SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧૪ પ૭ -પૃથિવીકાયનામકર્મનો ઉદય હોય પણ જેણે પૃથિવી-શરીર ધારણ કરેલ ન હોય તેવો વિગ્રહગતિ પ્રાપ્ત જીવ પૃથિવી જીવ છે. આ જ રીતે અપૂકાય અને વનસ્પતિકાયમાં પણ સમજી લેવું નિધઃ-અપેક્ષા ભેદે અર્થઘટન જાણવા પુરતાજ આ ભેદો દર્શાવેલા છે] U [8] સંદર્ભઃ $ આગમસંદર્ભઃ-વિત થાવર નિવિદા ના તં નદી પુથવિયા ગાડા वणस्सइकाईया જ વા. પ્ર. જૂ. ૨૦ આ વિષયની ચર્ચા–પ્રજ્ઞાપના તથા સ્થાનાંગમાં પણ છે. ૪ તત્વાર્થસંદર્ભએકેન્દ્રિય પણા વિશે–અધ્યાયર સૂત્રઃ ૨૩ # અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) જીવવિચાર ગાથા ૩ થી ૫, ૮ થી ૧૩ (૨) નવતત્વ ગાથા ૩ વૃત્તિ, (૩) જીવ સમાસ U [9] પદ્યઃ(૧) સૂત્રઃ ૧૨ – સૂત્રઃ ૧૩નું પદ્ય સંયુકત પણે સંસારીના વળી ભેદ બે ત્રસ અને સ્થાવર જાણવા પૃથ્વી પાણી વનસ્પતિ એ ત્રણ સ્થાવર માનવા (૨) સૂત્રઃ૧૨-સૂત્ર ૧૩નું પદ્ય સૂત્ર ૧૪ માં દર્શાવેલ છે U [10] નિષ્કર્ષ - આ સૂત્રનો નિષ્કર્ષ સૂત્રઃ ૧૪ માં દર્શાવેલો છે V S S T US (અધ્યાયઃ૨ સૂત્રઃ૧૪) D [1]સૂત્રરંતુ સૂત્ર ર૧૨ માં જે ભેદ દર્શાવ્યો તેના પેટાભેદો અહી કહે છે. U [2]સૂત્ર મૂળઃ- “તેનોવાયૂન્દ્રિયવિશ્વ વસા: U [3]સૂત્ર પૃથકક તેન: વધુ દિ- ફન્દ્રિય- : ૨ ત્રણ: U [4]સૂત્રસાર:- તેઉકાય વાયુકાય અને બેઈન્દ્રિય વગેરે (બેઈન્દ્રિય-તેઈન્દ્રિય -ચઉરિન્દ્રિય-પંચેન્દ્રિય) બધાં જીવોને ત્રસ કહ્યા છે. [5]શબ્દજ્ઞાનઃતેન:–તેજસકાય–તેઉકાય અથવા અગ્નિકાયના જીવ જેવા કે અગ્નિ–વીજળી વગેરે વાયું–વાયુકાય–પવન વંટોળ વગેરે જીવો દિગંબર પરંપરામાં અહીં ક્રિક્રિયાય: 7: એ પ્રમાણે છે. તેનો વાયુ સ્થાવરમાં ગણી લીધા છે માટે અહીં ઉલ્લેખ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005032
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy