SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૪ સંસરણ ધર્મ વાળા અને જીવનથી જોડાયેલા તે- “જીવ' અર્થાત “ચારગતિ રૂપ સંસારમાં ભટકતો જીવ'' અહીં લેવાનું છે. "ાઈ:- પુરણ અને ગલન નો જેને સ્વભાવ છે તે પુદ્ગલ व पूरणाद् गलनाच्च पुद्गल: निरुकत प्राभृतानुसारेण उपचयापचय भाज: ૪ પુદ્ગલ એટલે પરમાણું વગેરે સમગ્ર સૂત્રના શબ્દોની પરિભાષા આ રીતે જાણ્યા પછી તેના અર્થન સંક્ષેપમાં જોઇએ તો જીવ અને પુદ્ગલ દ્રવ્યોની ગતિ આકાશ પ્રદેશોની પંકિત અનુસાર સીધીજ થાય છે જેમ ગાડી પાટા ઉપર ચાલે છે, તેમ જીવ કે પુદ્ગલ આકાશ પ્રદેશની શ્રેણિ-લીટી ઉપર ચાલે છે. [જીવ કે પુદ્ગલની વક્રગતિ પર પ્રયોગ થી થાય છે સ્વભાવિક ગતિ સીધીજ હોય છે) અર્થાત જો અટકાયત કરનાર નિમિત્ત ન હોય તો જીવકે પુલની ગતિક્રિયા પૂર્વ સ્થાન પ્રમાણ સરળ રેખા થીજ થાય છે. વિશેષ: છે અહી જીવનો અધિકાર છે છતાં પુગલ કેમ સાથે લીધું? (૧)પૂર્વસૂત્રમાં પતિ પદ છે છતાં ચાલુ સૂત્રમાં તેનું પુનઃ ગ્રહણ કર્યું છે પતિ પદ ની અનુવૃત્તિ હોવા છતા આ રીતે જે પુનઃ પ્રહણ કરવું, તેના વડે પુ દ્ગવ્ય નું સૂચન મળે છે. -કારણ કે સૂત્રમાં “ગતિ” શબ્દનો અધિકાર છે અને ગતિ ક્રિયા ધરાવતું બીજું દ્રવ્ય પુદ્ગલ છે માટે સહવર્તી પણાને લીધે તેનું ગ્રહણ કરેલ છે. (૨) આ અધ્યાયમાં ગૌવ નો અધિકાર ચાલુ છે છતાં હવે પછીના સૂત્ર ૨૮ માં ગોવચ્ચ શબ્દ મુકેલ છે. ગીવ અધિકાર સિધ્ધ હોવા છતાં પુનઃતેનું ગ્રહણ કર્યું-તેના સામર્થ્યથી અહીં નવ સિવાયનોઅધિકાર લેવો છે તેમ સાબીત થતા પુત્ર દ્રવ્યનું ગ્રહણ કરેલ છે અન્યથા પછીના સૂત્રમાં ગીવ નો પાઠ વ્યર્થ બને. (૩) સૂત્રમાં પણ તેનું રાહણ થઈ શકે પરંતુ તેમ કરવાથી સૂત્રનું ગૌરવ (મોટાપણું) વધી જાત. તેથી સૂત્રની લાઘવતા માટે અહીં નીવ તથા પુત્ર શબ્દની વ્યાવૃત્તિ ભાષ્યમાં કરી છે. # પુદ્ગલ કે જીવની સીધી રેખામાં ગતિ-એક વૈજ્ઞાનિક નિયમ. સૂત્રમાં જણાવે છે કે જીવ અથવા પુદ્ગલ ની ગતિ આકાશ પ્રદેશો ની શ્રેણિ અનુસારસીધી લીટીમાં થાય છે. આ વૈશ્વિક સામાન્ય નિયમ જ છે જે વૈજ્ઞાનિક ઢબે રજૂ થયેલ છે. દેવગતિ-વજગતિ-પ્રકાશની ગતિ-વિધુતની ગતિ-પરમાણું નગતિ-જીવની ગતિ - ભાષાવર્ગણાના પુદ્ગલોની ગતિ-વગેરે સર્વેને માટે આ વૈજ્ઞાનિક સિધ્ધાંત થયો કે તે સીધી લીટીમાં જ હોય જીવનું ઉર્ધ્વ-અધો કે તીછગમન અને પુદ્ગલની લોકના અન્ત સુધી જવાની ગતિ મનુણ જ કહી છે. જ વિગ્રહ ગતિ ન થાયઃ ભાષ્યમાં જણાવેલું છે કે વિનિને અવતન પતિ નિયમ-અર્થાત અનુણ ગતિ કરી છે અને વિઐળ ગતિનો પ્રતિષેધ પણ કર્યો છે. –જીવોને કર્મપરતત્રતાના અન્તરથી અને– For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005032
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy