SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૪૪ ૧૪૫. પ્રશ્ય-એક (જીવ)ને આવતુ: ચાર સુધી 1 [6]અનુવૃત્તિઃ (૧) મનનાગુ રે ૨.૪૦ થી પરે (૨) મૌરિવૈશ્વિય-૨૩૭ થી પાંચ શરીર - તેમાંના પ્રૌગસાત્ ૨:૩૯થી પૂર્વના ત્રણબાદ થતા તૈન-ળ બે શરીરની અનુવૃત્તિ અહી. 1 [7]અભિનવ ટીકા - તૈજસ અને કાર્યણ એ બન્ને શરીરો સર્વ સંસારી જીવોને સંસારકાળ પર્યન્ત અવશ્ય હોય છે, પરંતુ ઔદારિક આદિ શરીરો બદલાતા રહે છે. તેથી તે શરીરો કયારેક હોય છે અને ક્યારેક નથી હોતા. તેથી પ્રશ્ન થાય કે પ્રત્યેક જીવને ઓછામાં ઓછા અને અધિકમાં અધિક કેટલાં શરીર હોઈ શકે? પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકાર મહર્ષિ તેનો ઉત્તર આપતા જણાવેકે - * અર્થ:- એકી સાથે સંસારી જીવને ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ ચાર સુધી શરીર હોઈ શકે છે. પણ પાંચ શરીર કયારેય કોઈ જીવને હોઈ શકે નહીં ૪. જયારે બે શરીર હોય ત્યારે તૈજસ અને કાર્મણ હોય છે. ૪ જયારે ત્રણ શરીર હોય ત્યારે બે વિકલ્પ રહે છેત્રણ શરીર (1) તૈજસ - કામણ અને ઔદારિક શરીર હોય (અથવા) ત્રણ શરીર (૨) તૈજસ - કામણ અને વૈક્રિય શરીર હોય. # જયારે ચાર શરીર હોય ત્યારે પણ બે વિકલ્પ રહે છે. ચારશરીર(૧) તૈજસ-કાશ્મણ-દારિક અનેવૈક્રિય શરીર હોય (અથવા) ચારશરીર(૨) તૈજસ-કાશ્મણ-દારિક અને આહારક શરીર હોય. છે તઃ-(ત):- અહીં તત્ શબ્દથી જે બે શરીરોનું પ્રકરણ ચાલી રહયું છે તેનું ગ્રહણ કરવાનું છે. તેથી તૈજસ અને કાર્મણ શરીરની અનુવૃત્તિ અત્રે લીધેલી છે. तैजसकार्मणे तत्-शब्देन अभिसम्बध्यते । - t સ્વોપજ્ઞ ભાષ્યકાર તત્ શબ્દને ભાષ્યરચના વખતે દ્વિવચન એવા તે સ્વરૂપે ઓળખાવે છે. તેમની આવું દ્વિવચનાત્ત તે રૂપ જ તૈજસ અને કાર્મણ એ બે શરીરની વિવક્ષા માટે વપરાયું છે # પ્રકરણ પ્રાપ્ત તૈનાર્મ નો નિર્દેશ તત્ શબ્દ થકી કરાયો છે માવનિ:-પ્રાથમિક્તાને સૂચવવા માટે આ શબ્દ પ્રયોગ થયો છે. ૪ વ્યવસ્થાવાચી એવા ગરિ શબ્દ આરંભને સૂચવે છે. * तदादीनिः-तैजसकार्मणे आदिनी एषाम् इति औदारिकादीनां तान् इमानि तदादीनि # તરિ શબ્દનો સમાસ લભ્યઅર્થ છે “તૈજસ અને કાર્મણ શરીર જેની આદિમાં છે [તેવા ઔદારિક શરીર] # તવાવનિ શબ્દનો વિગ્રહ બે પ્રકારે જણાવેલો છે. (૧) તે આદિની -અર્થ સૈન અને ફાર્મળ આદિમાં છે જેને તેવાઔદારિકઆદિ અ૨/૧૦ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005032
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy