________________
૧૪૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આપણા શરીરમાં જે જઠરાગ્નિ છે, તથા શરીરમાં જે ગરમી છે, તે તૈજસ શરીર જ છે.જેના વડે પાચન થાય છે. દરેક જીવના શરીરમાં આ ગરમી હોય છે. જન્માંતર થી જીવ આ શરીર સાથે લઈને જ આવે છે.જન્મના પહેલે સમયે જીવનવા આહારના પુદ્ગલો ગ્રહણ કરે છે. તુરત જ તે સમયે તે પુદ્ગલો આહારરૂપે પરિણમીને રસ તથા મળરૂપે અલગ પડે છે. અને ઔદારિક શરીર બને છે. પછી બાળક જેમ જેમ મોટું થાય તેમ તેમ તે તૈજસ શરીર પણ આખા શરીરમાં નવાનવ તૈજસપુગલોથી બનતું જાય છે. એ જ તૈજસ શરીરનો પુરાવો છે.
કેટલાક રત્નો – જયોતિષ્ક વિમાનો અને તેજભર્યા મુખારવિંદ ધરાવતા મહાત્માઓના ઔદારિક શરીરમાં પ્રગટતુ તેજ આ તૈજસ શરીરનું પરિણામ છે,તેમ પણ કહયું છે.
[8] સંદર્ભઃ૪ આગમસંદર્ભઃ- સુત્ર ૨:૪૨ તથા :૪૩નો સંયુકત
तेयासररीरप्पयोगबंधे णं भंते ! कालओ कालचिरं होई ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा अणाइए वा अप्पज्जवसिए, अणाइए वा सपज्जवसिए * भग. श. ८. उ. ૨ ફૂ. ૩૫૦/N.. મેસરરપ યોવધે... મારૂણ પwવસઈ, સપષ્યવસિT & HTAT.૮-૩.૧-./૧૮.
૪ અન્યગ્રન્થસંદર્ભઃ-દવ્યલોક પ્રકાશ-સર્ગઃ૩-શ્લો. ૧૧૪ ઉત્તરાર્ધ. U [9] પદ્ય:
સુત્ર ૨ઃ૪૩ના બંને પઘો - સૂત્ર:૪૪માં છે. [10] નિષ્કર્ષ:-સૂત્ર ૩૮ થી ૨૪૫ નો નિષ્કર્ષ એક સાથે સૂત્ર ૨ઃ૪૫માં છે.
JOOOOOO
(અધ્યાય ૨-સૂત્રઃ૪૪) U [1]સૂકહેતુ- દારિકાદિ પાંચ શરીરમાંના કેટલા શરીર એકજીવમાં એકસાથે હોઈ શકે તે દર્શાવવા માટે આ સૂત્ર રચના થઈ શકે છે.
[2] સૂત્ર મૂળઃ- * તવારી િમાજાનિ યુપિસ્યા : | []સૂત્ર પૃથક તત્ માનિ માન્યાનિ યુપિન્ ઉચ્ચ માતુર્મી:
U [4] સૂત્રસાર -તે[બેશરીર] આદિલઈનેચાર સુધીના શરીરો એકી સાથે એક [જીવ ને હોઈ શકે - (અર્થાત)
એકજીવને એકી સાથે તૈજકાર્પણ શરીરથી માંડીને વધુમાં વધુચાર શરીરજ સંભવે છે.) U [5]શબ્દશાનઃતે- તે (તેજસ અને કાર્મણ) માહીનિ-પ્રથમનાં
માન્યાનિ- ભજના વિકલ્પ યુપ-એકી સાથે *દિગમ્બર આમ્નાય મુજબ- તીિનિ માનિ યુપક્ષનાવતુ: એ પ્રમાણે સૂત્ર છે. એ પ્રમાણે સૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org