SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અર્થાત્ અસંજ્ઞી જીવો મનરહિત હોય છે તે વાત પણ સિધ્ધ થઈ જ જાય છે. જ સરી:-તર્ક-વિતર્કપૂર્વક વિચાર કરનારા જીવો એટલે સંશ-તેઓ મનવાળા હોય છે. -પૂર્વેમનસ્ શબ્દનો અર્થકરાયો છે. તેવામાનવાળાજીવોને સમને કહ્યા તે સમનચ્છ જીવને સંજ્ઞી કહયા છે. જેમને સંજ્ઞા હોય તે સંશી संज्ञिनः समनस्का: संज्ञा विद्यते येषां ते संज्ञिन: જ સમન: વિદ્યમાન મનો વેષ તે સમન:, જેમ પુત્ર વિદ્યમાન હોય તો તેને સપુત્ર કહે છે. તેમ જેને મન વિદ્યમાન હોય તેને સમાન કહે છે. આ વિશે વિશચર્ચા મર-પૂ૨૨ સમનW. માં થઈ છે છતાં પ્રસ્તુત સૂત્રને આશ્રીને હારિદ્રિય ટીકાનુસાર વ્યાખ્યા જોઈએ તો સંનો વીર્ષાયુિપણે જે તે સમન તિ सूत्र समुदायार्थ: એ જ રીતે સ્વોપણ ભાષ્યકાર ઉમાસ્વાતિજીએ કરેલ વ્યાખ્યા પણ મહત્ત્વની છે સધારણસંસીયાં સત્તાનો નીવા: સમન મના . અર્થાત્ સંપ્રધારણ સંજ્ઞાની અપેક્ષાથી જે જીવ સંજ્ઞાને ધારણ કરે છે તેને સમનસ્ક કહે છે. સમન અર્થાત મન: પર્યાપ્તમા (મન: પર્યાપ્તિ વાળા જીવો). * સંજ્ઞા:- ઉપરોકત વ્યાખ્યામાં મહત્ત્વનો શબ્દ છે સંપ્રધારણ સંજ્ઞા અહીં પ્રશ્ન એ છે કે સંજ્ઞા એટલે શું? - સામાન્ય અર્થમાં સંજ્ઞા એટલે વૃત્તિ. આટલો જ અર્થ સ્વીકારીએ તો પ્રત્યેક જીવોમાં ન્યૂનાધિક રૂપે કોઈને કોઈ સંજ્ઞા તો હોવાની જ છે. જેમકે આહાર-ભય-મૈથુન અને પરિગ્રહ આ ચારે સંજ્ઞાઓ સંજ્ઞારૂપે તો કૃમિ -કીડી આદિ બધાસંસારી જીવોમાં વિદ્યમાન જણાય જ છે. છતાં તેને સંજ્ઞી જીવ ગણેલા નથી. એજ રીતે સંજ્ઞા શબ્દના બીજા પણ અનેક અર્થો છે. એનકે-સંજ્ઞા એટલે વિશેષનામ. જો નામ ધારી જીવને સંજ્ઞી માનવામાં આવે તો બધા જ જીવોને સંજ્ઞી માનવા નો અનિષ્ટ પ્રસંગ આવશે. – સંજ્ઞાનો અર્થ જ્ઞાન કરવામાં આવે તો બધાં જીવોમાં જ્ઞાનનું અસ્તિત્વતો હોવાનું જ. તો તેમને પણ સંજ્ઞી માનવાનો અનિષ્ટ પ્રસંગ આવશે. -આહાર-ભય-મૈથુન-પરિગ્રહએ પણ સંજ્ઞા છે. પૂર્વે જણાવ્યા મુજબ તેને પણ સંજ્ઞી જીવ ગણેલા નથી. -ઈષ્ટ વિષયમાં પ્રવૃત્તિ અને અનિષ્ટ વિષયમાં નિવૃત્તિ રૂપસંજ્ઞા તો એકેન્દ્રિયાદિ સર્વે જીવોમાં હોય છે તેથી તે સંજ્ઞાનું પણ પ્રહણ નથી - અરે ! આગમોકત સર્વે સંજ્ઞા પણ અહીં ગ્રહણ કરી નથી. તો અહીં કઇ સંજ્ઞા ગ્રહણકરવી? ભાષ્યકાર જણાવે છે કે સંપ્રધારણ સંજ્ઞા ગ્રહણ કરવી. જ સમૃધારણ સંજ્ઞા:- હાપોદવુછતા લુલોવવારMત્મિપ્રધારણ સંસ-અર્થાત - ઈહા અને અપહયુકત ગુણ તથા દોષોના વિચારને સંપ્રધારણ સંજ્ઞા કહે છે. સ્વોપર માર્ગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005032
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy