________________
૧૧૯
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩૪ (૨) જે અધિષ્ઠિત જીવોથી બીજી તેનાથી ઉલટી
ને તેવી મિશ્રને શીત ઉષ્ણશીતોષ્ણ તે વળી ઢાંકેલા સ્થાન વાળી ને ઉઘાડી મીશ્ર એ રીતે
યોનિઓ નવ થાય છે. સંક્ષેપે જાણજો જગે U [10]નિષ્કર્ષ- અહીં જે નવભેદે કે ૮૪ લાખ પ્રકારે યોનિ ની વ્યાખ્યા અપાઈ તે સંસારી જીવો સંબંધે જ છે. સિધ્ધોને તો જન્મ જ નથી માટે યોનિનો પ્રશ્ન નથી વળી સિધ્ધશીલા પર જયાં તેઓ સ્થિત હોય છે તે સ્થિતિ સાદી અનંત કહી છે.
જીવવિચાર ગાથા ૪૯માં સુંદર વાત કરી છે. - જે જીવો જીનેશ્વર પ્રભુના વચનને પામ્યા નથી તેઓ યોનિઓથી ગહન અને ભયંકર આ સંસારમાં અનાદિ અનંત કાળ ભમ્યા છે અને ભમરો માટે દુર્લભ મનુષ્યપણું અને સમ્યક્ત પામીને ધર્મમાં ઉદ્યમવંત બનવું-જેથી ભંયકર યોનિ ચક્રમાંથી મુકત થઇને યોનિરહિત સ્થાન અર્થાત મોક્ષની પ્રાપ્તિ થાય.
OOOOOOO
અધ્યાય : ૨ સૂત્ર :૩૪) 0 [1] સૂત્રહેતુઃ પૂર્વેસૂત્ર ૩૨માં જન્મના ત્રણ ભેદ કહ્યા. સૂત્ર૩૩માં તે જન્મના આધાર રૂપ યોનિ ના ભેદ કહ્યા. આ સૂત્ર કયા કયા જીવોને ગર્ભ રૂપ જન્મ છે તે જણાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ગર્ભરૂપ જન્મના સ્વામીને જણાવે છે. U [2] સૂત્રઃ મૂળ :-* રીપ્લડપોતનાનાં :
[3] સૂત્ર: પૃથક- નરાયું - US - પોતનાનામ્ :
[4] સૂત્રસારઃ- જરાયુજ,અંડજ અને પોતજ પ્રાણીઓને ગર્ભરૂપ જન્મ હોય છે. U [5] શબ્દજ્ઞાનઃવરીયુ-એક પ્રકારનું જાળ જેવું આવરણ,જેમાંસ અનેલોહીથી ભરેલું હોય, તેને જરાયુ કહે છે. મંડન-ઇંડા ઠંડા ઇંડામાંથી ઉત્પન્ન થાય તે પોત-પોતજ-જે કોઈપણ પ્રકારના આવરણથી વિંટાયા વિનાના છે તે પોતેજ. જેમકેહથી ચાર્મ– ગર્ભસ્થ કે ગર્ભ પણે ઉત્પન્ન થનાર
[6] અનુવૃત્તિ:-સમૂઈનાપતી સૂત્ર ર૩રથી ગમ શબ્દની અનુવૃત્તિ અહીં લેવી.
I [7] અભિનવટીકા:- ઉપરોકત સૂત્રમાં જન્મના ત્રણ ભેદ બતાવ્યા તેમાં એક ભેદ હતો ગર્ભજન્મ.
પૂર્વે જણાવ્યા મુજબ ગર્ભજઅર્થાત યોનિદ્વારેથી જન્મ પામતાજીવો ત્રણ પ્રકારના કહ્યા છે.-(૧)જરાયુજ (૨)અંડજ (૩)પોતજ
કરાયુના:-જરાય એટલે ચીકણો પદાર્થ
દિગંબર આમ્નાય મુજબનું સૂત્ર કરાયુનાઈન પોતાનાં ઘર્ષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org