________________
स्पृश्यतेऽनेन इति स्पर्शनम् * રસન ઈન્દ્રિય-રસન ઈન્દ્રિય એટલે જીભ કે આહવા કર્નંસાધન -કરણસાધનથી તેની વ્યાખ્યા– રસતીતિ રસન” જે રસ-રસ ગુણનો જે વિષય કરે તેને રસન (1) કહે છે.
-તેને ત રનમૂ-જેના દ્વારા રસપ્રાપ્ત કરાય અથવા જેના આશ્રય થકી તીકકટુ-મધુર વગેરે રસના પર્યાયો જાણી શકાય તેને રસન કહે છે.
* પ્રાણ-ઈન્દ્રિયઃ- પ્રાણ ઇન્દ્રિય એટલે નાક/નાસિકા કર્ણ-કરણ સાધન થી તેની બંને વ્યાખ્યા - – નિતિ ત પ્રાણમ્ - જે સુંઘે (ધ્રાણે)-પ્રાણ ગુણને વિષય કરે તેને પ્રાણ-કહે છે.
– નિશ્ચિત મનેન ત પ્રાણમ્ - - જેનાદ્વારા સુંઘાય -કે જેના આશ્રય થકી સુંગધ-દુર્ગન્ધ પર્યાયો જાણી શકાય તેઘાણ.
* ચક્ષુઈન્દ્રિયઃ- ચક્ષુરિન્દ્રિય એટલે આંખ, નેત્ર કે ચક્ષુ –વટે રૂતિ વક્ષ: જે ચક્ષે(જુએ)-ચક્ષુ-ગુણનો રૂપનો વિષય કરે તેને ચક્ષુ-કહે છે.
–વષ્ટ અને ડૂત વધુ. જેના દ્વારા જોવાય-કે-જેના આશ્રય થકી લાલ-કાળો-પીળો વગેરે રૂપના પર્યાયો જાણી શકાય તેને વીં: કહે છે. આરીતે કર્ત-કરણ સાધનથી બંને વ્યાખ્યા સ્પષ્ટ કરી
શ્રોત્ર-ઇન્દ્રિયઃ- શ્રોત્રઇન્દ્રિય એટલે કાન- કર્તુ-કરણ બંને સાધન થી તેની વ્યાખ્યા:કૃતિ તિ શ્રોત્રમ્ જે શ્રવણ કરે-શ્રોત્રગુણનો વિષય કરે તેને શ્રોત્ર કહે છે.
-કૂત્તે મનેન તિ શ્રોત્રમ્ જેના વડે સંભળાય-અથવા-જેના આશ્રય થકી સુસ્વર-દુસ્વર રૂપ શ્રવણના પર્યાયો જાણી શકાય તેને શોત્ર કહે છે.
જ પાંચ ઇન્દ્રિયોના અર્થ ધાતુ દ્રષ્ટિએ પણ જાણવા જેવા છે કેમ કે આ નામો સાર્થક છે. જે રીતે કર્તુ સાધન કે કરણ સાધન થકી વ્યાખ્યાઓ કરાઈ છે એજ રીતે ધાતુના અર્થ ની દ્રષ્ટિએ પણ અન્વર્થ જળવાઈ રહે છે.
– મૃગુ સંસ્પર્શને [ ૬ અદ્રિા ) - रस आस्वादन-स्नेहनयोः [१० चुरादिगण – ધ્રાં-ન્યો - (સ્વાદ્ધિાળ) – વક્ષી– વ્યતાય વાવી (૨-કારિ IT) - ગુ-વળ (-વારા)
આ રીતે પાંચે ઇન્દ્રિયોના નામ ફકત વિશેષ સંજ્ઞા જ નથી પણ પોત પોતાના અર્થને પણ ધારણ કરે જ છે.
* પાંચે ઈન્દ્રિયોના સ્વામી - એકેન્દ્રિય જીવને પહેલી સ્પર્શનેન્દ્રિય જ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org