. (૨) સૂત્રઃ૪૦નુ પદ્ય સૂત્રઃ ૪૧માં આપેલ છે. U [10] નિષ્કર્ષ:- સૂત્રર૩૮થી ૨:૪૫નો નિષ્કર્ષ એક સાથે સૂત્રરઃ૪૫ માં છે. OOOOOOO (અધ્યાયઃ ૨-સૂત્રઃ૪૧ U [1]સૂત્ર હેતુ તૈજસકાર્પણ શરીરની વિશેષતા દર્શાવતા પ્રથમ “ગતિરોધકતા” લક્ષણને જણાવે છે. [2]સૂત્ર મૂળ:- અપ્રતિમાને U [3]સૂત્ર પૃથક - પ્રતિવાતે Page #140 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪૧ ૧૩૯ [4] સૂત્રસાર-તિજસ-કાશ્મણ એ બંને શરીર] પ્રતિઘાત થી રહિત છે. (અર્થાત્ તૈજસ અને કાર્મણ શરીરની ગતિ સંપૂર્ણ લોકમાં થઈ શકે છે.) U [5] શબ્દજ્ઞાન મતિયા- રૂકાવટ સિવાય U [6]અનવૃત્તિ-નાળ પરે સૂત્ર રઃ૪૦થી પરે શબ્દની અનુવૃત્તિ આવે છે. ઘરે શબ્દથી પછીનાબે એટલે કે તૈનસ અને #ર્મળ એ સૂત્ર ર૩૭ ગૌરિ વૈશ્વિક અને સૂત્ર ર૩૯ પ્રશતોગસંયેયપુ ને આધારે નક્કી થશે. I [7]અભિનવ ટીકા-તૈજસ અને કાર્મણ એબે શરીરો પ્રતિઘાત રહિત છે અર્થાત લોકના અંત સુધી સર્વત્ર જતા આવતા આ બંને શરીરોને કોઈ રોકી શકતું નથી. * મતિયા-અહીં પ્રતિયતે શબ્દ પ્રથમા દ્વિવચનમાં જણાવેલ છે કેમ કે ઉપરોકત બે શરીરોની અનુવૃત્તિ અહીં લેવાની છે શરીરની સંખ્યા બે છે, માટે તે જણાવવા સૂત્રમાં પણ દ્વિવચન નિર્દેશ છે 2 अप्रतिघाते इति प्रतिघात वर्जिते । જ એક મૂર્ત પદાર્થનો બીજા મૂર્ત પદાર્થ થકી જે વ્યાઘાત થાય છે તેને પ્રતિઘાત કહે છે તૈજસ-કાશ્મણ શરીરોને આવો કોઈ પ્રતિઘાત થતો નથી તેદર્શાવવા અહીં -પ્રતિયાત (પ્રતિઘાત રહિતતા) એવો શબ્દ મુકેલ છે. જ વિશેષ:- ઐદારિકાદિ પાંચ શરીરો છે તેમાં પ્રથમ ત્રણ શરીર ની તુલના એ છેલ્લા બે માંથી કેટલીક વિશેષતા છે. તેમાંની એક વિશેષતા તે પ્રતિઘાત રહિતતા આખા લોકમાં આ તૈજસ અને કાર્મણ શરીર કયાંય પણ પ્રતિઘાત પામતાં નથી અર્થાત વજ જેવી કઠિન વસ્તુ પણ એમને પ્રવેશ કરતાં રોકી શકતી નથી કેમ કે તે અત્યંત સૂક્ષ્મ છે. જો કે એક મૂર્ત વસ્તુનો બીજી મૂર્ત વસ્તુથી પ્રતિઘાત થતો દેખાય છે, તથાપિ આ પ્રતિઘાતનો નિયમ સ્કૂલ વસ્તુઓમાં લાગુ પડે છે. સૂક્ષ્મમાં નહીં સૂક્ષ્મ વસ્તુ રોકાયા વિનાજ દરેક સ્થાને પ્રવેશ કરે છે. જેમ લોહપિંડમાં અગ્નિ સૂક્ષ્મ હોવાથી અગ્નિ લોઢા ના ગોળામાં પ્રવેશ કરે છે. તે રીતે તૈજસ અને કાર્મણ શરીરને વજ પટલ આદિથી પણ વ્યાધાત થતો નથી. અહીં એક મર્યાદા પણ ખ્યાલમાં રાખવા જેવી છે. આ બંને શરીરનું અપ્રતિઘાત પણું સંપૂર્ણ લોકની અંદર જ છે. લોકના અન્ને બંને શરીરને પ્રતિઘાત થાય છે. કેમ કે જીવને ગતિ અને સ્થિતિ સહાયક દ્રવ્ય ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય છે જે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. લોકના અત્તે આ બંને દ્રવ્યોનો અભાવ હોવાથી તૈજસ અને કાર્મણ શરીરની ગતિ થઈ શકતી નથી. * શંકા-સૂક્ષ્મ હોવાથી વૈક્રિય અને આહારક પણ અપ્રતિઘાતિ કહેવા જાઇએ-તે કેમ ન કહ્યું? # વૈક્રિય અને આહારક પ્રતિઘાત રહિત પણે પ્રવેશ કરી શકે છે. તે વાત સત્ય છે. પરંતુ અહીં સૂત્રકાર જે ગપ્રતિપાત શબ્દ પ્રયોજે છે તેમાં અપ્રતિઘાતનો અર્થ લોકાંત પર્યન્ત અવ્યાહત-અખ્ખલિત ગતિ એવો કર્યો છે. વૈક્રિય અને આહારક શરીર અપ્રતિહતગતિ વાળા Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે પણ તે ફકત ત્રસનાડી પુરતાંજ તૈજસ-કાર્મણ માફક સમગ્ર લોકમાં તેની ગતિ નથી. ૐ શંકાઃ- આત્મા જયારે આ બે શરીર સહિત આવ-જા કરે છે ત્યારે આવતો કે પ્રવેશ કરતો અને જતો કે નીકળતો કેમ દેખાતો નથી તૈજસ અને કાર્મણ શરીર અત્યન્ત સૂક્ષ્મ હોઇ આત્મા આવતો કે જતોસ્પષ્ટ દેખાતો નથી. [] [8]સંદર્ભ: આગમ સંદર્ભ:- અળડિય હું પ્રશ્ન ૧૦-૧૨૦ નોંધઃ- આ પાઠ માત્ર શાબ્દિક છે. વિશેષ સાક્ષી માટે શ્રી ભગવતી સૂત્ર શતકઃ૮-ઉદેશોઃ ૯માં અપાયેલી પાંચે પ્રકારના શરીરની વિશદ્ ચર્ચા જોવી ત્યાં વધુ સ્પષ્ટતાથી પાઠ જોવા મળે છે. અન્ય ગ્રન્થ સંદર્ભઃ- દ્રવ્ય લોક પ્રકાશ સર્ગઃ૩ શ્લોક. ૧૦૭થી૧૦૯ [] [9]પદ્યઃ (૧) (૨) સૂત્ર ૪૧ નું પદ્ય સૂત્રઃ૪૨ માં આપેલ છે. [સૂત્રઃ૪૦ અને સૂત્રઃ૪૧ નું સંયુકત પદ્ય] તેમાં તૈજસ કાર્યણી ઉભયના ગુણો અનંતા રહ્યા ને આધાત રહિત છે ઉભયએ આત્માનુ બંધી સદા ] [10]નિષ્કર્ષ:- સૂત્ર૨:૩૮ થી ૨:૪૫નો નિષ્કર્ષ એક સાથે સૂત્ર ૨ઃ૪૫માં છે. અધ્યાયઃ૨-સૂત્રઃ૪૨ [1]સૂત્રહેતુ:- ઔદારિક આદિ ત્રણ શરીરનો સંબંધ જીવને કયારેક હોય છે અને કયારેક નથી હોતો, તેમ તૈજસ-કાર્મણ શરીર માટે પણ આવું છે કે કેમ? તે શંકાનું નિરસન કરતા તૈજસ-કાર્મણ શરીરના સંબધને જણાવે છે. [] [2]સૂત્ર:મૂળઃ- અનાવિસમ્વને ૨ [] [3]સૂત્ર:પૃથ:- અરિ સમ્વયે હૈં [4]સૂત્રસારઃ-[તૈજસ અને કાર્પણ શરીર નો જીવ સાથે] અનાદિ [કાળ] થી સંબધ છે. ] [5]શબ્દજ્ઞાનઃ અનાવિ-જેને આદિ નથી તે – અનાદિ– અનાદિ કાળ—(હંમેશા થી) સમ્બન્ધ- સંબંધવાળા (જોડાયેલા) ૬ - વિકલ્પના સમુચ્ચયને માટે. [] [6]અનુવૃત્તિ:- અનન્તમુળે પરે સૂત્ર.૨:૪૦ થી પરે શબ્દની અનુવૃત્તિ. પરે શબ્દથી તૈઝલ અને વાર્મળ શરીર લેવાના છે તે વાત સૂત્ર ૨:૩૭ ગૌવવિ અને પ્રવેશતો સૂત્ર ૨:૩૯ આધારે નક્કી થઇ છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪૨ ૧૪૧ 3 [7]અભિનવ ટીકા- ઉપરોકત ઔદારિકાદિ પાંચ શરીરમાંના છેલ્લા બે શરીરતૈજસ અને કાર્મણ-સાથે જીવનો અનાદિ કાળથી સંબંધ છે, તેથી આ બે શરીરને મન સન્ડન્ટે કહ્યું. આ સૂત્રાર્થને સિધ્ધસેનીયટીકામાં વધુ સ્પષ્ટ કરીને કહ્યું કે તૈજસ અને કાર્પણ એ બંને શરીરોનો સંબંધ પરસ્પર તેમજ સંસારી(જીવ) સાથે અનાદિ નો છે. * મનરિ:- આદિ-- - પ્રાથમિક અથવા પહેલું કે આરંભનું એટલે આદિ – જેને ગાદ્રિ વિદ્યમાન નથી તે અનાદિ છે અર્થાત અનાદિ એટલે જેનો આરંભ નથી તે. ૪ ગd: તથામિત્રત્વ ક્ષય અનાદિ એટલે કોઈએજેનું નિર્માણ કરેલ નથી પણ તથા ભવ્યત્વે મુજબ આપમેળે જ ચાલ્યા કરે છે. “અક્તક' હોવાથી તેને અનાદિ કહ્યું છે. * સંખ્ય- સંયો:- સંયોગ-જોડાણ के सम्बन्धन-सम्बन्धः संयोग इत्यर्थः - ના વિકલ્પને સૂચવવા “” શબ્દ કયો છે # સૂત્રમાં મૂકેલ વ થકી અહીં સૂત્રકાર એવું કહેવા માંગે છે કે તૈજસ-કાશ્મણ શરીરનો સંબંધ મનદિ હોવા ઉપરાંત વિકલ્પ પણ છે. કાર્યકારણ ભાવની પરંપરાની અપેક્ષા અનાદિ સંબંધ છે પણ વિશેષની અપેક્ષાએ સાદિ સંબંધ છે બીજા શબ્દોમાં કહીએતો દ્રવ્યની અપેક્ષાએ આ સંબંધ અનાદિનો છે. પણ પર્યાયની અપેક્ષાએ જોઈએ તો પર્યાયતો બદલાતા રહે છે માટે તેને સત્ સંબંધ કહ્યો. જેમ બીજ અને વૃક્ષનો સંબંધ માહિ નો છે પણ અમુક બીજનું અમુક વૃક્ષ થયું, એવું વિશેષ અપેક્ષાએ કે પર્યાયાનુસાર કહીએ તો ત્યાં તે સંબંધ સાદ્ધિ થશે. તે રીતે તૈજસ-કાશ્મણ શરીર અનાદિનું છે. પણ અમુક તૈજસ કે અમુક કામણ શરીર એવું વિશેષ અપેક્ષાએ કહોતો ત્યાં તે તૈજસ કાર્પણ બંને શરીર સઃિ થશે. કેમ કે પ્રતિક્ષણ નવા કર્મનો બન્ધ તો થતો રહે છે. આ રીતે સૂત્રમાં મુકેલ “વ” નારિ સાથે સાવિ સંબંધ પણ સૂચવવા માટે છે. જ વિશેષ:- અત્રે શરીર નો અધિકાર ચાલે છે તેમાં પાંચ શરીર માંના છેલ્લા બે શરીર તૈનમાં અને કાળ માં રહેલી વિશેષતા અંગે પ્રસ્તુત સૂત્ર રચના થઈ છે. તૈજસ અને કાર્મણ નો સંબંધ એકમેકની સાથે તેમજ આત્માની સાથે પ્રવાહરૂપે જેવો અનાદિ કાળથી ચાલ્યો આવે છે. આવો સંબંધ પહેલા ત્રણ શરીરોનો જોવા મળતો નથી કેમકે એ ત્રણે શરીરો અમુક સમય પછી કાયમ રહી શકતા નથી. ઔદા રિકાદિ ત્રણે શરીરો કાદાચિત્ક/અસ્થાયી સંબંધવાળા કહેવાય છે. જયારે તૈજસ કાર્પણ અનાદિ સંબંધ વાળા છે. જયાં સુધી સંસાર છે ત્યાં સુધી જીવની સાથે આ બંને શરીરોનો સંબંધ રહે છે. સંસારી જીવ અનદિકાળથી સંસારી છે(કેમકે હજી સિધ્ધ થયો નથી, તેથી કરીને તૈજસ- કામણ બંને શરીરનો સંબંધ પણ અનાદિનો જ છે. [અલબત આ વાત દ્રવ્યાર્થિક નય અપેક્ષાએ જ છે. જો પર્યાયાર્થિક નયનો અભિપ્રાય લઈએ તો પ્રતિક્ષણે જીવને નવા કર્મો બંધાય છે. તે કર્મોની સ્થિતિ આદિ પણ નિશ્ચિત છે Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ નિયત છે તેથી તૈજસ-કાર્મણ શરીર પર્યાય અપેક્ષાએ આદિ પણ કહેવાશે અહીં એક શંકા રહે છે કે અવ્યવહાર રાશિ વાળા જીવોને ઔદારિક શરીર હોવાથી તેને માટે ઔદારિક શરીરનો સંબંધ પણ અનાદિનોજ છે ને? તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આ શંકાબરાબર છે પણ અહીં અવિ શબ્દથી સંબંધના અનાદિ પણા સાથે નિત્યતા પણ જરૂરી છે. અર્થાત્ કોઇપણ જીવ જયાં સુધી સંસારી જીવ હોય ત્યાં સુધી જે શરીર હંમેશા સાથે રહે અને કદી વિયોગ ન થાય તેને અદ્દિ સમજવું. આ અર્થ મુજબ જયારે જીવ એક જન્મમાં મૃત્યુપામે અને અન્ય સ્થળે ઉત્પન્ન થાય ત્યારે અંતરાલગતિમાં તેને ઔદારિક શરીરનો નિયમા વિયોગ થતો હોવાથી ગૌવરિત શરીર ને અદ્િ સંબંધવાળું કહેવાય નહીં. જયારે તૈનાત અને વાર્મળ શરીર, બંને તો અંતરાલગતિમાં પણ સાથેજ રહે છે. જીવમુકત બને ત્યારેજ તે બંનેનો વિયોગ થાય છે માટે તેનો અનાવિ સમ્બન્ધ સંબંધ કહ્યો છે. આ રીતે જો તૈજસ-કાર્મણ શરીરનો જીવને વિયોગ થાય તો નિયમા તે જીવ સિધ્ધનોજ સમજવો કેમ કે કર્મનો સંબંધ જ નરહે ત્યારે જીવ સિધ્ધ બને છે. અભવ્ય જીવ માટે આ બંને શરીરનો સંબંધ અનાદ્રિ અનન્ત સમજવો. કેમકે અનાદિકાળથી તૈજસ કાર્યણ શરીર જોડાયેલા રહે છે. અને અભવ્યને મુકિત થાય નહીં માટે અનંતકાળ પર્યન્ત તૈજસ-કાર્મણ શરીરનો વિયોગ થવાનો જ નથી. જો કે અનાદિ અનંત સંબંધ સર્વ જીવો માટે સમજવો નહીં .અન્યથા કોઇ આત્મા મોક્ષે જશે જ નહીં વ્યવહાર રાશીમાં આવેલા ભવ્યજીવો માટે તો તે અદ્દિ સાન્ત જ સમજવો. ] [8]સંદર્ભ: આગમસંદર્ભ:- આ સૂત્રનો આગમ સંદર્ભ આ પછીના સૂત્ર ૨:૪૩ માં સાથે આપેલ છે. અન્યગ્રન્થસંદર્ભઃ- દ્રવ્યલોક પ્રકાશ સર્ગ ૩-શ્લો. ૧૦૫-૧૦૬ ] [9]પદ્યઃ (૧) [ સૂત્ર : ૪૧ ૪૨ નું સંયુકત પદ્ય ] વગર પ્રતિઘાતે કરે ગમનાગમન સર્વત્ર બે સંબંધ કાળ અનાદિ નો છે આત્મ સાથે એ વિશે સૂત્રઃ૪૨નું પદ્ય સૂત્રઃ૪૪ માં છે. (૨) ] [10]નિષ્કર્ષ:- સૂત્ર ૨:૩૮ થી ૨:૪૫ નો નિષ્કર્ષ એક સાથે સૂત્ર ૨ઃ૪૫માં છે. - અધ્યાયઃ૨-સૂત્રઃ૪૩ [1]સૂત્રહેતુ તૈજસ અને કાર્મણ બંને શરીરોનો સંબંધ અનાદિનોછેતેજણાયું. પણ આ શરીર બધાં સંસારી જીવોમાં જોવા મળે છે કે કોઇ કોઇમાં ? તે આ સૂત્ર હેતુ જણાવે છે. ] [2]સૂત્ર:મૂળઃ- સર્વસ્ય Page #144 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪૩ [] [3]સૂત્રઃપૃથ- સ્પષ્ટ છે. [][4]સૂત્રસારઃ- [તૈજસ અને કાર્યણ એ બંને શરીરો બધાં [સંસારી જીવો ]ને હોય છે [] [5]શબ્દજ્ઞાનઃ સર્વ- બધાં સર્વસ્ય- બધાંને [] [6]અનુવૃત્તિઃ- અનન્તમુળે રે સૂત્ર ૨:૪૦ થી પેરે ની અનુવૃત્તિ અત્રે લેવી.પરે પદ લેતા પૂર્વ સૂત્ર ૨:૩૭ અને ૨:૩૯ ને આધારે તૈનસ-ાર્મળ એ બંને શરીર સમજવા. ૧૪૩ [] [7]અભિનવ ટીકાઃ- ઔદારિકાદિ જે પાંચ શરીર કહયા તેમાંના પ્રથમ ત્રણ [ઔદારિક-વૈક્રિય-આહારક] શરીરનો સંબંધ તમામ સંસારી જીવોને હંમેશા હોતો નથી કયારેક તે શરીર હોય અને કયારેક ન પણ હોય. – પરંતુ-તૈજસ અને કાર્મણ શરીર સર્વ સંસારી જીવોને સદા-સર્વદા સાથે જ હોય છે. * સર્વક્ષ્યઃ- અશેષસર્વાંષાય ચેર્તાય । અહીં સર્વ શબ્દ નિરવશેષવાચી છે. નિરવશેષ અર્થાત્ ‘‘સર્વસંસારીજીવ’’ સમજવું. વિશેષ સ્પષ્ટીકરણોઃ- તૈજસ અને કાર્યણ ને બધાં સંસારી જીવો ધારણ કરે છે. તેથી આ બંને શરીરના સ્વામી સઘળા સંસારી જીવોને કહ્યા છે .જયારે ઔદારિકાદિના સ્વામી કેટલાક જીવો જ હોય છે. r__સર્વસ્યઃ સર્વ અવસ્થામાં એવો કોઇ પ્રાણી વિદ્યમાન નહીં હોય કે જે દુઃખપંજર પ્રભવભવમાં અસ્તિત્વ ન ધરાવતો હોય અર્થાત્ ‘‘દુઃખમય એવા આ સંસારમાં વિદ્યમાન કોઇપણ જીવ’’ એવો અર્થ ગ્રહણ કરવો આટલી સ્પષ્ટી રીતે ‘‘સંસારીજીવ’' એવું કથન કરવાથી સિધ્ધ જીવોનું અહીં ગ્રહણ થશે નહીં કેમ કે સિધ્ધનાજીવો સર્વથા અશરીરી હોય છે. તેથી મુકત જીવો માટે તૈજસકાર્મણ શરીર સંબંધિ વિચારણા જ અસ્થાને છે. સર્વસ્ય એવું એકવચન વાળું પદ સંસારી સામાન્ય ની અપેક્ષાએ કરાયેલું છે અગર જો આ શરીર કોઇ સંસારી જીવને ન હોય તો તે જીવ સંસારીજ રહેતો નથી. જે વિકલ્પ મત અને સમાધાનઃ- કોઇક આચાર્યનો મત છે કે કાર્યણ શરીર જ અનાદિ સંબંધ વાળું છે .તેજસ શરીરતો લબ્ધિ અપેક્ષાથી ઉત્પન્ન થયા કરે છે અને તે તૈજસ લબ્ધિ પણ કંઇ બધા જીવોને હોતી નથી કોઇ કોઇ જીવોને જ હોય છે. ક્રોધના આવેશમાં શાપ દેવાને માટે ઉષ્ણ પ્રભાવાળું અગ્નિપુંજ જેને તેજોલેશ્યા કહે છે અને અનુકમ્પાને માટે મનની પ્રસન્નતાના આવેશથી નીકળતી શીત લેશ્યા એ બંને તૈજસ લબ્ધિના દૃષ્ટાન્તો છે. આમ તૈજસ શરીર લબ્ધિ પ્રત્યયિક છે. તેથી તેનો નિત્ય સંબંધ માની શકાય નહીં – પણ બીજા આચાર્યો આ વાતને સમર્થન આપતા નથી. તેમના મતેતો કાર્મણ તૈજસનો જીવ સાથે નિત્ય સંબંધ જ છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આપણા શરીરમાં જે જઠરાગ્નિ છે, તથા શરીરમાં જે ગરમી છે, તે તૈજસ શરીર જ છે.જેના વડે પાચન થાય છે. દરેક જીવના શરીરમાં આ ગરમી હોય છે. જન્માંતર થી જીવ આ શરીર સાથે લઈને જ આવે છે.જન્મના પહેલે સમયે જીવનવા આહારના પુદ્ગલો ગ્રહણ કરે છે. તુરત જ તે સમયે તે પુદ્ગલો આહારરૂપે પરિણમીને રસ તથા મળરૂપે અલગ પડે છે. અને ઔદારિક શરીર બને છે. પછી બાળક જેમ જેમ મોટું થાય તેમ તેમ તે તૈજસ શરીર પણ આખા શરીરમાં નવાનવ તૈજસપુગલોથી બનતું જાય છે. એ જ તૈજસ શરીરનો પુરાવો છે. કેટલાક રત્નો – જયોતિષ્ક વિમાનો અને તેજભર્યા મુખારવિંદ ધરાવતા મહાત્માઓના ઔદારિક શરીરમાં પ્રગટતુ તેજ આ તૈજસ શરીરનું પરિણામ છે,તેમ પણ કહયું છે. [8] સંદર્ભઃ૪ આગમસંદર્ભઃ- સુત્ર ૨:૪૨ તથા :૪૩નો સંયુકત तेयासररीरप्पयोगबंधे णं भंते ! कालओ कालचिरं होई ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा अणाइए वा अप्पज्जवसिए, अणाइए वा सपज्जवसिए * भग. श. ८. उ. ૨ ફૂ. ૩૫૦/N.. મેસરરપ યોવધે... મારૂણ પwવસઈ, સપષ્યવસિT & HTAT.૮-૩.૧-./૧૮. ૪ અન્યગ્રન્થસંદર્ભઃ-દવ્યલોક પ્રકાશ-સર્ગઃ૩-શ્લો. ૧૧૪ ઉત્તરાર્ધ. U [9] પદ્ય: સુત્ર ૨ઃ૪૩ના બંને પઘો - સૂત્ર:૪૪માં છે. [10] નિષ્કર્ષ:-સૂત્ર ૩૮ થી ૨૪૫ નો નિષ્કર્ષ એક સાથે સૂત્ર ૨ઃ૪૫માં છે. JOOOOOO (અધ્યાય ૨-સૂત્રઃ૪૪) U [1]સૂકહેતુ- દારિકાદિ પાંચ શરીરમાંના કેટલા શરીર એકજીવમાં એકસાથે હોઈ શકે તે દર્શાવવા માટે આ સૂત્ર રચના થઈ શકે છે. [2] સૂત્ર મૂળઃ- * તવારી િમાજાનિ યુપિસ્યા : | []સૂત્ર પૃથક તત્ માનિ માન્યાનિ યુપિન્ ઉચ્ચ માતુર્મી: U [4] સૂત્રસાર -તે[બેશરીર] આદિલઈનેચાર સુધીના શરીરો એકી સાથે એક [જીવ ને હોઈ શકે - (અર્થાત) એકજીવને એકી સાથે તૈજકાર્પણ શરીરથી માંડીને વધુમાં વધુચાર શરીરજ સંભવે છે.) U [5]શબ્દશાનઃતે- તે (તેજસ અને કાર્મણ) માહીનિ-પ્રથમનાં માન્યાનિ- ભજના વિકલ્પ યુપ-એકી સાથે *દિગમ્બર આમ્નાય મુજબ- તીિનિ માનિ યુપક્ષનાવતુ: એ પ્રમાણે સૂત્ર છે. એ પ્રમાણે સૂર છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪૪ ૧૪૫. પ્રશ્ય-એક (જીવ)ને આવતુ: ચાર સુધી 1 [6]અનુવૃત્તિઃ (૧) મનનાગુ રે ૨.૪૦ થી પરે (૨) મૌરિવૈશ્વિય-૨૩૭ થી પાંચ શરીર - તેમાંના પ્રૌગસાત્ ૨:૩૯થી પૂર્વના ત્રણબાદ થતા તૈન-ળ બે શરીરની અનુવૃત્તિ અહી. 1 [7]અભિનવ ટીકા - તૈજસ અને કાર્યણ એ બન્ને શરીરો સર્વ સંસારી જીવોને સંસારકાળ પર્યન્ત અવશ્ય હોય છે, પરંતુ ઔદારિક આદિ શરીરો બદલાતા રહે છે. તેથી તે શરીરો કયારેક હોય છે અને ક્યારેક નથી હોતા. તેથી પ્રશ્ન થાય કે પ્રત્યેક જીવને ઓછામાં ઓછા અને અધિકમાં અધિક કેટલાં શરીર હોઈ શકે? પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકાર મહર્ષિ તેનો ઉત્તર આપતા જણાવેકે - * અર્થ:- એકી સાથે સંસારી જીવને ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ ચાર સુધી શરીર હોઈ શકે છે. પણ પાંચ શરીર કયારેય કોઈ જીવને હોઈ શકે નહીં ૪. જયારે બે શરીર હોય ત્યારે તૈજસ અને કાર્મણ હોય છે. ૪ જયારે ત્રણ શરીર હોય ત્યારે બે વિકલ્પ રહે છેત્રણ શરીર (1) તૈજસ - કામણ અને ઔદારિક શરીર હોય (અથવા) ત્રણ શરીર (૨) તૈજસ - કામણ અને વૈક્રિય શરીર હોય. # જયારે ચાર શરીર હોય ત્યારે પણ બે વિકલ્પ રહે છે. ચારશરીર(૧) તૈજસ-કાશ્મણ-દારિક અનેવૈક્રિય શરીર હોય (અથવા) ચારશરીર(૨) તૈજસ-કાશ્મણ-દારિક અને આહારક શરીર હોય. છે તઃ-(ત):- અહીં તત્ શબ્દથી જે બે શરીરોનું પ્રકરણ ચાલી રહયું છે તેનું ગ્રહણ કરવાનું છે. તેથી તૈજસ અને કાર્મણ શરીરની અનુવૃત્તિ અત્રે લીધેલી છે. तैजसकार्मणे तत्-शब्देन अभिसम्बध्यते । - t સ્વોપજ્ઞ ભાષ્યકાર તત્ શબ્દને ભાષ્યરચના વખતે દ્વિવચન એવા તે સ્વરૂપે ઓળખાવે છે. તેમની આવું દ્વિવચનાત્ત તે રૂપ જ તૈજસ અને કાર્મણ એ બે શરીરની વિવક્ષા માટે વપરાયું છે # પ્રકરણ પ્રાપ્ત તૈનાર્મ નો નિર્દેશ તત્ શબ્દ થકી કરાયો છે માવનિ:-પ્રાથમિક્તાને સૂચવવા માટે આ શબ્દ પ્રયોગ થયો છે. ૪ વ્યવસ્થાવાચી એવા ગરિ શબ્દ આરંભને સૂચવે છે. * तदादीनिः-तैजसकार्मणे आदिनी एषाम् इति औदारिकादीनां तान् इमानि तदादीनि # તરિ શબ્દનો સમાસ લભ્યઅર્થ છે “તૈજસ અને કાર્મણ શરીર જેની આદિમાં છે [તેવા ઔદારિક શરીર] # તવાવનિ શબ્દનો વિગ્રહ બે પ્રકારે જણાવેલો છે. (૧) તે આદિની -અર્થ સૈન અને ફાર્મળ આદિમાં છે જેને તેવાઔદારિકઆદિ અ૨/૧૦ Page #147 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨)તત્-વાર્મામ્ આત્ યેષામ્ [જેઓ તૈજસ શરીરને અનાદિ સંબંધવાળું માનતા નથી તેમના મતે ફકત કાર્યણ શરીરનો જ અનાદિ સંબંધ છે, તેથી-કાર્મણ શરીર આદિમાં છે તેવા ઔદારિકાદિ શરીર'' એવો અર્થ ગ્રહણ કરવો પડે. ૧૪૬ શરીર અહીં તૈજસ અને કાર્પણ ને અથવા (બીજામતે) કાર્પણ શરીરને આદિમાં સ્થાપના એટલા માટે કરે છે કે આ શરીર તો મૂળભૂત પણે સાથે જ છે. તદુપરાંત ઔદારિકાદિ કયા કયા સાથે છે તે જણાવવું છે પ્રત્યેક વિકલ્પમાં આ શરીર તો હોવાનું જ છે. ન માગ્યાનિ-ભજના અર્થાત્ વિકલ્પોને સૂચવતો શબ્દ છે.[એક જીવને ચાર સુધી શરીર હોય અર્થાત્ બે-ત્રણ-કેચાર શરીરની] વિકલ્પે ભજના હોય છે, તેવાત દર્શાવવા અહીં માખ્યાતિ પદ વપરાયું છે. -ભાગ્ય અને વિત્ત્વ એ પર્યાય સૂચક શબ્દો છે. * युगपत् - एकस्मिन काले એક જ કાળે અથવા એક સાથે-એકી વખતે જાણ્ય-અહીં એક શબ્દ જીવના વિશેષણ રૂપે છે વસ્ય નો અર્થ ( નવસ્ય) ‘‘એક જીવને’’ એમ સમજવો. * आचतुर्भ्यः यावत् चत्वारि આ શબ્દ મર્યાદા સૂચક છે વરિ એટલે ચાર અર્થાત્ ચાર શરીર સુધી. સંકલિત સમજઃ- બધાં અલગ અલગ શબ્દોનો સંકલિત અર્થ-કોઇપણ એક જીવને એક સમયે ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ ચાર શરીર હોય એટલે કે વિકલ્પે બે-ત્રણ કે ચાર શરીરની ભજના હોય છે તે આ રીતેઃ જયારે જીવને બે શરીર જ હોય ત્યારે તૈજસ અને કાર્યણ શરીરજ હોય કેમકે આ બંને શ૨ી૨ને યાવભંસારમાવી કહ્યા છે તેથી જીવને સંસાર હોય ત્યાં સુધી આ બંને શરીર છે જો કે આવી સ્થિતિ અંતરાલગતિ માંજ પ્રાપ્ત થાય છે એ સમયે ત્રીજું કોઇ શરીર હોતું નથી ૪ જયારે જીવને ત્રણ શરીર હોય ત્યારે પણ તૈજસ અને કાર્પણ એ બે શરીર તો હોવાનાજ વધારામાં ત્રીજું શરીર ઔદારિક અથવા વૈક્રિય હોય છે. —જોતે જીવ મનુષ્ય કે તિર્યંચ હોય તોતેનેતૈજસ અનેઔદારિક શરીર હોયછે.અને જોતેજીવ દેવ અથવા નારક હોયતો મરણ પર્યન્ત તેને તૈજસ-કાર્મણ અને વૈક્રિય શરીર હોય છે. જયારે જીવને ચારશરીર હોય ત્યારે (૧)તૈજસ-કાર્યણ-ઔદારિક અને વૈક્રિય-અથવા (૨) તૈજસ-ફાર્મણ-ઔદારિક અને આહારક એ ચાર હોય છે જો કોઇ મનુષ્ય કે તિર્યંચ વૈક્રિય લબ્ધિવાન હોય અનેતે લબ્ધિ વિક્ર્વે ત્યારે પ્રથમ વિકલ્પ વાળા ચાર શરીર હોય છે-અને જયારે કોઇ ચતુર્દશ પૂર્વધર-પ્રમત્ત સંયત મુનિ આહારક લબ્ધિ નો પ્રયોગ કરે ત્યારે બીજા વિકલ્પવળા શરીરો હોય છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ૪૪ ૧૪૭ જ એકજીવને એકસાથે પાંચશરીર કદાપી નહોય:- કોઇપણ જીવને એકજ એકકાળે વૈક્રિય લબ્ધિ અને આહારક લબ્ધિનો પ્રયોગ સંભવતો નથી પરિણામે કોઈપણ એક જીવ ને એક કાળમાં કયારેય પાંચે શરીર એક સાથે અસ્તિત્વ ધરાવી શકતા નથી. $ હારિભદ્દીયટીકા- “માવા ફતવયવમહિર તુ ને ઇવ વિદ્ युगपद् एकदा पंच भवन्ति शरीराणि । * વૈક્રિય અને આહારક બંને શરીર સાથે ન હોય આહારક શરીર કેવળચૌદપૂર્વધરરમુનિને જ હોય છે. તેથી વૈક્રિય અને આહારકશરીર રચવાનું સામર્થ્ય ચૌદ પૂર્વઘર સિવાય અન્ય કોઈ જીવોમાં હોઈ શકે નહીં ફકત ચૌદ પૂર્વધર મુનિઓ જ આ બંને શરીર વિક્ર્વવાની શકિત સંભવે છે. ચૌદ પૂર્વધર મુનિને વૈક્રિયલબ્ધિ ના પ્રયોગ સમયે લબ્ધિથી શરીર રચના કર્યા પછી નિયમો પ્રમત્ત દશા હોય છે જયારે આહારકલબ્ધિ ના પ્રયોગ થી શરીરરચના સમયે તો પ્રમત્ત દશા જ હોય પણ શરીર રચના બાદ શુધ્ધ અધ્યવસાયનો સંભવ હોવાથી અપ્રમત્ત ભાવ ઉત્પન્ન થાય છે. પરિણામે વૈક્રિય અને આહારક બને લબ્ધિઓનો પ્રયોગ એકી સાથે થવો એ સંભવ નથી. ઉપરોક્ત મુદ્દામાં પાંચ શરીર એક સાથે કેમ નહીં? તેનો ઉત્તર પણ પ્રસ્તુત મુદ્દામાં સમાયેલો છે પાંચેનો એક સાથે આવિર્ભાવ થતો નથી માટે પાંચ શરીર ન હોય એક જીવ ને શકિતરૂપ તો પાંચ શરીર હોય જ છે કેમ કે આહારક લબ્ધિવાળા મુનિને વૈક્રિય લબ્ધિનો પણ સંભવ છે. પણ એકજ વખતે બંને લબ્ધિ વિદુર્વવી શક્ય ન હોવાથી એક કાળે પાંચે શરીરનો સંભવ રહેતો નથી માટે જ કાવતરૂંકહ્યું છે. વૈક્રિય-આહારક-શરીરના સ્વામી ની વિશેષતા સૂત્રઃ ૨:૪૮ અને ૨ઃ૪૯માં જણાવેલ છે. ભાષ્યમાં જણાવ્યા મુજબ એકજીવને એક સાથે કેટલા શરીર સંભવે છે. તેના પાંચ અને સાત વિકલ્પોઃ ભાષ્યકાર મહર્ષિ તૈજસ અને કાર્મણ શરીર ને અનાદિના સંબંધવાળા અને નિત્ય સાથે રહેતા હોવાનું જણાવે છે. પરંતુ બીજા કોઈક મતાનુસાર કાર્મણ શરીરજ અનાદિ સંબંધ વાળું કહ્યું છે-તૈજસ તો લબ્ધિ વિષયક છે માટે હોય અને ન પણ હોય સૂત્રકાર ના કહેવા મુજબ તો તૈજસ-કાશ્મણ યુગવત જ હોય તેથી આ મત મુજબ એક જીવને એક સાથે સંભવતા શરીર બે-ત્રણ કે ચાર હોવાથી પાંચ વિકલ્પોની જ ભજના રહે છે. (૧)પ્રત્યેક જીવને તૈજસ અને કાર્મણ તો હોય જ શરીર-૨ (૨)તૈજસ-કાર્પણ અને ઔદારિક શરીર-૩ (૩)અથવા તૈજસ-કાર્પણ અને વૈક્રિય શરીર-૩ (૪)તૈજસ-કાશ્મણ-દારિક અને વૈક્રિય શરીર-૪ (પ)અથવા-તૈજસ-કાર્પણ ઔદારિક અને આહારક શરીર-૪ તેને બદલેજેઓ ફકત કાર્મણ શરીરને જ નિત્યસંબંધવાળું માને છે. વિપ્રદ તૌર્મયોn: Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સૂત્ર આગળ ધરીને કહે છે કે આ સૂત્રમાં એકલો કાર્મહયોગ જણાવ્યો છે. વળી વિગ્રહગતિમાં જયારે અણાહારી હોય છે ત્યારે તૈજસશરીરની પ્રવૃત્તિબંધ રહે છે. એ જ રીતે કેવળીસમુદ્ધાત તથા વૈક્રિય અને આહારક લબ્ધિ પ્રવૃત્તિ સમયે પણ તૈજસ શરીરની પ્રવૃત્તિ બંધ હોય છે. માટે ફકત કાર્મણ શરીરની નિત્યસંબંધિતતા સ્વીકારીને સાત વિકલ્પો રજૂ કરે છે. (૧)ફકત કામણ શરીર હોય શરીર-૧ (૨)કાર્પણ અને ઔદારિક હોય શરીર-૨ (૩)કાર્પણ અને વૈક્રિય હોય શરીર-ર (૪)કાર્પણ-ઔદારિક અને વૈક્રિય હોય શરીર-૩ (૫)કામણ-દારિક અને આહારક હોય શરીર-૩ (૬)કાર્પણ-તૈજસ-ઔદારિક અને આહારક હોય શરીર-૪ (૭)કામણ-તૈજસ-ઔદારિક અને વૈક્રિય હોય શરીર-૪ આ બંને મતો સ્વોપજ્ઞ ભાષ્યમાં રજૂ કરેલા છે. [૮] સંદર્ભઃ# આગમસંદર્ભ-ન મોરેશ્યિ સરીરં ત વેડવિય સરીર સિય અત્યિ સિય णत्थि, जस्स वेउब्विय सरीरं तस्स ओरालिय सरीरं सिय अस्थि सिय णत्थि....जस्स ओरालिय सरीरं तस्स आहारग सरीरं सिय अस्थि सिय णत्थि, जस्स आहारग सरीरं तस्स ओरालिय सरीरं णियमा अस्थि ।....जस्स ओरालिय सरीरं तस्स तेयग सरीरं णियमा अस्थि, जस्स पुण तेयग सरीरं तस्स ओरालिय सरीरं सिय अस्थि सिय णस्थि । एवं कम्मसरीरे वि। .... जस्स ओरालिय सरीरं तेयग सरीरं णियमा अस्थि, जस्स पुण तेयग सरीरं तस्स ओरालिळ सरीरं सिय अस्थि णस्थि । एवं कम्मं सरीरे वि... जस्स वेउव्विय सरीरं तस्स आहारग सरीरं णस्थि, जस्स पुण आहारग सरीरं तस्स वेउव्विय सरीरं णत्थि । तेयाकम्मइं जहा ओरालिएणं सम्म तहेव, आहारग सरीरेण वि सम्मं तेयाकम्माइं तहेव उच्चारियव्वा । ....जस्स तेयग सरीरं तस्स कम्मग सरीरं णियमा अस्थि, जस्स वि कम्मग सरीरं तस्स वि तेयग सरीरं णियमा अस्थि જ પ્રજ્ઞા , ૫. ર૬-. ૨૭૬૪...૮ પર્થના : ૪ તત્વાર્થસંદર્ભઃ- વૈક્રિયના સ્વામી સૂત્ર રઃ૪૮ વ્યત્યય વ આહારક સ્વામી સૂત્ર-૨,૪૯ ગુમવિશુદ્ધ અન્યગ્રન્થ સંદર્ભ દ્રવ્યલોક પ્રકાશ-સર્ગ૩ ગ્લો.૧૧૫થી ૧૧૭ [9]પદ્યઃ(૧) સૂત્ર : ૪૩ - ૪૪ નું સંયુકત પદ્યઃ સર્વ સંસારી જીવો એ બે શરીર ધરે સદા વિકલ્પથી હોય ચાર શરીર એક સાથે એકદા સૂત્રઃ ૪૨-૪૩-૪૪નુ સંયુકત પદ્ય – આત્માસંગ અનાદિ કાળથી રહે સૌ જીવ સાથે તથા ( ૨ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ અધ્યાયઃ ૨ સૂત્ર: ૪૫ એકી સાથ જ ચાર એક જીવમાં તે બે અને બે બીજા. 1 [10] નિષ્કર્ષ-સૂત્રર૩૮ થી ૨:૪૫નો સંયુકત નિષ્કર્ષ સાથે સૂત્ર રઃ૪૫નેછે. 0 1 0 (અધ્યાય૨-સૂત્રઃ૪૫ [1]સૂત્રહેતુઃ- પાંચે શરીરોના વર્ણન બાદ શરીર સંબંધિ આ સૂત્રમાં તેના પ્રયોજનને જણાવે છે -અથવા- શરીરના ઉપભોગપણાને જણાવવાનો આ સૂત્રનો હેતુ છે. [2]સૂત્ર મૂળ-નિયમો મજ્યમ્ U [3]સૂત્ર પૃથક્ર નિમ્ - ૩૧મોડામ્ સત્યમ્ [4] સૂત્રસાર -અંતનું (જે કાર્મણ શરીર છે તે) ઉપભોગ રહિત છે. અર્થાતેના વડે સુખ-દુઃખનો ઉપભોગ થતો નથી.] U [5]શબ્દજ્ઞાનઃ૩૫મો-સુખ દુઃખ નો ઉપભોગ નિરુપમો-ઉપભોગ રહિત જ્ય- છેલ્લું (કાર્પણ શરીર) U [6]અનુવૃત્તિ - બૌદ્રારિવૈવિહારતનર્મળનિ શરીર - રૂ. ૨:૩૭ U [7]અભિનવટીકા-જે રીતે પ્રત્યેક વસ્તુનું કંઈને કંઈ પ્રયોજન હોય છે તેમ શરીર પણ સપ્રયોજન હોવું જોઇએ, આ શરીરોનું મુખ્ય પ્રયોજન શું છે? એ પ્રયોજન બધાં શરીરો માટે સમાન છે કે કંઈ વિશેષતા છે? એ પ્રશ્નોનો ઉત્તર પ્રસ્તુત સૂત્રમાં અપાયેલો છે. આ શરીરનું મુખ્ય પ્રયોજન ઉપભોગ છે. પહેલા ચારે શરીરમાં તે પ્રયોજન સિધ્ધ થાય છે. ફકત કામણ શરીરમાં આ પ્રયોજન સિધ્ધ થતું નથી માટે તેને નિરુપભોગ કહ્યું. - અર્થ- અંતનું જે કામણ શરીર તેઉપભોગ થી રહિત છે તેના વડે સુખ-દુઃખ ભોગવતું નથી, કર્મ-બંધ-વેદન કેનિર્જરા પણ થતાં નથી-બાકીના ચારે ઉપભોગ સહિતછે] # સુખ-દુઃખરૂપ ઉપભોગના અભાવે, કર્મનો બંધ-કર્મફળ નો અનુભવકર્મનિર્જરાદિના અભાવે કામણ શરીરને નિરુપભોગ કહ્યું છે. * ૩ોમા:-સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવેલ મુદાનુસાર ઉપભોગ એટલે સુખ-દુઃખનોઉપભોગ-મનોજ્ઞ અમનોજ્ઞ એવા શબ્દાદિવિષયના સંપર્કથી ઉત્પન્ન થયેલ સુખ અથવા દુઃખ નું ભોગવવું તે ઉપભોગ -શુભાશુભ વિષયોના સંપર્કથી સુખ અને દુઃખ નો અનુભવ તે ઉપભોગ -ઈન્દ્રિય રૂપી માધ્યમ થકી શબ્દાદિ ગ્રહણ કરવું તે ઉપભોગ જ કર્મનો બંધઃ- ઔદારિકાદિ ચાર શરીર થકી કર્મનો બંધ થઈ શકે છે. કેમ કે હિંસાદિયોગથી અભિવ્યકત એવાકર્મબન્ધના કારણોનો સદ્ભાવ હોય છે તેથી શુભાશુભાદિ ક્રિયાથકી શુભાશુભ કર્મનો બંધ કરે છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જ કર્મવેદન-વિશિષ્ટ અનુભાવ તથા કર્મ વિગ્રહના દીર્ધકાળને લીધે બંધાયેલ કર્મનું વેદન અર્થાત્ કર્મવિપાક જન્ય શુભાશુભ ફળોનું વેદન પણ ઔદારિકાદિ ચાર શરીર કરે છે. કર્મનિર્જરા -ઉદિરણાદિયોગને લીધે પવિત્ર અનુષ્ઠાન દ્વારા સંચિત કર્મોની નિર્જરા પણ ઔદારિકાદિ ચાર શરીરો વડે થયા કરે છે/થઈ શકે છે. આ ચારે બાબતોને ભાષ્યકારે ઉપભોગ કહ્યો છે કે જે કામણ શરીરમાં સંભવતો નથી. * निरुपयोग:- निरस्त उपभोगम् इति निरुपभोगम् ઉપર ઉપભોગ શબ્દની વ્યાખ્યા કરી છે. આ પ્રતિવિશિષ્ટ લક્ષણોનો અભાવ હોવાથી (કાર્પણ શરીર) નિરુપભોગ” કહેવાય છે. # ઉપકરણ ના અભાવથી, સામગ્રીના યોગ ન થવાથી તેમજ પ્રતિવિશિષ્ટ ભોગદિ અભાવની અપેક્ષાએ (કાર્પણ શરીર) નિરુપભોગી કહ્યું છે. જ અન્ય-અન્ય શબ્દ થકી અહીં કાશ્મણ શરીરનું ગ્રહણ કરવું જોઈએ. કેમકે પૂર્વે સૂત્ર ૨ઃ૩૭ માં રિક્રિયાશીરતૈનાને શરીરમાં કહ્યું છે તેથી આ સૂત્રક્રમના પ્રામાણ્ય ને સ્વીકારીને ક્રમમાં છેલ્લે આવતું હોવાથી #ામણ શરીરને અન્ય શરીર કહ્યું છે. મવમ્ અન્યમ્ ઔદારિકાદિ શરીરને અન્ત હોવાથી-પર્યન્ત વર્તી હોવાથી ફાર્મળ ને અન્ય કહ્યું છે. જ વિશેષ:- અહીં કામણ શરીર થકી ઉપભોગનો જે નિષેધ કર્યો છે તેમાં સામાન્ય ઉપભોગ નહીં લેતા ઉપભોગ-વિશેષ લેવો ઉપભોગના સાધન હાથ-પગ ઇન્દ્રિય વગેરે છે કે જે કામણ શરીરમાં જોવા મળતા નથી. જે પ્રકારે ઔદારિક શરીર થકી જીવ મનોયોગ દ્વારા વિચારણા પૂર્વક હિંસાદિ અશુભ કર્મકરી શકે છે અને પ્રાણી રક્ષા વગેરે શુભકર્મ પણ કરી શકે છે.... –અથવા શ્રોત્રાદિ ઈન્દ્રિયો થકી શબ્દાદિને સાંભળી શકે છે. તથા ઇષ્ટ-અનિષ્ટ વિષયોનું સેવન કરી શકે છે તે રીતે કોઈપણ કાર્ય કાર્મણ શરીરથી થઈ શકતું નથી. –બીજી વાત એ પણ છે કે કાશ્મણ શરીર કર્મોના સમૂહ રૂપ છે તેથી તે ઉપભોગ્ય તો થઈ શકે પણ ઉપભોજક ન થઈ શકે –વળી છસ્થ જીવોનો ઉપભોગ અસંખ્યાત સમયથી ઓછો હોતો નથી, પણ કાર્પણ શરીરનો યોગ જયાં પ્રાપ્ત થાય છે તે વિગ્રહ ગતિનો કાળ ચાર સમય સુધીનો જ છે આવાઆવા કારણોથી કાર્પણ શરીરને નિરુપભોગ કહ્યું છે. કાર્મણ શરીરના નિરુપભોગ પણા વિશે કંઈક વધુ સ્પષ્ટીકરણોઃ–બુધ્ધિપૂર્વક કરાયેલા કાર્યો થકી જેવો કર્મ બંધ ઔદારિકઆદિ શરીર વડે થાય તેવો કાર્મણ શરીર વડે થતો નથી. -અંગોપાંગ અને ઇન્દ્રિયો થકી જેવું કર્મના ફળનું અનુભવન કે વેદન દારિક આદિ શરીર વડે થઈ શકે છે તેવું કામણ શરીર વડે થઈ શકતું નથી. –તપસ્યા વગેરે થકી જે રીતે કર્મોની નિર્જરા ઔદારિકાદિ શરીરો થકી થાય છે તેવું Page #152 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪૫ ૧૫૧ કાર્પણ શરીર વડે થતું નથી. -જયાં સુધી અન્ય શરીર સહાયક ન થાય ત્યાં સુધી એકલું કાર્પણ શરીર ઉપભોગને સાધી શકતું નથી. –બાહ્ય ઇન્દ્રિય વિના સંસારના શુભાશુભ વિષયોના સુખ-દુઃખનો અનુભવ થઈ શકે નથી, કામણ શરીરને બાહ્ય ઇન્દ્રિયો ન હોવાથી ફકત ભાવ ઈન્દ્રિયના બળે સુખ-દુઃખનો અનુભવ થઈ શકતો નથી. દારિકાદિ ચાર શરીર સોપભોગ કઈ રીતે? ઔદારિકાદિચારે શરીરોથી થકી (પૂર્વેજણાવ્યા મુજબ) સુખ-દુઃખનો અનુભવ, વિશિષ્ટ પ્રકારે કર્મબન્ધ, કર્મના ફળનો અનુભવ અને કર્મનિર્જરા થતી હોવાથી તે ઉપભોગસહિત છે. कार्मण व्यतिरिक्तानि औदारिकादीनि सोपभोगानि उपभोग निमित्त इन्द्रियाणां भावात् $ ઔદારિક શરીરથી જેમ સુખ-દુઃખનો અનુભવ-આદિ ચારે વસ્તુથઈ શકે છે તેરીતે વૈક્રિય શરીર દ્વારા પણ થઈ શકે છે. કેમ કે વૈક્રિય શરીરમાં પણ અંગોપાંગ તથા નિવૃત્તિ અને ઉપકરણ ઇન્દ્રિયો પ્રત્યક્ષ હોવાથી ઈષ્ટ-અનિષ્ટ વિષયોનું સેવન થાય છે આહારક શરીર થકી પણ ચતુર્દશ પૂર્વધર મુનિનું પ્રયોજન સિધ્ધ થઈ શકે છે. તૈજસ શરીર થકી પણ નિગ્રહ-અનુગ્રહ અથવા ઉપમુકત આહારનું પચન અને તે થકી સુખાદિનો અનુભવ થાય જ છે માટે ભાષ્યકારે આ ચારે શરીરને સોપભોગ કહ્યા છે. જ તૈજસ શરીરમાં ઉપભોગ કઈ રીતે ઘટી શકે તૈજસશરીરમાં પણ કાર્મણની માફક દવ્ય ઈન્દ્રિયોનો અભાવ છે તેથી તેના દ્વારા ઉપભોગ કઈ રીતે થઈ શકે? જ તૈજસ શરીરથકી ખોરાકનું પાચન અને તેજલેશ્યા કે શીતલેશ્યા નો પ્રાદુર્ભાવ થાય છે. તૈજસ શરીર ની શકિત બરાબર હોય તો પાચન સારી રીતે થતા સુખનો અનુભવ અને તૈજસ શરીર નો હાસ થતાં પાચન સારી રીતે ન થવાથી અ-સુખનો અનુભવ થાય છે તેજલેશ્યા કે શીત લેગ્યા મૂકી શાપ કે અનુગ્રહ બુધ્ધિ થી આનંદનો અનુભવ અને જો પોતે મુકેલી તેજોલેશ્યા કે શીતલેશ્યા કામ ન કરેતો દુઃખ અનુભવ થાય છે. વળી શાપ કે અનુગ્રહ બુધ્ધિ કર્મનો બંધ પણ કરાવે છે. શુભાશુભ કર્મનો અનુભવ પણ તે કરાવે છે તેથી તૈજસ શરીરને પણ સોપભોગ જ કહ્યું છે. છે આહારક શરીરમાં ઉપભોગ સહિતતા કઇરીતે ઘટી શકે? –આહારક શરીરમાં પણ શરીર તથા ઇન્દ્રિયના અભિવ્યકત સ્વરૂપને લીધે શબ્દાદિનો પ્રહણરૂપ ઉપભોગ હોય જ છે. U [8] સંદર્ભ- પ્રસ્તુત સૂત્ર સૈધ્ધાન્તિક પાસાને થોડી અલગ રીતે રજૂ કરે છે. શરીરની ઉપભોગતાની દ્રષ્ટિએ પાંચે શરીરને આશ્રીને વિશિષ્ટ પ્રકારે સૂત્ર-નિરૂપણા કરી હોવાથી શબ્દશઃ સંદર્ભ મળતો નથી આગમમાં ભગવતી સૂત્રશ-૩-૭ નૂ. ૬૨ માં અર્થપ્રધાન સંદર્ભમળે છે જુઓ અમારૂ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો પૃ-૧૮] Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ [] [9]પઘઃ (૧) (૨) તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સૂત્રઃ૪૫ નું પદ્ય સૂત્રઃ૪૬ માં છે. સુખ દુ:ખાદિ ભોગોના અનુભવ રહિત છે જ્ઞાનીઓએ કહ્યું છેલ્લું કાર્મણેય શરીર તે [] [10]નિષ્કર્ષ: -સૂત્ર ૨:૩૮ થી ૨:૪૫ નો સંયુકત નિષ્કર્ષ:(વિશેષ નિષ્કર્ષ ૨:૪૯ ને અંતે આપેલ છે) પાંચે શરીરોની સૂક્ષ્મતા - પ્રદેશો-તથા તૈજસ-કાર્યણની વિશિષ્ટતા દર્શાવતા આઠે સૂત્રોમાં પુનઃપુન એક વાતતો કહેવી જ પડશે કે જીવ દ્રવ્ય અને શરીર એટલે કે પુદ્ગલ બંને જુદા દ્રવ્યો જ છે અંતિમ (કાર્મણ) શરીર આ દ્રવ્યોને એકમેકના સંબંધમાં ગાઢ રીતે નજીક લાવે છે પણ તેને સર્વથા વિખુટા પાડવા પ્રથમ (ઔદારિક) શરીર જ મહત્વનું છે. અનિત્ય એવા ઔદારિક શરીરની મદદથી નિત્ય જોડાયેલા કાર્પણ શરીરને સર્વથા છુટુ પાડવું. તોજ મોક્ષ ની પ્રાપ્તિ થાય. એજ નિષ્કર્ષ. ઇઇઇઇઇઇઇ (અધ્યાયઃ૨-સૂત્રઃ૪૬ [] [1]સૂત્રહેતુ:- ઔદારિકાદિ જે પાંચે શરીરોનું વર્ણન કર્યું તેમાં ઔદારિક શરીર કોને કોને પ્રાપ્ત થાય-અથવા-ઔદારિક શરીરના સ્વામી કોણ? તે આ સૂત્ર જણાવે છે. ] [2]સૂત્ર:મૂળઃ- ગર્ભસંપૂર્ણનનમાઘસ્ [] [3]સૂત્રઃપૃથ- ગર્ભ - સંમૂર્છાનમ્ - આદ્યન્ [4]સૂત્રસારઃ-પહેલું [ઔદારિક]શરીર ગર્ભજ (અને) સંમૂર્છન [થી ઉદ્ભવે છે] ] [5]શબ્દશાનઃ આદ્ય-પહેલું [ઔદારિક] સંમૂર્ચ્છનન-સંમૂર્છન જન્મવાળા [બંને પૂર્વે કહેવાઇ ગયા છે] [] [6]અનુવૃત્તિ:- સૌરિ વૈક્રિયાહાર તૈનસાર્માનિશીળિ સૂત્ર ૨:૩૭ ાર્મન-ગર્ભજન્મવાળા [7]અભિનવટીકાઃ- ઔદારિક આદિ જે શરીર નો અધિકાર ચાલી રહ્યો છે તેમાં કેટલા શરીર જન્મસિધ્ધ અને કેટલા શ૨ી૨ કૃત્રિમ છે? તથા જન્મસિધ્ધમાં પણ કયુ શરીર કયા જન્મથી પેદા થાય છે અને કૃત્રિમ શરીર હોય તો તેનું કારણ શું? આવા ભિન્નભિન્ન પ્રશ્નો ઉદ્ભવે છે તેમાં પ્રસ્તુત સૂત્ર પ્રથમ શરીરના જન્મસિધ્ધ પણાને જણાવી કયા જન્મોથી તે ઉત્પન્ન થાય છે તે દર્શાવે છે. ઔદારિક શરીર જન્મસિધ્ધ જ છે એ ગર્ભ તથા સંમૂર્ણિમ એ બે જન્મોમાં પેદા થાય છે. આવઃ-પહેલું, આખો મવમ્ આદ્યમ્ શરીર વિષયક સૂત્રમાંનું પ્રથમ સૂત્ર છે સૌરિનૈનિયા ૨:૩૭ આ સૂત્રના ક્રમના Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪૬ પ્રામાણ્ય થી પાંચ શરીરમાં સર્વપ્રથમ શરીર મૌરિ બતાવેલ છે તેથી અહીં ગાદા શબ્દથી ગૌરિ શરીરનું ગ્રહણ કરવું જોઈએ. ૪ સૂત્રકાર મહર્ષિ સૂત્રમાં ગર્મ અને સમૂઈન શબ્દ પછી જન્મ અર્થવાળા ગન ધાતુના = પદને પ્રયોજે છે. તે ગર્મ અને સમૂઈન બંને સાથે જોડવો. નન: શનિ પ્રત્યેમ્ મસડૂધ્યતે | જેનાથી અને સંમૂઈને એવા બે પદો તૈયાર થશે. * गर्भज:- गर्भे जातं गर्भाद् वा गर्भजं # ગર્ભમાં અથવા ગર્ભથી જન્મેલા ને ગર્ભજન્મવાળો કે ગર્ભજ કહેવામાં આવે છે. * ગર્ભ જન્મની વિશેષ વ્યાખ્યા માટે સૂત્ર ૨:૩૨ ની અભિનવટીકામાં જોવી संमूर्छनज:- सम्मूछने जातं सम्मुर्छनाद् वा संमूर्छन # સંપૂર્ઝન થી ઉત્પન્ન થયેલા ને સંપૂર્ઝન જન્મ વાળા કે સમૂઈન જ કહેવામાં આવે છે. # સંપૂર્ઝન જન્મની વિશેષ વ્યાખ્યા માટે સૂત્ર ૨૩૨ ની અભિનવટીકા જોવી સંકલિત અર્થ- પહેલું અર્થાત ઔદારિક શરીર ગર્ભમાં ઉત્પન્ન થાય છે તેમજ સમૂછનજન્મ થી પણ ઉત્પન્ન થાય છે $ ગર્ભજન્મવાળા જીવોને તેમજ સમૂઈન જન્મવાળા જીવોને ઔદારિક શરીર હોય છે. * વિશેષ:-પૂર્વસૂત્ર ૨:૩૨ [સમૂઈ-પપતા ન] માં ત્રણ પ્રકારે જન્મ બતાવ્યા. તેમાંથી ગર્ભ અને સંમૂર્ઝન એ બે પ્રકારના જન્મથી ઉત્પન્ન થનારા પ્રાણીઓને ઔદારિક શરીર હોય છે. તેમ પણ કહ્યું પરંતુ તેનો અર્થ એ નથી કે ગર્ભજ અને સંપૂર્ઝનજ જીવોને ઔદારિક શરીર જ હોય છે-અર્થાત– આ સૂત્રનો અર્થઅવધારણરૂપે નથી લેવાનો કે “ફકત ઔદારિક શરીર ગર્ભઅને સંપૂર્ણનથી ઉત્પન્ન થાય છે. કેમકેતૈસઅને કાશ્મણ શરીર પણ તેનાથી ઉત્પન્ન થાય છે. વળી ગર્ભજન્મવાળાને પછી લબ્ધિ પ્રત્યય વૈક્રિય શરીર અને આતરક શરીર પણ ઉત્પન્ન થઈ શકે છે. જ ઔદારિક શરીરના સ્વામી - ઔદારિક શરીર જન્મસિધ્ધ જ છે અને તેના સ્વામી મનુષ્ય અને તિર્યંચ જ છે. ઔદારિક શરીરનું પ્રમાણ - આ શરીર જધન્ય થી અંગુલનો અસંખ્યય ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ થી ૧૦૦૦ યોજન પ્રમાણ હોય છે. I ! [8] સંદર્ભઃ૪ આગમસંદર્ભ- ૩યા કરીને અંતે તિવિદે છે . પોયમ વિદે , तं जहा समुच्छिम...गब्भ वककंतिय * प्रज्ञा. प.२१-सू. २६७/२१ તત્વાર્થસંદર્ભઃ- પૂર્વસૂત્ર-ર ૩૨ સંપૂર્ણપપીતા ન - t અન્યગ્રંથ સંદર્ભઃ- દ્રવ્યલોક પ્રકાશ સર્ગઃ૩-ગ્લો.૧૧૩ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [9]પદ્યઃ(૧) સૂિત્ર ૪૫-૪૬નું સંયુકત પદ્ય ઉપભોગ સુખ-દુઃખનો નથી કાર્પણ શરીરમાં સર્વથા ઉત્પત્તિ ઔદારિક તણી કહી ગર્ભ સંમૂઈન તથા (૨) સૂત્રઃ૪૬નું પદ્ય સૂત્રઃ૪૮માં છે | U [10]નિષ્કર્ષ-સૂત્ર ૨૪ થી ૨:૪૯નો નિષ્કર્ષ એકસાથે ૨:૪૯ ને અંતે છે. S S S S S D (અધ્યાયઃ૨-સૂત્રઃ૪૭) 0 [1]સૂત્ર હેતુ વૈક્રિય શરીરના કારણો અથવા વૈક્રિય શરીર કયા જન્મ વાળાને જન્મસિધ્ધ છે તે દર્શાવવા માટે આ સૂત્ર બનાવાયું છે U [2] સૂત્ર મૂળ - વેજિયમ પતિવમ્ [3]સૂત્ર પૃથક-વૈજ્યમ્ - સૌપપતિમ્ U [4] સૂત્રસાર-વૈક્રિય શરીર ઉપપાત જન્મવાળા દિવ-નારકી ને હોય છે. U [5] શબ્દશાનઃ વૈશ્વિય-વૈક્રિય શરીર પતિવઉપપાત સંબંધિ U [6]અનુવૃત્તિઃ મૌરિવૈવિહારતૈનસમર્મન શરીરમાં U [7]અભિનવટીકા-દારિકની માફકવૈક્રિય શરીર પણ જન્મસિધ્ધ છે કે નહીં? જો તે જન્મસિધ્ધ છે તો કયા જન્મથી આ શરીર ઉત્પન્ન થાય છે? એવા પ્રશ્નો સહજ પણે થવાના છે -તેથી સૂત્રકાર ભગવંત બીજા(વૈક્રિય)શરીરને આશ્રીને જણાવે છે કે વૈક્રિયે શરીર બે પ્રકારે છે-(૧)જન્મસિધ્ધ (૨)કૃત્રિમ પ્રસ્તુત સૂત્ર તેના જન્મસિધ્ધ પણાના સ્વામીનો ખ્યાલ આપે છે જે જન્મસિધ્ધ છે તેવું વૈક્રિય શરીર ઉપપાત જન્મ દ્વારા જ પેદા થાય છે, માટે જ સૂત્રમાં વૈક્રિયશરીર ને ઔપપાતિક કહ્યું છે. * વયિ :- વૈક્રિય શબ્દ થી અહીં વૈક્રિયશરીર જ સમજવું. ઔદારિકાદિ પાંચ પ્રકારના શરીરમાં જે બીજો ભેદ છે તે વૈક્રિય # વૈક્રિય શબ્દ વિશેષ વ્યાખ્યા પૂર્વસૂત્ર ૨:૩૭ મરિવૈક્રિય. ની ટીકામાં જોવી. મૌvપતિ-પપાત શબ્દથી ૩૫૫તિન” એવો અર્થ સમજવો -આ૩૫૫તિ માં જે થાય તે ગૌપપતિ र उपपाते भवम् औपपातिकम् । ૪ ૩૫૫તિ શબ્દની વિશેષ વ્યાખ્યા પૂર્વસૂત્ર ૨૩૨ સમૂઈ જLપતા ગમ ની *દિગંબર આમ્નાય મુજબ અહીં સૌપદિમ્ વૈશિયિનમ્ એવું સૂત્ર છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪૮ અભિનવટિકામાં અપાયેલી છે. સ્વામી - (જન્મસિધ્ધ)વૈક્રિય શરીરના સ્વામી દેવ તથા નારક એ બે જ કહ્યા છે. જ વિશેષ:- ઉપપાત રૂપ નિમિત્ત વડે જે વૈક્રિયશરીર ઉત્પન્ન થાય છે તે દેવોને અને નારકોને જ હોય છે. બીજાને નહીં તેમ કહ્યું પણ આ ઔપપાતિક વૈક્રિય શરીર બે પ્રકારનું છે. [ષ્ય નારાણ રેવાનાં વમવધવત્ સન્ન દ્વિધા ](૧)ભવધારણીય (૨)ઉત્તર વૈક્રિય -(૧)ભવધારણીય વૈક્રિય શરીર જન્મથી જીવનપર્યન્ત હોય છે. -(૨)ઉત્તર વૈક્રિય શરીર ઇચ્છા મુજબ વિકર્વી શકે છે. આ બંને પ્રકારના શરીર જધન્યથી અંગુલનો અસંખ્યય ભાગ હોય છે ઉત્કૃષ્ટ થી ભવધારણીય વૈક્રિય શરીર ૫૦૦ ધનુષ અને ઉત્તરવૈક્રિય શરીરલાખયોજન પ્રમાણ હોયછે. U [8] સંદર્ભ # આગમસંદર્ભ-ધોરામાં જે સરીરT TOUત્તા, તં ન અત્યંતને વેવ વહિરો चेव, अब्अंतरए कम्मए, बाहिरए वेउव्विए । एवं देवाणं * स्था. स्था.-२ उ.१-सू.७५ ૪ તત્ત્વાર્થસંદર્ભ- ર૩ર સંમૂઈનાપાતા નર્મ ૪ અન્યગ્રંથ સંદર્ભઃ-દવ્યલોક પ્રકાશ-સર્ગ-૩-શ્લો.૧૧૩ [9] પદ્ય(૧) સૂત્રઃ૪૭નું પદ્ય સૂત્રઃ૪૯ માં આપેલ છે. (૨) સૂત્ર:૪૭નું પદ્ય સૂત્રઃ૪૮ માં આપેલ છે. U [10] નિષ્કર્ષ-સૂત્રરઃ૪૬થી ૨ઃ૪૯નો નિષ્કર્ષસૂત્ર ૨ઃ૪૯ને અંતે આવેલ છે. 0 0 0 0 0 0 0 અધ્યાય ૨-સૂત્ર:૪૮) U [1]સૂત્રહેતુ: વૈક્રિય શરીર ઔપપાતિક સિવાય અન્ય પ્રકારે પણ હોઇ શકે છે, તે દર્શાવવા માટે આ સૂત્ર બનાવેલ છે. U [2]સૂત્રમૂળઃ- વ્યત્યયંવ U [3] સૂત્ર પૃથક સ્થિ - પ્રત્યયે - ૨ U [4] સૂત્રસાર [વક્રિય શરીર ]લબ્ધિ પ્રત્યયિક પણ હોઈ શકે છે] અર્થાત્ લબ્ધિરૂપ નિમિત્ત થી પણ વૈક્રિય શરીર થાય છે. [5]શબ્દજ્ઞાનવિ-લબ્ધિ/વિશિષ્ટ શકિત પ્રત્યય-નિમિત્ત કે કારણ - વૈક્રિય શરીરનો સંબંધ દર્શાવે છે. [6]અનુવૃત્તિ: (૧)વૈઝિયમીપતિસૂત્ર ૨:૪૭ થી વૈપ્રિયમ્ શબ્દની અનુવૃત્તિ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [7]અભિનવટીકા-પૂર્વસૂત્રમાં જણાવ્યા મુજબ વૈક્રિયશરીરબે પ્રકારનું કહ્યું છે. એક જન્મસિધ્ધ અને બીજું કૃત્રિમ. જે જન્મસિધ્ધ છે તેની વાત ઉપરોકત સૂત્રમાં જણાવી. પ્રસ્તુત સૂત્ર કૃત્રિમ વૈક્રિયશરીરના સ્વામીને જણાવવા માટે બનાવાયેલ છે. સૂત્રકાર મહર્ષિ સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવે છે કે - કૃિત્રિમ વૈક્રિયશરીર લબ્ધિ નિમિત્તક હોય છે અને આ પ્રકારનું શરીર તિર્યંચ અને મનુષ્યોને પ્રાપ્ત થઈ શકે છે. જ વ્ય:-લબ્ધિ એટલે એક પ્રકારની તપોજન્ય શકિત # વિશેષ વ્યાખ્યા માટે સૂત્ર ૨:૧૮ ઋષ્ણુપયોગ. ની અભિનવટિકા જોવી. * પ્રત્યયઃ-પ્રત્યય શબ્દ નો અર્થ અહીં નિમિત્ત અથવા કારણ કરેલો છે [તેથી લબ્ધિ ના નિમિત્ત થી થતું વૈક્રિયશરીર એવો અર્થ કરાયો છે.] * સ્વામી - આવી વિશિષ્ટ શકિતરૂપ લબ્ધિથી થનાર વૈક્રિય શરીરના અધિકારી કે સ્વામી ત્રણ બતાવ્યા. (૧)ગર્ભજ મનુષ્ય (૨)ગર્ભજ તિર્યંચ (૩)બાદર વાયુકાયિક જીવો જ વસૂત્રમાં મુકેલ વ શબ્દથી ભાષ્કાર ઉત્કૃષ્ટ વૈક્રિય શરીરની અનુવૃત્તિ કરે છે. के सिद्धसेनीय टीका:- च शब्दात् उत्कृष्टं वैक्रियमुदचीचरद् भाष्यकार: * સંકલિત અર્થ:- [ઉપપાત નિમિત્ત શરીરની જેમ લબ્ધિરૂપ નિમિત્તથી પણ વૈક્રિય શરીર થાય છે. આવું કૃત્રિમ વૈક્રિય શરીર ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયને તથા ગર્ભજ મનુષ્યોને સંભવે છે અને વાયુકાયના જીવોને પણ લબ્ધિ પ્રત્યય નિમિત્તથી વૈક્રિય શરીર હોય છે. ગર્ભજમનુષ્ય તથા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયોને આ શરીર તપના સેવનથી ઉત્પન્ન થયેલી લબ્ધિ નિમિત્તે થાય છે. જયારે કેટલાક બાદર વાયુકાયના જીવોને આ શરીર ભવનિમિત્તક લબ્ધિ થી પ્રાપ્ત થાય છે. * વિશેષઃ- પ્રસ્તુત સૂત્ર દર્શાવે છે કે ઔદારિક શરીર વાળાને જે વૈક્રિય શરીર પ્રાપ્ત થાય છે તે જન્મજન્યનથી હોતું પણ લબ્ધિ નિમિત્તક હોય છે. તેથી તેના વિશિષ્ટ સ્વામીઓનો ભાષ્કારે ઉલ્લેખ કરી તિર્યયોનીનાં મનુષ્કાળ વ એવું ભાષ્ય કર્યું ૪ ગર્ભજન્મવાળાને જ જન્મોત્તર કાળે આ શરીર સંભવે છે. ૪ સામાન્ય કથનથી લબ્ધિ નિમિત્ત વચન ને લીધે તપ વિશેષ અનુષ્ઠાનના પ્રભાવે ગર્ભજતિર્યંચ-મનુષ્યોને આ શરીર જોવા મળે છે. કેટલાક બાદરવાયુકાયને પણ વૈક્રિયલબ્ધિ નિમિત્ત આ શરીર હોય છે. પણ શેષ તિર્યંચ યોનિ વાળા બીજા કોઇને વૈક્રિય શરીર હોતું નથી # ઉપપાત નિશ્ચિત છે પણ લબ્ધિ અનિશ્ચત છે. માટે પ્રત્યેક તિર્યંચ મનુષ્યને વૈક્રિય શરીરની પ્રાપ્તિ થતી નથી. 0 []સંદર્ભ$ આગમસંદર્ભઃ- વેડબ્બયદ્ધિ સૌપ. પૂ. ૪૦/ ૪ અન્યગ્રન્થસંદર્ભઃ- વ્યલોક પ્રકાશ-સર્ગ-૩ શ્લો.૯૭,૧૧૩ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪૯ U [9]પદ્યઃ(૧) સૂત્ર-૪૮ નું પદ્ય સૂત્ર:૪૯ માં આપેલ છે. (૨) સૂત્ર ૪૬-૪૭-૪૮નું સયુંકત પદ્યઃ સંમૂર્ણિમ અને ગર્ભ જન્મો ઔદારિકે હશે ઉપપાત કહી લબ્ધિ થકી વૈક્રિય સાંપડે. U [10]નિષ્કર્ષ-સૂત્ર-૨ઃ૪ થી ૨ઃ૪૯ નો સંયુકત નિષ્કર્ષ સૂત્ર રઃ૪૯ને અંતે. OOOOOOO (અધ્યાયઃર-સુત્ર:૪૯) D [1]સૂત્રકેતુ-આહારક શરીરનું લક્ષણ અને તેના સ્વામીને જણાવવાના હેતુથી આ સૂત્ર રચના થયેલી છે. [2]સૂત્ર મૂળઃ- “વિશુદ્ધ-વ્યાપાતિ વાર વતુર્દશપૂર્વપરર્થવ [3]સૂત્રપૃથક-રામ વિશુદ્ધમ્ - વ્યાપતિ ૨ બાહારમ્ વતુર્દશ पूर्वधरस्य एव U [4સૂત્રસાર-શુભ,વિશુધ્ધ,વ્યાઘાતરહિત અને લબ્ધિપ્રત્યાયિકએવુંઆહારક શરીર છે. અને તે ચૌદ પૂર્વધરોને જ હોય છે. I [5] શબ્દજ્ઞાનઃશુમ-સારા પુદ્ગલ દ્રવ્ય વાળુ વિશુદ્ધ-નિર્મળ દ્રવ્ય વાળુ તથા નિરવદ્ય વ્યાયાતિ-વ્યાધાત રહિત ૫:-(સમુચ્ચય અર્થમાં) અને ગાદીરવઆહારક શરીર વતર્વશપૂર્વર:-ચૌદ પૂર્વધર મુનિ વ-જ(અવધારણ અર્થમાં) 1 [6]અનુવૃત્તિ - શ્વપ્રત્યયં ૨:૪૮ U [7]અભિનવટીકા-દારિક શરીર જન્મસિધ્ધ જણાવ્યું. વૈક્રિય શરીર જન્મસિધ્ધ પણ છે અને લબ્ધિ નિમિત્તક પણ છે જયારે આહારક શરીર લબ્ધિપ્રત્યયિક જોવાથી કૃત્રિમ છે પણ જન્મસિધ્ધ નથી. વળી આ શરીર ફકત મનુષ્યોનેજ હોય છેમનુષ્ય સિવાય કોઈ ગતિમાં હોતું નથી. મનુષ્યોમાં પણ ફકત ચૌદપૂર્વઘર એવા વિશિષ્ટ મુનિઓને જ હોય છે. આમ આહારક શરીર પણ લબ્ધિ અપેક્ષા કૃત જ છે પરંતુ શુભ-વિશુધ્ધ આદિ કારણો ને લીધે વૈક્રિય કરતા કંઈક વિશેષતા ધરાવે છે તે વિશેષતા ને સૂત્રમાં વણી લઈને જ જે સૂત્ર રચના થઈ તેનો અર્થ છે. આહારકશરીર શુભ-પ્રશસ્તદૂત્રજન્ય વિશુધ્ધ- નિષ્પાપકાર્યકારી, વ્યાધાત-બાધારહિત હોય છે. તથા તે ચૌદ પૂર્વને ધારણ કરતા મુનિને જલબ્ધિના ઉપયોગ વડે પ્રાપ્ત થાય છે. દિગંબર આમ્નાય મુજબ ગુમ વિરુદ્ધમવ્યાયાતિ પ્રમસંવતવ એ રીતે સૂત્ર છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૧૫૮ * शुभः- शुभम् इति शुभद्रव्योपचितं शुभ परिणामं च इत्यर्थः # આહારક શરીરને શુભ કહ્યું છે. કેમ કે તે ઈષ્ટ એવા વર્ણગંધ-રસ-સ્પર્શવાળ શુભદ્રવ્યો વડે રચાયેલું કે તૈયાર થયેલું હોય છે તેમજ તેના પરિણામ અર્થાત્ આકૃતિ/સંસ્થા પણ શુભ એવું સમ)ચતુરગ્ન હોય છે. * विशुद्ध:- विशुद्धम् इति विशुद्ध द्रव्योपचितं असावद्यं च इत्यर्थः $ આહારક શરીર વિશુધ્ધ પણ હોય છે. કેમ કે તે વિશુધ્ધ દ્રવ્યો થકી રચાયેલું હો છે જે કુલ ૨૪ શરીર રચાર છે તે રૂા–જેમાં પ્રત્યેક વસ્તુના પ્રતિબિંબ ઝીલાય છે તેવા સ્ફટિકના ટુકડા જેવી સ્વચ્છ હોય છે. અથવા તો વિશુધ્ધ એટલે સંપૂર્ણ શ્વેત હોય છે. વળી આ શરીર દ્વારા હિંસા વગેરે કોઇપણ પાપરૂપ પ્રવૃત્તિ થઈ શકતી નથી અને આવા પ્રકારની કોઇપણ પાપમય પ્રવૃત્તિ થકી તે ઉત્પન્ન પણ થતું નથી તેથી આ શરીરના અસાવદ્ય પણાને લીધે પણ તેને વિશુધ્ધ કહ્યું છે. * अव्याघाती:- न अव्याहन्ति न व्याहन्यते च इत्यर्थ : # આહારક શરીરથી કોઈ અન્ય પદાર્થનો વ્યાધાત-નાશ થતો નથી તેમજ કોઈ અન્ય પદાર્થ વડે આહારક શરીર પણ વ્યાધાત વિનાશ પામતું નથી [અથવા કોઈ થી તે રોકાતું નથી કે તે કોઈને રોકતું નથી * :- નિવૃતિદતુમુયાર્થ. ૨ શબ્દ: ૪ ૨ શબ્દ સમુચ્ચય માટે છે તે આહારકશરીરના શુભાદિત્રણ ગુણનો સમુચ્ચય દર્શાવે છે. માહીર:સૂક્ષ્મ તત્વજ્ઞાનની જિજ્ઞાસા આદિ નિમિત્તથી ચૌદ પૂર્વધર પ્રમત્ત મુનિ જે શરીરની રચના કરે છે તેને આહારક શરીર કહે છે. આ શરીર સૂક્ષ્મ અનદિવ્ય હોય છે એક હાથ પ્રમાણ હોય છે. આહારક લબ્ધિ પ્રાપ્ત એવા ચૌદ પૂર્વધર મુનિજ આ શરીર બનાવી શકે છે તેની સ્થિતિ અંતર્મુહૂર્ત માત્ર હોય છે. . # આહારક ની વિશેષ વ્યાખ્યા સૂત્ર ર૩૭ની અભિનવટીકામાં જોવી. * चतुर्दश पूर्वधर:– વાશ--ચૌદ, એક પ્રકારની સંખ્યા છે. - પૂર્વ- પૂર્વ પ્રણયનાન્ પૂર્વાણ ૩ને -વતુર્વેશપૂર્વ-જેની પહેલાં રચના થઇ છે તેને પૂર્વ કહેવાય છે તેના ઉત્પાદપૂર્વ વગેરે ચૌદ ભેદ છે. - વાર્તાપૂર્વધર:-ચૌદ પૂર્વને ધારણાજ્ઞાન થકી ધારી રાખે તેવા મુનિને ચૌદ પૂર્વધર. આ ચૌદપૂર્વીના બે ભેદ કહ્યા (૧)ભિન્નાલર (૨)અભિન્નાક્ષર ભિન્માક્ષર ચૌદ પૂર્વી જેને શ્રુતકેવલી પણ કહે છે. તેને શ્રુતજ્ઞાનમાં સંશય થતો નથી. તેથી તેમને કોઈ પ્રશ્ન પણ ઉત્પન્ન થતો નથી. પરિણામે કોઈપણ પ્રકારના આલંબનના અભાવે તેમને આહારક શરીરની રચના પણ કરવાની રહેતી નથી. અભિનાક્ષર ચૌદપૂર્વી-તેઓ સંશય અને પ્રશ્નનું આલંબન પામીને આહારક શરીરની Page #160 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪૯ ૧૫૯ રચના કરે છે. અરિહંત પરમાત્મા પાસે જઈ સંશય નિવારણ કરી પાછા ફરે છે. આહારક શરીરનો ત્યાગ કરે છે. * પર્વ-અવધારણ અર્થમાં છે ચૌદપૂર્વધર મુનિ જ આ લબ્ધિ વિદુર્વવાને સમર્થ છે. જ વિશેષ - આ આહારક શરીર લબ્ધિ પ્રત્યય જ હોય છે -તપોવિશેષ કારણોથી ચૌદ પૂર્વધરને જ ઉત્પન્ન થઈ શકે છે -શ્રુતજ્ઞાન ના કોઈ અતિ ગહન કે અતિ સૂક્ષ્મ વિષયમાં જયારે તે પૂર્વધર મુનિને સંશય થાય છે ત્યારે તે વિષયનો નિશ્ચય કરવા માટે આહારક શરીરની રચના કરે છે. –જયારે સંશય નિવારણ કરવું હોય ત્યારે અરિહંત પરમાત્મા પાસે જવાની ઇચ્છા થાય છે. પણ ભગવાન કદાચ તે ક્ષેત્રમાં ઉપસ્થિત ન હોય, એવા વિદેહાદિક અન્ય ક્ષેત્રમાં હોય કે જયાં ઔદારિક શરીરથી પહોંચવું શકય ન હોય ત્યારે લબ્ધિ પ્રત્યય એવા આહારક શરીરની રચના કરવી આવશ્યક બનતી હોય છે. -જેમણે લોકા લોકનું પ્રત્યક્ષ અવલોકન કરેલું છે, એવા અરિહંત પરમાત્મા પાસે આહારક શરીર વડે પ્રભુના દર્શન-વંદન કરીને પ્રશ્ન કરે, પૂછીને સંશય નિવારણ કરે, નિવારણબાદ પાછા મૂળ સ્થાને આવે, પાછા આવીને પોતાના ઔદારિક શરીરમાં પ્રવેશ કરીદે ( ૪ આહારક શરીર બનાવીને નીકળે ત્યારથી શરીરમાં પ્રવેશ કરે ત્યાં સુધી અંતર્મુહૂર્ત પ્રમાણકાળ થાય છે. ૪ આ શરીરની જધન્ય અવગાહના એક હાથથી કંઇક ઓછી અને ઉત્કૃષ્ટ અવગાહના પુરા એક હાથ પ્રમાણ હોય છે. ૪ આ શરીર અત્યંત સૂક્ષ્મ હોવાથી તેની ગતિમાં કોઈ પ્રતિપાત થતો નથી. * तैजसमपि शरीरं लब्धि प्रत्ययं भवति –તૈજસ શરીર પણ લબ્ધિ પ્રત્યય હોય છે -ભાષ્યમાં આહારક શરીરની અનંતર તૈજસ શરીરનો પાઠ છે [દિગંબર આમ્નાયમાં તે તૈનસમરિ સૂત્ર રૂપે વિદ્યમાન છે.] હરિભદ્રિય ટીકામાં કહ્યું છે તેમ તૈનસ શરીર વ્યનિમિત્તાપ ને તુ વ્યિનિમિત્તમ્ gવ અર્થાત્ લબ્લિનિમિત્તક છે પણ માત્ર લબ્ધિ નિમિત્તક જ નથી. -તૈજસ શરીરનું વર્ણન પૂર્વેસૂત્રર:૩૭મહીર વૈવિય ની અભિનવટીકામાં થયું છે. -જે તેજનો વિકાર છે અર્થાત અવસ્થા વિશેષરૂપ છે તેને તૈજસ શરીર કહે છે. લીધેલા ખોરાકનું પાચન કરાવવું અને નિગ્રહ -અનુગ્રહ કરવામાં શરીર કાર્યકરે છે. – જયારે આ શરીરને લબ્ધિ પ્રત્યય રૂપે સ્વીકારીએ ત્યારે તે લબ્ધિ તપોવિશેષ અનુષ્ઠાન જન્ય હોવાથી તેવું તૈજસ શરીર બધા જીવોને હોતું નથી. જયારે લબ્ધિ નિમિત્તક સિવાયનું તૈજસ તો બધાં જીવોને પૂિર્વોકત સૂત્ર રઃ૪૨ અનાદ્ધિ સન્ડ્રન્થવ માં જણાવ્યા મુજબ અનાદિ સંબંધ વાળું જ હોય છે. જ સ્વોપજ્ઞ ભાષ્યમાં મૂળ સૂત્રના ભાષ્ય પછી ચાર વાત લખી છે. (૧)સૈનસમ-જે ઉપર કહેવાઈ Page #161 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨)કાર્મણ શરીર વિષયક-જે આ સૂત્રના અંતે નિષ્કર્ષ રૂપે મુકી છે. (૩)આહારકાદિ પાંચે શરીરોની વ્યાખ્યા-જે પૂર્વોકત સૂત્ર ૨:૩૭ઔવરિ વૈયિ ની અભિનવટીકામાં જણાવી દીધી છે. ૧૬૦ (૪)આહારકાદિ શરીરની ભિન્નતા-જે અત્રે રજૂ કરીએ છીએ પાંચે શરીરની વિવિધ દૃષ્ટિએ ભિન્નતાઃ- પાંચે શરીર નો અર્થ અને લક્ષણાદિ જણાવવાથી તે પાંચે મધ્યે ભિન્નતા સ્પષ્ટ થઇજ ચૂકી છે. તો પણ ભાષ્યકાર મહર્ષિ વિશેષ બોધ કરાવવાને માટે સ્વોપન્ન ભાષ્યમાં નવ પ્રકારે પાંચે શરીરની ભિન્નતાનું નિરૂપણ કરે છેઃ(૧)કારણઃ- જે ઉપાદાન કારણરૂપ પુદ્ગલ વર્ગણા થકી આ શરીરોની રચના થાય છે તે ઉત્તરોત્તર સૂક્ષ્મ હોય છે. ઔદારિક શરીરના કારણરૂપ પુદ્ગલો સૌથી વધુ સ્થૂળ છે અને ઉત્તરોત્તર સૂક્ષ્મ થતા કાર્મણ શરીર ના કારણરૂપ પુદ્ગલો સૌથી સૂક્ષ્મ (સૂક્ષ્મતમ) કહ્યા છે. (૨)વિષયઃ- વિષય એટલે ગમન યોગ્ય ક્ષેત્ર. કયુ શરીર કેટલા ક્ષેત્ર સુધી ગમન કરી શકે છે. તેનું પ્રતિપાદન કરતી વિભિન્ન શકિતને જ વિષયભેદ કહ્યો છે. -જેમ કે ઔદારિક શરીર ધારી (વિદ્યાચરણમુનિ) ઔદારિક શરીર થકી તિઠ્ઠલોકમાં નંદીશ્વર દ્વીપ સુધી જઇ શકે છે-જંઘાચરણમુનિ તો રૂચક પર્વત સુધી પણ જઇ શકે છે – ઉર્ધ્વ દિશામાં પાંડુકવન સૂધી જઇ શકે છે. - વૈક્રિય શરીર અસંખ્યાત દ્વીપ-સમુદ્ર પર્યન્ત જઇ શકે છે. આહારક શરી૨ મહાવિદેહ ક્ષેત્ર સુધી જઇ શકે છે. અને તૈજસ-કાર્યણની ગતિતો સમગ્ર લોકની અંદર ગમે ત્યાં થઇ શકે છે. (૩)સ્વામીઃ- કયુ શરીર કોનું હોય તેના ભેદનું નિરૂપણ એટલે સ્વામી. જેમ કે ઔદારિક શરીરના સ્વામી માત્ર મનુષ્ય અને તિર્યંચ જ હોય —વૈક્રિય શરીર દેવ-નારકને હોય પણ કોઇ લબ્ધિવાન મનુષ્ય કે તિર્યંચ ને પણ હોઇ શકે -આહારક શરીર ચૌદ પૂર્વી-સંયમી નેજ હોય છે. —તૈજસ કાર્મણ શરીર જીવ માત્રને હોઇ શકે છે. - (૪)પ્રયોજનઃ- જે જેનું અસાધારણ કાર્ય છે તે જ તેનું પ્રયોજન કહેવાય જેમ કે ઔદારિક શરીરનું પ્રયોજન ધર્મ-અધર્મનું સાધન અથવા કેવળજ્ઞાનાદિની પ્રાપ્તિ છે જે કાર્ય બીજા શરીર થી થઇ શકે નહી. -વૈક્રિય શરીરનું પ્રયોજન સ્થૂળ-સૂક્ષ્મ વગેરે અનેકરૂપ ધારણ કરવા તે છે તેના વડે પૃથ્વી-પાણી કે આકાશમાં ગમન કરવાદિ અનેક આશ્ચર્ય ભૂત લાભો મેળવી શકાય છે. આહારક શરીર સૂક્ષ્મરૂપે અરિહંત પરમાત્મા પાસે જઇને શાસ્ત્રીય ગહન પદાર્થોમાં ઉદ્ભવેલ શંકાનું નિરસન કરવાના પ્રયોજનથી બનાવાય છે. – તૈજસ શરીર વડે આહારનું પાચન અને શાપ કે અનુગ્રહ માટે તજોલેશ્યા-શીત લેશ્યા છોડાય છે જે અન્ય કોઇ શરીર કરી શકતું નથી. -કાર્મણ શરીર નું પ્રયોજન ભવાન્તર માં જવાનું છે. (૫)પ્રમાણઃ- ઔદારિક શરીરનું પ્રમાણ ૧૦૦૦ યોજનથી કંઇક અધિક છે. વૈક્રિયનું Page #162 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪૯ ૧૧ પ્રમાણ અધિકાધિક ૧લાખ યોજન, આહારક શરીરનું પ્રમાણ એક હાથ છે અને તૈજસ-કાર્મણ શરીરનું પ્રમાણ લોકમાત્ર છે. (૬) પ્રદેશસંખ્યાઃ- સૂત્ર ૨:૩૯ તથા ૨:૪૦માં કહેવાઇ ગયા મુજબ-તૈજસ ની પેલા પેલાના શરીરોના પ્રદેશ અસંખ્યાત ગુણા છે અને છેલ્લા બે શરીરોના પ્રદેશ અનન્તગુણા છે. તેથી ઔદારિક થી વૈક્રિયઅને વૈક્રિયથી આહારક ના પ્રદેશ અસંખ્યાતગુણા છે અને આહારકથી તૈજસ તથા તૈજસ થી કાર્યણ શરીરના પ્રદેશો અનંતગુણા છે. (૭)અવગાહનાઃ- અવગાહના-પ્રમાણ મુજબજ સમજવી જેમકે ઔદારિક ની અવગાહના ૧૦૦૦ યોજન-વૈક્રિયની ૧ લાખ યોજન વગેરે. (૮)સ્થિતિઃ-સમયના પ્રમાણનેજ સ્થિતિ કહેવામાં આવેછે. ઔદારિક શરીરનીજધન્ય સ્થિતિ અન્તર્મુહર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩-પલ્યોપમની છે. -વૈક્રિય શરીરની જધન્ય સ્થિતિ અન્તર્મુહર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩-સાગરોપમની છે. –આહારકની જધન્ય અને ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અન્તર્મુહર્તની છે તૈજસ તથા કાર્યણ શરીરની સ્થિતિ અભવ્યોની અપેક્ષા એ અનાદિ અનંત અને ભવ્યોની અપેક્ષાએ અનાદિ સાન્ત છે. (૯)અલ્પબહુત્વઃ- હિનાધિક પણાને અલ્પબહુત્વ કહે છે. અર્થાત્ આ પાંચ શરીરોમાં કોને ધારણ કરનારા ઓછા અને કોને ધારણ કરનારા વધુ છે તેની જાણકારીને અલ્પ બહુત્વ કહ્યું છે. સૌથી ઓછી સંખ્યા આહારક શરીરની છે. આ શરીર કયારેક હોય છે અને કયારેક ન પણ હોય. આહારકથી વૈક્રિય શરીર વાળાનું પ્રમાણ અસંખ્યાતગુણ છે. વૈક્રિયથી ઔદારિક વાળાનું પ્રમાણ અસંખ્યાતગણુ છે. ઔદારિક થી તૈજસ-કાર્યણનું પ્રમાણ અનન્તગુણહોય છે. આ ઉપરાંત દિગમ્બર ગ્રન્થોમાં સંજ્ઞા-લક્ષણ-સામર્થ્ય વગેરે દૃષ્ટિએ પણ પાંચે શરીરની ભિન્નતાનું વર્ણન આવે છે. જેમ કે સંજ્ઞા-સંજ્ઞા એટલે વિશેષ નામ-પાંચે શરીરના વિશેષનામ અલગ અલગ છે તેથી જ ઔદારિક-વૈક્રિય વગેરે નામો પડેલા છે. અથવા પાંચે શરીર પોતપોતાના નામ કર્મોદય મુજબ થયા કરે છે. જેમ કે ઔદારિકનામકર્મના ઉદય થી ઔદારિક શરીર ની રચના થાય છે. વૈક્રિયનામકર્મના ઉદયથી વૈક્રિયશરીરની રચના થાય છે વગેરે [] [8]સંદર્ભ:- [આ સંદર્ભ મૂળ સૂત્રને આશ્રીને છે ભાષ્યને આશ્રીને નથી] આગમસંદર્ભઃ- આહાર સરીરે ખં મંતે વિષે પળત્તે । ગોયમાં યારે પળો । प्रमत्त संजय सम्मदिट्ठि ... समचउरंस संठाण संठिए पण्णत्ते । सम. प्रकिर्णक समवाय ૨૬૪-૬૬૯-૧૬૬ શરીર પર્ Ë- પ્રજ્ઞા ૫. ૨૬ સૂ. ૨૭૩/૧-૧-૧ અહીં સમ્યગ્દષ્ટિ પ્રમત્ત સંયત કહ્યા છે. તેને આધારે ચૌદ પૂર્વધર જ સમજવું જેવિશેનો ખુલાસો સમવાયાંગ વૃત્તિમાં જોવા મળે છે. ૐ તત્વાર્થસંદર્ભ:- પૂર્વોકત સૂત્ર ૨:૩૭ ગૌવરવૈક્રિયા. અન્યગ્રન્થસંદર્ભઃ- દ્રવ્યલોક પ્રકાશ સર્ગ-૩-શ્લો.૯૯, ૧૦૦ અ ૨/૧૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ] [9]પદ્યઃ (૧) તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સૂત્ર ૪૭-૪૮-૪૯નું સંયુકત પઘ ઉપપાતથી ઉપજે શરીર વૈક્રિય વળી લબ્ધિ વડે (૨) શુભ શુધ્ધ અવ્યાધાતી ત્રીજું ચૌદ પૂર્વી મુનિ વડે બાધા રહિત નિષ્પાપી પ્રશસ્ત પુદ્ગલો વડે ચૌદ પૂર્વી મુનિ પામે આહા૨ક શરીરને ] [10]નિષ્કર્ષ:- સૂત્ર ૨:૪૬ થી ૨:૪૯નોસંયુકત સમગ્ર શરીર પ્રકરણને અંતે ભાષ્યકાર મહર્ષિએ જણાવેલ નિષ્કર્ષ આધારે કાર્મણ શરીર બધાં શરીરોના આધારરૂપ અને બીજભૂતછે. સમસ્ત સંસારને જો અંકુરરૂપ સમજવામાં આવે તો કાર્મણ શરીર તેના મૂળ બીજરૂપ છે સંસારરૂપ અંકુરનું આબીજ સમૂળગુ નાશ પામતા જીવો મુકત અવસ્થાને પ્રાપ્ત કરેછે. પછી કદાપી સંસાર રૂપ અંકુર ફુટતા નથી. સમગ્ર સંસારી જીવોને કાર્મણ શરીર હોય જ છે તેની ઉત્પત્તિ પણ કર્મ થી થાય છે. જેમ બીજમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી બીજ થયા કરે છે તેમ કર્મથી કાર્પણ શરીર અને કાર્યણ શરી૨ નિમિત્ત થી કર્મ બંધાયા કરે છે, તો પણ આ સન્તાન પરંપરા અનાદિ સાન્ત પણ કહી છે. બીજનો સમૂળગો નાશ થતા જેમ કદી વૃક્ષ થતું નથી તેમ કર્મનો સર્વથા નાશ થતા કદાપી કોઇ શરીર સંભવતું નથી શરીર વિષયક પ્રકરણના સૂત્ર ૨:૩૭ થી ૨:૪૯ નો અંતિમ નિષ્કર્ષ એજ છેકે સર્વ શરીરના કારણભૂત એવા કાર્યણ શરીર ના નાશ માટે પુરુષાર્થ કરવો. આઘ ઔદારિકની મદદથી અંતિમ કાર્યણનો નાશ થતા જીવ મુકત બને છે. અધ્યાય :૨ - સૂત્રઃ ૫૦ [1] સૂત્રહેતુ :- ના૨ક અને સંમૂર્ણિમ જીવોના લિંગ અર્થાત્ વેદના પ્રતિપાદનને માટે આ સૂત્રની રચના કરાયેલી છે. ] [2] સૂત્ર:મૂળઃ- નારતમ્યૂઈિનો નપુંસનિ [3] સૂત્રઃપૃથક્ઃ- નાર - સમ્યૂઈિન:- નપુંસનિ [4]સૂત્રસાર ઃ- નારક (અને) સંમૂર્ણિમ જીવો નપુંસક વેદ વાળા જ હોય છે. [] [5]શબ્દજ્ઞાન : નારદ નારકીના જીવો નપુંસÓ - નપુંસક વેદના ઉદયવાળા. સમૂઈિન- સંમૂર્ણિમ જીવો [6] અનુવૃત્તિ ઃ- આ સૂત્રમાં જીવ અધિકાર ચાલુ છે. : [] [7] અભિનવટીકા - સૂત્રમહર્ષિશરીરોના વર્ણન પછી લિંગ /વેદ નું વર્ણન કરે છે. પૂર્વે Page #164 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૫૦ ૧૬૩ સૂત્રરમાંઔદયિકભાવના ભેદોમાંલિંગનાત્રણભેદોનો ઉલ્લેખ થયો છે. અને તે લિંગના સ્વામીને જણાવે છે. લિંગ એટલેચિહ. તે ત્રણ પ્રકારે છે. પુંલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. આલિંગને વેદ શબ્દથી પણ ઓળખવામાં આવે છે. ત્રણ વેદો પણ દ્રવ્ય અને ભાવથી બબ્બે ભેદો ધરાવે છે. જેમાં દ્રવ્ય વેદ એટલે પૌલિક આકૃતિ અથવા બાહય ચિહ્ન, ભાવવેદ એટલે અમુક ઈચ્છા કે અભિલાષા જે એક પ્રકારનો મનો વિકાર છે. -જે ચિહ્ન થી પુરુષની ઓળખ થાયતે દ્રવ્યવેદ અને સ્ત્રીના સંસર્ગસુખની અભિલાષા તે ભાવપુરુષવેદ. જે ચિહ્નથી સ્ત્રીની ઓળખ થાય તે દ્રવ્ય સ્ત્રીવેદ અને પુરુષના સંસર્ગસુખની અભિલાષાતે ભાવ સ્ત્રીવેદ. -જેનામા કંઈક અંશે પુરષ ચિહ્ન અને કંઈક અંશે સ્ત્રીનું ચિહન હોય તે દ્રવ્ય નપુંસક વેદ છે અને પુરુષ તથી સ્ત્રી બંનેના સંસર્ગસુખની અભિલાષા તે ભાવ નપુંસકવેદ કહે છે. દ્રવ્ય વેદએ નામ કર્મના ઉદયનું ફળ છે અને ભાવવેદ એ મોહનીય કર્મના ઉદયનું ફળ છે. વ્યવેદ અને ભાવવેદ વચ્ચે સાધ્ય – સાધનનો સંબંધ છે. નપુંસકવેદની સમજ આપવા માટે આટલી લાંબી ભૂમિકા પછી પ્રસ્તુત સૂત્રના ભાષ્ય આધારિત અર્થને જોઈએ તો * મર્થ:- નારકીના પંચેન્દ્રિય જીવો તથા સર્વે સંમૂર્ણિમ જીવો- [એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય,ચઉરિન્દ્રિય, અસંશોતિર્યંચો, અસંજ્ઞીમનુષ્યો એટલે કે સૂક્ષ્મ એકેન્દ્રિયોથી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિયો સુધીના તમામ જીવો નપુંસકવેદના ઉદયવાળા હોય છે. આ જીવો પુરુષ તથા સ્ત્રી બંનેના સંસર્ગની અભિલાષા વાળા હોવાથી તથા પ્રકારની ચેષ્ટાવાળા હોય છે. પણ તેમાં ગર્ભજ પણું સંભવતું નથી. # ભાષ્યાર્થઃ- નારકીના બધા જીવ તથા સંમૂર્ઝિન જન્મ ધારણ કરવાવાળા સઘળા જીવો નપુંસક જ હોય છે. તે નથી સ્ત્રી હોતા કે નથી પુરુષ હોતા. તેઓને ચારિત્રમોહનીયના નોકષાયવેદનીય સંબંધિત્રણ વેદમાંથી એકનપુંસર્વેદનીય કર્મનો જ ઉદય હોય છે. * नारक - नरकेषु भवा नारकाः सर्वे सप्तसु पृथिवीषु वर्तमाना: # એક સામાન્ય વ્યાખ્યા - ધર્મઆદિ ચાર પુરુષાર્થને (નરણ) નયન કરે તે નર. જે આ નરોને શીત - ઉષ્ણઆદિ વેદનાઓથી શબ્દાકુલિત કરી દે તે નરક છે. –અથવા–પાપી જીવોને આત્યન્તિક દુઃખ આપનારી તે નરક છે. આ નરકમાં જન્મ લે તે નારકી. * संमूर्छिन:- संमूर्छनं संमूर्छः समूर्छा वा संमूर्छनजन्म इत्यर्थः तद् येषां विद्यते ते મૂર્ણિન: ૪ સમૂઈન એટલે સંમૂર્ણિન જન્મ તે જેનામાં વિદ્યમાન હોય તે સંમૂછિન અર્થાત સંમૂછિન જન્મ વાળા કહેવાય છે. જેમાં પૃથ્વી અપુ, તેલ, વાયુ, વનસ્પતિ, બે-ત્રણ-ચાર Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ઇન્દ્રિયવાળા અને કેટલાંક તિર્યંચો તથા કેટલાંક મનુષ્યોનો સમાવેશ થાય છે. જ જે ચારે તરફના પરમાણુ વડે શરીર બનાવે છે. તે સંપૂર્ઝન કહેવાય. આ સંમૂર્છાથી ઉત્પન્ન થવા વાળો જીવ સંમૂર્ઝન કહેવાય છે. * નપુંસ:-[સર્વપ્રથમભૂમિકામાં જણાવ્યા અનુસાર) જેઓને નપુંસકવેદનો ઉદય છે તેમને નપુંસક કહેવાય છે. न स्त्रियो न पुमांस: इति नपुंसका: જ નોકષાકય ચારિત્ર મોહનીયના નપુંસકવેદનોકષાય તથા અશુભ નામકર્મના ઉદયથી જૈન સ્ત્રી ન પુરુષ”એવા નપુંસક કહેવાય છે. ૪ પુરુષ અને સ્ત્રી ઉભય સાથે વિષય સેવનની ઇચ્છા તે નપુંસકવેદ. વિશેષ - નરકગતિ અને સંપૂર્ઝન - જન્મ ધારણ કરનારાને પૂર્વજન્મમાં જ નપુંસકવેદનો નિકાચિતબંધ થયેલો હોય છે. આનિકાચિત બંધ એટલે-દુધ અને પાણી જે રીતે એકમેકમાં ભળી જાય તેરીતે જે ગ્રહણ કરતાં જ આત્માની સાથે એકરૂપ થઈ જાય એવા અધ્યવસાય વિશેષ થકી અવિભાજય રૂપે આત્મ પ્રદેશો સાથે જોડાયેલ કર્મ વિશેષ. આનપુંસકવેદના ઉદય માટે અશુભ ગતિ -નામ- ગોત્ર આયુ વગેરે કર્મોનો ઉદય પણ આવશ્યક છે. ભાષ્યમાં નપુંસક િવ કહયું છે. આ પર્વ શબ્દ અવધારણ માટે છે. તેનો અર્થ એ છે કે નારક અને સંમૂર્ણિમ જીવોને નપુંસકવેદજ હોય છે. તેઓ સ્ત્રીવેદ કે પુરુષ વેદવાળા હોતા જ નથી. આ નપુંસકવેદના ઉદયને લીધે મહાનગરના દાહની ઉપમા જેને અપાયેલી છે તેવો ભયંકર મૈથુન અભિલાષ તે જીવો અનુભવે છે. આવા પ્રકારનું નપુંસકવેદનીય જ નારક અને સંમૂર્ણિમ જીવોને દુઃખદાયી બને છે. પ્રસ્તુત સૂત્રમાં નારક સંમૂઈિનોને નિશ્ચિત નપુંસકવેદ કહયો. પછીના સૂત્રમાં દેવોને નિયમા નપુંસકવેદનો અભાવ કહયો તેથી બાકીના જીવો એટલેકે ગર્ભ જ તિર્યંચ અને ગર્ભ જ પંચેન્દ્રિયને ત્રણે વેદની સંભાવના સમજવી. એટલે કે ગર્ભજ તિર્યંચ – ગર્ભજ મનુષ્યો પુરુષવેદ પણ હોઈ શકે-સ્ત્રીવેદ પણ હોઈ શકે અને નપુંસકવેદ પણ હોઇ શકે છે. 1 [B]સંદર્ભઃ ૪ આગમસંદર્ભઃ-તિવિદા નપુંસT TUBત્તા, સંગઠ્ઠા નેતિય નપુંસT ઉતરવળિયા નપુંસ II મજુસ નોળીય નપુંસ'I - Dા. -૩--જૂ. ૨૦/૭ ૪ તત્વાર્થસંદર્ભઃ- નાર - રૂ ૨ સંમૂર્શિન: -પૂ.૩૨,૩૬ ૪ અન્યગ્રન્થસંદર્ભઃનારક જીવવિચાર ગા. ૧૯ વિવેચન --પ્રથમકર્મ ગ્રંથ ગા. ૩૩ વિવેચન -સંમૂર્ણિમ - જીવવિચાર ગા. ૨૩ વિવેચન Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૫૧ -નપુંસકવેદ- દ્રવ્યલોક પ્રકાશ સર્ગઃ૩ શ્લો. ૫૯૧, ૫૯૪/દંડક ગાથા ૪૦ -ત્રણવેદ - નોકષાય - પ્રથમ કર્મગ્રંથ ગા. ૨૨ વિવેચન S [9] પદ્ય - બંને પદ્યો સૂત્ર :૫૧માં આપેલા છે. 1 [10] નિષ્કર્ષ - સૂત્ર: ૫૧ના અંતે સૂત્ર:૫૦નો નિષ્કર્ષ આપેલ છે. S S S LS (અધ્યાય :૨ - સૂત્ર : ૫૧) | [1] સૂત્રહેતુ-નારક અને સંમૂર્ણિમાના લિંગ/વેદને જણાવ્યા પછી દેવો ને કયો વેદ કે લિંગ હોય છે તે જણાવવાને માટે પ્રસ્તુત સૂત્રની રચના થયેલી છે. [2] સૂત્ર મૂળ- કેવી: U [3] સૂત્રપૃથક- સ્પષ્ટ છે. U [4]સૂત્રસાર - દેવો નપુંસક હોતા નથી. [અર્થાતુ સ્ત્રીવેદ અને પુરુષવેદ વાળા હોય છે.] U [5]શબ્દશાનઃન:- નહીં [નપુંસકપણ ન હોવાનું સૂચવે છે.] દેવા:-દેવો U [6] અનુવૃત્તિ:- રમૂછિનો નપુંસવન સૂત્ર ૨:૫૦થી નપુંસકવિ શબ્દની અનુવૃત્તિ લેવી. U [7] અભિનવટીકા - પૂર્વસૂત્રમાં જણાવ્યા મુજબ લિંગ ત્રણ છે. પુંલ્લિંગ - સ્ત્રીલિંગ નપુંસક લિંગ. આ લિંગનું બીજું નામ વેદ પણ છે. પ્રસ્તુત સૂત્ર નપુંસકપણાના અભાવને સૂચવે છે. નપુંસકવેદના અભાવના સૂચનથી આપોઆપ બાકીના બે વેદનો ઉદય સિધ્ધ થાય છે. જેવા સૂત્રમાં સ્પષ્ટ નથી કરી પણ ભાષ્ય માં તેની સ્વતઃ સિધ્ધિ જણાવી છે. તેથી - ભવનવાસિવગેરે ચારે નિકાયના દેવો નપુંસકહોતા નથી. તેઓ સ્ત્રી વેદી કે પુરુષવેદી જ હોય છે. કેમકે તેઓને શુભગતિનામકર્મ - શુભગોત્ર-શુભ આયુ - શુભ વેદનીય કર્મના ઉદયની અપેક્ષાએ સ્ત્રીવેદ કે પુરુષવેદનો જ ઉદય હોય છે, કે જેનો પૂર્વજન્મમાં જ નિકાચીત બંધ પડેલો હોય છે. પણ નપુંસકવેદોદય કદાપી હોતો નથી. જ - સૂત્રમાં જણાવેલા ને શબ્દ પૂર્વસૂત્રમાંના નપુંસકપણાનો નિષેધ સૂચવે છે. ૪ નપુંસકપણાના પ્રતિષેધને લીધે અપ્રતિષેધ સામર્થ્યથી સ્ત્રી – પુરુષ એ બે વેદ આપોઆપ ફલિત થાય છે કેમકે તે શબ્દ તેને લાગુ પડતો નથી. " * देवा:- दीव्यन्ति इति देवा: क्रीडा: द्युति-गतिषु अतिशयवतिषुवाच्या ૪ ગતિ અપેક્ષાએ દેવગતિને પામેલો જીવ તે દેવ-જેના ચાર ભેદ કહયા છે - ભવનવાસિ, વ્યંતર, જયોતિષ્ક, વૈમાનિક. જ વિશેષ -શુભગતિનામકર્મના ઉદયથી સ્ત્રી અને પુરુષ સંબંધિ જે નિરતિશય સુખ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે તેનો દેવ અનુભવ કરે છે માટે તેનામાં કોઈ નપુંસકલિંગ હોતા નથી. ૪ પૂર્વજન્મમાં નપુંસકવેદનોબંધ નહીં પડેલ હોવાથી દેવગતિમાં કદાપીનપુંસકવેદનો ઉદય હોતો નથી. $ ભવનપતિ થી બીજા દેવલોક પર્યન્ત દેવ અને દેવી બંને હોવાથી અનુક્રમે પુરુષવેદ અને સ્ત્રીવેદ બંને હોય છે. પણ ત્રીજો દેવલોક અને તેથી ઉપર ઉપર કેવળ પુરુષવેદ જ હોય ૪ પૂર્વે બાંધેલ - નિકાચિત કરેલ કર્મના ઉદયથી (૧)સબળતા છાણ કે અંગારાની ઉપમાને પામેલો એવો સ્ત્રીવેદ કેજે જલ્દી પ્રગટ થતો જણાતો નથી- જલ્દી શાંત પણ થતો નથી. તેવા સ્ત્રીવેદનીયનો ઉદય હોય છે. જે વાસ્તવમાં શુભ હોતો નથી પણ નપુંસકવેદ અપેક્ષાએ શુભ કહયો છે. (૨) ઘાસમાં સળગતા અગ્નિ સમાન જલ્દીથી પ્રગટ થતો અને જલ્દીથી શાંત થતો જણાતો એવો પુરુષવેદ, તેનો ઉદય અધિક પણે વર્તતો હોય છે. સંક્ષેપમાં કહીએ તો દેવોને સ્ત્રીવેદ અને પુરુષવેદ નો ઉદય હોય છે. નપુંસકવેદોદય કદાપિ વર્તતો નથી. * શંકા - સૂત્રકારે તેવી: કહયું તેથી નપુંસકવેદનો નિષેઘ થયો પણ સ્ત્રી-પુરુષ વેદનો ઉદય કઈ રીતે ઘટાવ્યો? વેદ ત્રણ જ છે. એકનો નિષેધ થતા બાકી બે સ્વતઃ સિધ્ધ છે. સ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકાર મહર્ષિ સ્વયં જ જણાવે છે કે સ્ત્રિય: પુમાં% મા ! જ નારસંભૂઈિનો નપુંસાર તથા ર સેવા: સૂત્રથી પરોક્ષ સંબંધ: સૂત્રકારે - (૧)નારક (૨) સંમૂર્ઝિન (૩)દેવ. ત્રણેના લિંગને સૂત્રથકીદર્શાવ્યા. પણ શેષ જે જીવ બચ્ય તેના લિંગ/વેદ વિશે શું સમજવું? તે માટે દિગંબર પરંપરામાં અલગ સૂત્ર છે શેષાસ્ત્રિવેતા અને શ્વેતામ્બર આસ્નાય મુજબ સૂત્રકારે સ્વોપજ્ઞ ભાષ્યમાં પરોક્ષ સંબંધ દર્શાવી આ પ્રશ્નનો ઉત્તર આપેલો છે. __-परिशेष्याच्च गम्यते जराय्वण्डपोतजास्त्रिविधा भवन्ति स्त्रियः पुमांसो नपुंसकानि નારક-દેવ-સંમૂર્ણિમને બાદ કરતા પછીજે ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યો બાકી રહયા જેને બીજા શબ્દોમાં જરાયુજ-અંડજ-પોત જ કહે છે તે ત્રણે પ્રકારના જીવોમાં સ્ત્રીલિંગ, પુલિંગ, નપુંસકલિંગ એ ત્રણ વેદ જોવા મળે છે. U [8] સંદર્ભઃ ૪ આગમ સંદર્ભ- મયુરમી. સ્થીયા પુસિયા જોનપુંસાવેયા...નહીં असुरुमारा तहा वाणभंतरा जोइसिय वेभाणियावि । सम. वेदाधिकारे सू.१५६/३-४ # તત્વાર્થસંદર્ભઃ- દેવહુર્નિયા: ગ. ૪-જૂ ? ૪ અન્યગ્રન્થસંદર્ભઃ- દંડક પ્રકરણ ગાથા - ૪૦ વિવેચન G [9] પદ્ય:- સૂિત્રઃ ૫૦ સૂત્ર ૫૧ નું સંયુકત પદ્ય શરીરની આકૃતિ વડે ત્રણ વેદ પ્રગટ જણાય છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬૭ . (ર) અધ્યાયઃ ૨ સૂત્રઃ પર પુરુષ સ્ત્રીને નપુંસક એમ વેદ ત્રણ મનાય છે. નપુંસક વેદે સદા હોય નારકીને સંમૂર્ણિમો નહિ વેદ ત્રીજો દેવતાને ત્રણવેદ યુત બીજા જીવો છે નપુંસક તે માત્ર નારકને મૂર્છાિમ દેવોમાં નર ને નારી બે જ લિંગો સુનિશ્ચિત ઘાસે સળગતી આગ જેવો પુરુષ વેદતે ને અંગાર શો સ્ત્રીનો તપ્યો શો ઇટ વ્યંઢલે કિન્તુ મનુષ્યમાં તેમ તિર્યચોય સમસ્તમાં આ ત્રણેય લિંગ કે વેદ હોય છે નિશ્ચયે તિહાં U [10] નિષ્કર્ષ:- સૂત્ર: ૫૦અને પવનો સંયુક્ત નિષ્કર્ષ બંને સૂત્રો કયા જીવોને ક્યો વેદ છે તે દર્શાવે છે. પણ મહત્વની વાત એ છે કે આ વેદની ઓળખનોકષાયચારિત્રમોહનીયતરીકે અપાયેલી છે. વળી સ્ત્રીવેદનેશુભ જણાવીસાથેજટીકાકારે લખી દીધું કે નપુંસકવેદની અપેક્ષાએ શુભ હોવા છતાં વાસ્તવમાં તોતે અશુભ જ છે. આમ અશુભ એવા વેદોદયથી મુક્ત થવા માટે નોકષાય ચારિત્ર મોહનીયનો સર્વથા ક્ષય જરૂરી છે. અને જો મોહનીયનો સર્વથા ક્ષય થાય તો જ્ઞાન-દર્શન આવક કર્મો અને અંતરાયનો ક્ષય થવાનો જ છે. તે ક્ષય થતા કાળક્રમે મોક્ષ પણ થવાનો જ છે માટે નિર્વેદ સ્થિતિનો પુરુષાર્થ કરવો. (અધ્યાય :૨ - સૂત્ર : પ૨) D [1] સૂત્રહેતુ - આ સૂત્ર થકી સૂત્રકાર આયુષ્યના ભેદ તથા તે-તે આયુષ્ય કોન કોને હોય તે વાતને જણાવે છે. [2] સૂત્ર મૂળ * પતિવરમહોત્તમપુરુષ સંઘેરાવવુષોનપત્યયુN: 0 [3] સૂત્ર પૃથક-સૌપપતિ - વિરમદ્દ -૩ત્તમપુરુષ -અક્ષય વર્ષ-ગાયુN: अनपवर्ति - आयुषः 0 [4] સૂત્રસાર - ઉપપાત જન્મવાળા દેવ અને નારક], ચરમ શરીરી, [તીર્થકરચઠ્ઠી આદિ ઉત્તમ પુરુષ, અસંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તીર્યચી (એ બધા) અનપવર્તનીય ઘટે નહીં તેવા આયુષ્યવાળા હોય છે. [5]શબ્દજ્ઞાન - સૌપપતિ:-ઉપપાત જન્મવાળા વરમહંતભવ મોક્ષગામી ૩મપુરુષ:-તીર્થકર-ચક્રી-આદિશલાકાપુરુષો મસંધ્યેયવિષયુગ:-અસંખ્યાત વર્ષના આયુષ્ય ધરાવતા મનપવર્તીબાગ-અનાવર્તનીય-બંધકાળની-સ્થિતિ જેટલા જ આયુ વાળા. * મૌજાવિરમોત્તમદાસંયે વઘુનવત્યયુ: એ પ્રમાણેનું સૂત્ર દિગંબર આજ્ઞાથમાં છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવટીકા 1 [6] અનુવૃત્તિ-સંસારી - જીવોનો અધિકાર ચાલુ છે. [7] અભિનવટીકા:-ચારગતિ રૂપ સંસારમાં આયુષ્ય વિષયક નિયમ શું છે? ચારે ગતિમાં તેની સ્થિતિ વ્યવસ્થિત છે કે અકાલ મૃત્યુ પણ થયા કરે છે? આવો પ્રશ્ન થાય - કેમકે- લોકોમાં આ વિશે જૂદી જૂદી માન્યતા પ્રવર્તે છે કોઈ કહે છે કે પૂર્વજન્મમાં આયુષ્ય જેટલું બાંધ્યું હોય તે પૂર્ણ થાય-પુરુ ભોગવાઈ જાય એટલે મરણ થાય છે. કોઈ કહે છે આયુ ની સ્થિતિ પૂર્ણ થયા પહેલા પણ શસ્ત્ર-અસ્ત્ર નિમિત્તે મરણ થઈ જાય છે. તો સત્ય શું? તેનો ઉત્તર આપવા ભાષ્કાર મહર્ષિ જણાવે છે કે આ બંને વાત સત્ય છે. મૃત્યુ અકાળે અને કાળે બંને રીતે સંભવે છે કેમકે આયુષ્યના બે ભેદ છે - (૧) અપવર્તનીય (૨)અનાવર્તનીય. યુધ્ધ આદિ વિપ્લવોમાં હજારો તંદુરસ્ત નવયુવાનો મરણ પામે છે. સામે પક્ષે ઘરડા જર્જરી દેહવાળાઓને પણ ભયંકર,આફતમાંથી બચતા જોઈએ છીએ એટલે સંશય તો થવાનો જ છે કે શું અકાળમૃત્યુ જેવું કંઈ છે કે જેનાથી અનેક વ્યક્તિ મૃત્યુપામે છે અને કોઈ નથી પણ મરતું? તેનો પ્રત્યુત્તર ઉપર કયામુજળું ભાષ્યકારે હા અને ના બંનેમાં આપ્યો છે. જો આયુષ્ય અપવર્તનીય હોયતો અકાળમૃત્યુ થઈ પણ શકે. અને જો અનાવર્તનીય આયુ હોયતો અકાળમૃત્યુ કદાપી ન થાય. આ અનાવર્તનીય પણાને આશ્રીને પ્રસ્તુત સૂત્રમાં જણાવે છે કે પપાતિક - ચરમદેહી- ઉત્તમપુરુષ અને અસંખ્ય વર્ષ આયુષ્યાળા એ ચાર પ્રકારના જીવોને આયુ અનપવર્ય હોય છે. * સૌપપતિ:- ઉપપાત જન્મવાળા દેવ અને નારક તે ઔપપાતિક. $ ઔપપાતિક એટલે ઉપપાતરૂપ જન્મથી ઉત્પન્ન થનારા તેના અધિકારી દેવ અને નારક બે જ છે. # વિશેષ વ્યાખ્યા સૂત્ર ૨ઃ૩૫નારજ્વવાનામુFપાત: ની અભિનવટીકામાં કહેવાઈ છે. * रचरमदेहा: चरम: अनयो देहो येषां ते चरम देहा: # જન્માંતર લીધા વિના એ જ શરીરથી મોક્ષ મેળવનાર “ચરમદેહી' કહેવાય છે. જ વર્તમાન ભવમાં જ મોક્ષેજનાર જીવ તેચરમ દેહી. $ જેને આ શરીર છેલ્લું છે, જેને કોઈ શરીર ફરીથી ગ્રહણ કરવાનું નથી, તે ચરમ દેહા જ મોક્ષમાં જવાનો ભવ હોવાથી તે “ચરમ' કહેવાય. તે ભવે છે લુ શરીર હોય છે. તેધારણ કરનાર ચરમદેહી કહેવાય છે. –આવા ચરમશરીરી ફકત મનુષ્યો જ છે. દેવ-નારક અને તિર્યંચમાં સિધ્ધિધગમનની યોગ્યતા હોતી નથી માટે મનુષ્ય સિવાય કોઇચરમશરીરી હોઈ શકે નહીં. મનુષ્ય આ શરીરને ઘારણ કરીને સઘળા કર્મની જાળને દૂર કરી - કર્મરહિત થઈ સિધ્ધિને પ્રાપ્ત કરે છે. * उत्तमपुरुषा:- तीर्थकरचक्रवर्तिनो वासुदेवबलदेवाः, गुणधरादयोऽपि चान्ये। ૪ તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવઆદિશલાકાપુરુષો ઉત્તમ પુરુષ કહેવાય છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ પર ૧૬૯ ૪ તીર્થકરનામ કર્મોદયવ એવા તીર્થકરો, નવનિધિના સ્વામીચૌદરત્નોના ઘારક - સ્વશકિતબળે કરીને તેમજ મહાભોગને ભોગ વનારા સકળભરતાધિપતિ એવા ચક્રવર્તી, એજ રીતે અર્ધ ચક્રવર્તી-વાસુદેવ, તેમજ પ્રવિાસુદેવ-બળદેવને ઉત્તમ પુરુષો કહયા છે. – અન્યમાં ગણધરને પણ ઉત્તમપુરષ જ ગણેલા છે. ૪ તીર્થકર ચરમદેતી હોય છે.ચક્રવર્યાદિક ચરમદેતી હોય કે ન પણ હોય, વાસુદેવ નિયમા નરકગામી હોય છતાં તેમની મહત્તા નીકટ મોક્ષગામિતા વગેરે કારણે તેઓને પણ ઉત્તમપુરુષો જ કહયા છે. * असंख्येयवर्षायुष:- गणनया संख्यातीत वर्षायुष इत्यर्थः # સંખ્યાથી રહિત કે ગણનાતીત છે તેવા સંખ્યાના એકભેદને અસંખ્યય કે અસંખ્યાત કહે છે. આવા અસંખ્યય વર્ષનું જેમને આયુષ્ય છે તે “અસંખ્યમવર્ષાયુષ”કહયા. $ આવા અસંખ્યય વર્ષાયુષવાળા જીવોમાં(૧) ૩૦ અકર્મભૂમિમાં જન્મેલા મનુષ્યો અને તિર્યંચો . (૨) ૫ અંતર્લીપમાં જન્મેલા મનુષ્યો અને તિર્યંચો. (૩) ૧૫ કર્મભૂમિમાં – ઉત્સપિસી કાળમાં છેલ્લા ત્રણ આરામાં અને અવસર્પિણી કાળમાં પહેલા ત્રણ આરામાંના યુગલિક આ સર્વે અસંખ્યય વર્ષ આયુષ્યવાળા જીવો કહયા છે. અસંખ્યાત વર્ષ આયુષ્યવાળા તિર્યંચોઅઢી દ્વીપમાં ઉપરોકત ભૂમિમાં હોય છે તે જ રીતે અઢી દ્વીપ બહાર જેટલા દ્વીપ સમુદ્ર છે તેમાં પણ હોય છે. [નોંધ:- અકર્મભૂમિ - કર્મભૂમિ - અંતર્લંપાદિ પદાર્થોનો વિસ્તાર અધ્યાય ૩- સૂત્ર ૧૦,૧૧,૧૨,૧૩,૧૬ વગેરેમાં કરેલો છે] * ગાયુષ-નવા શરીરનો આત્મા સાથે સંયોગને આયુષ્ય, જયાં સુધી તે શરીર અને આત્માનો સંયોગટકી રહેત્યાંસુધીનું તે આયુષ્ય ગણાય.જેમકે- ઉપર અસંખ્યય વર્ષઆયુષ્ય કહયું. તેનો અર્થ એ કે અસંખ્યય વર્ષ પર્યન્ત તે યુગલિક આત્મા અને શરીરનો સંયોગ રહે છે. * મનપવર્ય-અનાવર્ય - કોઇપણ નિમિત્ત મળવા છતાં જેમાં એક સમય માત્ર પણ ઘટાડો ન થાય તેવું આયુષ્ય. તેને અનપવર્તનીય આયુષ્ય કહે છે. આવિષયખૂબજ ઊંડાણવાળો હોવાથી તેની સવિસ્તરસમજૂતી અહીં પ્રગટ કરી છીએ-આયુષ્ય કમના બે ભેદ છે - (૧) અનપવર્તનીય (ર) અપર્વતનીય -અનાવર્તનીય ના પણ બે ભેદ છે. (૧) સોપક્રમ (૨) નિરુપક્રમ. -અપવર્તનીય આયુકર્મ નિયમા સોપક્રમ જ હોય છે. પ્રસ્તુત સૂત્ર પૂર્વે રચાયેલ ભાષ્યમાં આ ત્રણ વાતો ભાષ્યકારે કહી. તેની ક્રમાનુસાર વિચારણા આવશ્યક છે. જ મનપવર્તનીયજ પૂરેપૂરું ભોગવાય તેવું એટલે કે નિકાચિત આયુષ્ય હોય અને જેમાં એક સમયમાત્ર Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પણ ઘટાડો ન થાય તેને અનપવર્તનીય આયુ કહે છે. છે જે આયુષ્ય બંધકાળની સ્થિતિ પૂર્ણથયા પહેલાં સમાપ્ત થતું નથી તે અનાવર્તનીય છે. છે જે આયુષ્ય કર્મનોબંધ ગાઢ-મજબૂત થયો હોય ત્યાં આયુષ્યની સ્થિતિનો વાસ થઈ શકતો નથી. તે આયુષ્ય અનપવર્તનીય કહેવાય. $ જે આયુનો ભોગકાળ બંધકાળની સ્થિતિ મર્યાદા જેટલો જ હોય તે અનપવર્તનીય આયુકહેવાય. * अपवर्तनीयः છે હીન વીર્યવાળા જીવને અનિકાચિત એટલે કે મજબૂત આયુષ્ય બંધાતુ નથી. તેથી તેમાં ઓછાશ એટલે કે ઘટાડો થઈ શકે તેને અપવર્તનીય આયુ કહેવાય છે. છે જે આયુષ્ય બંધના સમયની સ્થિતિ પૂર્ણ થયા પહેલાં શીધ્ર ભોગવી શકાય છે તે અપવર્તનીય આયુ કહેવાય છે. # જે આયુષ્યની સ્થિતિનો હાસ થઈ શકે તે આયુષ્ય અપવર્ય કે અપવર્તનીય કહેવાય. છે જે આયુનો ભોગકાળ બંધકાળની સ્થિતિ મર્યાદાથી ઓછો હોય તેને અપવર્તનીય આયુકહેવાય છે. આ રીતે અનાવર્તનીય અને અપવર્તનીય આયુષ્યની વ્યાખ્યા જૂદા જૂદા શબ્દોમાં રજૂ થઈ છે. પણ સારી લઈએતો એક જ વાત જોવા મળે છે કે (૧) કોઇપણ નિમિત્તથી આયુષ્યની સ્થિતિ ઘટવી તે અપવર્તન (૨) કોઈપણ નિમિત્ત મળે નહીં અને મળે તો પણ આયુષ્યની સ્થિતિ ન ઘટે તે અનપવર્તન. છે અનપવર્તનીય આયુને બે પ્રકારનું કહેવું છે (૧)સોપકમ (૨) નિરુપક્રમ અર્થાત્ - ઉપક્રમસહિત અને ઉપક્રમરહિત આ ઉપક્રમ એટલે શું? ઉપક્રમ એટલે અપવર્તન નું નિમિત્ત. છે જે અધ્યવસાનાદિક કારણોથી આયુકર્મની અતિ દીર્ધકાળની સ્થિતિ પણ ઘટીને અલ્પકાળની થઈ શકે છે તે કારણકલાપોને ઉપક્રમ કહે છે. ૪ ઉપક્રમ એટલે આયુષ્ય તુટવાના સંયોગો. જ ઉપકમના અત્યંતર અને બાહય બે ભેદ છે. અત્યંતર ઉપક્રમ - અધ્યવસાયને અત્યંતર ઉપક્રમ કહયો છે. જેના ત્રણ ભેદ છે રાગ સ્નેહ અને ભય. અર્થાત્ રાગથી,સ્નેહથી કે ભયથી આયુષ્યતુટે એટલે કે અકાળ મૃત્યુ થાય તે અત્યંતર ઉપક્રમ. (૧) રાગથી મૃત્યુ-રૂપ વગેરે વિષયના આકર્ષણ થી થતો પ્રેમ તે રાગ છે. જેમકે સ્ત્રી આદિ પ્રત્યેનો પ્રેમ. દૃષ્ટાન્ત -એક આકર્ષક સોહામણા યુવાનને એક યુવતિ એ પાણી આપ્યું. યુવાન પાણી પીતો હતો ત્યારે યુવતિ તેના રૂપમાં મુગ્ધ બની યુવાન પાણી પીને ચાલતો થયો. યુવતિ તેને Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ અધ્યાયઃ ૨ સૂત્ર પર છેક સુધી જોઈ રહી પણ જેવો યુવાન દેખાતો બંધ થયો કે યુવતિને ફાળ પડી. “હાય-હાય !! શું હવે મારું તેની સાથે કદી મીલન નહીં થાય અને તે વિચારણામાં મૃત્યુ પામી. (૨)સ્નેહથી મૃત્યુદરૂપ વગેરે વિષયના આકર્ષણ વિના સામાન્ય થી થતો પ્રેમ તે સ્નેહ દૃષ્ટાન્ત-સાર્થવાહપરદેશથી લાંબા કાળે ઘેર આવતો હતો તેના મિત્રોએ સાર્થવાહઘેર પહોંચે પહેલા સાર્થવાહ પત્નીના સ્નેહની પરીક્ષા કરવા કહ્યું કે તારો પતિ મૃત્યુ પામ્યો છે. સમાચાર સાંભળતા જ સાર્થવાહ પત્ની મૃત્યુ પામી. (૩) ભયથી મૃત્યુ - ગજસુકુમાલમુનિનો ઘાત કરી સોમિલબ્રાહમણ ઘેર જઈ રહયો હતો. માર્ગમાં કૃષ્ણ મહારાજા મળતા - “આ મને મારી નાખશે તો' એવા ભયથી સોમીલ મૃત્યુ પામ્યો. આ ત્રણે અત્યંતર ઉપક્રમ થકી અકાળ મૃત્યુના દ્રષ્ટાંન્તો છે. ૪ બાહ્ય ઉપક્રમ - નિમિત્ત,આહાર, વેદના, પરાઘાત, સ્પર્શ અને શ્વાસોશ્વાસ એ છ બાહય ઉપક્રમ કહયા છે અર્થાત આ છ બાહ્ય કારણો વડે આયુષ્યની સ્થિતિનો છાસ કે અપવર્તના થઇ શકે છે. નિમિત્તમાં વિષ, શસ્ત્ર, સર્પદંશ, અગ્નિ, વીજળી, સુધા, તૃષા, ઠંડી, ગરમી વગેરે કારણે જે મૃત્યુ થાય તેને નિમિત્ત થી થતો બાહય ઉપક્રમ કહયો છે. આહારઃ- અધિક કે કુપથ્ય આહારથી મૃત્યુ થવું. જેમકે સંપ્રતિરાજાનો જીવ જેણે પૂર્વે દીક્ષા લીધી હતી, તે ભવમાં ભિખારીનો જીવ છે. આહાર માટે દીક્ષા લઈ અધિક ભોજનથી મૃત્યુ પામ્યો. વેદના - મસ્તકશૂળ કે તેવી કોઈ પારાવાર વેદનાથી મૃત્યુ થાય. પરાઘાતઃ- કોઈનું કંઈ અહિત કર્યુ હોય તેનો આઘાત લાગે તેવા કોઈ અન્ય આઘાત થકી મૃત્યુ થયું. સ્પર્શ -ઝેરી જંતુ, વિષકન્યા કે તેવા કોઈ સ્પર્શથી મૃત્યુથાય. જેમ ચક્રવર્તીબ્રહમદત્તના સ્ત્રીરને ઘોડા પર હાથ મુકયો. ત્યારે તેના સ્પર્શ થી તે ઘોડાનું સઘળું વીર્ય અલન થયું અને મૃત્યુ પામ્યો તેમ. શ્વાસોશ્વાસ - દમ આદિ કારણે ઝડપી શ્વાસોશ્વાસ થાય ત્યારે અને ગભરામણ કે અન્યકારણે શ્વાસોશ્વાસ મંદ પડવા લાગે ત્યારે થતું મૃત્યુ. નોંધ:- ઉપક્રમ એટલે કે આયુષ્ય સ્થિતિના દસ કે અપવર્તના માટે ભાષ્યકાર મહર્ષિ આવા અત્યંતરબાહય ભેદના જણાવતા નથી. તેઓ ઉપક્રમ (અપવર્તનના કારણોને) સીધા જ જણાવે છે, જેમકે વિષ -સસ્ત્ર- કાંટા-અગ્નિ-જળ- સર્પ - ભોજનઅજીર્ણ - વજપાત - ગળાફાંસો-સિંહાદિક હિંસક જીવથકી ધાત-ભૂખ-તરસ ઠંડી-ગરમી-વગેરે કારણોથી આયુષ્યનું અપવર્તન કે અકાળમૃત્યુ થાય છે. જ સોપદમ-આયુષ્ય તુટવાના સંજોગો તે ઉપક્રમ-જેને ઉપર વિસ્તારથી જણાવેલ છે. આવા ઉપક્રમ થી આયુષ્ય તુટે અથવા આવા ઉપક્રમો જેને પ્રાપ્ત થવાની સંભાવના છે તેને સોપક્રમ આયુષ્ય કહેવાય છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા નિરુપમ:-જે આયુષ્યને આવા ઉપક્રમો પ્રાપ્ત થાયજ નહીં તેને નિરુપક્રમ આયુષ્ય કહેવાય છે. ૧૭૨ નોંધઃ-અપવર્તન પામનાર આયુષ્ય સોપક્રમી જ હોય છે અર્થાત્ અપવર્તનીય આયુષ્યવાળા પ્રાણીઓને શસ્ત્રાદિ કોઇપણ નિમિત્ત મળીજ રહે છે જેથી અકાળ મૃત્યુ થાય છે.[વિશેષાવશ્યક ગાથા ૨૦૫૫ મુજબ આ આયુષ્ય-ઉપક્રમ લાગે તો ઘટે - ઉપક્રમ ન લાગે તો નથટે પણ સ્વોપજ્ઞ ભાષ્યાનુસાર તો અપવર્તનીય આયુનો અવશ્ય હ્રાસ થાય જ છે.] અપવર્તનીય આયુષ્યનું દૃષ્ટાંતઃ- ધારોકે કોઇ જીવની આયુ સ્થિતિ ની મર્યાદા ૧૦૦વર્ષની છે. અપવર્ત્ય આયુ હોવાથી કોઇઉપક્રમનીપ્રાપ્તી થઇ-જેમકે ૭૫મે વર્ષેસર્પદંશ થયો, આવો ઉપક્રમ મળતાં બાકીની સ્થિતિમાં રહેલા સઘળાં આયુષ્ય દલિકો અંતર્મુહૂર્તમાં જ ભોગવાઇ જાય છે. અને તેનું મૃત્યુ થાય છે. અહીં તે જીવ ને ઉપક્રમ પ્રાપ્ત થતા ૨૫ વર્ષની સ્થિતિનું અપવર્તન-ઘટાડો થઇ ગયો કેમ કે તેને પૂર્વ જન્મમાં વર્તમાન ભવના આયુષ્યનો બંધ પડ્યો ત્યારે આયુકર્મના દલિકોનો બંધ શિથિલ પડેલ હોય અનપવર્તનીય આયુના ભેદઃ સોપક્રમ અનપવર્તનીય :- જે આયુષ્ય ને ભય આદિ અત્યંતરકે વિષ-આદિ બાહ્ય ઉપક્રમ (નિમિત્તો) પ્રાપ્ત થાય તેને સોપક્રમ અનપવર્તનીય આયુષ્ય કહેવાય છે. ૐ નિરુપક્રમ અનેપવર્તનીય :- જે આયુષ્ય ને કોઇપણ ઉપક્રમ (અપવર્તના માટેના નિમિત્તો) પ્રાપ્ત જ ન થાય તેને નિરુપક્રમ અનપવર્તનીય આયુષ્ય કહે છે. નોંધઃ-ઉપક્રમપ્રાપ્તથાય કે ન થાય અર્થાત્ સોપક્રમહોયકેનિરુપક્રમ-પણ અનપવર્તનીય આયુની સ્થિતિનો કદાપિ હસ થતો નથી કેમ કે તેના આયુષ્ય કર્મનો બંધ ગાઢ હોય છે. ઉપરોકત સૂત્રમાં ઔપપાતિક-ચરમદેહી-ઉત્તમપુરુષો અને અસંખ્ય વર્ષ આયુષ્યવાળા જીવોનું આયુષ્ય અનપવર્તનીય જણાયેલ છે. તે જીવોમાં ઔપપાતિક દિવ-નારક] અને અસંખ્યવર્ષ આયુવાળા [મનુષ્ય અને તિર્યંચો] નું આયુષ્યનિરુપક્રમ અનપવર્તનીય હોય છે. —જયારે ચરમદેહી તથા ઉત્તમપુરુષો નું આયુષ્યનિરુપક્રમ અને સોપક્રમ એમ બંનેપ્રકારે અનપવર્તનીય જણાવેલ છે. જૈ અપવર્તનીય-અનપવર્તનીય નું કારણઃ- આ બંને આયુષ્યનો બંધ સ્વાભિવિક નથી પણ પરિણામની તરતમતા ઉપર અવલંબિત છે ભાવિ જન્મના આયુના બંધ સમયે પરિણામ શિથિલ હોય તો નિમિત્ત મળતા બંધકાળની મર્યાદા તુટી જાય છે. આયુનું અપવર્તન થાય છે. તેનાથી ઉલટું જો તે સમયે પરિણામો તીવ્ર હોય તો આયુષ્યનો બંધ ગાઢ થાય છે. તેથી નિમિત્ત મળે તો પણ બંધકાળની મર્યાદા ઘટતી નથી અને આયુષ્ય શીઘ્ર ભોગવાતું નથી. જેમ અત્યંત દૃઢ બનીને ઉભેલા પુરુષોની હાર અભેદ્ય હોય છે પણ શિથિલ બની ઉભેલા પુરુષોની હાર ભેદી શકાય તેવી હોય છે તેમ આયુષ્ય બાબત પણ સમજવું આયુષ્ય ૧૦૦ વર્ષનું હોય-અપવર્તનાથી ૫૦ વર્ષ ઘટી જાય તે કઇરીતે બને? શું Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ અધ્યાયઃ ૨ સૂત્રઃ પર એક કલાકનું કાર્ય અડધા કલાકમાં થઈ શકે? -હા-એક કલાકનું કાર્ય અડધો કલાક શું અડધી મિનિટમાં પણ થઈ શકે. જેમ એક ગામમાં દરેક શેરીમાં દીવો કરવો હોયતો જૂના જમાનામાં એક કલાક પણ વીતતો હશે. આજે બધી શેરીમાં એક સાથે લાઈટ કરવી હોય તો અડધી મિનિટમાન થાય કે નહીં? શાસ્ત્રીય દૃષ્ટાંત જોઈએ તો (૧) ભીનું વસ્ત્ર ઘડી સહિત સુકવો તેના કરતા ખુલ્લુ કરી સુકવોતો જલ્દી સુકાય જાય છે. (૨) દોરીને એક છેડે થી સળગાવો-બીજે છેડે પહોંચતા વાર લાગે પણ ગુંચળું વાળીને સળગાવોતો તુરંત સળગી જાય કે નહીં? તે રીતે અંતર્મુહૂર્ત કાળમાં પણ કર્મના ફળનો અનુભવ થઈ શકે અને શીઘ આયુકર્મના દલિકો ભોગવાઈ જાય છે. * આયુષ્ય ઘટે તેમ વધે કે નહીં? રસાયણો ખાવાથી કે યોગવિદ્યાથી આયુષ્ય વધતાં નથી. જેટલું બાંધ્યું હોય તેટલું બરાબર ભોગવાય છે. માટેવ્યવહારમાં આયુષ્ય વધી ગયું બોલે છે.બાકી આયુષ્યની સ્થિતિ મર્યાદામાં કદાપી એક સમય પણ વધી શકે જ નહીં. અરે! અમૃત ખવડાવો તો પણ કદી આયુષ્ય ન જ વધે. * સોપક્રમ અને અનપવર્યબંને સાથે કઈ રીતે સંભવે? સોપક્રમ અનપવર્યનો અર્થ એ છે કે તે આયુષ્યમાં ઉપક્રમ અપવર્તન માટે ના નિમિત્તો ની સંભાવના તો રહેવાની જ પણ આયુષ્યનું અપવર્તન કદાપી નહીં થવાનું. કેમ કે ચરબદેહી તથા ઉત્તમ પુરુષોનું આયુકર્મનું બંધન અતિ ગાઢ હોય છે, ગમે તેવાઉપસર્ગાદિ પણ તેને શિથિલ ન કરી શકે. જ નિયતકાળમર્યાદાપૂર્વઆયુષ્ય ભોગવાઇ જવાથી કૃતનાશ-અકૃતાગમ-નિષ્ફળતા દોષ લાગશે જે શાસ્ત્રમાં ઈષ્ટનથી. તો તેનું નિવારણ કઈ રીતે કરશો? $ આયુકર્મશીઘ ભોગવવાથી આ દોષો લાગતા નથી. કેમકે જે કર્મ લાંબા કાળ સુધી ભોગવી શકાય છે તે જ કર્મ એક સાથે ભોગવવામાં આવે છે. એનો કોઇ ભાગ વિપાકનુભવ કર્યા વિના છૂટકો નથી. - તેથી કૃત કર્મનો નાશ કેબદ્ધ કર્મની નિષ્ફળતા પ્રાપ્ત થતાં જ નથી એજ રીતે કર્માનુસાર, આવનાર મૃત્યુ પણ આવે છે. પરિણામે અકૃત કર્મના આગમનો દોષપણ આવતો નથી. * સૂત્રનો પરોક્ષ સંબંધઃ ભાષ્યકાર મહર્ષિના જણાવ્યા મુજબ. ઔપપાતિક, ચરમદેહી, ઉત્તમ પુરુષ અને અસંખ્યયવર્ષઆયુવાળા સિવાયના જે બાકી રહેલા મનુષ્યો કે તિર્યંચો છે તેમનું આયુષ્ય-સોપક્રમનિરુપક્રમ-અપવર્ય અને અનપવર્યએ બધાં પ્રકાર હોઈ શકે છે. U [8] સંદર્ભઃ છે આગમ સંદર્ભઃ- (૧) રો સદારચું પાતિ / રેવા વેવ શેરડુચા વેવ - થા સ્થા. ર-૩. રૂ. ૮૧/રરૂ. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨) રેવા ને ફવિય સંસ્થાકીડી ય તિરજુમા ! उतमपुरिसा य तहा चरम सरीरा य निरुवकमा । स्था. स्था. २ उ.३-सू. ८५/२३६ अभयदेवसूरि कृत स्थानाङ्गवृत्ति # તત્ત્વાર્થસંદર્ભ- અધ્યાયઃ ૩- સૂત્ર ૧૦, ૧૬ ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ- દ્રવ્ય લોક પ્રકાશ સર્ગઃ ૩ શ્લોક ૬૯ થી ૯૦ 1 [9] પદ્ય (૧) શરીરના સંયોગવાળા કાળને આયુ કહ્યું ઘટે તે અપવર્તનીય ને ઘટે ન તે બીજું બધું અનેપવર્તન યુકત જીવિત ધરે નારકી દેવતા ચરમ શરીરી પુરુષ ઉત્તમ ને અસંખ્ય સમાયુષા ચરમ દેહીને નારકદેવો દીર્ધજીવીને શ્રેષ્ઠજનો કાળ પામતા મૃત્યુ કાળે અનઅપવર્યઆયુજીવો મનપરિણામી તરતમતાથી ભોગવે જીંદગી સહ તેઓ અકાળ મૃત્યુ પશુઓ મનુજો અપવર્યાયુ છે જે ઓ U [૧૦] નિષ્કર્ષ:- સમગ્ર અધ્યાય ને અંતે મુકાયેલ આ સૂત્રમાં મુખ્ય વાત છે. અનપવર્તનીય આયુષ્યની. ચાર પ્રકારે અનપવર્તનીય આયુષ્ય જણાવ્યું. તેમાં ઉડીને આંખે વળગે તેવો ભેદ છે “ચરમશરીરી” નો. દેવ અને નારક બને તેમજ યુગલિકો અનાવર્તનીય ખરા, પણ સિદ્ધિગતિની લાયકાત વગરના છે. ઉત્તમ પુરુષ વર્તમાનકાળે ભરત ક્ષેત્રમાં કોઈ છે. નહીં. ભાવિમાં પણ શલાકાપુરુષ પણું પ્રાપ્ત કરવું સહેલું નથી. તે સંજોગોમાં આદર્શ રાખવા જેવો ભેદ એકમાત્ર ચરમશરીરી પણાનો જ છે. જો ચરમશરીરી થઈશું તો મોક્ષ માટેનો આદર્શ પથ તો સૂત્રકારે પ્રથમ અધ્યાયમાં દર્શાવેલોજ છે. તે દર્શન-જ્ઞાન-ચારિત્ર માર્ગ પામીને મોક્ષમાર્ગમાં પદાપિત થવું જોઈએ જો આવું પર્દાપણ થાય તો જ ચરમ શરીરી થઈ શકાય. 0000000 અધ્યાય બીજો અભિનવટીકા સમાપ્ત Page #176 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ परिशिष्ट - १ - सूत्रानुभ સૂત્ર ક્રમ १ औपशमिकक्षायिकौभावौ मित्र जीवस्य स्वतत्वमौदयिक पारिणामिकौ च २ द्विनवाष्टादशैकविंशतित्रिभेदायथाक्रमम् 3 सम्यक्त्व चारित्रे ४ ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च ५. ज्ञानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुस्त्रित्रिपञ्च भेदाः सम्यकत्वचारित्र संयमासंयमाच ७ गतिकषाय लिङ्गमिथ्यादर्शनाज्ञानासंयतासिद्धत्वलेश्याश्चतुश्चतुस्त्र्येकैकैकैकषड्भेदाः ७ जीवभव्या भव्यत्वादीनि च ८ उपयोगो लक्ष्णम् ८ स द्विविधोऽष्टचतुर्भेदः १० संसारिणो मुक्ताश्च ११ समनस्काऽमनस्का: १२ संसारिणस्त्रसस्थावराः १३ पृथिव्याम्बुवनस्पतयः स्थावरा : १४ | तेजोवायुद्वीन्द्रियादयश्च त्रसाः १५ पञ्चेन्द्रियाणि १५ द्विविधानि १७ निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियम् १८ लब्ध्युपयोगौ भावेन्द्रियम् १७ उपयोग: स्पर्शादिषु २० स्पर्शनरसनघ्राणचक्षुः श्रोत्राणि २१ स्पर्शरसगन्धवर्णशब्दास्तेषामर्थाः २२ श्रुतमनिन्द्रियस्य २३ वाय्वन्तानामेकम २४ कृमि पिपीलिका भ्रमरमनुष्यादीनामेकैकवृध्धानि पृष्ठ ૫ ૧૨ ૧૩ ૧ ૨૧ ૨૫ ૩૨ 35 ૩૯ ४४ ४७ ૫૧ ૫૩ ૫૭ ૧ ૪ ო S 3 3 3 3 2E 3 ૬૯ 93 ૧૭૫ ७८ ૮૨ ૮૫ ८७ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ક્રમ २५ संज्ञिन: समनस्का: २८ विग्रहगतौ कर्मयोगः પરિશિષ્ટ-૧ - સૂત્રાનુક્રમ સૂત્ર २७ अनुश्रेणि गति २८ | अविग्रहाजीवस्य २८ विग्रहवती च संसारिणः प्राक्चतुर्भ्यः ३० एकसमयोऽविग्रहः ३१ एकं द्वौ वाऽनाहारकः ३२ सम्मूर्छनगर्भोपपाता जन्म 33 सचितशीतसंवृताः सेतरा मित्र चैकशस्तधोनयः ३४ जराखण्डपोतजानां गर्भः ३५. नारकदेवानामुपपातः 35 शेषाणां सम्मूर्छनम् ३७ औदारिकवैक्रियाहारकतैजसकार्मणानिशरीराणि ३८ परं परं सूक्ष्मम् ३८ प्रदेशतोऽसंख्येयगुणं प्राक् तैजसात् તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ४० अनन्तगुणे परे ४१ अप्रतिघाते ४२ अनादिसम्बन्धे च ४३ सर्वस्य ४४ तदादिनि भाज्यानिन युगपदेकस्याचतुर्भ्यः ४५ निरुपभोगमन्त्यम् ४८ गर्भसम्मूर्छनजमाद्यम् ४७ वैक्रियमौपपातिकम् ४८ लब्धप्रत्ययं च ४८ | शुभविशुद्धमव्याघाति चाहारकं चतुर्दशपूर्वधरस्यैव ५० नारकसम्मूर्छिनो नपुंसकानि ५१ न देवा: ५२ औपपातिकचरमदेहोत्तमपुरुषाऽसंख्येयवर्षायुषोऽनपवर्त्यायुषः पृष्ठ ૯૧ ૯૫ ९८ १०१ १०३ १०७ १०९ ११२ ११५ ११९ १२१ १२३ १२६ १३२ १३४ १३६ १३८ १४० १४२ १४४ १४९ १५२ १५४ १५५ १५७ १६२ १६५ १६७ Page #178 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ ૧૭૭ પરિશિષ્ટઃ ૨-મકારાદિસૂત્રક્રમ ક્રમ સૂત્ર સૂત્રક | પૃષ્ઠ . ૧૩૬ ૧૪૦ Page #179 -------------------------------------------------------------------------- ________________ १७८ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સૂત્રાંક | પૃષ્ઠ ૧ર૧ ૧૬૨ ૧૪૯ ૧ ૧૩૨ ૫૩ ૧૩૪ ૧૫૫ प ૯૫ नारक देवानामुपपात: | नारक सम्मूर्छिनो नपुंसकानि २७ निरुपभोगमन्त्यम् २८ निर्वृत्युपकरणे दव्येन्द्रियम् २८ पञ्चेन्द्रियाणि 30 परं परं सूक्ष्मम् ३१ पृथिव्यम्बुवनस्पतयः स्थावरः ३२ प्रदेशतो ड संख्येय गुणं प्रक्तैजसात् 33 लब्धि प्रत्ययं च 3४ लब्ध्युपयो नौ भावेन्द्रियम् ३५/ वाय्वन्ता नामेकम् ३६ विग्रहगतौकर्मयोगः ३७| विग्रहवती च संसारिण: प्रक चतुर्म्यः वैकियमौएपातिकम् शुभं विशुध्ध भव्याघाति चाहारकं चतुर्दशस्तधनयः ४० शेषाणां सम्मूर्छनम् । श्रुतमनिन्द्रियस्य सचित्तशीतसंवृत्ताः सेतरा मिश्रश्चैकशस्तद्योनयः स द्विविद्योऽष्षट चतुर्भेदः ४४/ सम्मर्छन गर्भपपाताजन्म समनस्का ड मनास्काः सम्यक्त्व चारित्रे सर्वस्य संसारिणो मुक्ताश्च ४९/ संसारिणस्त्रस-स्थावराः ५० सनि:समनस्का स्पर्शन रसन धण चक्षुः श्रोत्राणि स्पर्श रस गन्ध वर्णशब्दास्तेषामर्थाः * * * * * * * * * * * * * * * * * ૧૦૩ ૧૫૪ ૧પ૭ ૧૨૩ ૮૨ ૧૧૫ ३८ ૧૧ ૨. ૧૩ ૧૪૨ Page #180 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ ૧૭૯ પરિશિષ્ટ ૩ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ सूत्राङ्क श्वेताम्बर पाठ सूत्राङ्क दिगम्बर पाठ ५ ज्ञानाज्ञान दर्शन दानादि लब्धय ५ ज्ञाना दर्शन लब्धयश्चतुस्त्रि श्चतुस्वित्रिपञ्च भेदाः समयक्त्व. त्रिपग्चभेदा: समयक्त्व. गतिकषाय लिङ्ग मिथ्यादर्शना ६ गतिकषाय लिङ्ग मिथ्यादर्शना ज्ञनासंयतासिध्धत्व. ज्ञानासंयता सिध्ध. ७ जीवभव्याभव्यत्वादीनि च ७ जीवभव्याभव्यत्वादीनि च १३ पृथिव्यम्बवनस्पतयः स्थावरा: १३ पृथिव्यप्तेजो वायुवनस्पतयःस्थावराः १८ तेजोवायुद्वीन्द्रियादयश्च त्रसा: १४ द्वीन्द्रियादयस्त्रसाः १९ उपयोग: स्पर्शादिषु * सूत्र नास्ति २१ स्पर्शरसगन्धवर्णशब्दा स्तेषामर्थाः २० स्पर्शरसगन्धवर्णशब्दास्तदर्थाः २३ वाय्वन्तानामेकम् २२वनस्पत्यानामेकम् ३० एक समयोऽविग्रहः २९एकसमयोऽविग्रहः ३१ एकं दौवाऽनाहारकः ३० एकं दौत्रीन्वाऽनाहारकः ३२ सम्मूर्च्छन गर्भोपपात जन्मः ३१ सम्मूर्छन गर्भपपादा जन्म: ३४ जराय्वण्डपोतजानां गर्भ: ३३जराय्वण्डजपोतानां गर्भ: ३५ नारकदेवानामुपपात: ३४देवनारकाणामुपपादः ३७ औदारिक वैकिया. ३६/औदारिक वैकियिका. ४१ अप्रतिघाते ४० अप्रतीघाते ४४ तदादीनिभाज्यानियुगपदेकष्याऽऽचतुर्म्यः ४३तदादीनिभाज्यानियुगपदेक स्मिन्ना चतुर्म्य ४७ वैकियमौपपातिकम् ४६औपपादिक वैकियिकम् * सूत्रं नास्ति ४८ तैजसमपि ४९ शुभंविशुध्धमव्याघातिचाहारक ४९शुभंविशुध्धमव्याघातिचाहारक चतुर्दश पूर्वधरस्यैव प्रमतसंयतस्यैव * सूत्रं नास्ति ५२शेषास्त्रिवेदाः ५२ औपपातिवचरमदेहोतमपुरुषाऽ ५३औपपादिक चरमोतमदेहा ऽ संख्येय | संख्येय वर्षायुषो. र्षायुषो. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પાઠ ભેદ સ્પષ્ટીકરણ -સૂત્રઃ પમાં ફોનઃ ને સ્થાને નથિય: છે –સૂત્રઃ પમાં સિધ્ધવ ને બદલે સિધ્ધ છે -સૂત્રઃ પમાં વિનિ ને બદલ ત્વનિ છે -સૂત્ર પમાં તેગોવાયું અને છેલ્લે વ એટલા શબ્દો નથી -સૂત્રઃ ૧૯માં દિગંબર આમ્નાયમાં નથી -સૂત્ર ૨૧માં તેષામ ને સ્થાને તક છે –સૂત્રઃ ૨૩માં વાચ્છતાના બદલે વનપાનામ્ છે. –સૂત્રઃ ૩૦માં પ સમો 5 વિપ્રને બદલે પર્વ સમયા 5 વિગ્રહ એવું સ્ત્રીલિંગ પદ છે. –સૂત્રઃ ૩૧માં ગ્રીન શબ્દ વધારે છે. -સૂત્રઃ ૩૨માં પપતા ને બદલે પાદ્રિા -સૂત્ર ૩૪માં ગાયુ અને કન્ક સાથે જોડેલ છે.અને તે સાથે ન જોડેલ નથી. –સૂત્ર ૩પમાં દેવનો ક્રમ પૂર્વે મુકી રેવનાર. કહયું છે. પાત ને બદલે પાવ છે. -સૂત્રઃ ૩૭માં વૈવિજ્ય સ્થાને વૈવિય છે. -સૂત્ર ૪૧માં ગપ્રતિ ને સ્થાને ગમતી એવો દીર્ઘ ઈ કાર છે. –સૂત્રઃ૪૪માં પુણ્ય ને બદલે ઈનિ છે -સૂત્ર:૪૭માં પતિ ને બદલે પાદ્રિ છે તેમજ ક્રમ પણ આગળ પાછળ છે. -સૂત્રઃ૪૯માં વતુર્દશ પૂર્વવર ને બદલે પ્રમત્તસંયત લખેલ છે. -સૂત્ર ૫રમાં પતિ ને બદલે પરિશ્ન છે. વરમહોત્તમ ને સ્થાને વરમોત્તમ એવો ક્રમ ફેરફાર છે. દિગંબર આમ્નાયમાં તૈનસમfપ અને શેષા : બે સૂત્રો છે. જે અહી સૂત્રકારે સ્વોપજ્ઞભાષ્યમાં સમાવી દીધા છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર પ9. ૧૧૮ ૧૩/ ૧૨૨ ૧૪ પ0 ४3 પરિશિષ્ટ:૪ ૧૮૧ પરિશિષ્ટઃ ૪- આગમ સંદર્ભ - સંદર્ભ પૃષ્ઠ | સૂત્ર સંદર્ભ શ્રી સ્થાનાંગ સૂત્રના સંદર્ભ શ્રી ઔપપાતિક સૂત્રના સંદર્ભ ૬-/પ૩૭ ૫. ૪૩/૧ ૧૦૩ ૨/૪/૧૦૧-૨ . ૪૦/૩ ૧૫ ૨/૨/૭૯-૯ ૨/૧/-૫૭-૧ શ્રી જીવાજીવા ભિગમના સંદર્ભ પ/૩/૪૪૩-૧ v. ૧ {. ૯ ૩/૪/૨૨૫ . ૧. ૧૦ ૩/૨/૧૪૦-૧,૩ . ૧. ૨૨, ૨૭ so ૨/૩/૮૫-૧ ૪૭ ૨/૧/૭૫ ૧૫૫ ૩/૧/૧૩૦-૭ ૧૬૪ શ્રી પ્રજ્ઞાપના સૂત્રના સંદર્ભ ૫૨ ૨/૩/૮૫-૨૩ ૧૭૩ ૮ ૨૫-૩૧૨ સંકેત :- પ્રથમનો અંક સ્થાન સૂચવે છે બીજો-ઉદેશ- ૯ ૨૯-૧-૨-૩ ત્રીજો સૂત્રાંક- જણાવે છે. ૧૫ ૧૫/૧/૧૯૧-૩ શ્રી સમવાય સૂત્રના સંદર્ભ ૧૫/૨/૨૦૧૧ ૧૫/૨/૧૯૯૩ પ્રકિર્ણકસમવાય સૂત્ર.૧૬૪, ૧૬૧ ૧૫/૨/૧૯૯-૪ ૧૫,૧૬૬ શરીરપદ ૧૫/૧/-૧પરિ વેદાધિકાર-સૂત્ર. ૧૫-૩,૪] ૧૬ ૧/-/૧૦ શ્રી ભગવતીસૂત્રના સંદર્ભ ૧/-૨૭ થી ૩૦ ૨/૧૦/૧૨૦-૨ ૧૬-/૨૦૩-૧ ૯૮ ૨૫/૩/૭૩૦-૪ ૧૮/-/૨૪૫-૪,૯ ૩૪/૧/૮૫૧ ૯-૧૫૧૩૪/૧૮૫૧ ૯-૧૪૯,૧૫૧,૧૫૨ ૮/૯/૩૫૦-૫ ૧/-૩૭-૧ ૧૨૧ ૮૯ ૩પ૧-૧૮ ૧/-૩૩-૬,૩૬.૬ ૧૨૫ ૧/૭/૬૧-૨ ૧૫૧ ૨૧/-/૨૭૪ ૧૩૧ સંકેત-પ્રથમનો અંક શતક સૂચવે છે. બીજો અંક ૪૦ ૨૧/-૨૭૭ ૧૩૮ ઉદેશો. ત્રીજો અંક સૂત્રનો છે. ૨૧/-/૨૭૬ ૧૪૮ ૨૧/-/૨૭-૨૧ ૧૫૩ શ્રી પ્રશ્નવ્યાકરણના સંદર્ભ ૪૯ ૨૧/-૨૭૩-૧,૧૧ ૧૬૧ અ. ૧૦ ખૂ. ૧૦ સંકેત- પ્રથમ અંક પદ-છેલ્લો અંક સૂત્ર ૧૧ર ૧૧૮ ૪૫ ૪૬ ૪૧ Page #183 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આગમ સંદર્ભ સુત્ર સંદર્ભ - પૃષ્ઠ સૂત્ર સંદર્ભ શ્રી દશવૈકાલિકના સંદર્ભ શ્રી અનુયોગદ્વારના સંદર્ભ ૩૨ ક. ૪૪. ૧ ( ૧૧૪ ૩૪૫ મ. ૪૪. સૂ. ૧૨-૧ શ્રી ઉતરાધ્યયનના સંદર્ભ સૂ. ૧૨૬-૮ થી ૧૧ ૮ | મ. ૨૮. ૧૦ સૂ. ૧૨-૧૨ થી ૧૫ ૩૨. મ. ૩૬ 1. ૧૭૧ ૧૧૪ | ૫ | સૂ. ૧૨૬-૧૬ થી ૧૯ | ૨૪ શ્રી નંદી સૂત્રના સંદર્ભ સૂ ૧૨૬-૨ થી ૭ ૩૦ ૨૨ ફૂ. ૧૫-૩ સૂ. ૧૨૬-૨૦થી ૨૩ | ૨૫ . ૨૫-૨ સંકેત . =સૂત્ર છે ૩૮ જ ૧ ૯૪ આ અધ્યાયમાં (૧) સ્થાનાંગ (૨) સમવાયાંગ (૩) ભગવતી (૪) પ્રશ્ન વ્યાકરણ (૫) ઔપપાતિક (૬) જીવાજીવાભિગમ (૭) પ્રજ્ઞાપના (૮) દશવૈકાલિક (૯) ઉત્તરાધ્યયન (૧૦) નંદી (૧૧) અનુયોગદ્વાર એ અગિયાર આગમોના સંદર્ભ પાઠો મેળવી શકાયા છે. Uજેમાં સ્થાનાંગમાં સ્થાન/ઉદેશો/સૂત્ર-પેટા સૂત્ર એ ક્રમમાં નોંધ છે. 0 શ્રી ભગવતીજીમાં શતક/ઉદેશો/સૂત્ર-પેટા સૂત્ર એ ક્રમમાં નોધ છે. 1 શ્રી જીવાજીવાભિગમમાં પ્રતિપત્તિ/સૂત્ર એ ક્રમમાં નોટ છે. 1 શ્રી પ્રજ્ઞાપના સૂત્રોમાં પદ/ઉદેશ/સૂત્ર-પેટા સૂત્ર એ ક્રમમાં નોંધ છે. Uશ્રી દશવૈકાલિક માં અધ્યયનસૂત્ર એ ક્રમમાં નોંધ છે. 0 શ્રી ઉતરાધ્યયનમાં અધ્યયન ગાથા એ ક્રમમાં નોંધ છે. O U S T U | Page #184 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ:૫ ૧૮૩ પરિશિષ્ટઃ૫ સંદર્ભ સૂચિ ક્રમ સંદર્ભ-પુસ્તકનું નામ ટીકાકાર/વિવેચકવિ. १. तत्त्वार्थाधिगम सूत्रम् – प्रथमोभाग श्री सिद्धसेन गणिजी २. तत्त्वार्थाधिगम सूत्रम् द्वितीयोभाग श्री सिद्धसेन गणिजी 3. तत्त्वार्थसूत्रम् श्री हरिभद्र सूरिजी ४. सभाष्यतत्वार्थाधिगमसूत्राणि (सटीप्पण) श्री मोतीलाल लाधाजी ૫. સમાધ્યતત્વથાધિપામgarળ (ભાષાનવાય) श्री खूबचन्द्रजी 5. तत्त्वार्थाधिगम सूत्र (भाष्य तर्कानुसारिणी भा.१) श्री यशोविजयजी ૭. તત્ત્વાર્થ સૂત્ર શ્રી સુખલાલજી ૮. તત્ત્વાર્થાધિગમ સૂત્ર શ્રી રાજશેખર વિજયજી ૯. તત્ત્વાર્થાધિગમ સૂત્ર શ્રી શાંતિલાલ કેશવલાલ ૧૦. તત્ત્વાર્થાધિગમ સૂત્ર સારબોધિની ભા.૧ શ્રી પ્રભુદાસ બેચરદાસ ૧૧. તત્ત્વાર્થાધિગમ સૂત્ર સારબોધિની ભા.ર શ્રી પ્રભુદાસ બેચરદાસ ૧૨. તત્ત્વાર્થાધિગમ સૂત્ર રહસ્યાર્થ શ્રી શ્રેયસ્કર મંડળ ૧૩. તત્ત્વાર્થાધિગમ સૂત્ર હિન્દી અનુવાદ શ્રી લાભસાગરજી ગણિ : ૧૪. તત્ત્વાર્થાધિગમ સૂત્ર પદ્યાનુવાદ શ્રી રામવિજયજી ૧૫. તત્ત્વાર્થી સૂત્ર પદ્યાનુવાદ શ્રી સંત બાલજી ૧૬. તત્ત્વાર્થ પ્રશ્નોત્તર દીપિકા ભાગ -૧ શ્રી શંકરલાલ કાપડીયા ૧૭. તત્ત્વાર્થ વાર્તિ ( રીવાર્તન્થ) श्री अकलङ्क देव ૧૮. તસ્વાર્થ વાર્તિક (રગવાર્તિ-૨) श्री अकलङ्क देव ૧૯. તત્ત્વાર્થ ોક્રવર્તિwાર્જર: થી૬ श्री विद्यानन्द स्वामीजी ૨૦. તસ્વાર્થ વૃતિ श्री श्रुत सागरजी ૨૧. તસ્વાર્થ સૂત્ર યુવધિવૃત્તિ श्री भाष्कर नन्दिजी ૨૨. તત્ત્વાર્થ સાર श्री अमृत चन्द्र सरिजी ૨૩. સર્વાર્થ સિદ્ધિ श्री पूज्यपाद स्वामीजी ૨૪. મર્થ પ્રશl श्री सदासुखदासजी ૨૫. તત્ત્વાર્થ સૂત્ર/મોક્ષશાસ્ત્ર શ્રી રામજી વકીલ ૨૬. તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો શ્રી દીપરત્ન સાગર ૨૭. તત્ત્વાર્થ પરિશિષ્ટ શ્રી સાગરાનંદ સૂરિજી ૨૮. તત્વાર્થસૂત્ર હૂ તન્મય શ્રી સાગરાનંદ સૂરિજી Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ક્રમ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ટીકાકાર/વિવેચકવિ. સંદર્ભ-પુસ્તકનું નામ श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री विनयविजयजी श्री रत्नप्रभाचार्य श्री मल्लिषेणशृटि श्री जिनभद्रगणि श्री जिनभद्गणि श्री जिनभद्गणि श्री जिनभद्रगणि શ્રી શાંતિ સૂરિજી ૨૯. દ્રવ્ય ટોપ્રાશ 30.क्षेत्र लोकप्रकाश ૩૧. ૮ ટોપ્રશ ૩૨. માવ છો એશ ૩૩. નય કર્ણિકા ३४. प्रमाणनय - रत्नावतारिका टीका ૩૫. સાદ્રા મુન્નરી 39. विशेषावश्यक सूत्र ऊ भाग-१-२ उ७. बृहत् क्षेत्र समास ૩૮. વૃહત્ સફળ ૩૯. ક્ષેત્ર સમાસ ૪૦. જીવ વિચાર ૪૧. નવતત્ત્વ પ્રકરણ સાથે ૪૨. નવતત્વ સાહિત્યસંપ્રદ ૪૩. દંડક પ્રકરણ ૪૪. જંબુદ્વીપ સંગ્રહણી ૪૫. જંબૂદ્વીપ સમાસ પૂજા પ્રકરણ ૪૬. પ્રશમરતિ પ્રકરણ ૪૭. પ્રતિક્રમણ સૂત્ર અભિનવટીકા ભાગ ૧થી ૩ ૪૮. પંચ સંગ્રહ ૪૯, પંચ વસ્તુ ૫૦. શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃતિ ૫૧, કર્મગ્રન્થ ૧થી૫ પર. પાકિસૂત્રવૃતિ તથા શ્રમણ સૂત્રવૃતિ પ૩. યોગ શાસ્ત્ર ૫૪. ધર્મરત્ન પ્રકરણ ૫૫. મધને રાજેન્દ્ર વોશ T. ૨-૭ પક. મત્પપરિવિત સૈદ્ધાતિક શબ્દોષ ?૫૭. બાપામ સુધાસિંધુ – ૪૫ ગામ મૂલ્ય श्री उदयविजयजी गणि શ્રી ગજસાર મુનિજી શ્રી હરિભદ્ર સૂરિજી શ્રી ઉમાસ્વાતિજી શ્રી ઉમાસ્વાતિજી શ્રી ધીરજલાલ ટોકરશી શ્રી ચન્દ્ર મહત્તરાચાર્ય શ્રી હરિભદ્ર સૂરિજી શ્રી રત્ન શેખર સૂરિજી શ્રી દેવેન્દ્ર સૂરિજી શ્રી હેમચંદ્રાચાર્યજી શ્રી દેવેન્દ્રસૂરિજી श्री राजेन्दसूरिजी श्री सागरनंदसूरिजी श्री जिनेन्द्र सूरिजी Page #186 -------------------------------------------------------------------------- ________________ [1] અમારા પ્રકાશનો [१] अभिनव हेम लघुप्रक्रिया- १ सप्ताङ्ग विवरणम् [२] अभिनव हेम लघुप्रक्रिया - २ सप्ताङ्ग विवरणम् [३] अभिनव हेम लघुप्रक्रिया - ३ सप्ताङ्ग विवरणम् [४] अभिनव हेम, लघुप्रक्रिया-४ सप्ताङ्ग विवरणम् [५] कृदन्तमाला [६] चैत्यवन्दन पर्वमाला [७] चैत्यवन्द सङ्ग्रह - तीर्थ जिन विशेष [८] चैत्यवन्दन चोविशी [૧]શત્રુગ્ધય મતિ (આવૃત્તિ-લો) [૧૦]અભિનવ જૈન પન્ગ્વાલૢ ૨૦૪૬. [૧૧]અભિનવ ઉપદેશ પ્રાસાદ-૧ શ્રાવક કર્તવ્ય-૧થી ૧૧ [૧૨]અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ શ્રાવક કર્તવ્ય-૧૨ થી ૧૫ [૧૩]અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩શ્રાવક કર્તવ્ય-૧૬થી ૩૬ [૧૪]નવપદ-શ્રીપાલ [-શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે] [૧૫]સમાધિમરણ [૧૬]ચૈત્યંદન માળા [૭૭૯ ચૈત્યવંદનોનો સંગ્રહ] [૧૭]તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] [૧૮]તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો [૧૯]સિધ્ધાચલનો સાથી (આવૃત્તિ-બે) [૨૦]ચૈત્ય પરિપાટી [૨૧]અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેકટરી [૨૨]શત્રુંજય ભકિત (આવૃત્તિ-બે) [૨૩]શ્રી નવકાર મંત્ર નવલાખ જાપ નોંધપોથી [૨૪]શ્રી ચારિત્રપદ એક કરોડ જાપ નોંધપોથી [૨૫]શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો-[આવૃત્તિ-ચાર] [૨૬]અભિનવ જૈન પંચાગ-૨૦૪૨ [૨૭]શ્રી જ્ઞાનપદ પૂજા [૨૮]અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મવિધિ [૨૯]શ્રાવક અંતિમ આરાધના [આવૃત્તિ-૨] [૩૦]વીતરાગ સ્તુતિ સંચય [૧૧૫૧-ભાવવાહી સ્તુતિઓ Page #187 -------------------------------------------------------------------------- ________________ 2] - ૦ ૦ ૦ [૩૧](પૂજય આગમોધ્ધારકસમુદાયના) કાયમી સંપર્ક સ્થળો [૩૨]તત્ત્વાર્થાધિગમ સૂત્રઅભિનવ ટીકા -અધ્યાય[૩૩]તત્વાર્થાધિગમસૂત્રઅભિનવ ટીકા -અધ્યાય[૩૪]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૫]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૬]તત્ત્વાર્થાધિગમ સૂત્રઅભિનવ ટીકા -અધ્યાય[૩૭]તત્ત્વાર્થાધિગમ સૂત્રઅભિનવટીકા -અધ્યાય[૩૮]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૩૯]તત્ત્વાર્થાધિગમસૂત્ર અભિનવ ટીકા -અધ્યાય[૪૦]તત્ત્વાર્થાધિગમ સૂત્રઅભિનવ ટીકા -અધ્યાય[૪૧]તત્વાર્થાધિગમ સૂત્રઅભિનવ ટીકા -અધ્યાય ૦ ૦ ૧ ૧૦ પુસ્તક સંબંધિ પત્ર સંપર્ક પૂજય મુનિરાજ શ્રી સુધર્મસાગરજી મ.સા. પૂજય મુનિશ્રી દીપરત્નસાગરજી શ્રી અભિનવ શ્રુત પ્રકાશન અભિનવ શ્રુતપ્રકાશન શૈલેષકુમાર રમણલાલ ઘીયા મહેતા પ્ર.જે. સી-૮ વૃન્દાવન વિહાર ફલેટ્સ ફોન- [0]૭૮૬૬૩ [R] ૭૮૮૩૦ રવિકિરણ સોસાયટી પાસે જેસંગ નિવાસ, પ્રધાનડાકઘર પાછળ વાસણા-અમદાવાદ-૭ જામનગર-૩૬૧૦૦૧ -:ખાસ સુચના: કે પત્રપૂજય મહારાજ સાહેબના નામે જ કરવો ગૃહસ્થના નામે કારાયેલ પત્રવ્યવહારના કોઈ પ્રત્યુત્તર આપને મળશે નહીં ઉપરોકત બંને સ્થળે કોઈએ રૂબરૂ જવું નહીં છે Page #188 -------------------------------------------------------------------------- ________________ [3] -:દ્ભવ્ય સહાયકોઃશ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ પાઠશાળા જામનગર (શ્રી પ્રભુલાલ સંઘરાજ શાહ સ્મારક ટ્રસ્ટ હ.ભાનુભાઇ દોશી ઉપરોકત બંને શ્રુત જ્ઞાનપ્રેમી દ્રવ્ય સહાયકોની સહૃદયી મદદથી આ કાર્ય આરંભાયું અપ્રીતમ વૈયાવચ્ચીસ્વ.પૂ.સાધ્વીશ્રી મલયાશ્રીજી પ્રશિષ્યાસા.શ્રી ભવ્યાનંદશ્રીજી નાશિષ્યા મૃદુભાષીસા.શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી પ્રેરણાથી તપસ્વીની સા.કલ્પપ્રજ્ઞશ્રીજી તથા સા. પૂર્ણનંદિતાશ્રીજી ના ભદૂતપ તેમજ સા.ભવ્યજ્ઞાશ્રીજી ના ૫૦૦ આયંબિલ ઉપર નિગોદ નિવારણ તપની અનુમોદનાર્થે- સ્વ.સુશ્રાવિકા મેતા મુકતાબેન નવલચંદ અમરચંદ કામદાર-જામનગરવાળા પ.પૂ.વિદુષી સાધ્વીશ્રી ભવ્યાનંદ શ્રીજીના વિનિત શિષ્યા સા.શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી ના શિષ્યા વિચક્ષણ સા.પૂર્ણદર્શિતાશ્રીજી ના ૫૦૦ આયંબિલ નિમિત્તે તપસ્વીની સા.પૂર્ણનંદિતા શ્રીજીના ઉપદેશથી જીનન ભંવરભાઇ જૈન-હ. બી.સી.જૈન જનતા ફેશન કોર્નર-થાણા પ.પૂ.સરલ સ્વભાવી સાધ્વી શ્રી હસમુખશ્રીજી મ.ના શિષ્યા પૂ.સા.કનક પ્રભાશ્રીજી મ. ના વ્યવહાર દક્ષ સાધ્વી શ્રીમતિ ગુણાશ્રીજી ના મિલનસાર શિષ્યા સા. જીજ્ઞ૨સાશ્રીજી મ.ની પ્રેરણાથી-કોરડીયા લવચંદભાઇ ફુલચંદભાઇ-મુંબઇ જામનગરવાળા નીડર વકતા શ્રી હેત શ્રીજી મ.ના પ્રશિષ્યા ભદ્રિક પરિણામી સા. લાવણ્યશ્રીજી મ. ના સદુપદેશથી -મોરારબાગ સાતક્ષેત્રમાંના જ્ઞાન ક્ષેત્રની ઉપજમાંથી સરળ સ્વભાવી સાધ્વી શ્રી નિરુજાશ્રીજી ના સંયમ જીવનની અનુમોદનાર્થે સુદીર્ઘ તપસ્વી દૈવીકૃપા પ્રાપ્ત સા. મોક્ષજ્ઞાશ્રીજી ની પ્રેરણાથી એક ગૃહસ્થ સુપક્ષયુકત સ્વ.સા.શ્રીનિરુજાશ્રીજી મ. ના તપસ્વીરત્ના સા.શ્રી મોક્ષજ્ઞાશ્રીજી ના શ્રેણીતપની અનુમોદનાર્થે એક ગૃહસ્થ,હસ્તે સુરેશભાઇ,મુંબઇ રત્નત્રય આરાધકાસાધ્વી શ્રી મોક્ષજ્ઞાશ્રીજી ના તપોમય-સંયમ જીવનના ૨૩માં વર્ષમાં મંગલપ્રવેશ પ્રસંગે-ઠક્કર નેમચંદ ઓતમચંદ બાળાગોળી વાળા પરિવાર Page #189 -------------------------------------------------------------------------- ________________ [4] વર્ષીતપ આદિ અનેક તપ આરાધકાસા.નિરુજાશ્રીજીના શિષ્યા વિદુષી સા. વિદિતરત્નાશ્રીજી ની પ્રેરણાથી નિતાબેન હરસુખભાઇ વારીઆ,પોરબંદર આરાધનમય કાળધર્મ પ્રાપ્તા સ્વ.સા.મલ્યાશ્રીજી ના સ્મરણાર્થે તારાબેન, બાબુલાલ ગીરધરલાલ ઝવેરી જામનગરવાળા હાલ-મુંબઇ વ્યવહાર કુશળ સ્વ.સા.નિરુજાશ્રીજીના ભકિ પરિણામી શિષ્યા સા. શ્રી ભવ્યપ્રજ્ઞાશ્રીજીના શિષ્યા સા. જિતપ્રશાશ્રીજી[કુ.જયોત્સનાબહેન]નીદીક્ષા નિમિત્તે તપસ્વી રત્ના સા. કલ્પિતાશ્રીજી ની પ્રેરણાથી આદરીયા વાળા શાહ માલજીભાઇ સૌભાગ્યચંદ તરફથી પ્રશાંત મૂર્તિ સ્વ.સાધ્વી શ્રીનિરુજાશ્રીજી ના શિષ્યા સંયમાનુરાગીસા.કલ્પિતાશ્રીજી ની પ્રેરણા થી,સૌમ્યમૂર્તિ સા.ભવ્યપ્રજ્ઞાશ્રીજી ના શિષ્યા સા. જિતપ્રશાશ્રીજી [જયોત્સનાબહેન] નીદીક્ષા નિમિત્તે આર.કે.એન્ટરપ્રાઇઝ,૪૯૬ કાલબા દેવી રોડ,કૃષ્ણનિવાસ મુંબઇ-૨ પ.પૂ.યોગનિષ્ઠ આ દેવ શ્રીમદ્ બુધ્ધિસાગર સૂરીશ્વરજી મ. ના સમુદાવર્તી વ્યવહાર વિચક્ષણા સા.પ્રમોદશ્રીજી મ.ના વર્ધમાન તપોનિષ્ઠા સા.રાજેન્દ્રશ્રીજી નીપ્રેરણાથી દોશી ચંદનબેન ધરમદાસ ત્રીકમદાસ, જામનગર નિવાસી હાલ મુંબઇ ... અ.સૌ. રેણુકાબેન રાજેનભાઇ મેતા હ.બિજલ-મલય શ્રી વસ્તાભાભા પરિવારના સુશ્રાવક તુલશીદાસ ઝવેરચંદ શેઠ પરિવાર તરફથી હસ્તે પન્નાબેન ટી. શેઠ સ્વ.હેમતલાલ વીઠલજીના સ્મરણાર્થે-પ્રભાબેન તરફથી મેતા પ્રીતમલાલ હરજીવભાઇ તરફથી માતુશ્રી વાલીબહેન, ધર્મપત્ની ચંદન બહેન, અને પુત્રવધુ ભારતી બહેનના સ્મરણાર્થે હર્ષિદા બહેન ભરતભાઇ મહેતા હ.ચૈતાલી એક સુશ્રવિકા બહેન હ. હીના સ્વ.લીલાધરભાઇ મોતીચંદ સોલાણીના આત્મશ્રેયાર્થે ડો.જે.એલ.સોલાણી Page #190 -------------------------------------------------------------------------- ________________ [5] 0 એકગૃહસ્થ હ. નગીનદાસ U અસૌ.સ્વ.કસુંબાબહેનના આત્મશ્રેયાર્થે હ.પ્રતાપભાઈ મહેતા સુખલાલ અમૃતલાલ [ અ.સૌ સુશ્રાવિકા પુષ્પાબહેન શશીકાન્તભાઈ સુતરીયા 1 અ.સૌ. ધીરજબેનના વર્ષીતપ નિમિત્તે શ્રી ધીરજલાલ ચુનીલાલ કુંડલીયા 0 સુશ્રાવક શ્રી જેઠાલાલ વ્રજલાલ મહેતા U અ.સૌ. કીર્તીદાબહેન ડી.કોઠારી 0 શ્રી તારાચંદ પોપટલાલ સોલાણી હ. અનિલભાઈ,દિનેશભાઈ,બિપીનભાઈ 0 જૈન દર્શન ઉપાસક સંઘ. જામનગર U વોરાદુર્લભજી કાલિદાસ T સુમિતા કેતનકુમાર શાહ તથા આશાબેનડી. મહેતા T કસુમુની સુશ્રાવિકાબહેનો હનગીનભાઈ ભાણવડવાળા દિનેશચંદ્ર કાંતિલાલ લક્ષ્મીચંદ ઠકકર હ. શ્રેયાંસ દિનેશચંદ્ર Page #191 -------------------------------------------------------------------------- ________________ વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ નોંધ ક્રમ તારીખ સંદર્ભ Page #192 -------------------------------------------------------------------------- ________________ [7] વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ T ક્રમ તારીખ, નોંધ સંદર્ભ Page #193 -------------------------------------------------------------------------- ________________ વિશેષ નોંધ માટેનું ખાસ પૃષ્ઠ ક્રમ તારીખ નોંધ સંદર્ભ Page #194 -------------------------------------------------------------------------- ________________ Jain Education Interna -: વાભિગમ સૂણી અભિનવટીકા દવ્ય સહાયક :શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ શાલિ-પાઠશાળ જમનગ૨. તથા શ્રી જૈન સંઘ, જામનગરનો સમ્યફ શ્રુતાનુરાગી શ્રાવકગણા vate Estal santy અભિનવ થતા પ્રકાશના - 3 3