SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૨ સૂત્ર: ૧૬ પાંચ ઇન્દ્રિયો બે બે પ્રકારે કહી છે. -દ્રવ્યથી અને ભાવ થી જ દ્વિવિધાનિ-દ્ધિ-વિધ અહીં વિધ શબ્દ પ્રકારવાચી છે તે ભેદને સૂચવે છે. તો વિધી યેષાં તને દ્ધિવિર્ધાને એ રીતે બહુવતિ સમાસ થવાથી વિધાન શબ્દ બન્યો છે જેનો અર્થ છે “બે પ્રકાર જેનાછે તે : પરંતુ તે એટલે શું?-પચ્ચે દ્રિયળ ઉપરના સૂત્રની અનુવૃત્તિ અહીં ખેંચેલ છે. દિવિ- આ બે ભેદ કયા? તેનો જવાબ સ્વપજ્ઞ ભાષ્યમાં સૂત્રકાર મહર્ષિ પોતે જ આપે છે (૧) દૂબેન્દ્રિય અને (૨) ભાવેન્દ્રિય, તદુપરાંત હવે પછીના સૂત્ર ૨ઃ૧૭ તથા ૨:૧૮ માં પણ આ બંને ભેદો નામ નિર્દેશ પૂર્વક જણાવેલા જ છે. દૂબેન્દ્રિયઃ- જે પુદ્ગલમય જડ ઈન્દ્રિયો છે તેને દબૅન્દ્રિય કહે છે. -આત્માના અસંખ્યાત પ્રદેશોની અપેક્ષાએ અનંત પુદ્ગલ પ્રવેશ દ્વારા જે તે-તે ઇન્દ્રિય (સ્પર્શનેન્દ્રિય-રસનેન્દ્રિય વગરે પાંચે ઈન્દ્રિય) ના આકાર વિશેષ બને છે તેને બેન્દ્રિય કહે છે. - सामान्यत: द्रव्यमयानि द्रव्यात्मकानि द्रव्योन्द्रियाणि જ ભાવેન્દ્રિય - આત્મિક પરિણામરૂપ ઈદ્રિય ભાવેન્દ્રિય છે. –કર્મના ક્ષયોપશમની અપેક્ષાથી આત્માની જે પરિણતિ વિશેષ થાય છે. તે ભાવેન્દ્રિય - भावेन्द्रियाणि तु भावात्मकानि आत्मपरिणतिरूपाणि જ વિશેષ - દિવિધાન - શબ્દથી પાંચ ઇન્દ્રિયના બબ્બે ભેદ લેવા માટે સૂત્રકારે બહુવચન મુકેલ છે. આ રીતે ઇન્દ્રિયોના કુલ દશભેદો થશે જેમ કે દ્રવ્ય-ચક્ષુરિન્દ્રિય અને ભાવ-ચક્ષુરિન્દ્રિય -આ રીતે સ્પષ્ટએ ભેદ સૂત્રકારે કહેવાથી અન્ય કોઇ પ્રકારે ઇન્દ્રિયોના બબ્બે ભેદોની વાતનું નિરસન થઈ જાય છે. પરંતુ અહીં એક પ્રશ્ન થાય કે – જો ઇન્દ્રિયોના દશભેદ કહીશું તો પૂર્વસૂત્રમાં પડધપ્રતિષ: કહ્યુ તે નિયમ નિરર્થક જશે તેનું શું? જો સૂત્રકારને દશ ભેદ સંખ્યાજ ઈષ્ટ હોત તો પૂર્વસૂત્રમાં જ રશીયા એમ કહી દીધું હોત પરંતુ તેમ કરેલ નથી. અહીં ત્રિવિધ સૂત્ર કથન ઉપરોકત સૂત્રને આશ્રી ને કહ્યું છે. તેથી એક જ ઈન્દ્રિય ની બે બે ભેદે વિવક્ષા કરી છે. જેમ ઓરડામાં બારણા કેટલા? તેમ પૂછો તો એક બારણું જવાબ મળે છે ત્યાં ખરેખર બારણું એકજ હોય પણ ઉઘાડ-બંધ કરો ત્યારે બે તારો દેખાય છે. છતાં બારણા બે કહેવાતા નથી તેમઅહીંપણ ઇન્દ્રિય એકગણાયતના વિપક્ષા પૂર્વક બે ભેદ કર્યા છે. U [8] સંદર્ભઃ ૪ આગમસંદર્ભ-વિદા નં અંતે રિયા UUUFTI mયમ વિદાં પUત્ત તંગદા दव्विंदिया य भाविंदिया य प्रज्ञा. प.१५-उ-२-सू. २०१ ૪ તત્વાર્થસંદર્ભ- દૂબેન્દ્રિય માટે સાર-પૂ૨૭ ભાવેન્દ્રિય માટે .ર-~૨૮ અ. ૨/૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005032
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy