SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫. અધ્યાયઃ ૨ સૂત્ર ૨૩ અધ્યાય૨ સૂત્ર :૨૩) 1 [1]સૂત્રહેતુ - સૂત્રકારે પૃથ્વી-અપ-વનસ્પતિ-અગ્નિ અને વાયુ એ પાંચ તથા બે-ત્રણ-ચાર પાંચ ઇન્દ્રિયો એ ચાર એ રીતે કુલ નવ જવનિકાય કહ્યા છે. આ સૂત્ર થકી તેમાંના પ્રથમ પાંચની કઈકઈ ઈન્દ્રિય છે તે જણાવે છે. [2] સૂત્ર મૂળ:-*વાધ્વનીનાનેવમ્ 0 [3] સૂત્ર પૃથફ-વાયુ મત્તાનામ્ U [4]સૂત્રસાર:- વાયુકાય સુધીના જીવોને એક [ઇન્દ્રિય જ હોય છે] (પૃથ્વીકાય-અપ્લાય-વનસ્પતિકાય તેઉકાય-વાયુકાય પાંચે એક ઈન્દ્રિય છે) U [5] શબ્દજ્ઞાનઃવાયુ:- વાયુકાય નાનામ:- સુધીના (જીવોને) મ:એક(એકેન્દ્રિય) U [6] અનુવૃત્તિ - ફેન્દ્રિય શબ્દની અનુવૃત્તિ આ સૂત્રમાં વર્તે છે તે સમજી લેવું. [7] અભિનવટીકા:-અહીં સૂત્રકારમહર્ષિ વાધ્વન્તા એવો શબ્દપ્રયોજે છે તેનો અર્થ છે વાયુ જેને અત્તે છે તેનું ભાષ્યકાર મહર્ષિએ સ્પષ્ટ અને સરળ અર્થ કર્યો કે સૂત્ર ક્રમ મુજબ પૃથ્વી-અપ-વનસ્પતિ-તેજસ વાયું એ પાંચને સ્પર્શન ઈન્દ્રિય હોય છે. આજ વાત ટીકાકાર વિશેષ સ્પષ્ટતા થી જણાવે છે: છે અહીં એકજ ઇન્દ્રિય એટલે દૂબેન્દ્રિય સમજવી. ભાવઇન્દ્રિય તો પ્રત્યેક જીવને પાંચે પાંચ હોય છે. જ વાચ્છનામ:- આ અધ્યાયના સૂત્રઃ૧૩ અને સૂત્રઃ૧૪માં સૂત્રકારે સ્થાવર અને ત્રસ જીવોનું વર્ણન કર્યું તેમાં પૃથ્વીકાય જલકાય-વનસ્પતિકાય-તેજ:કાય-વાયુકાય એ પાંચ તથા દ્વીન્દ્રિયાદિ ચાર એમ કુલ નવ નિકાય-જાતિઓ બત્તાવી છે એમાંથી વાયુકાય સુધીના પાંચની વાત અહી ગ્રહણ કરી છે. આ નવ ભેદ જણાવવા માટે - મૂ-ઝત-હુતાશન-ગનિ દિ ત્રિ વા: પન્વેન્દ્રિય એ રીતે પણ ઓળખ અપાઈ છે. ક્ષિતિ-૩ -૦ન-પવન- એરીતે પણ વર્ણવાયા છે. છતાં બધાનો અર્થ એકજ છે કે પૃથ્વિ-અપ-વનસ્પતિ-તેલ-વાયુ એ પાંચ તેને વાદ્વૈતાનામ જાણવા જ પમ્ - સૂત્રકાર પમ્ શબ્દ મુકી દીધો. કેમ કે અહીં ન્દ્રિય નું પ્રકરણ ચાલે છે એટલે તેનો અધિકાર અનુવૃત્તિથી લેતા ઇન્દ્રિય એવો અર્થ સ્પષ્ટ થશે. આ એક ઇન્દ્રિય કઈ લેવી? સૂત્રક્રમાનુસાર સ્પર્શનેન્દ્રિય નું ગ્રહણ થશે. કેમકે..૨.સૂત્ર ૨૦માં પાંચ ઈન્દ્રિયોના ક્રમમાં પ્રથમ અને ઇન્દ્રિય જ જણાવી છે. તેથી જયારે એકજ ઈન્દ્રિય ગ્રહણ કરવાનું કહે *દિગંબર પરંપરામાં વનસત્યનાનામેડમ કહ્યું છે પણ અર્થ થી કોઈ ભેદ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005032
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy