________________
૧ ૬૭
.
(ર)
અધ્યાયઃ ૨ સૂત્રઃ પર
પુરુષ સ્ત્રીને નપુંસક એમ વેદ ત્રણ મનાય છે. નપુંસક વેદે સદા હોય નારકીને સંમૂર્ણિમો નહિ વેદ ત્રીજો દેવતાને ત્રણવેદ યુત બીજા જીવો છે નપુંસક તે માત્ર નારકને મૂર્છાિમ દેવોમાં નર ને નારી બે જ લિંગો સુનિશ્ચિત ઘાસે સળગતી આગ જેવો પુરુષ વેદતે ને અંગાર શો સ્ત્રીનો તપ્યો શો ઇટ વ્યંઢલે કિન્તુ મનુષ્યમાં તેમ તિર્યચોય સમસ્તમાં
આ ત્રણેય લિંગ કે વેદ હોય છે નિશ્ચયે તિહાં U [10] નિષ્કર્ષ:- સૂત્ર: ૫૦અને પવનો સંયુક્ત નિષ્કર્ષ
બંને સૂત્રો કયા જીવોને ક્યો વેદ છે તે દર્શાવે છે. પણ મહત્વની વાત એ છે કે આ વેદની ઓળખનોકષાયચારિત્રમોહનીયતરીકે અપાયેલી છે. વળી સ્ત્રીવેદનેશુભ જણાવીસાથેજટીકાકારે લખી દીધું કે નપુંસકવેદની અપેક્ષાએ શુભ હોવા છતાં વાસ્તવમાં તોતે અશુભ જ છે. આમ અશુભ એવા વેદોદયથી મુક્ત થવા માટે નોકષાય ચારિત્ર મોહનીયનો સર્વથા ક્ષય જરૂરી છે. અને જો મોહનીયનો સર્વથા ક્ષય થાય તો જ્ઞાન-દર્શન આવક કર્મો અને અંતરાયનો ક્ષય થવાનો જ છે. તે ક્ષય થતા કાળક્રમે મોક્ષ પણ થવાનો જ છે માટે નિર્વેદ સ્થિતિનો પુરુષાર્થ કરવો.
(અધ્યાય :૨ - સૂત્ર : પ૨) D [1] સૂત્રહેતુ - આ સૂત્ર થકી સૂત્રકાર આયુષ્યના ભેદ તથા તે-તે આયુષ્ય કોન કોને હોય તે વાતને જણાવે છે.
[2] સૂત્ર મૂળ * પતિવરમહોત્તમપુરુષ સંઘેરાવવુષોનપત્યયુN: 0 [3] સૂત્ર પૃથક-સૌપપતિ - વિરમદ્દ -૩ત્તમપુરુષ -અક્ષય વર્ષ-ગાયુN: अनपवर्ति - आयुषः
0 [4] સૂત્રસાર - ઉપપાત જન્મવાળા દેવ અને નારક], ચરમ શરીરી, [તીર્થકરચઠ્ઠી આદિ ઉત્તમ પુરુષ, અસંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તીર્યચી (એ બધા) અનપવર્તનીય ઘટે નહીં તેવા આયુષ્યવાળા હોય છે.
[5]શબ્દજ્ઞાન - સૌપપતિ:-ઉપપાત જન્મવાળા વરમહંતભવ મોક્ષગામી ૩મપુરુષ:-તીર્થકર-ચક્રી-આદિશલાકાપુરુષો મસંધ્યેયવિષયુગ:-અસંખ્યાત વર્ષના આયુષ્ય ધરાવતા મનપવર્તીબાગ-અનાવર્તનીય-બંધકાળની-સ્થિતિ જેટલા જ આયુ વાળા. * મૌજાવિરમોત્તમદાસંયે વઘુનવત્યયુ: એ પ્રમાણેનું સૂત્ર દિગંબર આજ્ઞાથમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org